SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૨૭ મોહનીય-ર૩ : ૧૬ કષાય, હાસ્ય, રતિ, અરતિ, શેક, ૩ વેદ. નામ-પ૫ : પિંડ-૩, પ્રત્યેક-૨, ત્રસ–૧૦, સ્થાવર-૧૦=૧૫. પિંડ-૩૩ : ૪ ગતિ, ૫ જાતિ, ઔદારિક-વૈક્રિય-આહારક શરીર, ૩ અંગે પાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ આનુપૂર્વી, ૨ વિહગતિ. પ્રત્યેક–૨ આતપ, ઉદ્યોત. દર્શનાવરણીય-પ : નિદ્રા પ. ચૌદ ગુણસ્થાનને વિષે બંધાશ્રયી પરાવર્તમાન પ્રકૃતિએનું વર્ણન પ્રશ્ન ૬૬૮. એથે બંધમાં પરાવર્તમાન પ્રકૃતિએ કેટલી હોય ? કઈ? ઉત્તર: ૯૧ પ્રકૃતિઓ હોય છે દર્શનાવરણીય-૫, વેદનીય-ર, મેહનીય-૨૩, આયુષ્ય-૪, નામ–૫૫, ગાત્ર–૨ = ૧. પ્રશ્ન ૬૬૯, ઓઘમાંથી કેટલી પ્રકૃતિને અબંધ થાય? કઈ? ઉત્તર : બે પ્રકૃતિને અબંધ થાય છે. નામ-૨ : આહારક શરીર–અંગે પાંગ. પ્રશ્ન ૬૭૦. પહેલા ગુણસ્થાનકે બંધમાં પરાવર્તમાન પ્રવૃતિઓ કેટલી હોય? કઈ? ઉત્તર : ૮૯ પ્રકૃતિઓ બંધમાં હોય છે. દર્શનાવરણય-૫, વેદનીય-૨, મેહનીય-૨૩, આયુષ્ય-૪, નામ–૫૩, ગોત્ર-૨ = ૮૯. નામ-પ૩ : પિંડ-૩૧, પ્રત્યેક–૨, બસ-૧૦, સ્થાવર-૧૦=પક. પિંડ-૩૧ : ૪ ગતિ, ૫ જાતિ, ઔદારિક–વૈક્રિય શરીર, દારિક–વૈકિય અંગે પાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ આનુપૂવી, ૨ વિહાગતિ. પ્રશ્ન ૬૭૧, પહેલા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૧૫ પ્રકૃતિઓને અંત થાય છે. મેહનીય-૧, આયુષ્ય-૧, નામ-૧૩ = ૧૫. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy