SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ ગ્રંથ-૫ દર્શનાવરણીય-૩ : થીણુદ્ધિ ત્રિક. મહનીય-૪ : અનંતાનુબંધિ ૪ કષાય. પ્રશ્ન ૩૭૭ ત્રીજા ગુણસ્થાનકે સર્વઘાતીની કેટલી પ્રવૃતિઓ બંધાય? કઈ? ઉત્તર : ૧૨ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય-૧, દર્શના-3, મેહનીય-૮. દર્શનાવરણીય-૩ : કેવલદર્શન, નિદ્રા, પ્રચલા. મેહનીય-૮ : અપ્રત્યાખ્યાનાદિ ૮ કષાય. પ્રશ્ન ૩૭૮. ચોથા ગુણસ્થાનકે સર્વ ઘાતીની કેટલી પ્રકૃતિએ બંધાય? કઈ? ઉત્તર : ૧૨ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય-૧, દર્શનાવરણીય-૩, મેહનીય-૮ = ૧૨. પ્રશ્ન ૩૭૯ ચોથા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૪ પ્રકૃતિએને અંત થાય છે. મેહનીય-૪ઃ અપ્રત્યાખ્યાનીય-૪ કપાય. પ્રશ્ન ૩૮૦. પાંચમા ગુણસ્થાનકે સર્વઘાતીની પ્રકૃતિએ કેટલી બંધાય છે? કઈ? ઉત્તર : ૮ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય-૪, દર્શનાવરણીય-૩, મેહનીય-૪ = ૮. મેહનીય-૪ઃ પ્રત્યાખ્યાનીય-૪ કષાય. પ્રશ્ન ૩૮૧. પાંચમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૪ પ્રકૃતિને અંત થાય છે. મોહનીય-૪ : પ્રત્યાખ્યાનીય-૪ કષાય. પ્રશ્ન ૩૮૨. છઠ્ઠા ગુણસ્થાનકથી આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી કેટલી પ્રકૃતિએ બંધાય ? કઈ? ઉત્તર : ૪ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાના-૧, દર્શના-૩, Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy