SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૦૫ ઉત્તર : ૩૦ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. વેદનીય-૧, આયુષ્ય-૧, નામ-ર૭, ગાત્ર-૧ = ૩૦. નામ-૨૭ : પિંડ-૧૩, પ્રત્યેક-૪, ત્રસ–૧૦ = ૨૭. પ્રશ્ન પ૪૬. બારમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? તથા નવી કેટલી પ્રકૃતિએ દાખલ થાય? કઈ? ઉત્તર : એક પણ પ્રકૃતિને અંત થતું નથી. નવી એક પ્રકૃતિ દાખલ થાય છે. નામ–૧ : જિનના કર્મ. પ્રશ્ન પ૪૭, તેરમાં ગુણસ્થાનકે પુણ્ય પ્રકૃતિઓ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર : ૩૧ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. વેદનીય–૧, આયુષ્ય-૧, નામ-૨૮, ગેત્ર–૧ = ૩૧. નામ-૨૮ : પિંડ-૧૩, પ્રત્યેક–પ, ત્રસ–૧૦ = ૨૮. પ્રશ્ન ૫૪૮, તેરમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૧૯ પ્રકૃતિને અંત થાય છે. નામ-૧૯ : પિંડ-૧૧, પ્રત્યેક-૪, ત્રણ-૪ = ૧૦૦ પિંડ-૧૧ઃ ઔદારિક-તૈજસ-કાશ્મણ શરીર, ઔદારિક અંગે પાંગ, ૧લું સંઘયણ, ૧લું સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભ વિહાગતિ. પ્રત્યેક-૪ : પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ. ત્રણ૪ : પ્રત્યેક, સ્થિર, શુભ, સુસ્વર. પ્રશ્ન પ૪૯. ચૌદમાં ગુણસ્થાનકે પુણ્ય પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર : ૧૨ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. વેદનીય-૧, આયુષ્ય-૧, નામ-૯, નેત્ર-૧ = ૧૨. વેદનીય–૧ : શાતા વેદનીય. આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય. નામ-૯ : પિડ-૨, પ્રત્યેક-૧, ત્રણ-૬ = ૯. પિંડ-૨ : મનુષ્ય ગતિ, પ. જાતિ. પ્રત્યેક–૧ઃ જિનનામ કમી ત્રણ-૬ : ત્રસ, બાદર, પર્યાપ્ત, સુભગ, આદેય, યશ. ગેત્ર–૧ : ઉચ્ચ ગેત્ર. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy