SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ કમ ગ્રંથ-પ નામ-૨ : સૂક્ષ્મ, અપર્યાપ્ત. પ્રશ્ન ૮૦૩. બીજા ગુણસ્થાનકે જીવવિપાકી પ્રકૃતિએ ઉદયમાં કેટલી હાય? કઈ ? ઉત્તર ૭૨ પ્રકૃતિએ ઉદ્દયમાં હોય છે. ઉત્તર : ૩ પ્રકૃતિના અંત થાય છે. મહુનીય-૧ : મિથ્યાત્વઃ જ્ઞાનાવરણીય—પ, દર્શનાવરણીય-૯, વેઢનીય–૨, મેાહનીય–૨૫, નામ-૨૪, ગાત્ર-૨, અંતરાય–૫ = ૭૨. મેહનીય-૨૫ : ૧૬ કષાય, હાસ્યાદિ-૬, ૩ વેદ. નામ-૨૪ : પિંડ-૧૧, પ્રત્યેક-૧, ત્રસ-૭, સ્થાવર-૫ = ૨૪. સ્થાવર—પ : સ્થાવર, દુમ ચતુષ્ક પ્રશ્ન ૮-૪. બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિના અંત થાય તથા ઉદ્દયમાં નવી કેટલી દાખલ થાય ? કઈ? ઉત્તર : ૯ પ્રકૃતિનો અંત થાય છે. મેાહનીય–૪ : અનંતા ૪ કષાય. નામ-૫ : એકે. આફ્રિ ૪ જાતિ, સ્થાવર. એક પ્રકૃતિ ઉદયમાં દાખલ થાય છે. મેાહનીય-૧ : મિશ્ર મહુનીય. પ્રશ્ન ૮૦૫. ત્રીજા ગુણુસ્થાનકે જીવવિપાકીની ઉદ્દયમાં કેટલી પ્રકૃતિએ હાય ? કઈ ? ઉત્તર : ૬૪ પ્રકૃતિએ ઉયમાં હ્રાય છે. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૯, વેદનીય–૨, મેહનીય–૨૨, નામ–૧૯, ગાત્ર-૨, અંતરાય–૫ = ૬૪. મેહનીય–૨૨ : અપ્રત્યા. આદિ ૧૨ કષાય, હાસ્યાદિ-૬, ૩ વેદ, સમ્યક્ત્વ માહનીય. નામ–૧૯ : પિંડ-૭, પ્રત્યેક-૧, ત્રસ-૭, સ્થાવર-૪ = ૧૯ પિંડ−૭ : ૪ ગતિ, પંચે. જાતિ, ૨ વિહાયે ગતિ પ્રત્યેક−1 : ઉચ્છવાસ નામકર્મ, વસ-૭ : વસત્રિક, સુભગ ચતુષ્ટ. સ્થાવર-૪ : દુગ, દુસ્વર, અનાદેય, અયશ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy