SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૫૩ પ્રશ્ન ૭૯૭ દશમા ગુણસ્થાનકે જીવવિપાકી પ્રકૃતિઓ કેટલી બંધાય? કઈ ઉત્તર: ૧૭ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય–પ, દર્શનાવરણીય-૪, વેદનીય-૧, નામ-૧, ગેત્ર-૧, અંતરાય-૫ = ૧૭. પ્રશ્ન ૭૬૮. અગ્યાર, બાર તથા તેરમા ગુણસ્થાનકે જીવવિપાકી પ્રકૃતિએ કેટલી બંધાય? કઈ? ઉત્તર : એક પ્રકૃતિ બંધાય છે. વેદનીય-૧ઃ શાતા વેદનીય. ચૌદ ગુણસ્થાનને વિષે જીવવિપાકી પ્રકૃતિનું ઉદયાશ્રયી વર્ણન પ્રશ્ન ૭૯૯ ઓથે જીવવિપાકી પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર : ૭૮ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય-૨૮, નામ-ર૭, ગોત્ર-૨, અંતરાય-૫ = ૭૮. નામ-ર૭ : પિંડ-૧૧, પ્રત્યેક–૨, ત્રસ–૭, સ્થાવર ૭ = ૨૭. પ્રશ્ન ૮૦૦૦ ઓઘમાંથી કેટલી પ્રકૃતિને અનુદય થાય? કઈ? ઉત્તર : ૩ પ્રકૃતિને અનુદય થાય છે. મેહનીય-૨ : મિશ્ર મેહનીય, સમ્યકત્વ મેહનીય. નામ-૩ઃ જિનનામકર્મ. પ્રશ્ન ૮૦૧ પહેલા ગુણસ્થાનકે ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય? કઈ ? ઉત્તર : ૭૫ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય -પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મેહનીય-૨૬, નામ-૨૬, ગેત્ર-૨, અંતરાય–પ = ૭૫. નામ-૨૬ : પિંડ-૧૧, પ્રત્યેક-૧, ત્રસ–૭, સ્થાવર-૭ = ૨૬. પ્રશ્ન ૮૦૨. પહેલા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy