SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૪૫ પ્રશ્ન ૨૦૫. નવમાં ગુણસ્થાનકના ત્રીજા ભાગે મુવ સત્તાની પ્રકૃતિઓ સત્તામાં કેટલી હોય? કઈ? ઉત્તર : ૧૦૩ પ્રકૃતિએ સત્તામાં હોય છે. જ્ઞાનાવરણય-પ, દર્શાનાવરણીય-૬, વેદનીય-૨, મેહનીય-૧૩, નામ-૭૧, ગેત્ર-૧, અંતરાય-૫ = ૧૦૩. મેહનીય–૧૩ : સંજ્વલન ૪ કષાય, –નેકષાય. નામ-૭૧ : પિંડ-૪૯, પ્રત્યેક-૫, ત્રણ-૧૦, સ્થાવર-૭ = ૭૧. પ્રશ્ન ૨૦૬. નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય ? કઈ? ઉત્તર : એક પ્રકૃતિને અંત થાય છે. મેહનીય–૧ : નપુંસકવેદ. પ્રશ્ન ૨૦૭ નવમા ગુણસ્થાનકના ચોથા ભાગે ઇવસત્તાની પ્રકૃતિમાં સત્તામાં કેટલી હોય? કઈ? ઉત્તર : ૧૦૨ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય–પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૨, મેહનીય-૧૨, નામ-૭૧, ગેત્ર-૧, અંતરાય-૫ = ૧૦૨. મેહનીય-૧૨ : સંજવલન ૪ કષાય, હાસ્યાદિ-૬, પુરૂષ-સ્ત્રીવેદ. પ્રશ્ન ૨૦૮. નવમા ગુણસ્થાનકના ચોથા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓને અંત થાય? કઈ? ઉત્તર : એક પ્રકૃતિને અંત થાય. મેહનીય-૧ : સ્ત્રીવેદ, પ્રશ્ન ૨૦૯ નવમા ગુણસ્થાકના પાંચમા ભાગે ધ્રુવ સત્તાની કેટલી પ્રકૃતિઓ સત્તામાં હોય? કઈ? ઉત્તર : ૧૦૧ પ્રકૃતિએ હોય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૨, મેહનીય-૧૧, નામ-૭૧, ગેત્ર-૧, અંતરાય-૫ = ૧૦૧. મહનીય-૧૧ : સંજવલન કષાય, હાસ્યાદિ-૬, પુરુષવે. પ્રશ્ન ૨૧૦. નવમાં ગુણસ્થાનકના પાંચમા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓને અંત થાય? કઈ? ઉત્તર : ૪ પ્રકૃતિએને અંત થાય છે. મેહનીય-૬ હાસ્યાદિ-દ. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy