________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
૧૩૯
પ્રશ્ન ૭૧૩, આઠમા ગુરુસ્થાનકે ઉદયમાં પરાવત માન પ્રકૃતિ કેટલી હૈાય ? કઈ ?
ઉત્તર : ૪૫ પ્રકૃતિએ ઉદયમાં હાય છે.
દશ નાવરણીય–૨, વેદનીય-૨,માહનીય-૧૧, આયુષ્ય-૧, નામ-૨૮, ગાત્ર-૧ = ૪૫.
મેાહનીય-૧૧ : સંજવલન ૪ કષાય, હાસ્ય, રતિ, અરતિ, શાક,
૩ વેદ.
નામ-૨૮ : પિંડ-૧૫, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૨૮. પ્રશ્ન ૭૧૪ આઠમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિના અંત થાય? કઇ ?
ઉત્તર ૪ પ્રકૃતિના અંત થાય છે.
માહનીય–૪ : હાસ્ય, રતિ, અરતિ, શાક.
4
પ્રશ્ન ૭૧૫. કેટલી હ્રાય ? કઈ?
ઉત્તર : ૪૧ પ્રકૃતિ ઉદયમાં ડાય છે. દ નાવરણીય-૨, વેદનીય-૨,મેહનીય–૭, નામ-૨૮, ગાત્ર−૧ = ૪૧.
માહનીય–૭ : સંજવલન ૪ કષાય, ૩ વેદ.
નવમા ગુણસ્થાનકે પરાવર્તમાન પ્રકૃતિ ઉયમાં
પ્રશ્ન ૭૧૬. નવમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિના અંત થાય? કઈ
Jain Educationa International
આયુષ્ય−૧,
ઉત્તર : ૬ પ્રકૃતિના અંત થાય.
મેાહનીય–૬ : સંજવલન ક્રોધ-માન-માયા, ૩ વેદ.
પ્રશ્ન ૭૧૭. દેશમાં ગુણુસ્થાનકે પરાવર્તમાન પ્રકૃતિ ઉદયમાં કેટલી હાય? કઈ?
ઉત્તર : કપ પ્રકૃતિએ ઉદયમાં હાય છે. દ'નાવરણીય–૨, નામ-૨૮, ગાત્ર-૧ = ૩૫. સેહનીય-૧ : સવલનલે ભ.
વેદનીય-૨,મેહનીય−૧, આયુષ્ય-૧,
For Personal and Private Use Only
www.jainelibrary.org