SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ઉત્તર : ૧૩ પ્રકૃતિઓને અંત થાય છે. આયુષ્ય-૨ : નરક, દેવાયુષ્ય. નામ-૧૧ : પિંડ-૮, સ્થાવર-૩. પિંડ-૮ : નરકગતિ, દેવગતિ, વૈકિય શરીર, વૈકિય અંગે પાંગ, ૪ આનુપૂવી. સ્થાવર-8 : દુર્ભાગ, અનાદેય, અયશ. પ્રશ્ન ૪૬૩, પાંચમા ગુણસ્થાનકે અઘાતી પ્રકૃતિ એ કેટલી ઉદયમાં હોય છે? કઈ? ઉત્તર : ૫૦ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. આયુષ્ય-૨, વેદનીય-૨, નામ-૪૪, ગોત્ર-૨ = ૫૦, આયુષ્ય-૨ : તિર્યંચ, મનુષ્પાયુષ્ય. નામ-૪૪ : પિંડ-૨પ, પ્રત્યેક-૬, ત્રસ–૧૦, થાવર-૨ = ૪૪. પિંડ-૨૫ : તિર્યંચ-મનુષ્યગતિ, પશે. જાતિ, ઔદારિક-તેજસકાર્પણ શારીર, ઔદારિક અંગોપાંગ, ૬-સંઘયણ, ૬-સંસ્થાન, ૪વર્ણાદિ, ૨-વિહાગતિ. સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, દુવર. પ્રશ્ન ૪૬૪. પાંચમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? તથા નવી કેટલી દાખલ થાય? કઈ? ઉત્તર : ચાર પ્રકૃતિને અંત થાય. આયુષ્ય-૧ : તિર્યંચાયુષ્ય, ગોત્ર-૧ : નીચ ગોત્ર. નામ-૨ : તિર્યંચગતિ, ઉદ્યોત. તથા નવી બે દાખલ થાય છે. નામ-૨ : આહારક શરીર–અંગે પાંગ. પ્રશ્ન ૪૬પછઠ્ઠા ગુણસ્થાનકે અઘાતી પ્રકૃતિઓ કેટલી ઉદયમાં હોય? કઈ? ઉત્તર : ૮ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. વેદનીય-૨, આયુષ્ય-૧, નામ-૪૪, ગેત્ર-૧ = ૪૮. આયુષ્ય-૧ : મનુષ્પાયુષ્ય. ગેર–૧ = ઉચ્ચ ગોત્ર Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy