SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ તે પ્રશ્ન ૭૫૪દશમા ગુણસ્થાનકે અપરાવર્તમાન – પરાવર્તમાન પ્રકૃતિએ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : અપરાવર્તમાન–૨૫ + પરાવર્તમાન–૩૫ = ૬૦. પ્રશ્ન ૭૫૫. અગ્યારમા ગુણસ્થાનકે અપરાવર્તમાન-પરાવર્તમાન પ્રકૃતિઓ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : અપરાવર્તમાન–૨૫ + પરાવર્તમાન–૩૪ = ૫૯. તે પ્રશ્ન ૭૫૬. બારમા ગુણસ્થાનકના ઉપાયે સમય સુધી અપરાવર્તમાન-પરાવર્તમાન પ્રકૃતિએ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : અપરાવર્તમાન-૨૫ + પરાવર્તમાન-૩૨ = ૫૭. પ્રશ્ન ૭૫૭. બારમા ગુણસ્થાનકના અંત સમયે અપરાવર્તમાનપરાવર્તમાન પ્રવૃતિઓ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : અપરાવર્તમાન-૨૫ + પરાવર્તમાન–૩૦ = ૫૫. પ્રશ્ન ૭૫૮. તેરમાં ગુણસ્થાનકે અપરાવર્તમાન – પરાવર્તમાન પ્રકૃતિએ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : અપરાવર્તમાન–૧૨ + પરાવર્તમાન–૩૦ = ૪૨. " આ પ્રશ્ન ૭૫૦ ચૌદમાં ગુણસ્થાનકે અપરાવર્તમાન – પરાવર્તમાન પ્રકૃતિઓ ઉદયમાં કેટલી કેટલી હોય ? - ઉત્તર અપરાવર્તમાન-૧ + પરાવર્તમાન–૧૧ = ૧૨ 1 ખિત્ત વિવાગાનુપુવીએ ! ૧૯ો ભાવાર્થ - ક્ષેત્ર વિપાકી પ્રકૃતિએ ચાર આનુપૂર્વીઓ હોય છે. પ્રશ્ન ૭૬૦, ક્ષેત્ર વિપાકી પ્રવૃતિઓ કેને કહેવાય? ઉત્તર : જે પ્રકૃતિને ઉદય પ્રધાનપણે ક્ષેત્રને આશ્રયીને થતું હોય તે પ્રકૃતિઓને ક્ષેત્ર વિપાકી પ્રકૃતિએ કહેવાય છે. - પ્રશ્ન ૭૬૧, ક્ષેત્ર વિપાકી પ્રકૃતિએ કેટલી હોય? કઈ? - ઉત્તર : ૪ પ્રકૃતિએ હેય છે. નામ-૪ : નરક-તિર્યંચમનુષ્ય-દેવાનુપૂવ. પ્રશ્ન ૭૬૨. આ ક્ષેત્ર વિપાકી પ્રકૃતિને ઉદય ને ક્યા કયા ક્ષેત્રમાં થાય છે? ૧૦. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy