Book Title: Gurugeet Gahuli Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
Catalog link: https://jainqq.org/explore/008577/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રૃ તિરૂ65ahવરૂપદાપિરાધિરાવિધિNિ:RRQ ૨ શ્રીમદ ઍહિસાગરજીિ થ થ માળા થથાંક ૧૧.) હું શાસ્ત્રવિશારદ ચેોગનિષ્ઠ જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિજી વિરચિત ૮ ગુરૂગીત ગુંહલી સંગ્રહ. છપાવી પ્રસિદ્ધ કરનાર AAAAAAILUUUUUUUUUUUUUUUUUUyu ("a%AA%AE. SEAR7RRB FORWનિતિન :10:%ાદ આજ श्री अध्यात्मज्ञानप्रसारक मंडळ. હા. વકીલ મોહનલાલ હીમચંદ પાદરા. સં', ૧૯૭૭ ] 'પ્રત ૫૦૦ [ ઈ. સ. ૧૯૨૧ કિંમત ૮-૧૨-૦ SUUuuuuuuuuuuuuuu:UNUĚ. For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 32992329303132333306G30 @ શ્રીમદ બુદ્ધિસાગરસૂરિજી ગ્રંથમાળા યથાંક ૫૬. શાસ્ત્રવિશારદ યોગનિઝ જૈનાચાર્ય શ્રીમદ બુદ્ધિસાગર સૂરિજી વિરચિત ગુરૂગીત ગુંહલી સંગ્રહ CUI330C333035003330900300303030300310 છપાવી પ્રસિદ્ધ કરનાર श्री अध्यात्मज्ञानप्रसारक मंडळ. હા. વકીલ મોહનલાલ શાહ 903e3ec69033822332998006300333333030800 પાંદરા, - વડોદરા-શિયાપુરામાં, લુહાણમિત્ર સ્ટીમ પેસમાં, વિઠ્ઠલભાઈ આશારામ છેઠક્કરે તા. ૧-૮-૧૯૨૧ ના રોજ પ્રકાશકને માટે છાપી પ્રસિદ્ધ કર્યું. સં. ૧૯૭૭] પ્રત ૫૦૦ ઈ. સ. ૧૯૨૧ દ સમાપ મેં શાક અર્થ છે # " મીક છે For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ્રંથ મળવાનાં ઠેકાણું – શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ, ચંપાગલી મુંબાઈ. બુકસેલર મેઘજી હીરજી પાયધુની મુંબાઈ, વકીલ મેહનલાલ હીમચંદ પાદરા. વિજાપુર જેનમિત્ર મંડળ. હા. શા.મેહનલાલ જેશીંગભાઈ. For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિવેદન. અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ તરફથી કાગળ છપાઈ વિગેરેની સખ્ત મેઘવારી છતાં પણ ઉપયેગી પુસ્તક છપાવી સસ્તી કિંમતે પ્રસિદ્ધ કરવામાં આવે છે. તે મુજબ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ ગ્રંથમાલાના છપ્પનમા મણકા તરીકે આ ગ્રંથ બહાર પાડવામાં આવે છે, ગ્રંથની પ્રસ્તાવના વાંચવાથી ગ્રંથનું મહત્વ અને ઉપગિતા જણાશે. ગ્રંથ વાંચતા પહેલા પ્રસ્તાવના વાંચવા ખાસ ભલામણ છે. ગુરૂભકિત માટે આ ગ્રંથ અત્યંત ઉપયોગી છે તેના વાચન, શ્રવણ, મનનથી આત્મિક ધર્મને આવિર્ભાવ થશે. હાલના જમાનાનાં ગુરૂઓ તરફ અરૂચિ-નાસ્તિકભાવ વધે છે તે ન વધે અને આત્માની શુદ્ધતા થાય તે માટે આ ગ્રંથ દુનિયાને ઘણે ઉપયોગી પડશે. આ ગ્રંથની કિંમત રૂ. ૦–૧૨–૦ રાખી છે જે પડતર કરતાં ઓછી છે જેથી વધારે પ્રમાણમાં તેને લાભ લેવાશે એમ આશા છે. આભાર-ધન્યવાદ. આ ગ્રંથ છપાવવામાં અમદાવાદ (ઝવેરીવાડા) ના જૈન ઝવેરી બુધાલાલ વાડીલાલે રૂ. ૧૦૦) આપ્યા છે તથા અમદાવાદ (આમલીપોળ) ના શા. સકરચંદે હીરાચંદે રૂ. ૧૫૦) આપેલા છે તે માટે તેમને આભાર માનવામાં આવે છે. સાકરચંદભાઈના પિતાજી શા. હીરાચંદ જાણુજી, શ્રીમદ્ રવિસાગરજી મહારાજ તથા શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિજીના ભકત હતા. તેમણે ગુરૂ પાસે રહી જ્ઞાન મેળવ્યું હતું તેમના પુત્રે તેમના પગલે ચાલી આ કાર્યમાં મદદ કરી છે તે માટે તેમને ધન્યવાદ ઘટે છે. ઝવેરી બુધાલાલભાઈએ ગુરૂ માહારાજ શ્રી બુદ્ધિસાગરજી મહારાજના સદુપદેશથી અમદાવાદથી સંધ કાઢી સરખેજની યાત્રા કરી હતી. તેમજ ગુરૂ મહારાજના ઉપદેશથી તેમણે દર વર્ષે અમુક રકમ પુસ્તક છપાવી જ્ઞાન વૃદ્ધિના કાર્યમાં વાપરવા સંકલ્પ કર્યો છે, તેથી તેમને ધન્યવાદ ઘટે છે. આવાં જનસમાજને ઉપયોગી પુસ્તક છપાવવાની રૂચિ વધે એમ ઈછાય છે. પાદરા. ૧૭૭-શાહો'માણસા શ્રી માતાના મંડળ. For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुरुगीत गुंहली संग्रह प्रस्तावना. (464 अज्ञानतिमिरांधानां-ज्ञानांजनशलाकया नेत्र मुन्मीलितं येन, तस्मै श्रीगुरवेनमः गुरु देवो गुरु ब्रह्मा गुरु विष्णुः सदाशिवः गुरु मर्माता पिता मित्रं-सर्वतीर्थमयोगुरुः २ गुरु ब्रह्मा महाशक्तिः सर्वशक्तिप्रदायकः ज्ञानाधारो गुरुः श्रेष्ठः नमामि तं गुरुं सदा ३ गुरुरहन गुरुः सिद्धः गुरुराचार्यपाठकः गुरुः साधुः परब्रह्म, तस्मै श्रीगुरवे नमः गुरोः संगति योगेन, प्रत्यक्ष सत्फलं भवेत् अनंतोपकृतेर्मुर्ति, नमामि सदगुरुं सदा ज्ञानमूलं गुरोर्वाकर्य-शास्त्रमूलं गुरोर्वचः धर्ममूलं गुरोः सेवा नमामि तं गुरुं सदा गुरुं विना शिवप्राप्ति स्ति नास्ति जगत्रये अतः स्वार्पणभावेन नमामि सद्गुरुं सदा गुरुरात्मा महावीरो बहिरन्तर प्रकाशकः सर्व तेजस्विनां तेजः नमामि सद्गुरुं सदा. ८ આ પુસ્તકનું નામ ગુરૂગીત ગુંહલી સંગ્રહ રાખવામાં આવ્યું છે. તેમાં ગુરૂને મહિમા, ગુરૂભક્તિ સેવા, ગુરૂધ્યાન, ગુરૂ સ્મરણ આદિને પ્રાધ છે. સં. ૧૭૬ ના ચિત્રવદિ એકમથી સં. ૧૯૭૬ ના અસાડ પૂર્ણિમા સુધીમાં જે જે ગુરૂ ભક્તિ સંબંધી ઉગાર પ્રગટયા તેનું વાડ્મય કાવ્ય સ્વરૂપ આલેખવામાં આવ્યું છે. અનેક નાની અપેક્ષાએ ગુરૂનું અનેક પ્રકારે વર્ણન છે. વ્યવહાર નયની અપેક્ષાએ પંચ મહાવ્રત ધારી ઉપકારક ગુરૂની સ્તુતિ કરવામાં ઘણી ગૃહલીઓ અને ગીતે રચાયાં છે. આત્મા એજ પરમાત્મા છે અને For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨ ) છાત્મા તેજ નિશ્ચય નયની અપેક્ષાએ સદ્ગુરૂ છે. એમ નિશ્ચયનય ષ્ટિની અપેક્ષાએ આ પુસ્તકમાં કેટલીક શુ હુલીએ અને ગીતા રચેલાં છે. નિશ્ચય નયની અપેક્ષાએ આત્મા તેજ અરિહંત મહાવીર માની આત્મમહાવીરનું ગાન કરવામાં આવ્યુ છે. એમ નચેાની અપેક્ષાએ પરસ્પર વિરોધ ન આવે એવી રીતે ગુરૂના મહિમા ભક્તિના પરિચય આપ્યા છે. સવ દશ નાના, સાત નયની અપેક્ષાએ જૈન દર્શનમાં અંતર્ભાવ થાય છે. તદપેક્ષાએ સદશ નીય લેાકેાને સાપેક્ષાએ ગુરૂ ભક્તિનાં ગીતા એકસરખાં લાગુ પડે એવી રીતે કેટલેક સ્થાને ગુરૂગીતામાં શબ્દ ચેાજના પરિભાષા ભાવનું આલેખન છે. ગીતામાં ખાલજીવાને અવિરાધી ગુરૂ સ્તુતિને ખ્યાલ આવશે. ગુરૂની સેવા ભકિત કરવામાં જે જે ઉપસ પરિષહુ દુઃખ સહન કરવાં તેને ઝેરની ઉપમા આપવામાં આવી છે તેને સમભાવે સહેવાં તે વિષને ગાળીને પીવા ખરાખર છે એમ આલેખ્યું છે. નામ રૂપના મેહ ભૂલી જવા અને ગુરૂ રૂપ થઈને ગુરૂને પામવા તેજ ગીતામાં મુખ્ય ભાવ છે. આત્માની શુદ્ધિ માટે ગુરૂને શરણે જવાનું છે. વ્યવહારનયથી શરીર ધારી સદ્ગુરૂને સાકાર ગુરૂ દર્શાવી તેમની ભકિતનું ગાન કર્યું છે અને નિશ્ચય નયની અપેક્ષાએ આત્માને નિરાકાર સદ્ગુરૂ માની તેનું ભકિત ગાન કર્યું છે. નિશ્ચયનયની અપેક્ષાએ આત્મ ગુરૂ અને આત્મમહાવીરનુ સ્થળે સ્થળે ગાન કરેલુ' છે અને સ‘બ્રહ નયની અપેક્ષાએ આત્મસત્તાની વિશ્વમાં વ્યાપકતા સ્વીકારીને બ્રહ્મ સત્તા ગુરૂને મહિમા ઘણે સ્થળે ગાય છે એવી પિાષાને ધ્યાનમાં લેતાં સાપેક્ષ ગુરૂ વર્ણનથી ભરપૂર ગુરૂગીત ગુંહલી સંગ્રહ સમજવામાં આવશે. ગુરૂશ્રી જ્ઞાન થાય છે. પરમાત્મ તી કરના વિરહે ગુરૂની સેવા ભકિતથી આત્માની શુદ્ધિ થાય છે માટે ગુરૂના મહિમા તીર્થં કર સમાન વસ્તુતઃ મહિમાની અપેક્ષાએ ગાયેા છે. પેાતાના આત્મા રૂપ નિશ્ચય ગુરૂમાં અને વ્યાવહારિક ગુરૂમાં ઐકયરૂપ અભેદ ભાવ ભકિતનું ગાન કરવામાં આવ્યુ છે. ગુરૂમાં અને આત્મામાં સત્તાએ અભેદ ઐકય છે તે કરવામાં લયલીન થ ́થી આત્મજ્ઞાનના પ્રકાશ For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩) થાય છે અને જ્ઞાનાવરણીયાદિ કર્મોને અંત મુહૂર્તમાં નાશ થાય છે એમ પ્રબોધન કર્યું છે. સર્વધર્મશાસ્ત્રોમાં ગુરૂને અપરંપાર મહિમા વર્ણવેલ છે. આત્મગુરૂના ઉપગ વિના અને અન્ય ઉપકારી ધર્મ ગુરૂના આલંબન વિના એકક્ષણ માત્ર ચાલી શકે તેમ નથી. ગુરૂની પ્રાપ્તિ તેજ મોક્ષની પ્રાપ્તિ છે. પ્રથમ તે ગુરૂપર અન્ધશ્રદ્ધા ધારવી પડે છે. આત્મજ્ઞાન થતાં અન્ધશ્રદ્ધા તેજ જ્ઞાન શ્રદ્ધાના રૂપમાં ફેરવાઈ જાય છે. ગુરૂપર રાગ મૂકડ્યા વિના વીતરાગ દશાની પ્રાસિ થતી નથી. પંચમહાવ્રતધારક સાધુઓ અપેક્ષાએ અનેક ગુરૂઓ છે અને દીક્ષા સમ્યકત્વ આદિની અપેક્ષાએ એક ગુરૂ હોય છે. આ પુસ્તકમાં ધાર્મિક ગુરૂ મહિમા વર્ણ છે. ધર્મગુરૂના શરણથી મુકિત થાય છે. શુદ્ધ નિશ્ચય નથની અપેક્ષાએ આત્માને ગુરૂ અનુભવી તેને જાતિ વેષ લિંગ કિયા ચાર મતપથથી ભિન્ન ગાયે છે એમ શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ જાણુને જ્યાં જ્યાં વેષાચાર મતાદિક રહિત ગુરરૂપ વર્ણવ્યું હોય ત્યાં તેમ અવધવું. એકજ ગીતમાં વ્યવહારગુરૂ, આત્મગુરૂ, આત્મ સત્તા ગુરૂ અને આત્મ મહાવીરના ઉદ્દગાનું પણું પ્રગટીકરણ છે. એમ ગીતાર્થ ગુરૂની ગમથી જાણવું. જ્યાં અમત્વ ચેતનત્વ છે ત્યાં ગુરૂત્વ છે અને તે ગુરૂત્વ સર્વ લેકવ્યાપી માં છે અને તે બ્રહ્માસત્તા દૃષ્ટિથી અવલેકવું એમ ઉદ્દગાથી કેટલેક સ્થળે આ ગ્રન્થમાં કેટલાંક ગીતમાં વર્ણવ્યું છે. તમે ગુણી રજોગુણ અને સત્વગુણી એમ ત્રણ પ્રકારની ગુરૂની સેવા ભક્તિ છે તેમાં સવિક સેવા ભતિ સર્વથી શ્રેષ્ઠ છે અને તે સાત્વિજ્ઞાન પ્રકાશિકા છે. એક સદગુરૂ કરીને તેને સર્વ સ્વાર્પણ કરીને વર્તવામાં શિષ્ય ભક્તના આત્મજ્ઞાનની પૂર્ણશુદ્ધિ થાય છે અને તેથી મનમાં મેહ વગેરે દોષે રહેતા નથી એમ વર્ણવીને ગુરૂની. મહત્તાને ખ્યાલ આવે છે. નિશ્ચયનયની અપેક્ષાએ વ્યવહારિ ગુરૂમાં દેવ ગુરૂત્વ આત્મતત્વ રહ્યું છે તેથી ગુરૂની સેવામાં અપેક્ષાએ દેવની સવા ભકિત સમાઇ છે અને તેથી આત્મશુદ્ધિ થાય છે એમ ગાયું છે, For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪) આત્મરૂપ ગુરૂના સત્ અસત્ અસ્તિ નાસ્તિ પર્યાની અપેક્ષાએ આત્મગુરૂમાં સર્વ વિશ્વને અંતર્ભાવ છે એમ સાપેક્ષ બે પ્રકાશીને આત્મગુરૂમાં સર્વ જ્ઞાનાદિક ગુણનું સન્દર્ય; પ્રભુત્વ; અવલોકવું અને ગુરૂપ્રેમથી મરત અવધૂત બનવાનું આલેખ્યું છે અને તદપેક્ષાએ આત્મગુરૂને જાણતાં સર્વ વિશ્વ જાણ્યું તથા આત્મગુરૂને આત્મમહાવીરને પામતાં સર્વ પમાયું એમ વસ્તુતઃ પ્રબોધ્યું છે. આત્મગુરૂને પામતાં પૂર્ણ સ્વતંત્રતા પ્રગટે છે. આત્માપર મોહનું સામ્રાજ્ય છે ત્યાં સુધી સર્વ કે પરતંત્ર છે. ઈન્દ્ર અને ચક્રવત્તિ આદિ દુનિયાના નેતાઓ માહ અજ્ઞાનના તાબામાં છે ત્યાં સુધી પરત છે. ગુરૂનું શરણ સ્વીકારવાથી અને ગુરૂની આજ્ઞા પ્રમાણે પ્રવર્તવાથી આત્માની સ્વતંત્રતા પ્રકાશે છે અને પરતંત્રતા ગુલામીને નાશ થાય છે. આત્માની સત્ય શુદ્ધ જ્ઞાન પ્રેરણા પ્રમાણે પ્રવર્તવું તે માત્મગુરૂની આજ્ઞા છે અને શિધારક ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તવું તે વ્યવહાર ગુરૂની આજ્ઞા છે. વ્યવહાર ગુરૂની આજ્ઞા તે નિમિત્ત આજ્ઞા છે અને આત્મગુરૂની આજ્ઞા તે ઉપાદાન આજ્ઞા છે. ઉપાદાન પરિપૂર્ણ ન ખીલે ત્યાં સુધી વ્યવહાર ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તવાથી જ આત્મહિત છે એમ માની ગુરૂની આજ્ઞા પ્રમાણે કર્તવ્ય કર્મો કરવાં. ગુરૂ પર પૂર્ણ શ્રદ્ધા અને પૂર્ણ પ્રેમ મૂકી વર્તવું તેજ ગુરૂ ભક્તિ છે. ગુરૂ પર પ્રેમ શ્રદ્ધાનું ધારણ તેજ જીવન છે અને ગુરુ, પરથી શ્રદ્ધા પ્રેમનું ઉત્થાન તેજ મૃત્યુ છે. વારંવાર અન્ય નાસ્તિક તીવાડીઓથી ભરમાઈ જઈ ગુરૂને વારંવાર બદલવા તે અજ્ઞાન, મોહ અસ્થિરદ્ધિનું પરિણામ છે અને તેથી આત્મકલ્યાણ થતું નથી. ગુરૂ કર્યા પછી ગુરૂમાં દેષ જેવા તેજ ભક્તના નિપાતનું કારણ છે. પંચેન્દ્રિયવિષય મેહ વિનાને રાગ તે પ્રેમ છે, એવા સત્ય અખંડ નિરૂપાધિ પ્રેમથી ગુરૂની સેવા કરવી. નિશ્ચયતઃક્રિયા વેષમાં ગુરૂત્વનથી ગુણેના આશ્રયરૂપ આત્મામાં ગુરૂત્વ છે. સુભક્તશિષ્ય ગુરૂના વેષાચાર કરતાં ગુરૂના આત્માને જ સત્ય બ્રહાગુરૂ માનીને સેવે છે પૂજે. છે તેથી તેઓ આત્મગુરૂમાં પ્રકૃતિ દેને દેખી શક્તા નથી ગુરૂના For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્માને ગુરૂરૂપ માનતાં ગુરૂમાં વેષાચાર મતોથી પૂગતી દોષબુદ્ધિ થતી નથી અને તેથી ગુરૂ પર અખંડ પૂર્ણ શ્રદ્ધા પ્રેમ રહે છે અને ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તવામાં તર્કસંશય કરતાં શ્રદ્ધાપ્રેમનું અનતગણું સામ્રાજ્ય પ્રવર્તે છે. પ્રેમ શ્રદ્ધા વિના ગુરૂમાં સૌન્દર્ય, પ્રેમ, પ્રભુતાનું દર્શન થતું નથી. માટે ગુરૂમાં પૂર્ણ પ્રેમ અને શ્રદ્ધા ધારણ કરવી તેમાં તર્કવિવાદની જરૂર નથી. પ્રેમશ્રદ્ધા એજ હૃદય છે. અને તર્કબુદ્ધિ એ મગજ છે. આચરણમાં મગજ કરતાં હૃદયની અનંતગુણું મહત્તા છે. ગુરૂના આશચોને જાણનાર ગુરૂને સત્યભકત બને છે. ગુરૂના હૃદયમાં પ્રવેશવા માટે શ્રદ્ધાપ્રેમજ ઉપગી છે. જ્યાં સુધી ગુરૂના જેવી દશા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ભક્ત શિષ્યએ ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તવું. ગુરૂ કહે તેમ કરવું પણ ગુરૂ કરે તેમ ન કરવું એ અપેક્ષાએ સમજવું. ગુરૂના બોલવામાં ચાલવામાં પ્રવૃત્તિમાં શંકા પડે તે તેને પુછીને નિર્ણય કરી સંશય રહિત થવું પણ સંશયી આત્મા ન બનવું. કારણ કે સંશયી બનવાથી આત્માને નાશ થાય છે. ગુરૂમાં પૂર્ણ શ્રદ્ધા પ્રિમ વધારવાથી આત્મજીવનને પ્રકાશ થાય છે. ગુરૂ જે કંઈ કરવા કહે તે અપેક્ષાએ સત્ય છે એ દઢ નિશ્ચય થતાંની સાથે ગુરૂના શિષ્યકિતનું પદ પ્રાપ્ત થાય છે. ગુરૂમાં શ્રદ્ધા પ્રીતિ થતાંની સાથે પૂર્વે જે જે અવળું લાગે છે તે પશ્ચાત સવળું પરિણમે છે. એકવાર સદ્દગુરૂપર વિશ્વાસ મૂકે અને તર્કવિતર્ક વિચારને ત્યાગ કરે, પશ્ચાત્ જુઓ તમારે આત્મા કેટલી બધી આત્માની ઉચ્ચદશા. પામે છે. ગુરૂનું હૃદયમાં સમરણ કરી સ્વાધિકારે કર્તવ્ય કર્મો કરતાં કમલેગીનું પદ પ્રાપ્ત થાય છે. ગુરૂના ભક્તને ગુરૂમાં ભકિત ધારણ કરવામાં બુદ્ધિવાદની જરૂર નથી. શ્રદ્ધા પ્રેમ વિનાની તર્કબુદ્ધિથી અર્કતલની પેઠે જ્યાં ત્યાં પરિભ્રમણ થાય છે, પણ શાંતિ રિથરતાની પ્રાપ્તિ થતી નથી. તર્કો પર તર્કની પરંપરાથી વિવાદની પરંપરા વધી પડે છે, અને તેથી કંઈ પણ ગુરૂપર ગુરૂબુદ્ધિ થતી નથી અને પરિણામે શુતા કરતા ઘણું વધ્ધી જાય છે અને હૃદયમાં પ્રેમ For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેવું કશું રહેતું નથી. ગુરુમા અવલંબનથી ધમશાઓ જેવાં. ગુરૂ જે શિષ્યને બથ દે તેજ શાસ્ત્ર છે. આત્મ ગુરૂના હૃદયમાંથી શાસ નીકળે છે માટે ગુરૂના હદયમાં ઉંડા ઉતરવું અને પૂર્ણ પ્રેમમયે બના જવું: આ વિશ્વમાં સર્વથા ગુરૂપર પ્રેમ ધારણ કરવાથી મા ભવમાં અને પરભવમાં આત્માની ઉન્નતિ થાય છે. વિશ્વમાં થર છે તેજ સર્વ છે, એ નિશ્ચય કરીને જે ગુરૂમાં નામરૂપનો હેમ કરીને પ્રવર્તે છે તે અમિગુરૂનું સાક્ષાત પ્રત્યક્ષ દર્શન કરે છે અને શૂર્ભેિ ગુરવદને પ્રાપ્ત કરે છે. ગુરૂના ભકતજ ગુરૂની સર્વ અપે ક્ષાએ જાણીને ગુફામાં અને આમામાં રાગદ્વેષ દરહિત દશા એકતિ અદ્વૈતભાવને અનુભવે છે. રાગદ્વેષ રૂપ વૈતભાવનો નાશ કરવા માટે ગુરૂભકિતની જરૂર છે. ગુરૂભકિતથી અદ્વૈતભાવ પ્રાપ્ત થાય છે. આમગુરૂ સત્તામાં એકલીન થથી આત્મા પોતે જ પરમાત્મા બને છે. આત્માને જ ગુર, પરમાત્મા, મહાવીર, ભકત ઇચદિ નામથી સાધી તેનું ગાન કર્યું છે. મનવાણી અને કાયાને વિવેક પૂર્વક પ્રવર્તક આત્મગુરૂ છે. આત્મા જ્યારે નવાણિી કાયાને જલાની આજ્ઞા પ્રમાણે પ્રવર્તાવે છે ત્યારે તે પાસ તામી ગુરૂ બને છે. એવી દશા ન થાય અને જીવન્મુકતસ્વ પોતાનામાં ન અનુભવાય ત્યાં સુધી વ્યાવહારિક દૃષ્ટિએ શુકની જરૂર છે. જ્ઞાનાનન્દ પ્રાપ્ત કરાવનાર ગુરૂ છે. ગુરૂને નમવું, વાંટવું તેમની પૂજા કરવી, તેમને ભેજન આપવું, તેમની આજ્ઞા પાળવી, તેમની નિન્દા ન શ્રવણ કરવી, તેમને હ ન કરે, તેમનું દિલ ન હરખવું, તેમની પાસે રહી અનુભવજ્ઞાન પ્રાપ્ત કરવું. તેમની કૃપા આશી વદ પ્રાપ્ત કર, એજ શિર્વેનું ભકતેનું લક્ષણ છે. ગુરૂના ઈશારાથી વત. ગુરૂના આશયે સમજવા પ્રયત્ન કર. ગુરૂ ઉભા થાય ત્યારે ઉભા થવું. ગુરૂ બેસે ત્યારે બેસવું. ગુરૂને ખવરાવીને ખાવું. ગુરૂના હૃદયને પિતાનું હૃદય કરી લેવું. ગુરથી કોઈ વાત ન છૂપાવવી. ગુરૂના નામ રૂપમાં પોતાના નામરૂપને સમાવી ગુરૂ જીવને જીવવું. ગુરૂઆજ્ઞા કરે તે કરવું. ગુરૂ માટે સર્વ સ્વાર્પણ કરવું, ગુરૂની સાથે એક પણ For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શબ્દ બોલ્યા વિના તેમના જ્ઞાતા ગ્રાહક થવું અને ગુરુની સાથે વિકટમાર્ગમાંથી દાખ સહી વિશ્વાસી પસાર થવું એ ગુરૂપદની ભક્તિ સેવા છે એમ જાણ ભકતએ પ્રવર્તવું. ગુરૂ જે જે આજ્ઞા કરે તે આરાનું રહસ્ય ન સમજાય તે પણ શ્રદ્ધા પ્રેમથી પ્રવર્તવું અને જીવન મરણમાં નિસ્પૃહ બનવું એ ઉત્તમ ભાવનાનું કર્તવ્ય છે. ઉત્તમ ભકતશિષ્યને જ ગુરૂ પિતાનું હૃદય આપે છે. રાજય દેશની સત્તા આદિ પણ ગુરૂની આગળ નાકના મેલ સમાન છે એવા જેને નિશ્ચય થાય છે તેને અન્ય કોઈ ઉત્તમ પ્રાપ્તવ્ય સેવ્ય નથી. તથા ગુરૂ સમાન અન્ય કોઈ ઉપકારક નથી એવા દઢનિશ્ચયને આચરણમાં જેઓ મૂકે છે તેઓ ગુરૂના મહાલવ શિષ્ય બને છે. ગુરૂના આત્માની સાથે રહેલી પ્રકૃતિની અપેક્ષાએ કહેવાતા ગુણ ને આત્માના ગુણ દેવ તરીકે ન માનવા. આમ ગુરૂની સાથે રહેલી પ્રકૃતિમાં આત્મ ગુરૂભાવ ન ધાર પણ તે આત્મ ગુરૂ પામવામાં અપેક્ષાએ અત્યંત ઉપકારી છે એમ જાણી તેને વિવેકથી ઉપયોગ કર. આત્માની સાથે રહેલી પ્રકૃતિ સાકાર છે. પ્રકૃતિ રૂપસાધનથી આત્મા અન્ય લેક પર ઉપકાર કરે છે તથા પિતાની ઉન્નતિ કરે છે માટે આત્માની સાથે રહેલી મન વાણી કાયા આદિ પ્રકૃતિ પણ નિમિત્ત ગુરૂ છે એમ જાણવાથી સાકાર ગુરૂનું મહત્વ આરાધકત્વ સમજાય છે. સર્વ વિશ્વમાં આત્મા ગુરૂ પતે પ્રકૃતિની સહાયે શુરૂતાનાં કાર્યો કરી અને કલેકેને ઉદ્ધાર કરી શકે છે માટે શરીર વિનાના નિરાકાર ગુરૂ કરતાં શરીરવાળા સાકારગુરૂ અનંતગણ ઉપકારી છે એમ જાણી ગુરૂની સેવાભક્તિમાં સર્વ સ્વાર્પણ કરવું. સેવાભક્તિમાં કોઇપણ જાતને સંશય ન રાખવે અને સકામબુદ્ધિ કરતાં નિષ્કામબુદ્ધિ રાખીને પ્રવર્તવામાં અનંતગણું ફલ છે. કલિકાલમાં ગુરૂને આધાર માટે છે. જ્ઞાનાદિદાયક ગુરૂને કેટિ લવ સુધી કેટિ ઉપાયે કરતાં હામે પ્રત્યુપકાર થઈ શકતું નથી. કહ્યું છે કે – For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) સંમતિ કાયના જુક તો, બપોર જ થાય મક કાકા , ચાતાં ૩. () સમ્યકત્વદાતા ગુરૂનું બહુમાન કરવું તેમની સેવા ભકિતમાં તન મન ધનનું અર્પણ કરવું. તેમનું મન પ્રસન્ન રહે એમ પ્રવર્તવું ગુરૂ આગળ પિતાનું ડહાપણ ન ઓળવું. નાસ્તિક પાખંડી કુતર્કવાદીઓની સંગતથી દૂર રહેવું અને ગુરૂ જેની સંગતિ કરવાનું કહે તેની સંગતિ કરવી, ગુરૂની માનપૂજા ઈચ્છવી પણ પોતાની માન પૂજા ન ઇચ્છવી એજ ખરા શિષ્ય ભકતનાં લક્ષણ છે. ગુરૂના બોલને તથાતિ કહીને વધાવ. ગુરૂ જે કંઈ બોલે છે તે ભકત શિષ્યના હિતાર્થે છે, એમ જ્યારે ભકત શિષ્યોને નિશ્ચય થાય છે, ત્યારે ભકત શિષ્યમાં અલોકિક બળ પ્રગટે છે. ગુરૂ જે કંઈ કરે વા. કહે તેનું રહસ્ય ન જાણવામાં આવે છે પણ તેમની આજ્ઞા પ્રમાણે વર્તવામાં સુખ શાન્તિ મેક્ષ છે. આત્મજ્ઞાની ગુરૂની આજ્ઞાથી હલાહલ વિષ પીવામાં આત્મોન્નતિ છે અને અજ્ઞાનીની આજ્ઞાથી અમૃત પીવામાં પણ આત્મહાનિ છે. આત્મજ્ઞાની ગુરૂની પરીક્ષાની કસેટીમાંથી પસાર થયા વિના આત્મશકિતની પ્રાપ્તિ થતી નથી. ગુરૂએમની પાસે આવીને નરા નાસ્તિક પિતાની ભૂલથી પાછા પડે છે, અને સગરાએ ગુરૂની શ્રદ્ધા પ્રીતિથી ગુરુ માટે સર્વસ્વને ભેગ આપી આત્માની શકિતને પ્રાપ્ત કરે છે. ગુરૂ પ્રેમ સમાન કે પ્રેમ નથી. Jરૂએ સેવા ભકિત કરનારાઓને પિતાના હદયનું સર્વસ્વ આપી દે છે. ગુરૂની આજ્ઞાના આશયે જાણીને ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તવામાં આવે તેમાં કઈ આશ્ચર્ય નથી, પરંતુ ગુરૂની આજ્ઞાને આશય નહીં જાણવામાં આવે અને ગુરૂની આજ્ઞામાં પૂર્ણ શ્રદ્ધા રખાય ત્યારે ગુરૂની શ્રદ્ધાની મહત્તા અંકાય છે. સેનાપતિની આજ્ઞા પ્રમાણે સિંનિકે યુદ્ધમાં વતે છે, તે તે જયજીવન પામે છે. સેનાપતિને હુકમેનું રહસ્ય સમજાય તેજ યુદ્ધમાં પ્રવૃત્તિ યા નિવૃત્તિ કરવી એવું સિનિકે માની બેસે તે તેઓ યુદ્ધ કરવાને લાયક રહી શકતા નથી તે પ્રમાણે ગુરૂની આજ્ઞા બાબતમાં ભકતશિષ્યાનું જાણવું. For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક વખત એક રાજાએ પિતાના ધર્માચાર્ય ગુરૂ પાસે આવીને વિનયપૂર્વક પુછયું કે હે પ્રભે !!! આપની પાસે પાંચસે શિગે છે તેમાંથી આપના સત્યભકતે કેટલા છે? ગુરૂએ રાજાને કહ્યું કે અવસરે પરીક્ષામાં ટકી રહે તેટલા. ગુરૂ મહામંત્ર વાદી હતા. તેમણે એક મેય સપની દાઢ મંત્રીને તેને એક ઘરમાં મૂક. પ્રાતકાલમાં પાંચશે શિખે વંદન કરવા આવ્યા. ગુરૂએ શિને કહ્યું કે આ ઘડામાં હેલા સપના મુખમાં કેટલા દાંત છે તે ગણે. કેટલાક શિખ્યાએ મનમાં વિચાર્યું કે કદિ ગુરૂજી આવી આજ્ઞા કરતા નહોતા. ખરખિર તેમની બુદ્ધિ ફરી ગઈ છે. કેટલાક મનમાં કહેવા લાગ્યા છે, સાઠે બુદ્ધિ નાઠી જેવી ગુરૂની બુદ્ધિ થઈ છે. કેટલાક મનમાં વિચારવા લાગ્યા કે આપણે નાશ કરવા માટે ગુરૂએ યુક્તિ રચી છે. કેટલાક વિચારવા લાગ્યા કે આવી જૂઠી આજ્ઞાના કરનાર ગુરૂ ન માનવા જોઈએ કેટલાક મનમાં વિચારવા લાગ્યા કે ગુરૂએ સર્ષના દાંત ગણવાની આજ્ઞા કરી તેનું કંઈ કારણ હેવું જોઈએ? પરંતુ આપણાથી તે સમજાતું નથી. કેટલાક વિચારવા લાગ્યા કે ગુરૂએ સપના દાંત ગણવાની આજ્ઞા કરી છે તે પાળવી જોઈએ; પરંતુ સર્પની પાસે જતાં ભય લાગે છે તે તેના દાંત તે શી રીતે ગણાય. કેટલાક મનમાં વિચારવા લાગ્યા કે ગુરૂએ જે આજ્ઞા કરી છે તેમાં લાભજ છે. આપણને મારી નાખવાને ગુરૂને વિચાર હોયજ નહીં પરંતુ તે પ્રમાણે વર્તી શકાય તેમ નથી. છેવટે એક લઘુ શિષ્ય કે જે ગુરૂની પાસે રહેતું હતું અને ગુરૂન પર પૂર્ણ પ્રેમ હતું તેણે ગુરૂની આજ્ઞા સાંભળી અને કેઈ પણ જાતને મનમાં શંકાને. અણ જેટલે વિચાર ન કર્યો. તે દઢ શ્રદ્ધાળુ હતું. મારા આત્માના હિતા ગુરૂની આજ્ઞા છે તેમાં મૃત્યુ થાય છે તે પણ આત્માની શુદ્ધિ માટે છે. એવા નિશ્ચયવાળે પ્રથમથી તે હતા, ન સમજાય તેવી બાબતમાં વિશ્વાસ મૂક તેનું નામ શ્રદ્ધા છે. પેલે શિખ્ય ઘટ પાસે સર્વ શિષ્યના દેખતાં ગયે અને ગુરૂનું સ્મરણ કરી ઘટમાં હાથ નાખે. સર્ષે ઘણુ કુંફવાડા કર્યા પણ તેણે તે સર્પનું સુખ For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઝાલી મુખ પહેલું કરી દાંત ગણી લીધા. તે વખતે છૂપાઈ રહેલા રાજાએ જયનાદ કર્યો. ગુરૂએ તે શિષ્યને હદય સરખો ચાંપી આશી-ર્વાદ લીધે. ગુરૂએ તે શિષ્યને અનેક ગુપ્ત વિદ્યાઓ આપી અને પોતાની પાછળ આચાર્ય પદ પર સ્થા. ગુરૂએ સર્વ શિષ્યને કહ્યું કે ઘટમાં સર્ષની દાઢા મંત્રીને સર્ષને રાખ્યું હતું. ગુરૂનું એવું વચત શ્રવણ કરી શિષ્ય કહેવા લાગ્યા કે અહી જે આ વાત ‘પહેલાંથી અમારા જાણવામાં હેત તે અમે સર્વે તેના દાંત ગણી લેત. ગુરૂએ શિષ્યને કહ્યું કે પહેલાંથી તમે એ વાત જાણું હેત તે પશ્ચાત વિશ્વાસ કહેવાય નહીં, શ્રદ્ધા કહેવાય નહીં. જ્ઞાન થયા બાદ શ્રદ્ધા શ્રદ્ધાની શી પરીક્ષા? વિશ્વાસ તે તે બાબતનું રહસ્ય ન જાણવામાં આવે ત્યારે અજાણપણામાં મૂકવામાં આવે છે. મારા પર તમારે ખરી કસોટી વખતે વિશ્વાસ રહ્યો નહીં. જાણ્યા બાદ તે સર્વે કરે છે પણ આજ્ઞાનું રહસ્ય ન જાણવામાં આવે ત્યારે શ્રદ્ધાનું માહાતમ્ય છે. ગુરૂ પર અને તેની આજ્ઞા પર શ્રદ્ધા રાખવાથી શ્રદ્ધાનું માહાતમ્ય સમજાય છે. વિશ્વાસ કેઈના પર મૂક્યા વિના દુનિયાને કઈ પણ વ્યવહાર ચાલતું નથી. કેટલીક બાબતમાં સમજીને વિશ્વાસ મૂકાય છે અને કેટલીક બાબતમાં સમજ્યા વિના વિશ્વાસ મૂકાય છે. માર્ગદર્શક પર શ્રદ્ધા રાખીને તેની પાછળ પાછળ અનુગમન થાય છે. માતા પર વિશ્વાસ મૂકીને બાળકે પ્રવૃત્તિ કરે છે. શ્રદ્ધા વિના જીવન નથી. પ્રથમાવસ્થામાં ગુરૂ પર શ્રદ્ધા ધારણ કરીને ચાલવાની ઘણી જરૂર છે. ગુરૂમાં શ્રદ્ધા પ્રેમથી ઉત્સાહ પ્રવૃત્તિ કાયમ રહે છે. શ્રદ્ધા એજ જીવન છે અને અશ્રદ્ધા એજ મૃત્યુ છે. ગુરૂ પર પ્રેમ એજ જીવન છે અને અપ્રેમ એજ મૃત્યુ છે. શ્રદ્ધા પ્રેમથી ગુરૂના વચનની ભક્ત શિષ્યો પર પૂરેપૂરી અસર થાય છે અને તેથી ચારિત્રની સિદ્ધિ થાય છે. ગુરૂ પર શંકાને અંશ માત્ર પણ જે રહે છે તે સડેલા દા જેવી શિષ્યની દશા થાય છે. ચકલી, કબૂતર, ઇડને બરાબર સેવે છે. તો ઈંડામાંથી બચ્ચાં થાય છે પણ જે ઈંડાને સેવવામાં હરકત આવે છે તે ઇંડાંમાંથી બચ્ચાં નીકળતાં નથી તે પ્રમાણે ભક્ત શિષે એક For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) સરખા ગુરૂના સહવાસમાં આજ્ઞાનુસારે તે છે તે તેઓ ગુરૂપદના અધિકારી બને છે. પેાતાનું મન જે ગુરૂને સોંપીને ગુરૂના જ્ઞાનને પેાતાનુ' કરવામાં આવે છે તે તેથી આત્માની શુદ્ધિ થાય છે. અપવાવસ્થાના શિષ્ય ભક્તા ઈંડાના જેવા હાય છે તેઓએ ગુરૂના સૉંગમાં સદા રહેવુ જોઈએ અને ગુરૂની ઇચ્છાનુસાર વર્તવુ જોઇએ અને સ્વચ્છંદતાના ત્યાગ કરવા જોઇએ, પાંખા આવ્યા વિનાનુ ચકલીનું બચ્ચુ જો ઉદ્ધૃત બની ઉડવા જાય છે તે અંતે શત્રુઓને ભાગ અને છે. તેમ શિષ્યામાં ભક્તામાં ચેાન્યતા આવ્યા પહેલ સ્વચ્છ દપણું આવે છે તે તે કુસ'ગતથી વિનાશ પામે છે. સ્વતંત્રતા પ્રાપ્ત કરી આપનારી પરતંત્રતા અમુક અપવદશા સુધી ઉપચેગી છે. પરતંત્રતા પશુ અપેક્ષાએ સ્વતંત્રતા છે. ગુરૂના તામે રહીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે, પશ્ચાત્ આત્મ સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે. ગુરૂના ભક્તાના દાસા જે બને છે તે ગુરૂના સત્ય ભક્તા અને છે ગુરૂ ઠપકો આપે અથવા તાડન તર્જન કરે તેથી સત્ય શિષ્યા જા માત્ર એક ભય નિરાશા પામતા નથી. સુવ ને અગ્નિમાં નાખવામાં આવે છે, તેને કસાટી પર કસવામાં આવે છે, તેના છેદ કરવામાં આવે છે તેથી સુવણું ની પરીક્ષા થાય છે. ગુરૂભક્તે પણ ક, છે અને તાપની પરીક્ષામાંથી પસાર થાય છે. મહાદેવે ઝેરનુ પાન કર્યું અને દેવાને અમૃત પાણ્યું તેના અથ એ છે કે, ગુરૂની ભક્તિની ધૂનમાં ત્યાગી ખાખી અનેલે આત્મા તેજ મહાદેવ છે અને તે ભક્તિરૂપે સાગરને થતાં લેાકાપવાદ, લોકનિંદા, પરીષહ, વિપત્તિરૂપ વિષે જે પ્રગટે છે તેને પી જાય છે, અને ગુરૂ ભક્તિરૂપ - સાગરને મથતાં જે ગુણરૂપ જ્ઞાન આન રૂપ અમૃત નીકળે છે તે ગુણાનુરાગી ગુરૂભક્તરૂપ વાને આપે છે. ગુરૂભક્તાને પહેલાં દેહાધ્યાસથી મરવુ પડે છે અને પશ્ચાત્ ગુરૂભાવે જીવવાનું થાય છે. ગુરૂભકિત રૂપ સાગરને વાવવાથી ભકતાને રત્નાની પ્રાપ્તિ થાય છે. તમેગુણી અને રજોગુણી ભકિત કરતાં સાત્વિકગુણી ભકિત મનતગુણી શ્રેષ્ઠ છે. ગુરૂ સેવા એજ મીઠા સેવા છે. ગુરૂસેવાથી For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨) પરાક્ષુબજેઓ છે તેઓ આત્મ પ્રભુથી પરાસુખ બને છે. સેવા કરતાં અનેક જાતનાં સંકટે પડે પ્રતિષ્ઠા માન પૂજા કીતિ ધિન શરીર રાજ્ય સત્તા વગેરેને નાશ થાય; તેપણુ ગુરૂવામાં દઢ રહેવું. ગુરૂસેવા કરતાં મૃત્યુ થાય તે સારૂ, કારણ કે તેથી આ ત્માની અત્યંત વિશુદ્ધિ થાય છે. ગુરૂસેવા કરતાં સર્વ પ્રકારનાં હૈયાને જીતવા અને ગુરૂસેવામાં આત્માનની મઝાહ લેવી. સુભકર્ત શિષ્ય પાલાના પ્રાણની પણ દરકાર રાખ્યા વિના ગુરૂની આજ્ઞાનું વાર વતે છે તેઓ ગુરૂસેવા ભકિતને બોલી બતાવતા નથી. ગુરૂના મલિયમી મૂતિ બને છે. ગુરૂ પ્રેમમાં મસ્ત બનેલા ભકત શિષ્યોને “ના નાત જાતની પરવા રહેતી નથી, એવા ગુરૂના ભકતે સર્વ કરી લાગી બને છે, તેઓને પરાજય કરવા કામ મોહમાયા સમર્થ થતી નથી, તેઓ બાહ્ય સિદ્ધિને ઈચ્છતા નથી, તેઓ વિશ્વમાં જે પદાર્થને માંહેથી મુંઝાતા નથી, એવા ગુરૂ ભકતોની હારે રેવા છે, તેઓને ગુપ્ત દૈવી સહાય મળે છે. ગુરૃભકત શિષ્યોમાં રનમાં કોઈ પણ જાતની ઉદાસી રહેતી નથી. તેઓનું મન ઉત્સાહી રહે છે. સંવાધિકાર ગૃહાવાસમાં તથા ત્યાગાવસ્થામાં ગુરૂના ભકત શિષ્યો આનંદથી રહે છે. ગુરૂની સેવા ભકિત એજ સ્વરાજય છે, અને જડ પદ્યની આસકિત એજ જડ રાજ્ય છે. શિષ્યોને આ રાજય પ્રાપ્ત કરાવી આપનાર ગુરૂ છે. જીવને જ્ઞાનરૂપ ચક્ષુના આપનાર અને ઉત્સાહરૂપી જીવનના આપનાર સદ્દગુરૂ છે. માહથી મરે લાઓને આત્મજીવનથી જીવાડનાર ગુરૂ છે. જેના માકૅગુરૂ નથી અને જગુર્માનેતિ નથી અને જે માને છેલ્લે ગુરૂની આજ્ઞાનુસાર રે માનતા નથી તે નગુર છે. નJરાઓથી આત્મ રાજ્યનું સુખ પ્રાપ્ત કંચી શકાતું નથી. નગુરાઓના હૃદયમાં ચઢેલું એવું માહ સર્પનું વિષ ઉતરતું નથી. નથુરા નાસ્તિક ગુરૂ દ્રોહી ગુરૂનિકે, અમે જ્ઞાનને પામી શકતા નથી. જે કુશિષ્ય છે તે ગુરૂની સવળી શિક્ષાને એવળી માને છે અને ગુરૂ કરતાં પોતાને વધારે ડાહ્યા માને છે એવા કુશિષ્યને ગુરૂપાસે વસવા છતાં ગુરૂજ્ઞાનને લાભ મળને ધી. For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭ ) એ વાર્થ માટે ગુરૂ પાસે જાય છે વા કસંજ્ઞાએ ગુરૂની પાસે હોય છે તેઓ વસ્તુતઃ ગુરૂના શિષ્ય બનવાને લાયક નથી. જેઓ દુનિયાની ગાડરીયા રીતિએ ગુરૂને માને છે તે ગુરૂને સમજી શકતા નથી. જેઓ વષક્રિયા માત્રથી ગુરૂને માને છે તે અજ્ઞાની શિષ્ય છે જેઓ મનના ફેરે ગુરૂને કરી પશ્ચાત્ ગુરૂ ફેરવ્યા કરે છે તેઓ પોતે અનાના ગુલામો છે, એવાઓને આત્માની તથા ગુરૂની ગુરૂતા દેખાતી નથી, તેથી તેઓ મેહના ભકત શિખે રહે છે પણ આત્માના ભકત શિષ્યો બની શકતા નથી. મનની પેલી પાર આત્મા છે એમ જેઓ કોણ છે તે ગુરૂ ભકત છે. ગુરૂસેવા ભકિત કરનારા શિષ્યએ. થટનું છાસ ધ્યાનમાં રાખવું જોઈએ. તે નીચે મુજબ ઘટનું દષ્ટાંત આપવામાં આવે છે. એક નગરની બહાર એક મહાત્મા ગી ધ્યાન કરતા હતા. તે કોઈને શિષ્ય બનાવતા નહોતા. પરંતુ એક દિવસે એક ગુહસ્થ પિતાને ત્યાગી શિષ્ય બનાવવા ઘણી વિનતિ કરી. વિજેહા ગીએ કહ્યું કે ત્યારે મારી આજ્ઞા પ્રમાણે વર્તવું પડશે. હું મારી સાથે મિાન રહીશ. ત્યારે દુખે સહવાં પડશે માટે વિચાર કરીને શિષ્ય થા. પેલા ગૃહસ્થ ગીની કહેલી સર્વ વાત કબૂલ કરી અને ડીને ત્યાગી શિષ્ય થશે. તે દરજ ગામમાંથી ભિક્ષા માગી લાભાલે, એગી ઘણીવખત તેને ભૂલે થતાં ઠપકાવતે તે પણ તે શિષ્ય સહન કરતું હતું. જેની તેની સાથે બોલતે હેતે તેને શાસયાઅને તે કયાંથી કરાવી શકે? તે પણ શિષ્ય મનમાં સતાપી રહતે. અમ કરતાં કરતાં બાર વર્ષ વહી ગયાં, ત્યારે ચેગી ગુરૂના મનમાં સાર આજો કે હવે આ શિષ્યની લાયકાત વધી છે. સુપાત્ર હોય તે જ મારી પાસે આટલા વર્ષ સુધી ટકી શકે. બાકી કાયર જીરૂ કપાસ રહી શકે નહીં તે તેણે વિચાર કરીને શિષ્યની છેલ્લી પરીક્ષા લેવા તત્પર થયે. તેણે એકદમ શરીર માંદું કરી દીધું અને વણા ઝાડા ગંધ મારે તેવા કર્યા, તે પણ પેલા શિગે સેવા ચાકરી સારી રીતે ઉઠાવી અને ગુરૂને અનાન કરાવી શરીરથી પવિત્ર સ્થા. હુએ ગુરૂના મનમાં વિચાર આવ્યું કે મારું આયુષ્ય અલ્પ છે તેથી For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪ ) આ શિષ્યને સર્વ દૈવી વિદ્યાઓ આપું એમ વિચારી શિષ્યને કુંભાર રના ત્યાંથી ઘડા લેવા અને જલ ભરી લાવવા આજ્ઞા આપી. પેલે શિષ્ય કુંભારને ત્યાં ગયે અને ઘટ માગી લીધે. તે સરેવરમાં જઈ ઘટમાં પાણી ભરીને મસ્તક પર ઘટ મૂકી ગુરૂના સ્થાનમાં આવવા લાગ્યું. ગુરૂના મનમાં એવો વિચાર થયે કે શિષ્ય આવે કે તુર્ત તેને પવિત્ર કરી સર્વ વિદ્યાઓ આપવી. પેલે શિષ્ય તાપ અને પરિશ્રમથી વ્યથિત થયે અને રસ્તામાં આંબલીના વૃક્ષ નીચે વિશ્રામ લેવા બેઠા એવામાં તેના મનમાં દુર્મતિ ત્વરિત પ્રગટી. તે મનમાં વિચારવા લાગ્યું કે અહે હું કેમ ત્યાગી બન્યા? હું ત્યાગી શિષ્ય બનીને ઠગા, મારાં બાર વર્ષ નકામાં ગયાં. મહેને જ્ઞાન આનંદ મળે નહીં. મેં ગદ્ધાની પેઠે ગુરૂનું વૈતરું કર્યું પણ ગુરૂ તે હારે હિસાબ ગણતા નથી, તેમણે હજુ સુધી હારા સંબંધી કઈ લક્ષ આપ્યું નથી, હવે ગુરૂ પાસે રહેવામાં શો સાર છે? આના કરતાં હું સંસારમાં રહ્યો હોત તે બહુ સારૂં. હવે ગુરૂ પાસે જવાની શી જરૂર છે? ગુરૂ પાસે જવાથી મારું શું કલ્યાણ થવાનું છે એમ કરતાં એક કલાક વહી ગયે, ગુરૂએ વધારે વખત થયો તેથી સમાધિ કરી શિષ્યને દેખ્યા અને તેના મનમાં પ્રગટેલા વિચારે દેખ્યાથી તેમણે ઘટમાં પ્રવેશ કર્યો. પેલે શિષ્ય ત્યાં ઘટ મૂકીને અન્ય તરફ ચાલવા લાગે એટલે ઘટમાંથી અવાજ થયે કે અરે શિષ્ય ભાગી ન જા. શિષ્ય ત્રણવાર ચારવાર જવા વિચાર કર્યો, ઘટમાંથી ભાગી ન જા, હારા ગુરૂ પાસે જા, એમ ત્રણ ચાર વાર અવાજ થયો, શિષ્ય અવાજ શ્રવણ કરી. ગભરાયે પણ હિંમત રાખી કહેવા લાગ્યું કે અરે ઘટમાં રહી કેણ બોલે છે. ઘટમાંથી અવાજ થયો કે હું ઘટ છું. અરે શિષ્ય તું હારા ગુરૂને મૂકી હવે કયાં ભાગી જાય છે. ઘટમાંથી આ સ્પષ્ટ શબ્દ શ્રવણ કરી શિષ્ય આશ્ચર્ય પામ્યું અને કહેવા લાગ્યું કે અરે ઘટી હને ગુરૂ પાસે રહેતાં ઘણું દુઃખ પડયું છે ઘણું મુંઝવણ થઈ છે અને હવે દુઃખ સહાતું નથી માટે હવે હું ગુરૂ પાસે જવા ધારતું નથી. ઘટે કહ્યું કે અરે મૂર્ખ શિષ્ય !!ાહારી For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા સંભાળ, હારા ગુરૂએ પ્રથમથી કહ્યું હતું કે મારી પાસે તુ રહી શકીશ નહીં. હેને ઉપસર્ગ પરીષહ દુઃખ સહવાં પડશે, તેમ ગુરૂએ કહ્યા છતાં તું હવે ભાગી જાય છે, તેથી પ્રથમ પ્રતિજ્ઞાથી બ્રણ થાય છે, સત્યથી ભ્રષ્ટ થાય છે. હારા ગુરૂએ હુને માર માર્યો નથી.હને ગાળો આપી નથી તેમજ હે મેં જેટલું દુઃખ સહ્યું છે. તેને એક કરોડમે ભાગ પણ સૌો નથી છતાં કેમ કાયર બની ભાગી જાય છે. જરા વિચાર તે કર, શિષ્ય ઘટને પુછયું કે હે ઘટ ! હવે શું દુખ પડયું તે જણાવ, ઘટ કહેવા લાગ્યું કે હે શિષ્ય શ્રવણ કર. પ્રથમ તે હું સરેવરમાં મુસ્તિકાના સ્વરૂપમાં હતું. મારા ગુરૂ કુંભાર હેતે તે સરોવરમાં આવ્યો અને કેદાળીએ મારી ફ્રી મહેને ત્યાંથી જુદે કર્યો તેણે જબરા ઘા કર્યા તે મારાથી ખમાય તેવા નહોતા તેપણ તે સહન કર્યા. તેણે રાસભા પર હુને ઘુણમાં ઘાલી ચઢાવ્યું અને ફજેતી થાય માટે ચાટા વચ્ચેવચ્ચે થઈને હુને કુંભારવાડામાં લાગે અને ધબ લેતે. હને નીચે પછાડ, પશ્ચાત્ મારા ઉપર પાણી રેડયું તેથી હવે કંઈક શાતા વળી, પરંતુ એટલાથી તેણે અલંકર્યું નહી તેણે હવે પગ વતી ખૂબ ચગદી ઝીણે લોટ જેવું કરી દીધે, પછી તેણે મારે ભૂભલે ઘાટ ઘડ અને ટપલાવતી મહેને ટીપવા લાગ્યું, તેના હજારે અ૫લાને માર સહન કર્યો પછી તેણે તાપમાં મૂક્યા અને નરકની કુંભીપાક જેવી ભઠ્ઠીમાં મહને ઘા, ત્યાં મેં ઘણા દિવસ મૌન રહી દુઃખ સહન કર્યું ત્યાંથી હુને દયા લાવી પાછે બહાર કાઢયે, તે પણુ મહને શાંતિ મળી નહી, તેણે મારા પર બીજા સંસ્કાર કરી હને નાણું જ, પશ્ચાત્ હને પકવ થએલો જાણી ઠેકાણે મૂકયે. પાકે થયેલે ઘડે પછીથી ગુરૂ મહાત્માઓની પાસે જાય છે. રાજાની રાણું સરખી મસ્તક પર ધારણ કરે છે. મંગલ કાર્યમાં પહેલે ખપમાં આવે છે. હે શિષ્ય હે મને મસ્તક પર ધારણ કર્યો. મહારા ગુરૂ કુંભારે મારે ઘાટ ઘડવામાં બાકી રાખી નથી. મને વીતવામાં કઈ બાકી રહ્યું નથી. હે શિષ્ય હારા ગુરૂએ હારી હજી For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એવી અવસ્થા કરી નથી, ગુરૂના શિષ્ય એવા જે લાયક બને છે તે વિશ્વને શાહ મેળવી શકે છે. પિતાનું નામ નથી અને રૂપ; નથી એમ જાણી જે ગુરૂના હાથે ઘડાય છે અને નામ રૂપને મફક માગ કરી ગુરૂ જે કંઇ કરે છે તે મારી ઉન્નતિ માટે છે એમ જાણી ગુરૂને સર્વ સ્વાર્પણ કરી વતે છે તે મારી પેક છેવટે પણ માપકારી બને છે. મેં મારી કાયા કુંભાર ગુરૂને સેંપી તેથી તે ત્યાગી મહાત્મન હારા શીર્ષ પર ચઢયે છું. મારા ગુરૂ કુંભાર કરતાં તારા ગુરૂ તે અનંતગણે જ્ઞાની મહાન છે તેના આત્માની. સાથે અભેદભાવે વર્ત. ન્હારા ગુરૂ એજ લ્હારૂં સર્વસ્વ છે એવા નિશાચ, વિશ્વાસમાં રહે, અને ગુરૂ પર પૂર્ણ પ્રેમ ધારણ કર. ગુરૂ પર પૂર્ણ શ્રદ્ધા પ્રેમ ધાર્યાથી હૃદયની શુદ્ધિ થાય છે અને તેથી એક અંતર્મુહૂર્તમાં કેવલજ્ઞાન પ્રગટે છે. ગુરૂ ધારે તે બે ઘડીમાં શિષ્યને પોતાના સરખે કરી દે છે. ગુરૂની પાસે સ્વાર્થની દષ્ટિએ રહેવું એગ્ય નથી. સેવાભકિતનું ફળ ન ઈચ્છ!!! હારા કરતાં હારા ગુરૂને તે બાબતની ઘણુ કાળજી છે તેમની રીઝમાં સર્વ સુખ છે. ગુરૂની રીઝમાં વિશ્વની બીજને પણ લેશ માત્ર હિસાબમાં ન ગણુ. ઘટતું એવું કથને શ્રવણ કરી. શિષ્યના મનમાં સદબુદ્ધિ પ્રગટી અને તેણે પિતાની ભૂલ કબૂલ કરી પરંતુ તે કહેવા લાગ્યો કે હવે તે ગુરુ પાસે જતાં શરમ આવે છે. શું મુખ લેઈને ગુરૂ પાસે જાઉં વટે શિષ્ય ને કહ્યું કે તું હારા ગુરૂ પાસે જા અને હું જે ચિતચુ કર્યું તે સર્વ નિવેદન કર. આમ નિવેદન કર્યાથી ગુરૂ શિષ્ય હૃદયનું એકેય જય છે. ગુરૂથી કઈ પણ વિચાર છાને ન રાખતાં ગુરૂ હને ધિકારે તો પણ તે સહી લે. ગુરૂ અનંત ગણુ દયાળુ છે તે શિષ્યને પિતાના આમ સરખા, કરવા ધારે છે અને શિષ્ય પર હદયથી પ્રેમી હાથ છે. શિષ્ય ઘટની શિક્ષા હૃદયમાં ધારી અને મસ્તક પર ઘટ મૂક ગુરૂપાસે ગયે, ગુરૂપાસે ઘટ મૂકી ગુરૂને નામી વર્દી સાજ આત્મવૃત્તાંત જાહેર કર્યું, ગુરૂએ શિષ્યને બોધ આપે હતે. ગુ હૃદયમાં કૃપા લાવી શિષ્યને ક્ષમા આપી અને પિતાની પાસે સર્વ For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭ ) દૈવી વિદ્યાઓ હતી તે એ ઘડીમાં આપી તથા અધ્યાત્મ જ્ઞાન આપ્યુ તેથી શિષ્યમાં આત્મિક તેજ પ્રગટ થયું. ગુરૂએ શિષ્યને કહ્યું કે હું શિષ્ય !!! હજી તું આગળની માત્મ શકિતયેા પ્રાપ્ત કરવા પાત્ર મન. હું અને શાકથી સહિત સમભાવી મન. રાગ દ્વેષના વિચારાથી મુકત થવા પ્રયત્ન કર. ત્યાગાવસ્થાથી અને રાગાવસ્થાથી તું ભિન્ન છે. વ્રત અવ્રતથી તું ભિન્ન છે. પુદ્ગલરૂપ પ્રકૃતિથી તુ શિન્ન છે. પ્રકૃતિ રૂપ જલમાં કમલ જેવા બની રહે! ઇત્યાદિ ઉપદેશને આપી ગુરૂ સમાધિસ્થ થયા. ઘટ અને શિષ્યની વાતો કાણી ભકત શિષ્યા ઘટની પેઠે દુઃખ પરિષહે સહુવા સદા તત્પર રહે છે અને ગુરૂની સૈવા ભકિત કરવામાં મનને ઉત્સાહી બનાવે છે. વિશ્વાસી પ્રેમી ભકત શિષ્યના હૃદયમાં ગુરૂના વ્યકતવાસ છે. શ્રદ્ધાળુ પ્રેમી શિષ્યા ગુરૂની ગમે તેવી પરીક્ષામાં પૂરા ટકી શકે છે. ગુરૂપર સ્ત્રાર્થ પૂરતા વિશ્વાસ મૂકનારા ખરી વખતે પરીક્ષામાં ટકી શકતા નથી. એક ગુરૂ મહારાજના સેકડૅ શિષ્યા હતા. એક વખતે ગુરૂના મનમાં વિચાર થયા કે સં શિષ્યેામાં મારા આત્મીય વિશ્વાસુ અને મારા માટે પ્રાણાદિનો ત્યાગ કરનાર કાણુ શિષ્ય છે ? તેની પરીક્ષા કરવાના વિચાર થયા. ગુરૂએ પોતાની સાથળમાં એક પાકી કેરી માંથી અને તેના પર દશ ખાર પાટા બાંધ્યા. પ્રાતઃકાલમાં સવ શિષ્યા દર્શન કરવા આવ્યા. ગુરૂએ દુઃખની બૂમ પાડવા માંડી અને પોતાના પ્રાણ ચાલ્યા જાય છે એવી દુઃખની ચેષ્ટા કરવા માંડી. શિષ્યોએ ગુરૂને વિનયપૂર્વક પુછયુ કેહે ગુર!!! આ દુઃખની કઈ ઉપાય છે? આપની સાથળે ગાંઠ મેાટી નીકળી છેતેટલે એવા ઉપાય હાય તે અમે કરીએ. ગુરૂએ ત્યાં બેઠેલા શિષ્યાને કહ્યું કે આ મહાકાલ મૃત્યુ ગાંઠ છે તેનાથી અવશ્ય મરણ થાય છે તેને ટાળવાના ઉપાય નથી. આ ગાંઠને કાઈ ચૂસી લેતેા ગાંઠ ચૂસનારા મરીજાય અને મારે ખચાવ થાય. આવુ' ગુરૂનુ વચન શ્રવણુ કરીને સં શિખ્યા સ્તબ્ધ થયા. કોઇએ ‘ગાંઠ ચૂસવા હા પાડી નહીં, એક બીજાનુ' સુખ તાકવા લાગ્યા અને નીચું મુખ કરી મૃત્યુના ભયથી પલાયન કરવા વિચાર 3 For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪) કર્યો. એવામાં ત્યાં એક શ્રદ્ધાપ્રેમી શિષ્ય આવ્યું. તેણે શાને સર્વ વૃતાંત પુછયું અને ગુરૂએ પણ સર્વવૃત્તાંત કહ્યો. ભક્તશિષ્યવિચાર કા કે, મારા કરતાં ગુરૂ વિશ્વમાં અનંત કૃણા ઉપકારી છે, મારા પ્રાણુ નાશથી જે ગુરૂ જીવતા રહેતા હોય તે મારે જીવવાની કંઈ જરૂર નથી. ગુરૂનું જીવન તેજ મારું જીવન છે. ગુરૂને શરીર્પણ કર્યું છે તે હવે ગુરૂના સાથળમાં થએલી ગાંઠ ચૂસવામાં શા માટે વિલંબ લગઢ જોઈએ. અનેક વખત મેં સ્વાર્થ માટે શરીરને ત્યાગ કર્યો છે પરંતુ ગુરૂ સેવા ભકિત માટે તે આ અવસર પ્રાપ્ત થ નથી, ગુરૂ માટે કરવામાં અને ગુરૂ ભકિત માટે જીવવામાં એક સારી આત્માની શુદ્ધિ છે. ગુરૂ ભકિત માટે કરવામાં જીવવાનું છે. આત્મા અમર છે અને દેહ પ્રાણુનું મૃત્યુ થાય છે, માટે મરવામાં જીવવા જેટલે હુને આનંદ છે એમ વિચારી તુર્તજ ગુરૂના સાથબની પાસે ગયે અને તુર્ત બધેલા પાટા સહિત ગુમડું ચૂસવા લાગ્યા અને ચૂસતાં ચૂસતાં ગુરૂજીને કહેવા લાગ્યું કે ગુરૂજી ગુમડાને સ્ટ બહુમઠા છે. ગુરૂજીએ પાટા છેડયા તે સર્વ શિષ્યોએ પાકેલી કેડી દડી. અન્ય શિષ્યોએ ગુરૂને કહ્યું કે આવું જે અમે પહેલાંથી જાણતા હોત તે તુત ગુમડું ચૂસત. હા હમે છેતરાયા. અમે પરીક્ષામાં નાપાસ થયા. ગુરુએ શિખ્યાને કહ્યું કે મારા આત્માની સાથે અમરૂપ થનાર આ લઘુ શિષ્ય પાસ થયે છે, તે આચાર્ય પટ્ટ લાયક બન્યું છે. તમાએ મારા કરતાં પોતાની જીદગી સારભૂત ગણી અને મૃત્યુ ભયથી પાછા હઠયા તેથી નાપાસ થયા છે. મારા માટે તમે પ્રાણ આપવા તૈયાર થયા નહીં. હવે સમજે અને ગુરુની શ્રદ્ધા પ્રીતિવાળા બને. ગુરૂ માટે સર્વ વાર્પણ કરવામાં અકા મૃત્યુ ભયને જે અંશ માત્ર વિસર મનમાં લાવતે નથી તે પુરૂને સત્ય શિષ્ય છે, એમ બેલી ગુરૂ માન રહ્યા. ગુરૂના વચનામાં પૂર્ણ શ્રદ્ધા પ્રેમથી શિષ્યની અવસ્થામાં અણધાર્યો અલકિક ફેરફાર થાય છે, અને ગુરૂના વચનમાં અશ્રદ્ધા વિપરીત ભાવ રાખીને વર્તવાથી વિપરીત અશુભ ફલ પ્રાપ્ત થાય છે. એક For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (26) જીની પાસે એ શિષ્ય અભ્યાસ કરતા હતા. ગુરૂની અન્ને શિષર ઘણી કૃપા હતી એકદા ગુરૂના મનમાં વિચાર થયા કે સારસ્વત મ ત્રથી બ્રાહ્મી મંત્રીને બન્ને શિષ્યાને ખવરાવું તેા અને શિષ્ય મહાશ્રુત ધારક જ્ઞાની મને. ગુરૂએ વિધિપૂર્વક શુભ યોગમાં બ્રાહ્નીચૂ યુંત્રીને અન્ને શિષ્યાને સૂર્યાંય પછી ખાવાની આજ્ઞાકરી. એક શિષ્યે ગુમર પૂર્ણ શ્રદ્ધા પ્રીતિથી બ્રાહ્મીચૂનું લક્ષણું કર્યુ. તેથી તે મહા જ્ઞાની બન્યા. સર્વ શાસ્ત્રના પારગામી અન્ચે. બીન શિષ્યના સનમાં ચૂર્ણ સમધી શકા પ્રગટી, માખીના પગના ચૂર્ણ જેવું કાંઇક વાટેલું આ ચૂર્ણ છે એવું તેના મનમાં ઠસી ગયું તેથી તેને નાંતિ થઈ તથા ઢરોગ થશે. ગુરૂએ કુષ્ઠરોગી શિષ્યને પુચ્છસુ કે ન્હેં કેવા ભાવથી ચૂ વાપર્યું? તેણે પેાતાના મનની સર્વ હાલત કહી તેથી ગુરૂએ તેને બેધ આપ્યું અને તેની શા દૂર કરી તથા એક બીજું આષધિનું ચૂર્ણ આપી તેના કુષ્ટ રાગ દ્વર કર્યાં. ગુરૂએ શિષ્યને કહ્યુ કે શ્રદ્ધાવિના મનની ઉચ્ચદશા થતી નથી. શ્રદ્ધા વિનાનું માન તે અજ્ઞાન છે. ગુરૂપર શ્રદ્ધા રાખીને ગુરૂ કહે તેમ માનવાથી અને કરવાથી આત્માની અનત શકિતયેા પ્રગટે છે. નાસ્તિક કુંતી ખખડીને ગુરૂ શ્રદ્ધા પ્રીતિના અભાવે આત્મ શકિતયેા પ્રાપ્ત થતી નથી, માટે ગુરૂમાં સર્વથા વિશ્વાસ મૂકી વર્તવાની જરૂર છે. શ્રદ્ઘામલથી હિગ્નેટિઝમ મેસ્મેરિઝમ વગેરે વિદ્યાની પ્રાપ્તિ અય છે. ગુરૂ શ્રદ્ધાખલથી માત્મ શ્રદ્ધાખલ પ્રગટે છે. ગુરૂ પર ગમે તેવા વિપરીત સચેાગમાં પણ અંશ માત્ર અશ્રદ્ધા શુક ન પ્રગઢળી જોઈએ. ગમે તેવા પ્રતિકુલ સ’ચેાગામાં પણ ગુરૂના વિશ્વાસી સ્ટેશથી આોન્નતિ થાય છે. ક્રાઇ વખત ગુરૂ પોતાનું પુરૂ કરે છે પેાતાને નાશ કરે છે, એવુ' લાગે તા પણ તે વખતે ગુરૂ પેાતાના આત્મા હિત કરે છે એવી શ્રદ્ધા રાખવી. ગુરૂના આશા જુદા હોય અને શિષ્ય પેાતાની બુદ્ધિથી તે આશયા સમન્યા વિના વિપરીત કલ્પી લે એવું ઘણી વખત બને છે માટે તેની પાતાની ભૂલ ન થાય એવુ ચારે બાજુએથી લક્ષ્ય રાખવુ. અને ગુરૂ પર પૂર્ણ શ્રદ્ધા રાખી વિષ For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) રીત વિચાર થતું અટકાવ. એક નગરની બહાર એક ઉદ્યાનમાં એક ગુરૂ પોતાના શિષ્યની સાથે ચગાભ્યાસ કરતા હતા. એકદા પૂર્ણિમાને ચંદ્ર પ્રકાશ્ય હતે. ગુરૂ જાગતા હતા અને શિષ્ય ભર નિદ્રામાં હતું. એવામાં એક્યક્ષ પ્રગટ થયે તે ક્રોધી બની શિષ્યને મારવા દેડ. ગુરૂએ યક્ષને અટકાવ્યું અને યક્ષને પુછયું કે તું કેમ શિષ્ય તરફ ધસે છે. યક્ષે ગુરૂને કહ્યું કે એ મારે પૂર્વ ભવને વૈરી છે. મારા પર જૂઠું કલંક મૂકીને તેણે જૂઠી સાક્ષી ભરી હને રાજાના હુકમથી ફાંસીના લાકડે ચઢાવ્યું. મેં મરતી વખતે પરમાત્માનું ધ્યાન ધર્યું તેથી ત્યાંથી દેહ ત્યજીને યક્ષ નિમાં યક્ષ થયો છું. મેં મારે વૈરી અહીં દીઠે તેથી અહીં આવ્યું, તેથી હવે તેનું ગળું કાપી નાખીશ ત્યારે મને શાંતિ વળશે. ગુરૂએ કહ્યું કે હે યક્ષ ! તે હવે મારો શિષ્ય થયેલ છે. માટે હવે તું વૈર બુદ્ધિને ત્યાગ કર, વૈરથી વૈરની પરંપરા વધે છે પરંતુ પ્રેમથી વૈર શમે છે. અજ્ઞાની આવે અજ્ઞાન મેહથી મહા ભૂલે કરે છે. સર્વ જીને કામ લાગ્યાં છે. કર્મના પ્રેરાયલા જ ન કરવાનું કરી બેસે છે. જી પોતે કરેલાં કર્મોથી દુખ પામે છે. અન્ય છે તે તેમાં નિમિત્ત માત્ર છે. તે ચક્ષII અજ્ઞાનાવસ્થામાં અનેક પાપ કર્મો થાય છે હવે તું ક્યાં વૈરથી પુનઃ પાપની પરંપરા વધારે છે. જેટલા અંશે જીની સાથે કર્મ છે તેટલા અંશે સર્વ જીવે દોષી છે. કર્મ સહિત છ સર્વે સદોષી છે. જીની ભૂલ ભાંગવાથી જીવે સુધરે છે. હે યક્ષ!! તું જે મારા શિષ્યને પ્રાણુ લે તેથી તેને શું ? શિક્ષણ મળે. અલબત્ત કઈ શિક્ષા મળે નહીં. મનને જ્યાં દોષ હોય તથા અજ્ઞાનથી મોહથી દેાષ થયે હેય ત્યાં તેના શરીરને નાશ શા માટે કરવા ધારે છે? શિષ્યના મનમાં રહેલા મેહની ભૂલ છે તેની શિક્ષા શરીરને આપવી એ તે પખાલીને વાંક અને પાડાને ડામ દેવા જેવું છે. ગુરૂના બેધથી યક્ષને વૈરાનિ ઘણે શાંત થયે તે પણ તે કહેવા લાગ્યું કે હે ગુરે !!! તમારે બોધ સત્ય છે તે પણ તમારા શિષ્યને દેખી પાછે ધ આવે છે માટે મારી એટલી માગણી છે કે તમે પિતે શિષ્ય કે જે મારે શત્રુ છે તેના For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧ ) ગળામાં છરીથી છેદ કરી એક ટીપું રકત બહાર કાઢે એટલે મારું વૈર શમશે તે વિના અપાય નથી. ગુરૂએ છેવટે યક્ષનું કહ્યું માન્યું અને શિષ્યના ગળા પર છરીથી છેદ કર્યો અને એક ટીંપું લેહી કાઢયું. એથી યક્ષ અંતર્ધાન થયું અને શિષ્ય જાગી ઉઠયે અને હેપ્યું તે ગળાની પાસે ગુરૂના હાથમાં રહેલી છરી દેખાઈ. આવા પ્રસંગે અવિશ્વાસી શિષ્ય હોયતે એમજ વિચારેકે જરૂર ગુરૂ મારા ગળે છરી મારીને હારે નાશ કરવા ધારે છે. ગમે તેવાના મનમાં આ પ્રસંગ દેખીને ગુરૂના સંબંધમાં વિપરીતભાવ આવ્યા વિના રહે નહિ, પરંતુ શિષ્ય શ્રદ્ધાવંત હતા અને ગુરૂને પૂર્ણ પ્રેમી હતું તેથી તેણે એકદમ ઉઠીને ગુરૂને વંદન કર્યું અને ગુરૂની સાથે ધાર્મિક વાતે કરવા લાગ્યા.પ્રસંગ પામીને ગુરૂએ શિષ્યને પુછયું કે હે શિષ્ય ll હારા ગળા પાસે મેં છરી ધરી હતી અને ગળાપર છેદ કર્યો હતું તેથી રકત ટીપું નીકળ્યું તેથી હારા સબંધીતારામનમાં શંકા પ્રગટી કે નહીં તેને જવાબ આપ.શિષ્ય નમસ્કાર પૂર્વક ગુરૂદેવને વિનય ભરી વાણીથી કહ્યું કે હે સદગુરેBI આપને હેં ગુરૂ કર્યા, આપના પર પૂર્ણ વિશ્વાસ પ્રેમ મૂકે પછીથી આપ મારા માટે ગમે તે કરે તે ચુજ છે એમાં શંકા કરવાનું કંઈ કારણ રહેતું નથી. હું જાગ્યો અને આપના હાથમાં છરી દેખી તથા મારા ગળા પર છરીથી પહેલે છેદ દેખે તેનું કારણ ખાસ મારા હિત માટે આપની પ્રવૃત્તિ હેવી જોઈએ એ મારે દ્રઢ નિશ્ચય તા થયે અને આપના પર ઉલટી વિશેષ શ્રદ્ધા પ્રીતિ થઈ. આપના આશો ઉચ્ચ સારા છે એમ મેં અનુભવીને આપની પાસે દીક્ષા લીધી છે તેથી હવે તે સંબંધી મારા મનમાં વિપરીત વિચાર કદાપિ આવી શકે નહીં, આપ અનંતગુણ ઉચ્ચ કૅટિપર છે તેથી હું આપના આશાને સમજી શકું નહીં પણ શ્રદ્ધાથી વર્તી શકુ. ગુરૂએ પશ્ચાત્ યક્ષ આ વગેરે જે જે વૃત્તાંત બન્યું હતું તે સર્વ વૃત્તાંત શિષ્યને જણાવ્યું અને શિષ્યને આધ્યાત્મિક જ્ઞાનનાં ઉચ્ચ રહસ્ય સમજાવ્યાં,આ કથા૫રથી એજ સાર લેવાનો છે કે ગુરૂના આશયે જાણવા અને પિતાને અમુક સગામાં ગુરૂનું For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨ ) વતન વિપરીત લાગે, પિતાનું અહિત કર્યા લાગે તે પણ તેમની દશા ખ્યાલ કરી શ્રદ્ધા પ્રેમથી ભ્રષ્ટ ન થવું, દિશા મોહ થવાથી જેમ રાત્રે ઉઠતાં ભ્રાંતિમાં પડાય છે તેમ પિતાના મનની કલ્પનાથી કેટલીક વખત ગુરૂનું કથન વર્તન વિપરીત લાગે છે પરંતુ ગુરના આપશને જાણ્યાથી પિતાની ભૂલ ભાગે છે. ગુરૂની શ્રદ્ધા વિના પ્રભુપ્રતિ એકતસુમાત્ર પણ આગળ ચાલી શકાય તેમ નથી. ગુરૂવિના સર્વત્ર અંધકાર છે. અંધકારની પેલી પાર અનંત પ્રકાશમાં જવું હોય તે ગુરુની અછળ ચાલે, આાગ્ય પ્રાપ્ત કરવા માટે વૈદ્યની આજ્ઞા પ્રમાણે ઓષધખાનપાન આદિને વ્યવહાર કરવામાં આવે છે તેમ નક્ષની પ્રાપ્તિ માટે અવજ્ઞા પ્રમાણે પ્રવર્તાવામાં આવે છે. હાના બાલ કને ચાલામાં પૂર્ણ વિશ્વાસ પ્રેમ હોય છે. લઘુબાળની આખી દુનિયા માતામાં સમાય છે તેમ શિખ્ય ભક્તને ગુરૂપર પૂર્ણ વિશ્વાસ પ્રેમ હોય છે અને તેઓની આખી દુનિયા ગુરૂમાં હોય છે. ગુરૂની ભકિત કોઈપણ રીતે ફળ્યા વિના રહેતી નથી, સમુદ્રના તળીએ ઉતરીને મતિની છીપે એકઠી કસ્નારાઓને ઉપરના મનુષ્ય પર વિશ્વાસ હોય તેના કરતાં ગુરૂપર અનંત ગુણ અધિક વિશ્વાસ હવે જોઈએ. જેટલા અંશે ગુરૂપર વિશ્વાસ પ્રેમ હોય છે, તેટલા અંશે આત્માની શિ પણ થાચ છે. ગુરૂ રાત્રીના વખતમાં સૂર્યોદય થયે એમ કહે તે તેને કલંક આશય છે. ગુરૂ શિષ્યને કાગડે છેળે છે એમ કથે તે તેને પણ કંઈક આશય છે. આત્મજ્ઞાન રૂપ સૂર્ય ઉદય રાત્રીના વખતમાં પણ હૃદયમાં પ્રગટે છે મન રૂપ કાગડે બેટા વિચારથી જે પૂર્વ કાળે હતું તે ગુરૂજ્ઞાન પ્રતાપે પેળે થાય છે. એમ દરેક બાબતમાં ગુરૂ વચનની અપેક્ષા જાણવી. વેશ્યાને ત્યાં કામી પર જાય છે તે કામવાસનાની તૃપ્તિ માટે જાય છે અને મહા ત્યા પર કદાપિ જાય છે તે તે વેશ્યાને પ્રતિબંધ દેવા માટે જાય છે. તે ગમનક્રિયામાં પરસ્પર વિરોધ અને અવિધ અપેક્ષાએ જ્ઞાત વ્યા છે. વેસ્યા પ્રતિગમન સર્વ મનુષ્યનું એક સરખા ઉદ્દેશ આશયથી હેતું નથી પણ તેમાં ભિન્ન ભિન્ન ઉદ્દેશઆશય છે તેમ ગુરૂના વિચાર For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩) અને આચરેને અપેક્ષાએ આશય ઉદેશ પરસ્પર વિરોધી લાગે છે એમ ઘણી વખત અજ્ઞજીના સંબંધમાં બને છે. પરંતુ ગુરૂવિચાર અરની અપેક્ષાઓ જાણવામાં આવે છે ત્યારે વિરોધાભાસ રહેલે નથી. વિવાશી પ્રેમી શિષ્ય ભક્ત તે એજ છે કે જેને પ્રતિકુલ વિચાર પ્રસંગમાં પણ અવળાને સવળારૂપે પરિણુમાવી શકે છે. એક કસાઈ મારી નાખવાની બુદ્ધિથી દેખે છે તે ગાયને એક સંત દયાની દષ્ટિથી ખે છે. ગાયને ભક્ત તેને પૂજ્ય બુદ્ધિથી ઉખે છે. ઘરધણી તેને સ્વાર્થ બુદ્ધિથી દેખે છે. સિંહ તેને ખાઈ જવાની સુવિધી દેખે છે તેમ સર્વ બાબતમાં ગુરૂની દ્રષ્ટિ અને પ્રવૃત્તિને અન્ય લોકોની દષ્ટિ સાથે ન સરખાવવી જોઈએ. ગુરૂની દ્રષ્ટિમાં અને શિષ્યની દષ્ટિમાં અનંતગુણે ર છે. કામી પુરૂષ, એક યુવાન સ્ત્રીને ભેગી દષ્ટિથી દેખે છે અને મહાતમા પુરૂષ તેને ગની દૃષ્ટિથી દેખે છે. કામી પુરૂષ કે સ્ત્રીના સમાગમમાં કામરાગથી આવે છે અને મહા સાધુ પુરૂષ તે સ્ત્રીને બેધ દેવા માટે તેના સમાગમમાં આવે છે એમ બનેના એકજ પ્રવૃત્તિમાં ભિન્ન આશય છે. ગુરૂની કેઈપણ પ્રવૃત્તિ શુભાશય વિનાની હોતી નથી, એમ પ્રથમથી ગુરૂપર શ્રદ્ધામૂકીને વર્તવાથી આત્મોન્નતિ થાય છે. ગુરૂ કારણ પ્રસંગે અન્ય શિષ્યને ધમકાવે છે પણ તેની અસર અન્ય શિષ્ય પર કરવા ની હોય છે તેથી ગુરૂના આશયે પ્રથમથી ખાસ જાણવા જોઈએ અને તે ગુરૂજીની કઈ વિરૂદ્ધ લાગતી પ્રવૃત્તિ પણ શુભાશય વિનાની નથી એમ ગુરૂ કર્યા પૂર્વે શ્રદ્ધા ધારવી જોઈએ. કઈ પણ વિરૂદ્ધ લાગતી. બાબતમાં ગુરૂના આશયો જાણવા માટે અધીરા ન બનવું જોઈએ. મહા ત્માઓના આશયે વસ્તુતઃ પ્રથમથી કંઈરપષ્ટ જણાતા નથી. કાર્ય સિદ્ધિ પછી તેમની પ્રવૃત્તિનું કેટલીક બાબતનું રહસ્ય સમજાય છે. ગુરૂની પાસે તેમની ઈચ્છા પ્રમાણે બેસવું અને બેલડું. ગુરૂની આ માગીને ગુરૂને કંઇ પુછવું. તેઓ પુચ્છવાની જ્યારે આજ્ઞા આપે ત્યારે તેમને પુચ્છવું. તેઓ અન્ય સાથે વાત કરે ત્યારે વચ્ચમાં તેમ ની મરજી જાણયા વિના ન બોલવું.ગુરૂને અવિનય થાય તેમ ન ઝવ For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેવું. ગુરૂ ધ્યાન ધરતા હોય ત્યારે શાંત રહેવું. ગુરૂ પ્રસન્ન ચિત્તથી સ્વસ્થ બેઠા હોય ત્યારે તે જે ટાઈમ આપે તેવખતે ગુરૂની પાસે વિ નય બહુમાનથી જ્ઞાન ગ્રહણ કરવું. તેમની સેવા તેમની મરજી મુજ બ કરવી તેમની પ્રકૃતિને જાણે તેઓની પ્રસન્નતા જાળવવી અને સેવા ભકિત કરવી. ગુરૂ કઈ વખત ધમકાવે છે તેથી ક્રોધી ન બનવું. ગુરૂ ના ભકતોએ ગુરૂનું મન અને તેમના ધસારાને અનુલક્ષી ચાલવું. ગુ નું મન કઈ વખતે કેવા પ્રકારનું છે અને તે વખતે કેમ વર્તવું તે જે જાણે છે તે ગુરૂને પ્રિય શિષ્ય ભકત બને છે.ગુરૂની મરજી હોય તે વખતે તેમની પાસે બેસવું. તેમના કેઈ કાર્યમાં ડખલ કરવી નહીં. ગુરૂની સાથે વૃથા વાદ ન કરે. જે પુછવું હોય તે ખાસ જાણવાની દષ્ટિએ પુછવું. તેમના કાર્યમાં સહાયક થવું અને તેમની મરજી. સાચવી સર્વ પ્રવૃત્તિ કરવી. ગુરૂ પાસે બિલકુલ લઘુ બાળક જેવા થવું અને હિત શિક્ષાને વિનય પૂર્વક ઝીલવી. ગુરૂને ઠપકે સાંખ અને પિતાની તેણે ભૂલ કબૂલ કરી માફી માગવી. ગુરૂની સાથે કઈ પણ બાબતમાં વક્ર અને જડ ન થવું. ગુરૂને પક્ષમાં અવર્ણવાદ ન બોલ. ગુરૂના આત્માની સાથે પોતાના આત્માને મેળવ.સ્વમનની સષ્ટિને આગળ કરીને ગુરૂની પાસે જતાં આત્મ કલ્યાણ થતું નથી. મનની પેલી પાર જવાને માટે ગુરૂ પાસે રહી આત્મજ્ઞાન મેળવવું. જે બાબતે એકદમ સમજવાની પોતાની ચેગ્યતા ન આવી હોય તેવી બાબતે એકદમ સમજવા માટે પ્રયત્ન કરે નહીં તથા અધીરાઈ જણાવવી નહીં. કેટલીક તત્ત્વજ્ઞાનની બાબતે ઘણુ કાલે અનુભવમાં આવે છે. ગુરૂ પાસે હી વાચવાના કરતાં તેમની મરજી અનુસાર આત્મજ્ઞાનનાં રહર શ્રવણ કરવામાં પૂર્ણ લક્ષ દેવું. ગુરૂના વારંવાર સમાગમમાં અવાય તેમ કરવું અને શ્રુતજ્ઞાન સાંભળવું. દેશરાજ્ય ભકિતથી આ ભવમાં ફળ છે પરંતુ ગુરૂસેવા ભક્તિથી તે આ ભવમાં અને પરભવમાં જ્ઞાનાનંદરૂપ ફલની પ્રાપ્તિ થાય છે. ગુરૂને જે ન ગમે તેવી બાબતેને ગુરૂ આગળ પ્રકાશ કર ન જોઈએ. ગુરૂ કરતાં વિશ્વમાં અન્ય કિંચિત્ સત્ય પ્રિય ન ગણવું. તેમના સદુપદેશને For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિશ્વમાં સર્વત્ર ફેલાવે કરે અને તેમના વિરોધીઓના વચનપર શ્રદ્ધા ન રાખવી, તથા ગુરૂના વિરોધીઓને સમાગમ કર નહીં. દરેક મનુષ્યને કઈને કઈ વિરેાધી હોય છે. ગુરૂની ઈર્ષ્યા કરવાવાળા અન્ય કુગુરૂઓ હોય છે તેઓ ગુરૂના વિચારે અને પ્રવૃત્તિનું ખંડન કરે છે, તેથી તેવા પ્રસંગે ઘણું સાવધાન રહેવું અને અપેક્ષાએ ગુરૂની સર્વ જાતની પ્રવૃત્તિ છે એમ જાણવું ગુરૂ પિતાના શિષ્યના આત્માને વિકાસ થાય એવાં જે પુસ્તકે વાંચવા બતાવે તેજ પુસ્તકે શિષ્ય વાંચવા અને જે જે પ્રવૃતિને નિદેશે તે તે પ્રવૃત્તિ કરવી અને જેને નિષેધ ફરમાવે તેને ત્યાગ કર. પિતા અને પુત્રને જે સંબંધ છે તે કરતાં ગુરુ અને શિષ્યને અનંત ગુણ ઉત્તમ સત્ય સંબંધ છે. ગુરૂની સાથે શિષ્યને અભેદ સંબંધ રસ હોય છે ત્યાં ગુરૂ શિષ્ય સંબંધ છે એમ જાણવું, ગુરૂમાં અને ગુરૂધમાં જેઓને રસ નથી પડતું અને જેઓ ગુરૂના સંબંધમાં લુખા રહે છે, તેઓ ગુરૂભકિતના પગથીએ ચઢયા નથી, કાંતે ગુરૂને એવાની સાથે શિષ્યભાવને અધિકાર નથી તથા એવા ગુશિષ્ય સંબંધથી ગુરૂ વા શિષ્યને કોઈ જાતને ફાયદે નથી. ગુરૂના વચન વર્તનમાં શંકા છેષ અનાચાર દેખનારાઓ કદાપિ ગુરૂના શિષ્ય ભક્ત બની શકતા નથી. સર્વ ધર્મશાસ્ત્રોનાં પરસ્પર વિરોધી વચનની અપેક્ષાએ એકતા કરી આપીને ગુરૂ પિતાના ભકત શિષ્યને શાસથી થતા વિધથી પેલી પાર લેઈ જાય છે, માટે ગુરૂગમ લેઈ ધર્મશાસ્ત્રોનું વાચન શ્રવણ કરવું, પરંતુ શાસ્ત્ર વાસનાના તાબે થઈ ગુરૂ શોધવા ન ' જવું. શાસ્ત્રને આગળ કરીને ગુરૂને જેવાના કરતાં પ્રથમાભ્યાસમાં ગુરૂને આગળ ધર્મશાસ્ત્રોનું રહસ્ય પ્રાપ્ત કરવું કે જેથી શાસ્ત્રવાસના વિષયવાસના અને લોકવાસનાને નાશ થાય. શાસ્ત્રો, મન, વાણી અને કાયા એ સાધને છે, એ સાધનાં પ્રવૃત્તિ વા નિવૃત્તિ કરવી એ ગુરૂગમના આધીન છે. મન, વાણી કાયાશાસો વગેરેને જે કાલે જે ઉપયોગ કરવો હોય વા તેમાં ફેરફાર કર હોય તે ગીતાર્થ ગુરૂ જાણે છે, તેથી તેમની આજ્ઞાનુસારે સાધનામાં પ્રવૃત્તિ વા નિવૃત્તિ કરવી. ગુરૂ, પોતાના શિષ્યને આત્માર્પણ કરે છે.ભકતશિષ્યની આગળ For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૬) ગુરૂનું હદય ખુલ્લું થઈ જાય છે અને ગુરુની આગળ શિષ્યનું હૃદય ખુલ્લું થઈ જાય છે. ગુરૂના હદયના સાગરના તળીએ પ્રવેશીને શિષ્ય અનેક મકિતક રને પામે છે. આત્મગુરૂ સાગરમાં સર્વ સાગર સમાઈ જાય છે. પરમદેવ પરમાત્મા મહાવીર પ્રભુના પર ગતમે જ્યારે પૂર્ણ શ્રદ્ધા, પ્રીતિ ધારણ કરી અને પ્રભુને દેવ તરીકે સ્વીકારી તેમને પોતાના મસ્તક પર હસ્ત મૂકાવ્યે તે જ વખતે ગોતમ ગુરૂ દ્વાદશાં ગીના ધારક બન્યા તથા ત્રણ જ્ઞાનના ધારક બન્યા. પિતાની ભકિત પ્રમાણે ગુરૂનું જ્ઞાન ઝીલવાને શિષ્યને આત્મા અધિકારી બને છે. પંચમારકમાં ગીતાર્થ ગુરૂનું આલંબન સર્વોત્કૃષ્ટ છે. ગુરૂઓ રાત્રી દિવસ જ્ઞાન આપવા તૈયાર છે. શિષ્યોએ ભકતોએ ગુરૂને ઓળખવા અને ગુરૂનું જ્ઞાન લેવા રસિયા થવું જોઈએ. મહાવ્યસનની પેઠે ગુરૂની સેવા પ્રાણુતે પણ ન છૂટે અને ભય ખેદ લજજાથી રહિત એવું વ્યસન લાગવું જોઈએ. ગુરૂજી જે બાધ આપે છે તેમાં અને સર્વજ્ઞ પરમાત્માના બેધમાં અંશ માત્ર ફેર નથી એવી પૂર્ણ શ્રદ્ધા પૂર્ણ પ્રીતિ પ્રગટવી જોઈએ, કારણ કે એવી પૂર્ણ શ્રદ્ધા પ્રીતિવિના સાક્ષાત્ પરમેશ્વર આવી કરોડો વખત ઉપદેશ આપે તે પણ ભકત શિષ્યને અસર થાય નહીં. ગુરૂમાં પરમાત્મપણું સત્તાએ અનુભવવું અને તેમની દેશના શ્રવણ કરતાં રામરાજી વિકસે એ ભાવ પ્રગટ જોઈએ. ગુરૂમાં પ્રભુ ભાવ પ્રગટે છે ત્યારે સ્વપ્નમાં પણ ભકત શિષ્યને ગુરૂજી ઉપદેશ આપે છે અને જાગ્રત્ અવસ્થાની પેઠે સ્વપ્નાવસ્થામાં અંતરમાં ગુરૂજી બોધ આપે છે. ગુરૂજીનાં વચને તેજ વેદે આગમ શાસ્ત્રો રૂપ જેને લાગે છે તે ભકત શિના દાસાનુદાસ થવામાં સુકિત છે. અમારી રચેલી શિષ્યપનિષદમાં શિષ્ય ભક્તના ગુણોનું સારી રીતે સ્પષ્ટી કારણ કરવામાં આવ્યું છે. શિષ્યપનિષદને ગુરૂગમ પૂર્વક જે ભક્ત શિષ્ય વાંચે છે, મરે છે તે શિષ્યપદના અધિકારી બની છેવટે ગુરૂપદના અધિકાર બને છે. ભકતએ શિષ્યોએ સદગુરૂ હૃદયની પ્રેરણાને સૂક્ષમ ધ્વનિ શ્રવણ કરવાને ગુરૂના હદયની સાથે પિતાનું હદય ઐકય કરી For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) દેવુ જોઈએ. સત્ય ભક્તે ગુરૂના હૃદયમાં ઉઠેલા વિચારનારને તુત પેાતાના હૃદયમાં ઉતારી દે છે. ગુરૂપરની પ્રેમ શ્રદ્ધાથી ભકત શિષ્યા પ્રતિદિન પાકે છે. તેના પર કાચમી અને તેના બચ્ચાંનુ દ્રષ્ટાંત નીચે મુજખ આપવામાં આવે છે. કાચબી દરિયામાં રહે છે તેને ઈંડા મૂકવાના વખત આવે ત્યારે દરિયાની બહાર રેતીના ઢગલામાં એક એ હાથ ઉ`ડા ખાડા કરી તેમાં ઇંડાં મૂકેછે અને તેના પર પા છી ધૂળ વાળેછે અને દરિયામાં આવી ઇંડાંના સંબશ્રી શુભ વિચાર કરીને ઈંડાં તરફ શુભ ઙેશ્યાના પ્રવાહ, વાત્સલ્ય પ્રવાહ વહેવરાવેછે, તેથી રેતીમાં રહેલાં ઇંડાં સેવાયછે ને પેાષાયછે. કાચબી દરિયામાં રહી મન થકી ઇંડાંને શુભ લેશ્યાના વાત્સલ્ય પ્રવાહથી સેવેછે. અને ઈંડાંની સાથે ધ્યેયધ્યાતા ધ્યાનના એકતાનથી એક રૂપ બની જાયછે તેથી તેને ઈંડાં વિના કશુ· અન્ય ભાન રહેતુ નથી. કેટલેક દિવસે ઈંડાં પાકેછે તેની કાચબીને ખબર પડેછે તેથી તે ત્યાં આવી રેતી દૂર કરીને બચ્ચાંને દરિયામાં લેઈ જાયછે. કદાપિ ઇંડાં કાચુખી મૂકેછે અને જે તેને ઢાઇ મારી નાખેછે તેા તેના વાત્સલ્ય પ્રવાહ તેનાં ઇંડાંને નહી પહોંચવાથી ઇંડાં સડી જાયછે તે પ્રમાણે ભકતા શિષ્ય જો ગુરૂની સાથે શ્રદ્ધા પ્રેમપ્રવાહથી ગુરૂની સાથે એકએક થઈ વર્તે છે તે ગુરૂની કૃપા પામી તે ઇંડાંમાંથી ખચ્ચાંની પેઠે તે અન્તરાત્મા મની પરમાત્મા અનેછે. શ્રદ્ધા પ્રેમપ્રવાહથી ગુરૂની સાથે રહી શુરૂ રૂપ થાયછે. ગુરૂપર શ્રદ્ધા ભક્તિના સતત પ્રવાહ વહેવરાવીને ભક્તે શિ પાકટ અનુભવ જ્ઞાનને પામે છે અને તે ગુરૂ અને છે. ‘ગુરૂ અને શકતાની વચ્ચે શ્રદ્ધા પ્રેમના પ્રવાહ જો અટકી જાય છે તે તેથી ભકત શિષ્યાની પ્રગતિ થતી ખધ પડી જાય છે. ભકતાપુર શિષ્યા પર ગુરૂની કૃપાના પ્રવાહ વહ્યા કરે છે. ભકતામાં શિષ્યામાં જ્યાં સુધી ગુરૂપર પૂર્ણ શ્રદ્ધા પ્રેમ હોય છે ત્યાં સુધી ગુરૂની કૃપાના પ્રવા હું ભકતશિષ્યા પર અખંડ વહ્યા કરે છે તેથી ભકતાની શિષ્યાની સવ થા ઉન્નતિ થાય છે. ભ્રમરી જેમ ઇયલને સેવી તેને ભમરી બનાવે છે તેમ ગુરૂ પોતાના શિષ્યાને ભકતાને પેાતાના સરમા મનાવે છે. For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮ ) અશ્વિન માસમાં ભમરી ખેતરમાંથી શણનાં પાંદડાં લાવે છે અને તે પાંદડાને તેના બનાવેલા દરમાં મૂકે છે પછી તે ઈયલને લાવી પાંદડાંમાં મુકે છે પછી ભમરી પેલી ઈયલને સેવે છે, ઇયલને ચટકા મારે છે તેથી ઈયલ પિતે ભમરીના રૂપમાં પરિણમે છે. શિષ્ય ભકતે તે પ્રમાણે આત્મગુરૂથી સેવાઈને આત્મ ગુરૂરૂપ બને છે. ભમરી પોતે ઈયલને ચટકો મારે છે ત્યારે ઈયલ ભમરી થઈ જાય છે. ઇયલ તે ભમરીનું ધ્યાન ધરે છે ત્યારે ભમરી બને છે, તેમ ભકતાએ શિષ્યોએ ગુરૂનું ધ્યાન ધરવું જોઈએ અને ગુરૂના ચટકા આકરા લાગે તે પણ તે સહવા જોઈએ. શલાટ કારીગર, એક પત્ય૨ની આરસપાષાણની મૂતિ બનાવે છે તે મૂર્તિ બનાવવા માટે પત્થર રસપાષાણુને ભેદે છે, ઘડે છે. તેના પર બેસીને તેને કૂટે છે અને પશ્ચાત્ સંસ્કાર આપી તેની પ્રતિમા બનાવે છે, પશ્ચાત્ એ પ્રતિમાને પ્રભુનું ની યાદી તરીકે પૂજવામાં આવે છે. ગુરૂના હાથે ચઢેલા ભકતને અને શિષ્યોને પ્રથમ ગુરૂ થકી ખમવું પડે છે, ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તવું પડે છે, ગુરૂ પર પ્રેમ શ્રદ્ધા રાખીને ગુરૂની સેવામાં અનેક પડે તે સહેવાં પડે છે, પશ્ચાત્ ગુરૂની પેઠે આત્મા પૂજ્ય બને છે. એકદા એક રિએ હનુમાનને પુછયું કે હે હનુમાન! તું રામને ભકત તરીકે વિશ્વમાં પ્રસિદ્ધ છે. ભકતના રોમે રોમે પ્રભુ વસે છે તે હારા રમે રામ રામ હોય તે તું રામને ખરે ભકત ગણુય માટે રામ બતાવો!! હનુમાને તે જ વખતે હાથની ચામડી ચીરી અને રોમે રોમે સમી મૂર્તિ પ્રત્યક્ષ દેખાડી તેથી રૂષિ પ્રસન્ન થયા અને હનુમાનને કહ્યું કે તું રામને સત્યભકત છે. ગુરૂભકત એવા શિષ્યના રમે રેમે ગુરૂવ્યકત હોય છે. ગુરૂભકતની જ્યાં આંખ ઠરે છે ત્યાં તેને ગુરૂ દેખાય છે. ગુરૂપ ધારણ કરેલ પ્રેમશ્રદ્ધામાં અનંતગણું આકર્ષણ રહ્યું છે કે જે આકર્ષણના બલની આગળ કરડે મણ લેહચુંબકનું આકર્ષણ તે જાણે સાગરની આગળ એક બિંદુસમાન છે. કરોડે વર્ષ સુધી તપ, જ૫, વ્રત, નિયમ કરવાથી જે આત્માને પ્રકાશ થાય છે, તેના કરતાં ગુરૂ પર પૂર્ણ શ્રદ્ધા પ્રેમ રાખ્યાથી એક ક્ષણ માત્રમાં આત્મામાં અસં. For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯ ). ખ્ય પ્રકાશ થાય છે. ગુણપર પૂર્ણ શ્રદ્ધા પ્રેમ મૂકવામાં તર્ક બુદ્ધિ વાદને દેશવટે આપ જોઈએ. દુનિયાની રઝ વા બીજને દેશવટે બાપ જોઈએ. કોઈ પિતાને ગાંડા મૂર્ખ વગેરે શબ્દો કહે તથા ઘણું સંકટ પડે તેપણ તે સહવાં જોઈએ. કેઈ પિતાને અંધશ્રદ્ધાળુ કહી ખીજવે, મશ્કરી કરે, અપકીતિ કરે, તે પણ તેથી ગુરૂપરની શ્રદ્ધા પ્રીતિ વધવી જોઈએ પણ અંશમાત્ર ઘટવી ન જોઈએ, ગુરૂ માટે મરી પડવું જોઈએ, હનુમાન જેવી રીતે રામની સેવામાં જીવન અયું તેમ ગુરૂની સેવા કરવામાં જીવવાની વા મરવાની પરવા નહીં રાખતાં આત્માર્પણ કરવું જોઈએ. સત્ય, દયા, અસ્તેય, બ્રહ્મચર્ય, સતેષ વગેરે ગુણેને ખીલવવા જોઈએ. ગુરૂની આજ્ઞામાંજ સર્વ પ્રકારના ધર્મો માની તે પ્રમાણે ભકત શિષ્યએ વર્તવું. મનુષ્યાત્મા જેમાં પિતાનું ચિત્ત રાખે છે તે તે બને છે. ભકત શિષ્ય જે ગુરૂમાં પિતાનું ચિત્ત રાખે છે તે તે ગુરૂ રૂપ બને છે. ભક્ત શિષ્ય પ્રથમ ગુરૂની સંગતિમાં આવે છે અને ગુરૂ પર શ્રદ્ધા પ્રીતિ ધારણ કરે છે અને ગુરૂના શિષ્ય બને છે એ પ્રમાણે શિષ્ય થવાની પ્રથમ ભૂમિકા છે. બીજી ભૂમિકામાં મનની દશાને ગુરૂ આજ્ઞાનુસાર સુધારવામાં આવે છે, મનમાં થતી અનેક શંકા એને ઢાળવામાં આવે છે, વિષયેની આસકિત અને વૈરાગ્ય ભાવ વચ્ચે યુદ્ધ જાગ્રત્ થાય છે. ગુરૂ અને મોહ બન્નેની તુલનામાં આત્મા પ્રવૃત્તિ કરે છે. ત્રીજી ભૂમિકામાં મેહને પરાજ્ય થાય છે. ગુરૂ રૂપ થઈને આમા જીવે છે. પોતાના નામ રૂપને મેહ ટાળીને લકને શિષ્ય ગુરૂના નામ રૂપની સેવા કરે છે અને નામ રૂપની પેલી પાર રહેલ આત્મ ગુરૂ સ્વરૂપને નિહાળે છે. જેથી ભૂમિકામાં પૂર્ણ છરિત્રની પ્રાપ્તિ થાય છે. આત્મા પતે પરમાત્મા સ્વરૂપ થવામાં સઘળી તૈયારીઓ લગભગ પૂરી કરી દે છે. ગુરૂ રૂપ પિતાના આત્માને અનુભવે છે આત્મા તેજ પરમાત્મા છે એ પિતપોતાને અનુભવે છે. પાંચમી ભૂમિકામાં આત્મા શિષ્ય મટી ચુરૂ રૂપ બની છેવટે પચમી ભૂમિકામાં કેવલજ્ઞાની બની જીવનમુકત બને છે અને For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્યાગ થા શગથી લથા વ્રત અવ્રતથી મુક્ત પૂર્ણ સ્વતંત્ર પૂર્ણ નદી બને છે. એકવાર પણ સહગુરૂ પર પૂર્ણ શ્રદ્ધાપ્રેમ ધારવામાં આવે છે તે પાકિતની પ્રાપ્તિ જ્યારે ત્યારે પણ થયા વિના રહેતી નથી. સદગુરૂને સેવા ભકિત કદાપિ નિષ્ફલ જતી નથી.ગુરૂ પર શ્રદ્ધાં ભકિત વિનાની ઉપર ઉપરની કૃત્રિમ સેવા ભકિતથી આત્માને વિકાસ થતું નથી, માટે આંતરિક સત્ય પ્રેમ શ્રદ્ધા ધારવી કે જેથી જડે પદાર્થોમાં સુખ બુદ્ધિ ન રહે. આત્માની શુદ્ધિ માટે ગુરૂ આજ્ઞામાં વર્તવું એજ સત્ય સ્વતંત્રતા પ્રાપ્ત કરવાની કુંચી છે. જે લેકે આત્મા, મેક્ષ, પરક. ઈશ્વર માનતા નથી તે લોકે ગુરૂની ભકિત સેવામાં અનાર્ય પ્રવૃત્તિવાળા છે. ગુરૂહી, ગુરૂવિશ્વાસઘાતી, ગુરૂનિન્દક ગુરૂની ઈર્ષ્યા કરનારા, ગુરૂની અનુપયેગિતા સમજનારા લેકની સંગતિને ત્યાગ કર. ગુરૂના સાધને ઉલટે કહેનારાને સંગ ન કરે. ગુરૂ પર કલંક ચઢાવનાર, હેલના કરનાર, ગુરૂને તુચ્છ પામર સમજનારને સંગ ન કર. ગુરૂ પર શ્રદ્ધા પ્રેમ ન બેસે એવી પ્રપંચ પ્રવૃત્તિ કરનાર મનુષ્યથી ચેતીને ચાલવું. ગુરૂના જેવું રૂપ ધરીને ગુરૂથી વિમુખ કરવાની ચેષ્ટાઓ કરનારા મિથ્યા દેવ અને દેવીઓથી સુશિષ્ય ભક્તો ઠગાતા નથી. ગુરૂ પરની શ્રદ્ધા ઉઠાવવા પ્રપંચી ઈર્ષાયુ ભિન્ન મત ધારકે તરફથી જે જે જૂઠી દલીલો રજુ થાય તેના સામા જવાબ આપવા અને રહામાં જવાબ આપવા જેટલી શકિત ન હોય તે માન રહેવું અગર હામા ઘટતા ઉપાયે લેવા. ઉત્તમ ભકત શિવે પિતાના ગુની નિંદા કદાપિ ચકવતિ રાજા કરે તો તે વખતે પિતાના બે કાનમાં આંગળીઓ ઘાલી દે છે, પરંતુ ગુરૂ નિંદાને એક શબ્દ પણ કાને સાંભળતા નથી. કલિયુગમાં નાસ્તિક જડવાદી પાખંડના સ્વામા આસ્તિક ગુરૂ શિષ્ય ભક્ત થાય છે અને ગુરૂની નિંદા કરનારાઓને અનેક રીતથી પરાજય કરે છે. ગુરૂના અભાવે વિશ્વમાં અંધકાર પ્રસરે છે અને ધર્માધર્મની વ્યવસ્થાને નાશ થાય છે, તેથી દુનિયામાં ખુના મરકી મારામારી અશાંતિ પ્રગટે છે તેથી સર્વ For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧ દેશમાં પાપ પ્રગટે છે માટે સદગુરુ ભક્તએ સહી સમાજ સંઘ કુટુંબની રક્ષા ઉન્નતિ શાંતિ કર્મ માટે સારૂ વાળને નાશ થતા - કાવવું જોઈએ. સર્વ વિશ્વમ ર વ ર પૂજ્યા છદ્ધા પ્રીતે કાયમ રહે એવા ઉપાયે લેવા જેને ગુરૂએ લોયી મનુષ્યને શિષ્ય ભકત બનાવવા અને ઉદાર સ્વતંત્ર શુદ્ધ વ્યાપક ધર્મને વિશ્વમાં પ્રચાર કર.ગુરૂની સાથે રહેલા કર્મને દયિકભાવને ગુરૂને દયિકભાવ ન માન અને આદયિકભાવના દોષને ગુરૂમાં આરોપ કરીને ગુરૂનું શુદ્ધાત્મસ્વરૂપ ભૂલવું ન જોઈએ. ગુરૂની ઐયિક ચેષ્ટાથી ગુરૂ પર અભાવ ન લાવવું જોઈએ. પ્રારબ્ધથી ઔદયિક ભાવની પ્રવૃત્તિમાં શુભાશુભભાવ ન ધાર. દયિક પ્રારબ્ધ કર્મમાં નિલેષપણે વર્તવું એ ગુરૂનું આંતર કર્તવ્ય છે. કર્મપ્રકૃતિમાયા ખેલને આત્મ ગુરૂના ખેલે ન માનવા જોઈએ અને આત્મ ગુરૂને સત્તાએ પરમાત્મા રૂપ માનીને તેમાં લયલીન થવું એવું આ ગ્રન્થમાં સાપેક્ષનયથી પ્રબોધવામાં આવ્યું છે. આત્માની સાથે જયાં સુધી કમી છે ત્યાં સુધી કોઈ દોષરહિતનથી, એવી બુદ્ધિ રાખીને સર્વજીને દેખતાં સમભાવ રહે છે અને કેઈના દેષ જોવા તરફ વૃત્તિ થતી નથી. ગુરૂપર શ્રદ્ધા પ્રીતિ રાખનારાઓએ ગુરૂના દેષ જેવા તરફ લક્ષ ન દેવું. પ્રકૃતિમાં મનાચલા ગુણે અને દોષ બનેથી શુદ્ધ નિશ્ચયનય દષ્ટિથી જોતાં ગુરૂને આત્મા ત્યારે છે અને સ્વાત્મ ગુરૂ પણ ત્યારે છે એમ થોપગ રાખીને નિર્લેપપણું પ્રાપ્ત કરવું. આત્માને શુદ્ધપગ એજ આત્મા ગુરૂની શુદ્ધ ભક્તિ શુદ્ધ સેવા શુદ્ધ ધ્યાન છે. શુદ્ધાત્મભાવની દષ્ટિથી સર્વ લેકેને દેખવા અને બને તેટલી તેવી આંતરથી પ્રવૃત્તિ કરવી. શુદ્ધાત્મા એજ શુદ્ધાત્મ મહાવીર છે અને એજ શુદ્ધાત્મ ગુરૂ છે. સત્તાએ ગુરૂ તથા પોતાના ગુરૂ, શુદ્ધાત્મમહાવીર છે અને વ્યકિતભાવે શુદ્ધાત્મા મહાવીર બને છે. સર્વ પ્રકારના કષાયોને જીતવામાં મહાવીરપણું છે અને ગુરૂના ચરણે રહી પરમ શુદ્ધાત્મ મહાવીરત્વ પ્રાપ્ત કરવું એજ ભક્તનું શિષ્યનું કર્તવ્ય છે. વિશ્વમાં ગુરૂથી જ્ઞાનની પરંપરા પ્રવર્તે છે અને ધર્મની પરંપરા For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) પ્રવર્તે છે. સદગુરૂને ઉપદેશ છે કે ભકતોએ શિષ્યએ બાહાતર જડ વિષયેની આસક્તિને ત્યાગ કરે, વિશ્વમાં અહિંસા ધર્મ ફેલાવ. સત્ય વદવું અને સત્ય માનવું, ચેરી કરવી નહીં અને કરાવવી નહિ, વ્યભિચાર કર્મને મન વાણે કાયાથી ત્યાગ કર, પરીને મા બેન પુત્રી સમાન ગણવી, ધનાદિકમાં સતેષ રાખ, ધનાદિકની મૂચ્છને ત્યાગ કરે, ધાર્મિક વિચારાચારમાં સંકુચિત દ્રષ્ટિ ન રાખવી, ધર્મ મતભેદે કષાયની ઉદીરણ ન કરવી, પરમેશ્વરની પ્રાર્થના કરવી, અસત્ય ઘણુણેને ત્યાગ કરે, ગુરૂની કૃપાબળે કામાદિ વાસનાને સર્વથા નાશ થાય એવી આત્મ ભાવના ભાવવી, મેહની પ્રકૃતિને જ્યકર, રાગ દ્વેષને જીતવાને અભ્યાસ કરે, ગુરૂકુળવાસમાં રહીને ગુરૂ પાસેથી અનુભવ જ્ઞાન મેળવવું, ધર્મના અનેક મતભેદમાંથી સાપેક્ષાએ સત્યને દેખવું અને વિશ્વને સત્ય દેખાડવું, સર્વ પ્રકારના ભિન્ન ભિન્ન પ્રકૃતિવાળા લેકેની સાથે હળી મળીને મિત્રી ભાવથી વર્તવું, સદગુરૂની સલાહ લેઇને વ્યાવહારિક ધાર્મિક કર્તવ્યમાં પ્રવૃત્ત થવું, દેશ સમાજ સંઘ જ્ઞાતિ કુટુંબ સાધુ સંતની અનેક પ્રકારે ઉપયોગી સેવા કરવી, સર્વ વિશ્વ કેમાં ઐકય વધે એવા વિચારોને ફેલાવે કર, તીર્થકર પરમાત્મ મહાવીર દેવનાં અમૃત વચનેનું સ્મરણ કરી તે પ્રમાણે યથાશકિત પ્રવર્તવું, ગુરૂના સ વિચારને સર્વ વિશ્વમાં પ્રચાર કરવા સર્વથા આત્મભેગ આપ, જૈનધર્મનાં વ્યાપક ધર્મ શિક્ષ ને સર્વત્ર પ્રચાર કર, ગુરૂની સેવા ભકિત કરતાં સર્વ ધર્મની સેવા ભકિત થાય છે એવા નિશ્ચયથી વર્તવું, દોષી અપરાધી છે. પર કરૂણભાવ રાખો, ઇન્દ્રિયે અને મનને આત્માના તાબે રાખવું, ગૃહસ્થ ધર્મ અને ત્યાગીધામ એ બને ધર્મ પૈકી જે ધર્મ પાળી શકાય તે આદર, સ્વાધિકારે કર્તવ્ય કર્મો કરવાં,દુર્જન શત્રુઓની શુદ્ધબુદ્ધિ થામ તેવી પ્રવૃત્તિ કરવી,ગરીબ અશક્ત નિર્ધન ભૂખ્યા તરસ્યાઓને સ્વાધિકાર યથાશકિત સહાય કરવી, દરરોજ દુર્ગણે ત્યાગવા અને સદગુણ પ્રાપ્ત કરવા માટે સદ્દગુરૂનું શરણ સ્વીકારી વર્તવું, તેની સેવાચાકરી For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) કરવી, ગુણી મનુષ્યના ગુણ ગાવા, દુર્ગુણી મનુષ્યની નામ દઇને નિંદા ન કરવી, આત્મખળ ફેરવવુ', કે.ઈપણ કન્ય કર્મમાં મડદાલ ન બનવું, ગુરૂની આજ્ઞામાં વિચાર ન કરવા, માતપિતા વૃદ્ધજનાની સેવા કરવી, સર્વલોકોને સત્ય તરફ વાળવા પ્રયત્ન કરવા, દરરાજ સદુધમ કરવા, કોઇના મૂરામાં ભાગ ન લેવા, પાપીઓ ઉપર પશુ હિંસક ભાવ ન રાખવા, પરંતુ તેઓને સ્વાધિકાર શિક્ષા આપવી, પેાતાના ગ્રુહ્યેાની પ્રસ શા ન કરવી તથા પ્રૌથી અન્યલાકાના ગુણેાને અવગુણુરૂપેન દર્શાવવા. વિચારભેદની વિવિધતા જોવી તેમાં એકતા જોવી પર`તુ ત્યાં દ્વેષભાવ ન કરવા, અન્યગુરૂ તરફ ગુણાનુરાગ દૃષ્ટિથી વર્તવું,પેાતાના ગુરૂપર જેએ ગુણુરાગ દષ્ટિથી જોતા હોય અને વતા હોય તેવા સાધુઓનું વંદન પૂજન કરવું, પેાતાના ગુરૂના અગતઢેષિનિન્તક એવા અન્ય જીરૂની સગતિ ન કરવી, તેમજ તેઓપર દ્વેષભાવપણ ન કરવા, પાતાના ત્યાગી ગુરૂન વારવાર દન વંદન કરવા પરદેશ જવુ, પેાતાના ગુરૂ બંધુઓની સેવાભકિત કરવી, નીતિથી વ્યાપાર આદિ પ્રવૃત્તિ કરવી, પેાતાના ગુરૂના ભકત શિષ્યાના દાસાનુદાસ મનવું અને તેને આત્મવત્ ગણવા. ગુરૂભકતાને આજીવિકાદિમાંસહાય કરવી અને સ’કટમાં તેઓને પૂર્ણ સહાય આપવી.ગુરૂની જોગવાઈ છતાં ગુરૂનાં દશન તથા વંદન કરીને ભાજન લેવુ' તથા ગુરૂભકતાની તપાસ કરી તેઓની ભકિત કરી ખાવું, ગુરૂએ દેશ કાલાનુસારે અલ્પહાનિ અને મહાલાલની દૃષ્ટિથી સ્વતંત્ર પણે પ્રવૃત્તિ કરે છે, તેમાં શિષ્ય ભકતાએ પોતાની અલ્પબુદ્ધિથી ડહાપણું ન કરવું પરંતુ તે ખામતનુ ગુરૂના વિનય કરી જ્ઞાન લેવુ. ગુરૂને રીસ ઉપજે એવી પ્રવૃત્તિથી દૂર રહેવું. ગુરૂતી. સાથે નકામી ખાખતની માથાકૂટ ન કરવી. તેએ સહેજે જે કંઇ ઓલીને ઉપદેશ તે તેનુ' શ્રવણુ કરવું'. ગુરૂની સાથે કઇ પણ જાતના વિચારાને કદાગ્રહ ન કરવા. ગુરૂની ખાનગી બાબતામાં માથુ' ન મારવુ', ગુરૂને માતાના પર કૃપાભાવ રહે એવી રીતે વર્તવું. ગુરૂ સેવાથી દેશરાજ્યાદિની સેવા અધિક નથી, ગુરૂની સેવાથી આ ભવમાં ધન 5 For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ((૩૪) વગેરેની કીર્તિ વગેરેની પ્રાપ્તિ થાય છે. ગુરૂની આજ્ઞાનુસાર ધર્મ પુસ્તક વાંચવાં. શારીરિક માનસિક આરોગ્ય જાળવવું. શરીરનું આરોગ્ય બગડે એ આહાર ન કરે. ગુરુની આજ્ઞાપૂર્વક દેશ, કેમ, સંધ રાટ્સમાજની ઉન્નતિમાં યથાશકિત ભાગ લે. જ્ઞાની ભકત શિષ્ય, સર્વ લેકેનું વિશેષ હિત કરી શકે છે. જ્ઞાન ગોષ્ઠીમાં તાણતાણુ ન કરવી. ફળ થાય નહીં અને નકામે કલેશ થાય એવી જાતની ચર્ચા ન કરવી. જેની પાસે બેસવાથી ગુણ તરફ રૂચિ થાય અને રસ પ્રગટે તેની પાસે બેસવું. કેનાથી છેતરાવું નહીં. પૂર્ત દુર્જન કોને સુધારવા પ્રયત્ન કરે પરંતુ તે કાર્ય પિતાની શક્તિ બહારનું હોય તેમાં પ્રવૃત્તિ ન કરવી. ગુરૂએ દેશ કાલાનુસારે અમુક કરવું જોઈએ અને અમૂક ન કરવું જોઈએ એમ ગુરૂપર પૂર્ણ શ્રદ્ધા કેમ રાખનારાઓથી વિચારતું નથી અને બેલી શકાતું નથી. ગુરૂનું કામ ગુરૂ જાણે, તેઓ જ્ઞાની છે, તેમની અપેક્ષાઓ તે જાણે, એમ માની ભકતએ તથા શિષ્યોએ પ્રવતેવુ. ગુરૂની સાથે વિનયથી સર્વ બાબતને ખુલાસે કરે, ગુરૂનું મન પ્રસન્ન હોય ત્યારે કેટલીક બાબતોના ખુલાસા કરવા ગ્ય હોય તે કરવા. ગુરૂનું મન પારખીને વર્તવું અને તેમની પ્રેમભાવના જીતવી. મેઘ વિના ધાન્ય પાકતું નથી. ગુરૂ વિના જ્ઞાન નથી. ગુરૂ માથે ધારણ કર્યા વિના જીવવું તે મરણ છે. ગુરૂના હૃદયમાં પ્રભુને જેવા અને ગુરૂના ઉપદેશમાં પ્રભુને ઉપદેશ અનુભવછે. ગુરૂ ગીતમાં ગુરૂ ભક્તિ અને ગુરૂ ભક્તનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. ગુરૂ ગીત ગ્રન્થમાં અસેને સેવા કાવ્ય છે તેમાં ભક્તને લકિતનું સ્વરૂપ છે. ગુરૂ ભકિતમાં ભક્તની કેવી દશા હોય છે તે વર્ણવી છે. ભક્ત સ્વરૂપ ગ્રન્થમાં ત્રણસેને પાંચ કાવ્ય છે તેના નામ પ્રમાણે તેમાં ગુણે છે તેમાં આલંકારિક મંતવ્ય પરિભાષાએ આત્મગુરૂ અને દીક્ષાગુરૂનું વર્ણન કરવામાં આવ્યું છે અને ભકતેના ગુણકર્મોને પ્રકાશ કરવામાં આવ્યું છે, જેવા જેવા હૃદયમાં ઉદ્ગારે પ્રગટ્યા તેવા ઉદ્દગારોને ગુર્જર કાવ્ય વાડમયમાં આલેખ્યા છે, તેને For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫) ભકત લેકે યથાશકિત લાભ લે અને આત્માના અનંત ગુણ પર્યા ને પૂર્ણ આવિર્ભાવ રૂ૫ મુકિત પદને પામે. ગુરૂગીત ગુહલી સંગ્રહમાંની કેટલીક બાબતો ન સમજાય છે તેમાં વિરોધ લાગે અધ્યાત્મજ્ઞાની યોગજ્ઞાની સર્વનયસાપેક્ષજ્ઞાની ગુરૂની પાસેથી વિનય કરી ખુલાસો મેળવ, અથવા અમારી પાસે રૂબરૂમાં ખુલાસો મેળવે, જ્ઞાની ગુણ મનુષ્ય સર્વ વિચારેને સાપેક્ષે સમજીને વિરોધ ભાવને ટાળી દે છે અને અવિરાધ ભેદ ભાવથી સત્ય ગ્રહણ કરી ભકિત યોગના ચોગી બની આત્માને પરમાત્મા બનાવે છે. ધર્મ ગુરૂઓ અધમ્ય કષાયોને ત્યાગ કરે છે અને પ્રશસ્ય ધમ કષાને શુભાર્થે ઉપગ કરે છે અને ઉત્સર્ગ દષ્ટિએ વતે છે ત્યારે અશુભકષાને વાપરતા નથી. સંઘધમ રક્ષણ પ્રશરયકષાયને કરે છે. દેવગુરૂ સંધધર્મ રક્ષાર્થેવા આત્મ રક્ષણ જે કષા કરવામાં આવે છે તે પ્રશસ્ય કષાયે જાણવા. ગુરૂઓ પ્રશસ્ય કષાયો કરે વા ન કરે તેમાં તે સ્વતંત્ર છે, કારણ કે તેઓ દ્રવ્ય ક્ષેત્ર કાલભાવથી અલ્પહાનિ અને બહુ ધર્મ થાય તેમ પ્રવર્તનારા છે, પ્રશસ્ય ધ પ્રકૃતિને ગુર્વાત્માએ સાધન તરીકે વાપરે છે તેમાં શિષ્યએ દેષ દષ્ટિથી દેખવું નહીં પરંતુ તેમાં ગુરૂ દ્રષ્ટિની અપેક્ષાએ વિચાર કરો કે જેથી ગુરૂના અનુભવને ખ્યાલ આવે. પ્રાચીન કાલથી ગુરૂના હાથે ધાર્મિક શિક્ષણ લેવાની પ્રવૃત્તિ રીતિ છે અને તૈથી આર્યલેકેનું કલ્યાણ થયું થાય છે અને થશે. ગુરૂગમ પૂર્વક ધાર્મિક શિક્ષણને અનુક્રમે ભકતાએ ગ્રહણ કરવું, કુદરતનાં રહસ્ય જાણવા અને આત્માની ઉન્નતિમાં કુદરતને અનુકુલ સહજ સરળ કરી પ્રવર્તવું. ગુરૂની સેવા ભકિત કરીને જે જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે છે તે જ્ઞાન આ ભવમાં અને પરભવમાં સાથે રહે છે. ગુરૂની સેવા ભકિત વિનાનું વાંચેલું અગર સાંભળેલું જ્ઞાન ખરેખર ઉપલકીયું અને કૃત્રિમ અસર વિનાનું છે, માટે અનાદિકાલથી ચાલી આવેલી પ્રણાલિકા પ્રમાણે ગુરૂની પાસે વસી આત્મજ્ઞાનાદિ ગુણની પ્રાપ્તિ કરવી, એ પ્રમાણે વર્તવાથી સર્વ For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિશ્વનું કલ્યાણ છે એમ પૂર્ણ વિશ્વાસવાળા થઈ પ્રવર્તવું.બાલ્યાવસ્થાથી ગુરૂના ભકતશિષ્ય બનવાથી અવ્યભિચારિ શ્રદ્ધા પ્રેમની પ્રાપ્તિ થાય છે. બાલ્યાવસ્થામાં ગુરૂપર જે શ્રદ્ધા પ્રેમ જામે છે તે પશ્ચાત જામે વા ન જામે તેને નિયમ નથી. ગુરૂ સર્વશીય જ્ઞાની હોય છે તે ભકત શિને અનંત જ્ઞાનાદિ ગુણેને લાભ મળે છે. શુરૂપર શ્રદ્ધા ભકિત હોય છે તેજ ગુરૂથી પિતાની શુદ્ધતા થાય છે. અમારી બનાવેલી સંસ્કૃત ભાષામાં ગુરૂગીતા છે તેમાં ગુરૂસ્વરૂપનું આધ્યાત્મિક દ્રષ્ટિએ વર્ણન કરવામાં આવ્યું છે. ઉચ્ચ આધ્યાત્મિક જ્ઞાની ભકતે તેના અધિકારી છે ગુરૂગીતાનું ગીતાર્થ ગુરૂદ્વારા પરિશીલન થતાં આધ્યાત્મ દૃષ્ટિએ ગુરૂનું વરૂપ એવું તે સાપેક્ષ ભાવમય સમજાય છે કે જેથી ગુરુપર કદિ શંકા રહેતી નથી અને ગુરૂની ભકિત કરવામાં અનત ગુણ ઉત્સાહ ખીલ્યા કરે છે. પશ્ચાત્ આત્મજીવન પ્રગટે છે અને નિરાશામય મૃત્યુ જીવન રહેતું નથી અને નિઃશંક નિર્ભય સ્વતંત્ર શુદ્ધ એવા આત્મસ્વરૂપને અનુભવ આવે છે. ગુરૂગીત ગુંહલી સંગ્રહને શ્રદ્ધાળુ પ્રેમીજને વાંચશે તે તેઓમાં અવશ્ય ગુરૂપરની ભકિતને આવિર્ભાવ થશે. ગુરૂપર શ્રદ્ધાભકિત થતાં નૈસર્ગિક આત્માનંદની પ્રાપ્તિ થાય છે. ભવ્ય શ્રદ્ધા પ્રેમીભકત શિષ્યની ભક્તિ કલિકાલમાં વધે અને તેઓ નાસ્તિક જડવાદી કુતકીઓથી બચે તથા ધર્મમાર્ગથી પતિત ન થાય તે માટે દગારમય ગુરૂગીતે પ્રગટયાં છે. કલિકાલમાં નાસ્તિક જડવાદી લોકોના હુમલા આક્રમણથી ભવ્ય ભકત શિષ્યનું તે રક્ષણ કરશે. અધ્યાત્મજ્ઞાન સમાન કઈ જ્ઞાન નથી. ગુરૂ સમાન કેઈ આધાર નથી. ગુરૂગીત સમાન કોઈ ગીત નથી. ભકિત સમાન કોઈ શ. કિત નથી. જેઓ પૂર્વ ભવના સંસ્કારી ધમાં જીવે છે અને જે પ્રગટશે તેઓને ગુરૂભકિતમાં આ ગ્રન્થ અત્યંત ઉપયેગી થશે. શ્રી સદગુરૂની પાસે રહી બ્રહ્મચર્ય ધારણ કરી ગુરૂ બદલ્યા વિના એક ગીતાર્થ આત્મજ્ઞાની ગુરૂ પાસે ધર્મશાસ્ત્રોનું અધ્યયન કરવું ગુરૂની પાસે રહેતા પ્રસગેપાર અનેક પ્રકારનાં આનુભવિક શિક્ષણે For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૩) મળે છે અને ગુરૂની મહત્તા સમજવાને આનુભવિક પ્રસંગ પ્રાપ્ત થાય છે. શિષ્ય સદા ગુરૂના આશયે જાણવા પ્રયત્ન કરે. કઈ બાબતના લીધે શિષ્ય ભકત પર ગુરૂની અપ્રસન્નતા વિમુખતા થઈ હોય તે ગુરૂ પર અત્યંત પ્રેમ વિશ્વાસ અને ગુરૂ પ્રતિ પિતાનું વિનાયાદિક કર્તવ્ય હોય છે તે પુનઃ ગુરૂની કૃપા પ્રાપ્ત થયા વિના રહેતી નથી. પિતાની ભૂલ કબૂલ કરવાથી અને માફી માગવાથી ભકત શિષ્ય પર ગુરૂઓ પ્રસન્ન રહે છે. ગુરૂની આગળ જે કળા જૂહુ મન રાખીને વર્તે છે તથા મનમાં અવિશ્વાસ રાખી વતે છે તેના પર ગુરૂની આંતરિક કૃપા હોતી નથી. ગુરૂને મન આપ્યાથી ગુરૂનું મન લેવાય છે. ગુરૂની આગળ હૃદય ખુલ્લું કર્યાથી ભકત શિષ્યાની આગળ ગુરૂનું હૃદય ખુલ્લું થાય છે. ગુરૂ પર પૂર્ણ પ્રેમ શ્રદ્ધાના બળે ગુરૂ જે મન હોય છે તે પણ તેમની તરફથી હૃદયમાં જ્ઞાન મળે છે અને ભક્ત શિષ્યાત્માઓની સર્વથા ઉન્નતિ થાય છે. ગુરૂ પરની પૂર્ણ શ્રદ્ધા પ્રીતિમાં અનંતગણું બળ અને અનંતગુણી આકર્ષક પ્રેરક ગ્રાહક શકિત છે કે જેનાથી ગુરૂ અપ્રત્યક્ષ હોય છે, દૂર હોય છે તે પણ ભકત શિષ્યાત્માઓની સૂમ દષ્ટિએ સર્વથા આત્મોન્નતિ થાય છે. પ્રમાણિક પૂર્ણ પ્રેમી વિશ્વાસી શિડ્યેથી જ્યારે ગુરૂકુલે ઉભરાઈ જશે ત્યારે આર્ય લેકની સર્વ પ્રકારની ઉન્નતિ થશે. આર્યલોકેએ ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણવું જોઈએ, ધર્મગુરૂઓ મહાત્મા ગીઓ પોતાના શિષ્ય ભકતને પ્રત્ય ક્ષમાં અને પક્ષમાં પ્રત્યક્ષ અને ગુસરીતિએ અનેકરીતિએ સહાય કરે છે. તે સહાયને ભકત અને શિષ્ય કેટલીક વખત તે જાણ વાને પણ શક્તિમાન્ થતા નથી. ગુરૂએ શિષ્યની માટે તેઓ ને કદ્રક વચને કહે છે, ધમકાવે છે પરંતુ તેઓનાં હદયે તો શિષ્ય ભકૉપર કૃપા રસથી છલેછલ ભરાઈ ગએલાં હોય છે. કેઈ શિષ્ય ભક્ત જ્યારે ગુરૂની ભૂલે, દે દેખવા ઉલટી દષ્ટિ ધારે છે ત્યારે ગુરૂઓ છેવટે ન ચાલે તેઓની ઉપેક્ષા કરે છે અને બીજી તરફ પિતાનું લક્ષ વાળે છે. સુરી ગુરૂઓ અને સુરી ભકત એમ બંને પ્રકારના For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮ ) ગુરૂઓ અને ભકત શિષ્ય બનેલા હોય છે અને પાછળથી તેઓ ગુરૂના વૈરીશત્રુઓ બને છે તે પણ તેનું તે મનથી અંશમાત્ર અહિત ચિંતવતા નથી. તમે ગુણ ભકત શિષ્ય જ્યારે દુષ્ટ શત્રુઓના રૂપમાં ફેરવાઈ જાય છે ત્યારે તેઓની સાથે આસુરી ગુરૂઓ પણ કંઇતિરાડા જેવું વર્તન રાખે છે તથા શાપ આપીને શિષ્યભકતનું બુર્પણ કરી શકે છે. સુરી શિષ્ય ભક્ત પ્રાણુતે પણ ગુરૂને તિરસ્કાર પામતાં તથા ગુરૂની વિરૂદ્ધતા દેખતાં તેઓની નિંદા અપમાન બુરૂ કરવા પ્રયત્ન કરતા નથી અને તેઓની સર્વદા સ્તુતિ કરે છે અને તેઓ માટે સર્વ અવસ્થામાં પણ ઉપકાર મારીને તેઓ માટે સર્વ વાર્પણ કરે છે. આસુરી શિષ્ય ભક્તો તેથી જુદા પ્રકારના હોય છે. ગુરૂઓ, ભકર્તાને અને શિષ્યને ઉદ્ધાર કરવા માટે અવતારે પણ લે છે. ગુરૂઓ સાતમા માળ પર ચઢેલા હોય છે તે પણ તેઓ ભક્ત શિષ્યના પૂર્ણ પ્રેમથી પહેલા બીજા માળ સુધી અને છેવટ જમીન તળીયા સુધી હેઠા ઊતરીને પોતાની ફરજ બજાવે છે અને શિષ્યને. ભકતને ઉદ્ધાર કરે છે. અજ્ઞાની શિષ્ય ભકતે પિતાના ગુરૂઓની દશાને ખ્યાલ કરવા સમર્થ થતા નથી, તેથી તેઓ કેટલીક વખત ગુરૂને પિતાના જેવા ગણું લે છે અથવા તેઓ પોતાના ધર્મથી ચૂકેલા ગણી લે છે તેથી તેઓ પિતાના આત્માની શક્તિને પૂર્ણ વિકાસવામાં પોતાના ગુરૂની કૃપાને મેળવી શકતા નથી. ચોસઠ ઈન્દ્રો ચલાયમાન કરવા આવે તે પણ જે ભક્ત શિખે પિતાના ગુરૂની શ્રદ્ધા પ્રીતિ ભક્તિથી ચલાયમાન થતા નથી અને ગુરૂના સદુપદેશ વિચારોમાં ગુરૂના શબ્દોમાં તથા ગ્રન્થમાં પૂર્ણ વિશ્વાસ લાવી વતે છે. તેઓ વિદ્યુત્ કરતાં અનંતગુણાગે પિતાના આત્માને પ્રકાશ કરી શકે છે. ગુરૂની પાસે શુભાગમાં ગમન કરી વિધિપૂર્વક કરવા સ્તિક કરી ફળ મૂકી ગુરૂને વંદી પૂછ ગુરૂને ગુરૂ તરીકે ધારણ કરવા. ગુરૂ પાસેથી ગુરૂમંત્ર લે. ગુરૂને પિતાના શીર્ષ પર હસ્ત સ્થાપન કરાવે. વાસક્ષેપ કરાવ. ભક્તપણાની શિષ્યપણાની ગુરૂ દીક્ષા અંગીકાર કરવી. ગુરૂના મુખથી જ્ઞાન ગ્રહણ કરવું. આત્મજ્ઞાન For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૮) મેળવવું અને ગુરૂની આજ્ઞા પ્રમાણે સ્વાધિકાર ગૃહસ્થાવસ્થા અથવા ત્યાગાવસ્થાને આદર કરે. ગમે તે અવસ્થામાં રહીને ગુરૂની ભક્તિ કરવાથી પરમાત્મપદની પ્રાપ્તિ અવશ્ય થાય છે. ઉતરાધ્યન વગેરે સૂત્રમાં આગમમાં ગુરૂઓના અને શિષ્યના અપૂર્વ સંબંધનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. અવિનયી ગુરૂહી શિષ્ય પોતાના ગુરૂથી વિરૂદ્ધવતી કુલવાલકની પેઠે દુર્ગતિને પામે છે તેનું વર્ણન શ્રીઉત્તરાધ્યયન સૂત્રમાં છે. વૈદિકશાસ્ત્રોમાં ગુરૂઅને શિષ્યને અપૂર્વ સંબંધ વર્ણવવામાં આવે છે. બદ્ધશાસ્ત્રોમાં, મુસલમાની શાસ્ત્રોમાં અને પ્રીસ્તિશાસ્ત્રમાં ગુરૂઅને શિષ્યને ધર્મસંબંધ વર્ણ છે. ભકતમાં અને શિષ્યોમાં ગુરૂમાટે અપૂર્વ પ્રેમશ્રદ્ધાભાવ હવે જોઈએ. જનધાર્મિક શાસ્ત્રોમાં ગુરૂઅને શિખેના સંબંધની અનેક વાર્તાઓ છે. હઠકદાગ્રહ ન કરતાં સર્વધર્મશાસ્ત્રોમાંથી સત્યસાર અને વક. ગુરૂના હૃદયમાંથી શિષ્યભકતેના માટે જે જે ઉદગારે નીકળે તે વે, આગામે શાસ્ત્રો, કુરાને અને બાઈબલે છે એમ માનનારાએના હૃદયમાં પરમાત્માને સાક્ષાત્કાર થાય છે. આત્મા તેજ પરમાત્મા છે. દur Rા ઘરમcul, ત્રણ સત્યં ઈત્યાદિ વાકયોથી આત્માની અનંતશકિતને વિશ્વાસ કરે. હું ગુરૂ અને પરમાત્માને પામીશ, જે ધારું તે કરવા સમર્થ છું એ વિશ્વાસ રાખે. ગુરૂની ભકિત કરી આમા સ્વયંગુરૂ તથા પરમેશ્વર બને છે એ દઢ. વિશ્વાસ રાખે. ગુરૂને ઉપદેશ અને શિષ્યનું તે પ્રમાણે વર્તવું તેજ મુકિત માટે છે. ગુરૂ કહે તેજ ધર્મ છે તેમના પર વિશ્વાસ રાખીને વર્તવાથી ભૂલું પડશે નહીં. ગુરૂને મૂકી પ્રગતિ માર્ગમાં એક પગલું પણ આગળ ચાલી શકશે નહીં. ગુરૂ પ્રત્યક્ષ ન હોય તે વખતે તેમની આજ્ઞા પ્રમાણે પુસ્તકો વાંચે અને ગુરૂનું જ્ઞાન રહે. પૂર્વભવના ગુરૂ શિષ્ય સંસ્કાર સંબંધથી ગુરુ અને શિષ્ય એકબીજાને દેખતાંની સાથે આ ભવમાં ઓળખી લે છે અને પુનઃ ગુરૂ શિષ્યના સ્વગય સંબંધથી જોડાઈને વતે છે, તેમાં કેટિ વિદને આવ્યા હતાં બનેને ગુરૂ શિષ્ય સંબંધ તૂટતું નથી અને પરબ્રહ્મ બની વિરમે છે, For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૦) ગુરૂમાં અને શિષ્યમાં અભેદ ભાવ, સ્વગી યજ્ઞાન અને પ્રેમથી બનેલું ઐકય વર્તે છે તેને રસાસ્વાદ લેવાને સામાન્ય કેટિના મનુષ્ય અધિ કારી નથી. ગુરૂ શિષ્ય પ્રેમ અને બંનેને આત્મીય સંબંધ હોય છે ત્યાં પ્રત્યક્ષ પ્રભુ પ્રાપ્તિ અને મુકિત છે. અપ્રમત્ત મહાયોગી ગુરૂઓને શિષ્ય ભકતે કરવાને માત હેતેજ નથી. તેઓ જેઓને ઉદ્ધાર કર વાને ઇચછે છે તથા જેઓ પોતાની ગુરૂતાને જાણે છે તેઓને તે ભકતે વા શિષ્ય બનાવે છે. ભૂખે બ્રાહ્મણ હાય તથા તે જંગલ ઉતરીને ગામ માં આવ્યું હોય અને તેને ઘેબર લાડુ ખાવા મળે તે એટલે તેને આનંદ થાય તેના અધિક અધિક હર્ષ જેને ગુરૂ દેખતાં પ્રગટ હોય છે અને ગુરૂને દેખતાં જેની રેમ રાજી વિકસ્વર થાય છે તે ગુરૂને ભકત શિષ્ય બનવાને ખર અધિકારી બને છે. ધનરાજ્ય સત્તાના દાનથી ગુરૂ આત્મજ્ઞાન આપી શકતા નથી. ગુરૂજી ધર્મજ્ઞાનને વેચી શકતા નથી તથા તે ભયથી અન્યને આપી શકતા નથી. ગુરૂની સેવા કરતાં કરતાં સહેજે ગુરૂ જે શિષ્ય ભકતને આત્માનાં રહસ્ય સમજાવે છે અને સહેજે તેઓ જે અનુભવજ્ઞાન મેળવે છે તે સત્ય જ્ઞાન છે. ગુરૂ પાસે ઘણાં વર્ષ રહેવાથી અનુક્રમે અનુભવજ્ઞાન થાય છે. તેની પ્રાપ્તિ માટે પરમ ભકત શિખેપર મહાગુરૂની કૃપા ઉતરે. ગુરૂગીત ગુહલી સંગ્રહને પ્રારંભ વિજાપુરમાં સં. ૧૭૬ ના વૈશાખ માસમાં કરવામાં આવ્યું હતું. વિજાપુરથી શાખ સુદિ દશમે રણસણ વિહાર કર્યો હતો. કલિયુગમાં ગુરૂ પ્રેમ સુધીનાં કાવ્યની વિજાપુરમાં રચના કરવામાં આવી હતી. પશ્ચાત્ રણાસણ, દરામાં ગુરપામવાની ભકિતના શિર્ષકવાળા કા સુધીની રચનાકરવામાં આવી હતી. ગુરૂપૂર્ણિમાપૂજાથી માંડીને ગુરૂગીત ગ્રન્થના કાવ્યની સમાપ્તિ તથા મહાવીર રસ શીર્ષક કાવ્ય સુધીની રચના માણસામાં કરી હતી. સં. ૧૯૭૬ ના વૈશાખ સુદિ તેરસથી જેઠ સુદિ આઠમ સુધી માણસામાં નિવાસ કર્યો હતે. જેઠસુદિ આઠમે આજેલ ગામમાં વિહાર કર્યો હતો અને ત્યાં જેઠ, વદિ અમાવાગ્યા સુધી નિવાસ કર્યો હતે. આજેલમાં જે જે કાવ્ય કર્યા તે આજેલ લખી પ્રકાશિત For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 6 ( ૪ ) કર્યા' છે. સ. ૧૯૭૬ ના અષાડ સુદિ એકમે પુધામાં વિહાર કર્યાં અને અષાડ સુદિ બીજના દિવસે વિજાપુરમાં ચામાસુ` કરવા માટે વિજાપુરમાં સવાગ્રહે પ્રવેશ કર્યોં. ગુરૂ ભકત સ્વરૂપ ગ્રન્થ અને આત્મ કૃષ્ણ છત્રીશી એ બે વિજાપુરમાં રચેલ છે. તેના ભવ્ય લેાકા સાર ગ્રહા, સાપેક્ષા એ સત્ય ગ્રહે, આત્મજ્ઞાન પામે અને પર માત્મ પદ પામે. ગુરૂભક્ત બની અનેક મંગલેા પામે એમ ભક્ત શિષ્યને શુભાશિર્વાદ દેવામાં આવે છે. ત્યે હૈં અદૃશાન્તિઃ સંવત્ ૧૯૭૭ આગાઢ પૂનિમા મુ. ખાનવું, Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિજાપુરવાળા શેઠ દોશી, નથુભાઇ મંછારામ ની પરાપગ્રહસ્મૃતિ રાગ ધીરાંના પદના નથુભાઇ જેવારે, વિરલા પુરૂષ જગમાં; પરાપકારી પૂરારે, વસ્યા ધમ રગેરગમાં. શ્રદ્ધાળુ દયાળુ ધીરા, ચિત્ત સરલ સુજાણુ; જિન મન્દિર સમરાવે ભકત', સૂત્ર સૂણે ગુણવાન આર વ્રત ધારીરે, પડે નહીં મિથ્યા વગમાં. ધમ પ્રાપ્તિમાં સહાયક થઈ, અમર કર્યુ” નિજ નામ; સાધર્મી બન્ધુનું સગપણુ, રાખ્યુ` ધરી ગુણ હ્રામ; ઉપકારી ગુણ યાદીરે, સુરા કરે રહી વાં, વિદ્યાશાળા સાચવવામાં, કર્યાં સ્વાથને દૂર; આત્મભાગ આપ્યું. ધર્માર્થે, નામ થયું' મશહૂર; સાધુના ભક્ત પૂરારે, વ્યવહાર રાગી મનમાં. ગંભીર સમજી શાણા સજ્જન, ધર્મ કર્મ ગુલ્તાન; વિદ્યાપૂર જૈનામાં દીવે, પામ્યા પ્રતિષ્ટા માન; ગુણાનુરાગી થઇનેરે, રહે નિત્ય શુભ વર્ગમાં, પત્ની જડાવ ઘણી ગુણવ‘તી, આજ્ઞા પાલક એશ; ઉભય કૂળ વિશુદ્ધજ જેનાં, કરતી ધમ હમેશ; સેવામાં પૂરી શીરે, વહે સદા ધર્મ મગ્નમાં. નથુભાઈ જેવી જગમાં, જોતાં જડે ન જોડ; ધમ' લાભ દેઇને ઇચ્છું, ફળશે ધમના કાડ; બુદ્ધિસાગર આલેર, ગુણાનુરાગ ધરી દિલમાં, ભજન સંગ્રહ ભાગ સ. For Private And Personal Use Only નથુભાઇ. ૧ નથુભાઇ. ૨ મંગુભાઈ. ૩ નથુભાઇ, ૪ ચુભાઇ પ નથુભાઈ. આમાં, પત્ર ૨૦ ૨૯૭૦ ફ્રા, સુ. ૧૫ 3 Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૪) વિદ્યાપુરીયા જેન શેઠ દેશી નથુભાઈ મંછારામ. ઓશવાળ દેશી નથુભાઈ મંછાચંદ ગૃહરથ જૈન શ્રાવક હતા. વિજાપુરમાં તેમના જેવા વિરલ હશે. સં.૧૯૭૧ ની સાલમાં લગભગ બહેતેર વર્ષની ઉમરે તેમણે દેહ ત્યાગ કર્યો. તેમની વ્યાવહારિક કેળવણી તે સમયના જમાનાને અનુસરી હતી.તેમણે ધાર્મિક શિક્ષણ તેમના ઉપયોગી મેળવ્યું હતું ગુરૂમહારાજ શ્રીરવિસાગરજી મહારાજ પાસે જૈન ધર્મનું તાત્વિક જ્ઞાન મેળવ્યું હતું. બાલ્યાવરથાથી તેમ નામાં ધર્મનીતિમય જીવન પ્રકાર્યું હતું. અમદાવાદ વિદ્યાશાળાના સ્થાપક શ્રાવક રવચંદભાઈ સૂબા સાથે બાલ્યાવસ્થાથી તેમને ધાર્મિક જ્ઞાન ચર્ચા ગેઝીને સંબંધ હતો. તેમણે પૂજ્ય ગુરૂ શ્રી રવિસાગરજી મહારાજ પાસે સમ્યકત્વ અંગીકાર કર્યું હતું. સં. ૧૯૪૭ની સાલથી મારે તેમની સાથે ગૃહસ્થાવાસમાં પરિચય થયે. મારી ધાર્મિક વૃત્તિથી તે બહુ ખુશ થતા અને અપત્ય કરતાં મારાપર અને ત્યંત પ્રેમ રાખવા લાગ્યા. તેમના અત્યંત આગ્રહથી તેમના ઘર ઘરની પેિઠે ખાવા પીવાની વગેરેની પ્રવૃત્તિને વ્યવહાર વધવા લાગ્યું. ગૃહસ્થ દશામાં મારા વ્યાવહારિક ધાર્મિક અભ્યાસ માટે તેમની ઘણી કાળજી હતી. તેમના પરિચયથી તેમના ગુણે જાણવામાં આવ્યા. સાધુઓની અને સાધ્વીઓની સેવામાં એકઠા હતા. ઘરનાં કાર્ય મૂકીને સાધુઓની સેવામાં સ્વાર્પણ કસ્તા હતા. માસામાં સાધુએ, વિદ્યાશાળામાં રહેતા હતા તેઓને વાંદવા દેશપરદેશના શ્રાવકે અને શ્રાવિકાઓ આવતી હતી, તેમની સેવા ચાકરીને લાભ ઘણું પ્રેમથી લેતા હતા. મારી યુવાવસ્થામાં મારી સાથે જ્ઞાનનાં પુરતાનું વાચન શ્રવણ કરવામાં લાભ લેતા હતા. બાલ્યાવસ્થામાં તેમના સંગથી અનેક ધાર્મિક પુસ્તકો વાંચ્યાં-શ્રાવકના એકવીશ ગુણો પૈકી સર્વ. ગુણે પ્રાયઃ તેમનામાં હતા. ગુરૂભકિતમાં તે પ્રથમ નંબરના ભકત હતા તથા અન્ય સાધુઓની સેવા ચાકરીમાં પણ પ્રથમ નંબરના હતા તે અનેક જ્ઞાની પંડિત સાધુઓના સમાગમમાં આવતા હતા. તેમના For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૫) ઘરમાં તેમની ધર્મપત્ની જડાવ શ્રાવિકા હતાં. મેં ઘણું શ્રાવિકાઓ દેખી છે પરંતુ જડાવ શ્રાવિકા જેવી પતિપરાયણ પત્ની અને ઘરનાં કામ કાજ કરનારી ઉદાર, ગંભીર, સહનશીલતાવાળી શ્રાવિકા દેખ વામાં આવી નથી. દેશી નથુભાઈનું મન દુઃખાય એવી કોઈપણ પ્રવૃત્તિથી તે દૂર રહેતાં હતાં. તેમના કહેવા પ્રમાણે તે પતિની પૂર્વે મૃત્યુ પામ્યાં હતાં. તે વિજાપુરમાં બે ત્રણ જિન મંદિરોની વ્યવસ્થાને કારભાર કરતા હતા. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ની પેઢી તેમણે સં. ૧૯૫૦ની સાલમાં સ્થાપી હતી કે જે પેઢી હાલમાં સારી રીતે ચાલે છે. તેમણે એક પાઠશાળાનું મકાન બંધાવ્યું છે. તે વિદ્યાશાળાની નજીક છે, તેમણે દેરાસરની દુકાને બંધાવી છે. તેમણે મરણ વખતે ત્રસ્ટીઓ નીમીને વિદ્યાશાળાને વહીવટ અન્ય શ્રાવકેને સે હતું. તેમણે ધર્મના વ્યાપાર જેટલું દુનિયામાં આજીવિકાના વ્યાપારમાં મન રાખ્યું નહોતું; પ્રાતઃકાલમાં ઉઠી પ્રતિક્રમણ કરતા હતા. પશ્ચાત્ જંગલ જઈ પવિત્ર થ દેરાસરામાં જિન પ્રતિમાઓના દર્શન કરતા હતા. તથા સાધુઓ હેયતે તેઓને વાંદતા હતા. પ્રભુની પૂજામાં બે કલાક વ્યતીત કરતા હતા. દેરાસરની દુકાને ઘણે કાલ વ્યતીત કરતા હતા. બીજા પક્ષના આગેવાનો સાથે તેઓ જેમ બને તેમ સંપ રાખીને વર્તતા હતા. સૂર્યાસ્ત સંધ્યા વખતે પ્રતિક્રમણ કરતા હતા. ઘણાં વર્ષ સુધી પ્રતિક્રમણ કર્યા બાદ રામગર બીજા ગ્ર વાંચતા હતા અને તેમની મંડલીને પુસ્તકો વાંચીને સંભળાથતા હતા. ઘણી વખત મારી પાસે ધર્મપુસ્તકે વંચાવતા હતા. વકીલ રાખવદાસ, અમીચંદ, ડાહ્યાભાઈ, મૂલચંદ રસરૂપચંદ, ઘહેલાભાઈ નહાલચંદ, સુરચંદભાઈ સ્વરૂપચંદ વગેરે તેમના પરિચયી શ્રાવક અને અત્યંત સનેહી ગઠીઆઓ હતા. તે ગરીબ શ્રાવકોને સહાય કરતા હતા અને ગૃહસ્થ લેકે પાસે ગુપ્ત રીતે સહાય કરાવતા હતા. ધાર્મિક વૃત્તિમાં તેમનું ઘણું જીવન વીત્યું, ગુરૂશ્રી વિસાગરજી મહારાજની પાદુકાને અને શ્રીમદ્ ગુરૂ સુખસાગરજી મહારાજની પાદુકાને શ્રી કુંથુનાથના For Private And Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૬) દેરાસરમાં પ્રતિષ્ઠિત કરી તેમના જીવતાં પધરાવવામાં આવી. ધાર્મિક મનુષ્યને સહાય આપવામાં તે એક હતા. તેમણે સિદ્ધા ચલાદિ અનેક તીર્થોની યાત્રા કરી હતી. તેમણે ગુરૂપાસે શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કર્યા હતાં. સંવત ૧૯૭૧ માં માગશર માસમાં તેમને હમેશ્વાસ રે લાગુ પડશે. પેથાપુરથી તે કારણે એકદમ વિહાર કરીને વિજેપુર તરફ વિહાર કર્યો. વિજાપુરમાં દેશી નથુભાઈને આત્મ સમાધિમરણના દુહાઓને ગ્રન્થ રચીને તેમને સમાધિમરણનું સ્વરૂપ સંભળાવ્યું તેથી તેમના મનમાં સમાધિ થઈ. સં. ૧૯૭૧ પિષમાં તે મનું મૃત્યુ થયું તેથી વિજાપુરના લેકેને તેવા ઉત્તમ શ્રાવકની ખોટ પી છે. તેમની જગ્યા પૂરે એ કઈ શ્રાવક હજી પ્રગટ નથી. તેમણે હેને ગૃહસ્થ દશામાં ધાર્મિક અધ્યયનમાં ઉત્સાહ સહાય આપી હતી તેમજ તેમના ગુણોની મારા જીવન પર સારી અસર થઈ છે. તેમના ધાર્મિક પુરૂષાર્થ વૃત્તિના સંસ્કારની અસર સ્લને થઈ હતી. તેમના કાલીદાસ અને છગનલાલ બે ભાઈ હતાં, છગનલાલ સં ૧૬૮ લગભગમાં ગુજર્યા હતા. અને સં. ૧૯૭૭ ના માઘ સુદિ ત્રીજે કાલીદાસે દેહનો ત્યાગ કર્યો. અનેક શ્રાવકો અને શ્રાવિકાઓ દેશી નથભાઈ મંછાચંદની યાદી કરે છે. વિજાપુરના જેની યાદીમાં તે ઘણા વર્ષ સુધી રહેશે અને જેને પર તેમના જીવનની અસર થયા કરશે. પુલચંદ બાદર, શા. રવચંદ ગુલાબચં, મંછારામ લવજી, દેશી નથુભાઈ મંછાચંદ વગેરેએ વિદ્યાશાળા બંધાવી હતી. હાલ વિજાપુર વિદ્યાશાળામાં જે ધાર્મિક સરસામાન છે તેનો માટે ભાગ દેશી, નથુભાઈએ કરાવ્યો છે. દેશી, નથુભાઈએ શ્રી વાસુપૂજ્યના દેરાસરને સુધાવ્યું છે. મારી સાથે તેમનો ધર્મ પુત્ર જે ધર્મ જીવનમાં વ્યવહાર હતું. મારી ત્યાગાવસ્થામાં તેમણે મારી પાસે અનેક ધર્મશાસ્ત્રોનું શ્રવણું મનન કર્યું હતું. જૈનધર્મમાં તેમને આલમજીઠને રંગ હતું. તેમના કુટુંબમાં તેમના ભત્રીજાએ છે. મારા જીવનને ધામિક રંગથી રંગાવામાં તેમની તરફથી ધર્મરંગ, મળ્યું હતું. તેમના મિત્ર સુરચંદભાઈ . અને મૂળચંદભાઈ બે For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ) ( و હતા તે મુખ્યતયા જ્ઞાનમાર્ગી હતા. સુરચંદભાઈ જેવા જ્ઞાનમાર્ગી શ્રાવક સાથે તેમને જ્ઞાન અને ક્રિયામાગની ચર્ચા ચાલ્યા કરતી હતી. નથુભાઈ ક્રિયા માગ હતા. સૂરચંદભાઈએ બે ગ્રન્થ બનાવ્યા છે. તે શ્રી આનંદ ધનજી મહારાજના એ કેક પદને ત્રણ ચાર કલાક સુધી અર્થ કરતા હતા, અને વિદ્વાન સાધુઓની સાથે જ્ઞાન ચર્ચા કરતા હતા. નથુભાઈ વ્યવહાર માર્ગ હતા અને સુરચંદભાઈ નિશ્ચયમાર્ગ હતા. પ્રભુપૂજા, ગુરૂવંદન, ઉપવાસ વગેરે કરવામાં સુરચંદભાઈ દઢ શ્રદ્ધાવાળા હતા. અલ્પજ્ઞાની સાધુને પણ સુરચંદભાઈ વાંદતા હતા તેમના પક્ષમાં દઢ હતા તે પણ છેવટેમારા પરિચયથી તેમના ઘણુ કદાગ્રહ દૂર થયા હતા, પશ્ચાતું નથુભાઈની સાથે તેમને ધર્મ બાબતમાં ચર્ચા થતી ન હતી. વિજુપુરમાં નથુભાઈના સેબતી વિશાશ્રીમાલી શેઠ દલસુખભાઈ સ્વરૂપચંદ હતા, તે અધ્યાતમ જ્ઞાની અને ગાભ્યાસી હતા. છેલ્લી અવસ્થામાં તેમણે મારી પાસે ગાભ્યાસ કર્યો હતે. તે ઘણું શાંત હતા. હાલમાં વિજાપુરમાં પૂર્વના જેવા થાતાઓ પ્રગટે એવું ઈચ્છાય છે. ગુરૂગીત ગુહલી સંગ્રહ ગ્રન્થમાં તેમની સ્મૃતિ નેંધવામાં આવે છે. કારણ કે તે ગુરૂભકત હતા. ગુરૂ માટે પ્રાણ આપનારા અને ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તનારા હતા. દેશી નથુભાઈ ખરા ગુરૂભકત હતા. તેઓ કહેણી પ્રમાણે રહેણીના ધરનારા હતા. ગુરૂની સેવામાં પૂરા શૂરા હતા. તેમજ ગુરૂના નિંદકોને ઠેકાણે લાવનારા હતા. અમદાવાદવાળા. શેઠ લલુભાઈ રાયજીની પેઠે ગરીબોને દાન દેવામાં નથુભાઈ પણ યથાશકિતએ વર્તનારા હતા. આત્માને શરીરથી ભિન્ન જાણનારા હતા. ધાર્મિક પરોપકારી કાર્યમાં દેહાધ્યાસના ત્યાગી હતા. તેઓ સર્વ આગેવાની સલાહ લેઈ ધાર્મિક કાર્યો કરતા હતા. અવસરના જાણ હતા. ગુરૂભક્તિ માટે ચિગ્ય વિવેકથી વર્તનારા હતા. ગુરૂગીતમાં ગુરૂભકિત માટે કર્મયોગી ભકતનાં જે જે લક્ષણે દર્શાવ્યા છે તે દેશી નથુભાઈના આત્મામાં ખીલ્યાં હતાં. તેમને આત્મા સરલનિરહંકાર હતે. સત્યના આગ્રહી For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪ ) હતા. નથુભાઇ જેવા ગુડ્સત શ્રાવકની આ ગ્રન્થની સાથે અક્ષર દેહ સ્મૃતિસ્થાપના કરવામાં મ્હને ચેાગ્યતા ઉચિતતા સમજાઈ છે તેથી મ્હે' તેમના અક્ષર કીતિ ભકિતમય દેહની સ્મૃતિની સ્થાપના કરી છે. તે અક્ષર મૂર્તિથી ભકતાના આત્માને વિકાસ થાએ. નથુભાઇ જેવા ભક્ત કમ યાગી શ્રાવક લાકા પ્રગટા અને જૈન જગતની શાંતિ તુષ્ટિપુષ્ટિ કરો, इत्येवं ॐ अर्हशांतिः ३ सं. १९७७ आषाढ़ पूर्णिमा मंगल મુ.સાન. For Private And Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરુગીત વિષય અનુક્રમણિકા, વિષય, ૧૩ ૧૪ ૧૫ ૧ સદૂગુનો ભકત ૨ ગુરુ પ્રેમ ૩ ગુરુ ગરબે ૪ ગુરુભક્તિ ૫ સદ્દગુરુ શ્રદ્ધા ૬ પનર તિથિની ગુહલી ૭ સદ્દગુરુ સેવા ૮ ગુરુ સ્વીકાર ૯ ગુરુ પાસે આવવાનું આમંત્રણ ૧૦ ગુરુ રસિક ૧૧ કળિયુગમાં ગુપ્રેમ ૧૨ અયોગ્ય ભકતેના લક્ષણ ૧૩ ગુરુ સ્વીકાર ૧૪ ગુરુ કૃપા પામવાની ભકિત ૧૫ ગુરુ પૂર્ણિમા પૂજા ૧૬ ગુરુ પર થયેલી પ્રેમદશા ૧૭ ગુરુ પ્રેમી ભકતનાં લક્ષણ ૧૮ ભકતોનાં લક્ષણ ૧૯ એગ્ય ભકતે યુકિતથી ગુરુને પ્રાપ્ત કરે છે ૨૦ ગુરૂના પ્રેમીને ધન્યવાદ ૨૧ ગુરુપ્રેમી ભક્તનાં લક્ષણ ૨૨ સ્વીકૃત સદ્દગુરુની સ્તુતિ ૨૩ ગુરુ ભકિત . १७ 6 P છે. ન ૨૬ २७ ૨૮ For Private And Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૪ ગુરુમાં સર ૨૫ ગુરુને પામનારા www.kobatirth.org ( 40 ) ૨૬ શ્વાત્મ ગુરુ ૨૭ સત્ય બ્રહ્મરૂપ ગુરૂની સ્તુતિ ૨૮ સદ્ગુરૂની શિષ્ય ભકતાને શિક્ષા ૨૯ પૂર્ણ પ્રેમથી ગુરૂને મેળ ૨૯ અન'ત પ્રેમથી ગુરૂના મેળ ૩૦ ગુરૂસાથે પ્રેમ લગની ૩૧ આંતર સત્ય પ્રેમ ગુરૂગાન ૩૨ સત્યાત્મ ગુરૂ સ્વીકાર ૩૩ ગુરૂપ્રેમીએ નુ' ભકતાને વધેર આમત્રણ ૩૪ ગુરૂ સ્વીકાર ૩૫ ગુરૂની સ`ગતિ ૩૬ પામરથી ગુરૂ પામી શકાય નહિ. ૩૭ ગુરૂને પામનારાએનાં લક્ષણ ૩૮ અજ્ઞાનીએ ગુરૂને એળખી શકતા નથી ૩૯ ગુરૂને તે વ્હાલા લાગતા નથી ૪૦ તે બ્રહ્મગુરૂને પામે છે ૪૧ મહાવીર ગુરૂશરણુ ૪૨ ગુરૂભકતામાં ગુરૂશક્તિનું પરિણમન ૪૩ આત્મગુરૂની સાથે હળીમળી જવું ૪૪ ગુરૂ કર્યાંથી જ્ઞાન પ્રગટે છે ૨૫ ગુરૂના ભકતા ચુકત બને છે. ૪૫ આત્મગુરૂની સહાય. ૪૬ આત્મગુરૂ ૪૭ સાત વારની ગુ’હલી ૪૮ ગુરૂના ભકતાને મેધ ૪૮ ગુરૂગીત નિશ્ચય For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩ ૩૪ ૩૫ ૩૭ ve ro ૪૧ ૪૨ ૪૪ ૪૫ ४७ ૪ ૫૦ પ ૫૩ ૫૫ ૫૬ ૫૮ ૫૯ ૬૧ દર ૬૪ ૯૫ ૬૭ ૬૮ ૭૦ ૦૧ St Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૫ ) ભકિત ૪૯ ગુરૂ ૫૦ ગુરૂ ત્રાણુ ૫૧ કલિયુગમાં કલિયુગના અનુસારે ગુરૂઓ પ્રગટે છે પર મહાવીર ગુરૂરસ ૫૩ આત્મગુરૂ સાથે માયાના ખેલ ૫૪ ગુરૂથી કરાડા ગાઉ દૂર રહેલા ૫૫ શુરૂને પામવા માટે પાત્ર ખનવું ૫૬ સરા અને નગુરાનું લક્ષણ ૫૭ તેવા ભકતા નથી ૫૮ હિત શિક્ષા ૫૯ આળ દેનારા પર ૬૦ ગુરૂ નિન્દાથી હાનિ પડતી, ૬૧ ગુરૂભકત સ્વરૂપ ગ્રન્થ ૬૩ આત્મકૃષ્ણ છત્રીશી Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ૯૧ ૯૨ ૯૪ પ ૯૮ ૯૯ ૧૦૦ ૧૦૨ ૧૦૨ ૧૦૪ ૧૦૫ ૧૦૬ ૧૩૦ Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરુગીત ગુહલી સંગ્રહ શુદ્ધિ-અશુદ્ધિ પત્રક પડે પંકિત. અશુદ્ધિ, શુદ્ધિ. કીતિ ગુરૂકુલથથી સાંભળજે જાણે રે; સમ્યગ ગુરૂકુલથકી સાંભળજે જાણે રે; સમ્યગ સૂમ सदगुरुनी સદ્દગુરૂમાહી सदगुनी સદ્દગુરૂમાહી ૧૩ ૧૯ ન જ જજ 66 9 66 666 જ્ઞની ધરે શેઠે દયિક પક્ષ આશુકની ૨૪ પ્રીત કશું જ્ઞાની ધારે શોધે આદયિક પક્ષ, આશકની પ્રીતિ ટ્રિપદિ પાખંડીએ સ્કૂલ સદ્દગુરૂજી. વિશુદ્ધપ્રેમ ન પતી પાંખીએ. થુલ ૧૬ ૨૨ વિશુદ્રપ્રેમ છપે પ્રમ વૃત્તિ પ્રેમ વૃત્તિ For Private And Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨) દેવ, વતે ૬૦ સર્વત્ર હેણવામાંથી ૬૧ " ૬૩ ૧૪ ૬૫ ૧૫ ૨૭ જેને ૧૪ 90 ૧૯ ૭૧ ૧૨ ૭૭ ૨૪ છપતું, છપતું, વતે સત્ર ણવામાંહી ષદર્શનના પર્શનના પ્રારબ્ધ પ્રારબ્ધ કરે છે. बनेछ જેને ણી કહેણી અરિષ, અરિષ અભૂતભારે, અદ્ભુતભારે તુજમાં ભલે તુજમાં રહી ભલે અદ્વૈત અદ્વૈત અને બને પ્રકૃતિ પ્રકૃતિ પણું પણું ભક્તને ભકતેને સહુનાર સહનાર બટકા૨ક . ષકારક પિડે પિંડે અત અંત રીઝવવામાંહી રીઝવવામાંહી ગુરૂ ગુરૂ. ૧૯૧ સેવ ગુરૂ, ૧૯૧ રહે જેહ બાકી રહે બાકી ઘાતે ઘાતથી ધાતે વાતથી યાત્રા પાત્ર ધરે ૮૩ of on ૨૬ ૮૭ OIL કરે. For Private And Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ ૯૫ ધારે, કમ આશક ભારી, ૧૦૨ ૧૧૪ ૧૧૬ ૧૨૩ થાવર, પ્રિમ આશક મારા, શાસ્ત્ર અજ્ઞાની વિદેહી સત્કાએ ૧૨૮ શાસ અજ્ઞાની વિદેહી સત્કાર્યોએ શુભેન્નતિ ધદ્વારક , આદયિક કેવળલ સષ્ટિ શુભન્નતિ ૧૨૯ ૧૩૧ ધર્મોદ્વારક દયિક કેવળ સુષ્ટિ ૧૩૨ ? ૧૩૬ ૦૫ For Private And Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुरुगीत गुंहली संग्रह. સદ્દગુરૂનો ભકત. સગુણ સનેહા સાહિબ મેલે પારે–એ રાગ. ગુરૂજીને ભક્ત તે સત્ય વિચારે, ગુરૂજી હદયમાંહિ યારે, ગુરૂજીને ભકત તે વહાલો. ૧ મન વાણી કાયા ગુરૂજીને આપી, ભેદ ન રાખે કદાપિ. ગુરુ. ૨ ગુરૂજી વિના બીજું ચિત્ત ન ગમતું, ગુરૂ પ્રેમે દિલ રમતું. ગુરૂ. ૩ દોષ ને ગુણ જોવા તેથી જે ન્યારો, શ્રદ્ધા પ્રેમ અપારે. ગુરૂ. ૪ નામને રૂ૫ પ્રેમે ગુરૂજીને સેંગ્યા, હૈડામાં હેત સાચાં વ્યાપ્યાં. ગુરૂ. ૫ ગુરૂછ પરછા એક સ્વરૂપી, રાખે ન વાત કાંઈ છૂપી. ગુરૂ. ૬ સર્વ સમર્પણ ગુરૂજીને કીધું, જીવતાં અમૃત પીધું. ગુરૂ. ૭ ગુરૂજી કરે કહે સત્યજ માને, શંકા ન લેશ મન આપે. ગુરૂ ૮ જીવવું મરણ જેનું ગુરૂજીના માટે, સેવા કરે શિર સાટે. રૂ. ૯ ગુરૂની કૃપા વણ બીજું ન ઈચછે, ગુરૂજી પ્રેમને પ્રીછે. ગુરૂ. ૧૦ સદગુરૂ પ્રેમમાં ધર્મ જ. ધારે, • દેહાધ્યાસને મારે, ગુરૂ, ૧૧ સુખ દુઃખ ફળે, ગુરૂ ચરણમાં ધારે, પકડી ટેક ન હારે. ગુરૂ. ૧૨ લેકા૫વાદ નિષ્ઠા ઘેળી જે રીતે, પ્રાણું પડે નહીં હીતે. ગુરૂ ૧૩. ગુરૂ કૃપા તેહ કીત પ્રતિષ્ઠા, બીજું ગણે ભૂંડવિઠા. ગુરૂ. ૧૪ વેદાગમ સહુ ગુરૂજી છે પિત,માને આતમ ન્યતે. ગુરૂ ખંડન મંડન તર્કની ચર્ચા, ગુરૂ વિના સહુ કચ. ગુરૂ. ૧૦ ઝેર પીધાં જેણે ગુરૂજીના નામે, વૈકુંઠ મુકિત તે પામે. ગુરૂ. ૧૭ ગુરૂ સેવામાં જેડ મરેલા, તેવા નકી તરેલા. ગુરૂ. ૧૮ ગુરૂછ કર્યા વિણ થાય ન મુકિત, પ્રેમ શ્રદ્ધાની પ્રતીતિ. ગુરૂ. ૧૯ બુદ્ધિસાગરમગર દેવા, સાચી ગુરની સેવા. ગુ. ૨૦ For Private And Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨) ગુરૂપ્રેમ. વહેલાં વહેલાં કન દેશે, પરમગુર શાતામાં રહેશે–એ રામ શ્રી સદ્દગુરૂજી જયકારી, પરમગુરૂ જગ જયકારી. મહાવીરપદ અવતારી..............................પરમ. દેખીને તુજ મુજ મન મેહ્યું, પાપ સકલ કરું ધોયું. પરમ. ચકોમાં ગુરૂજી નિહાળ્યા, તુમ સમ કેઈ ન વહાલા. રમ. ૧ ઝહહળ તિ આનંદ દરિયા, અનંત નૂરથી ભરિયા. પરમ. હૃદય મહેલમાં પ્રેમે પધાર્યા, શક વિગ નિવાર્યા. પરમ. ૨ બ્રહ્મગુફામાં ઝળહળ જ્યોતિ, દીઠતાં ઉતરી પનોતી. પરમ. મુજ તુજ ભેદ ટળ્યા સવિકાર, તુમ સમ કોઈ ન પ્યારા. પરમ. ૩ અંતર્યામી સહુ મુજ જાણે, મુજને હૃદયમાં આણે. પરમ. અનંત શક્તિ છે આધા, ધન્ય ધન્ય અવતાર. પરમ. ૪ હું તું ભેદથી જેહ મરે છે, ભકત તે તુજને વરે છે. પરમ. તમ માટે જેહ જીવવું ધારે, સંકટથી નહીં હારે. પરમ. ૫ તેહના બેલી ગુરૂ છેલ્લી વારે, આવતા ઝટ હારે. પરમ. ગુરૂ પ્રેમે મનડું નિજ વાળે, તેને ન ભય કઈ કાળે. પરમ. ૬ સાચે ગુરૂને બને વિશ્વાસી, તેને ન આવે ઉદાસી. પરમ. મરતાં પહેલાં મરે ગુરૂમાટે, બેસે ગુરૂની તે પાટે. પરમ. ૭. દુર્જન નિન્દક પાપને હરે, ઠરતા નહીં એક ઠરે. પરમ. ગુરૂ વણ મુકિત નહીં કેઈ કાલે, બીજો કઈ ન આલે. પરમ. ૮ તારામાં સાચી છે પ્રતીતિ, એજ છે તપ જપ નીતિ. પરમ. હારા વણ ન ગમે મુજ કેઈ, જઈ રહ્યો જોઈ જોઈ. પરમ. ૯ નગરા ગુરૂદ્રોહી રહે આઘા, નિર્લજ નફફટ નાગા. પરમ. તુજથી દિલડુ મળ્યું સહુ વાતે, મળિયા છે ધાડેધાતે. પરમ. ૧૦ કલાજ મર્યાદા છે, તુજ પ્રીતિ રઢ મંડી પરમ. બુદ્ધિસાગર દીનદયાળા, ગુરૂજી સદા મુજ વહાલા. પરમ. ૧૧ For Private And Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (a) ગુરૂ ગરમે. સખીએ સાચા પ્રેમે સદ્ગુરૂ ગુણને ગાઇએરે; ગુરૂના ભકતા શિષ્યાને ભકિતથી વધાઇએરે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરૂ પ્રેમી બનીને રહે, ગુરૂદાસના દાસ; ગુરૂ સેવામાં રાજી નિત્ય, રહે કઈ ન ઉદાસ. ક્રાતિ અપકીર્તિમાં મન જેનુ વતે નહીં, મા છવાયા પ્રેમી ભકતા જીવે સહીરે; જડના આરોપી કીત્યોંકિ નહિ નિજરૂપ, એવુ માને ગુરૂના ભંકતા સત્ય સ્વરૂપ, સખીઓ, ૧ તન મન ધન વાપણું કરી, ધારે ગુરૂ વિશ્વાસ; ભરમાત્મ્ય ભરમાય નહીં, ઇંદ્રાદિકથી ખાસ. સદ્ગુરૂ સેવામાંહી વ્રત તપ જ૫ માને સહુ, દિલમાં ગુરૂની પ્રીતિ વધુ નહીં કા ખીજી રઘુ રે; એવા ગુન્નુ નિશ્ચય અનંત અનાદિ રૂપ, આકી આઠ ક્રમનું શ્યાક્રિક સ્વરૂપ; સખીએ. ૨ ગુરૂ કૃપા વણુ વિશ્વમાં, ગણે નહીં ક'ઈ સાર; પડે ન પા. પ્રેમથી, દુઃખ પડે જે અપાર. એવા ભકતા. ગુરૂ મહાથીરપદને વેગે વરેરે, ડગલે ડગલે ગુરૂ પાસે જાતાં પાપે હરે; ગલે ડગલે ધ્યાન સમાધિ સુખને પાય, જેને નામ રૂપના માહુ નહીં મનમાં, જેને પ્રતિબંધ નહીં ગુરૂ વણુ ખીજે કયાંય. સખી. '૩ ઝળર્તુળ ન્યાતે ઝળહળે, ગુરૂજી બ્રહ્મ સ્વરૂપ; નિરાકાર સાકાર છે, ગુરૂજીરૂપરૂપ. For Private And Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ક) ક્રમની પ્રકૃતિથી સદ્ગુરૂને નવ દેખીએર, પ્રકૃતિ, ગુરૂ એમાં સૈાન્ત સદા ઘટ પેખીએરે; એમાં એકપણુ સત્તાએ એવે જોય, પૂર્ણ બ્રહ્મસ્વરૂપે ગુરૂનું સહુ અવલાય. સખીએ. ૪ પૂણ પ્રેમી નિશ્ચય અન્યા, સદૃગુરૂના નિર્ધાર, સહુ સાધન તેનાં સધ્યાં, થયા સિદ્ધ જયકાર, ગુરૂના પ્રેમીઓને લય ને દોષ નહીં કશ્યારે, જેના દિલમાં પરમેશ્વર મહા ગુરૂજી વક્ષ્યારે; ક'ની લીલાએ સહુ માત્મ શકિત સહકાર, જ્ઞાની ગુરૂભક્તાને આત્મન્નતિ હિતકાર. સી. સુકિત પગથીયાં પર ચઢે, પડે ન પાછા ભકત; પઢવાના સાધન વિષે, ચઢતા રહે સશકત એવા ગુરૂના ભકતા મહાવીરૂપે થઈ રહે, જ્ઞાતા જ્ઞેય સ્વરૂપી પૂર્ણાની પદ્મ લહેર; ગુરૂના પ્રેમી થાવું નથી ખાલના ખેલ, ઉલટી નદીએ તરવું જેવું છે મુશ્કેલ પરીક્ષા ડગલે ડગલે શકાથી વિષ્ણુસાય, કાઇક સસ્કારી પ્રેમી જનથી ઉગરાય. સખીમા. તર્ક વિવાદ પર પરા, શાઓથી ન પમાય; લક્ષણુ અપલક્ષણ સહુ, તેની જે નહીં માંદા. ગુરૂની સાથે પ્રકૃતિ ખેલા ખેથી રહી?, તે પશુ નિઃસંગી કર્માંતીત જ્ઞાની તે સહીરે, પ્રેમપ્રતીતે સદ્ગુરૂ મળતા આપાઆય, માનદ ઉલ્લસે તેનું થાય ન કઢિયે માપ બુદ્ધિસાગર સદ્ગુરૂ મળિયા પૂર્ણ હજૂર, ઝળહળચિદાન દ જેવું છે સઘળે નૂર. સખી. ૭ For Private And Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરૂભકિત. . શિવ જગત શિર બતા–એમ. ગુરુની ભક્તિ છે હિલી, પામે સંસ્કારી જન, કલની રવિ સાથે પ્રીતડી, દીઠાં ઉ૯લસે રે મન ગ ૧ પિયા ચંદ્ર પ્રકાશતાં, ખીલે - સહ અંગ છે સદગુરૂ નામ સંભારતાં, આનંદ પ્રગટે ઉમંગ. ગુર. ૨ ભૂખ્યા જે ૩ પ્રેમના, કરતા સ્વાર્થનો ત્યાગ, તરસ્યા જે ગુરૂ પ્રેમના, તેને બીજે ન રાગ. થર છે સાગર પ્રેમની આગળ, કીતિ ધન મન સુખ નાક મેલ પેરે માનત, દેખે જડમાંહી ખ, ગુ સારૂ ઈચછાનુસાર જે, વર્તાવે મન કાય પડ૫ર શીર ન જેહનું, ગુરૂ વણ છે ન કાંય. ગુરુ. ૫ ચાલે સદગુરૂ પાછળે, સાચે ધારી, વિશ્વાસ પ્રાણ પડે પણ ભકિતથી, પાછો પડતે ન ખાસ. - ૨ હનિયા દિવાની જે જે કહે, તેમાં રાખે ન ચિત ચારે છેડે રે છૂટછે, સદગુરૂ પ્રેમી પવિત્ર ગુફ. '૭ શિવ સાધન લખ કેડીઓ, ગુરૂ ભક્તિવણ ફિક ડોલે નહીં દુષ્ટકથી, પાડે નિન્દાની પક. ગુણ-૮ જેમ જેમ દુર્જન નિન્દકે, ગુરૂછની સામા રે થાય તેમ તેમ સારૂ પ્રેમીઓ, ગુરૂ પ્રીતિમાં સમાય. ગુરૂ... ગુણના દુશ્મન લેકની, હામે થઈને તે ઈ . સદગુરૂ સેવા એ મટકી, દુશ્મન હેણો પ્રચંડ ગર૧૦ થરની ભક્તિથી જે કરે, તેમાં લેશ- ના દોષ :- . સાગર પ્રેમથી સંપજે, યુતિ સાધન. પિષ,:- અon For Private And Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra 17 www.kobatirth.org સદ્ગુરૂ સેવામાં જે વરે, જે જે કાર્યો કરાય; પુણ્ય મધ અને નિજ રા, ગુરૂવણ મુક્તિ ન કયાંય. ગુરૂ. ૧૨ તપવ્રત કાનુષ્ઠાન જે, ગુરૂ ભક્તિવણ ફ્રાંક; શસેવામાંહે સહુ રહ્યું; પાડે નાસ્તિક પાક. ગુરૂ ૧૩ વૈદાગમથી ૨ માટકા, ઝાલે સદ્ગુરૂ હાથ; બુદ્ધિસાગર સંગુરૂ, પામી થયા સનાથ. ગુરૂ. ૧૪ ( ૫ ) સાહા. કાલિ. Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુણીની વાં અગુણાની, ઉઠે જે કલ્પનાએ સહુ; ગુરા ! ! ! તેથી તમે ન્યારા, અમેએ પૂર્ણ નિર્ધાર્યાં. ભલે હા વેષ હૈયે શું ? કદિ ના હાય હાયે શુ ? અસમાં સત્ નથી ક્યારે, ગુરૂ સત્ છે અમે માન્યા. ભલે વ્રત હાય હૈયે શું? ભલે વ્રત ન્હાય હૈયે શુ ગમે તેવી અવસ્થામાં, અમારા છે. ગુરૂ પ્યારા. અમારા જ્ઞાનદાતાની, નથી કે વિશ્વમાં તેલે; કરેલા પ્રેમ ના છૂટે, દિવાની દુનિયા બેલે. ગુરો તમને સમર્પણ છે, અમારૂ સહુ કયું કીધું; ભલી ખુરી અવસ્થામાં, શરણ હારૂં સદા લીધું. હને જે ચેાગ્ય લાગે તે, અમારૂ સવ કર પ્રેમે; કુપો ત્યારી વિના બીજું, અમે ના ઇચ્છીએ કચેમે. તમારા દુશ્મના જે જે, અમારા દુશ્મન તે તે; તમારા તે અમારા છે, અમારા પ્રેમ પ્યારા છે. તમારા વણુ નહીં ઇચ્છું, ભલે હૈ। દેવ કે દૈવી; બલે કે માગમા વેદી; અમારી માન્યતા એવી For Private And Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તમે જે જે કહે છે તે, અમે કરશું વિના બેલે; ઇસારે સર્વ સમજીને, પ્રવર્તીશું રહી ને. ગુરૂ વણકે નથી ત રક. અમારા ચિત્તમાં ભાસ્ય નથી કંઈ તર્કની ચર્ચા, અમારો એજ વિવા. સદેહી બ્રહ્મ છે પૂર, નથી કેઈ અન્યની પરવા; સકળ રૂપે તમે છે જી, કહોને અન્ય શું? વરવા. ગુરૂ મહાવીર છે દેવા, અભેદે શુદ્ધસત્તાએ, બહિરંતર ગુરૂજી છે. સકળ શકિત મહત્તાએ. મળ્યા છેસદ્દગુરૂ પિતે, કયાં સ ધન હવે સજવાં; તમે માયા અને કાયા, કહેને અન્ય શાં ? ભજવાં. અમારી સર્વ વૃત્તિ, રમે રાસે તમારાથી સદા આનંદ રસરૂપી, જુદા નહીં છો અમારાથી. સમાયું વિશ્વ તુજમાંહી, પ્રભે રંગે રહ્યા પાસે, બુદ્ધયબ્ધિ સદગુરૂ હાલા, મળ્યા છે પૂર્ણ વિશ્વાસે. ૧૫ પન્નર તિથિની ગહુલી. આવો આવો યશોદાના કત મુજ ઘેર આલેર એ રાગ. શુભ પડવાના દિન પ્રેમથી ગુરૂ પાસે રે, આવે ને નરને નાર હર્ષોલ્લાસે રે; ભકિત ભાવનાં સારાં પુષ્પથી ગુરૂ પૂજે છે, જગમાં તાશ્ક ગુરૂદેવ જાણ ન દુજે રે. પડવા. ૧ બીજ દીને ગુરૂની બુદ્ધિ ઘટમાં રાખે રે, ગુરૂ પ્રેમામૃત પકવાન હેતે ચાખે રે, સદ્દગુરૂની સાથે અભેદ ભાવે રહીએ રે, દેવે ને દેવીએ સર્વે ગુરૂમાં કહીએ રે. વા, ૨ For Private And Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮ : ત્રીજે દિને ત્રણ તત્ત્વને દિલધારી ૨, આતમ પરમાતમ વિશ્વ ઐકય સુધારી રે. સદ્ગુરૂમાંહી તત્ત્વ ત્રણ્ય સમાયાં રે, જ્યાં વિશુદ્ધ પ્રેમ પ્રકાશ ત્યાં તે આયાં રે. ચેાથે મુદ્ધિના પ્રકાર ચારને ધારો રે; ગુર વિનયે પ્રકટે સર્વ જ્ઞાન પ્રકાશ રે; પાંચમે છે જ્ઞાનના ભેદ પાંચ પ્રકાશે રે, આતમ ગુરૂ જ્ઞાન સ્વરૂપ છે વિશ્વાસે ૨. છઠ્ઠું કારકનાં ષટ્ચક્રને દિલ વરીએ રે, ષટ્કોણુ યંત્રના ચક્રને મન ધરીએ રે; ષણહાનિના ભાગને ઘટ સ્મરીએ રે, કર્તાકિ આપે આપને ઉદ્ધરીએ રે. સાતમે જ્યાં સાત પ્રકાર ચાગનાં સ્થાના રે, ગુરૂ કૃપા થકી કોઇ ભેદ રહે નહિ છાનો રે; આઠમને શુભ દિન આઠ સિદ્ધિને વરીએ રે, નવ ઋદ્ધિ નવમે દિન ઘટમાં ભરીએ રે. નવધા છે ભકિત પ્રકાર ગુરૂથી કરીએ રે, સાયિક નવલબ્ધિ સ્વરૂપ ઘટમાં ધરીએ રે; દશમે છે સત્ય મહાત્ દશધા સમોરે, નવનવલા ગુરૂથી ખેલ કરી ઘટ રમો રે. ગુરૂથી જો લગની પ્રેમની ઘટ લાગે રે, અંતમાં મહાવીર બ્રહ્મ ભાવથી જાગે રે; શ્રાવકના છે અગિઆર પ્રતિમા ભેદે રે, ગુરૂ પ્રેમ ભાવના યોગ હોય અભેદે રે. મુનિ વરની પ્રતિમા ભેદ બારને વરીએ રે, સહુ ભેદોમાંહિ અભેદ ગુરૂજી સ્મરીએ રે; અભિનવ સહુ છે પર્યાય ક્ષણ ક્ષણુ પ્રગટે રે, જેના છે ક્ષણમાં ઉત્પાદ તેહિજ વિઘટે રૂ. For Private And Personal Use Only પરવા. પડવા. પડવા. પડવા. પડવા, પડવા. પડવા. ૫ Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સદગુરૂ સાથે અભેદભાવથી રહેવું રે, જીતીને કાષ્ટિક તેર શિવ સુખ લેવું રે, દુશ્મન જીતે જૈન સાચે ગીરે, ગુરૂ પ્રેમી થઈને યેગી થાત ભેગીરે. પડવા. ૯ ચઉદશ વિદ્યા સાર ચઉદશે લહીએ, ગુરૂને નિજ ઘટની સાથે નિશ્ચય વહીએ રે; ત્રત નિયમ આચાર વેષથી ન્યારારે, નિશ્ચય પરિણામી સ્વભાવ ગુરૂ અવતારરે. પડવા. ૧૦ ગુરૂ દેવને દેવતા સહુ જગમાં, પરિણમ્યા પ્રેમે સદ્ગર રગ રગમાં, પૂણિમાદિન એગ પન્નર ભેદે રે, આંતરને બાહ્ય સ્વરૂપ ગુરૂજી દેરે. પડવા. ૧૧ વેગ અસંખ્યપ્રદ ગુરૂમાં સમાયારે, ભક્તોએ ગુરૂની મહેરથી તે પાયારે, પનર તિથિએ પ્રેમથી ગુરૂ ગાયા, ગુરૂ આંતર બાહ્ય બે ભેદ પ્રેમે ધ્યાયારે. ૫ડવા, ૧૨ શ્રી સશુરૂની સાથ નિશદિન રહીએ, દુનિયાને મૂકી દૂર સાચું લહીએ, બુદ્ધિસાગર સત્ય શુરૂ વયિારે, પ્રગટયા ઘટ યરમાનંદ હર્ષના દરિયારે. પડવા. ૧૩ सद्गुरुसेवा. સગુણ સનેહા સાહેબ હેલે પધારે–એ રાગ. સદગુરૂ કીધા માથે શ્રદ્ધાએ જેણે દુઃખને નાશ કીધે તેણે, સગુરા જન જ્ઞાનને પામે,નગુરા કરે નહીં ઠામે . સગુરા. ૧ ગુરૂ ર્યા વણ જ્ઞાન ન આવે, વેદાગમ સહ પુરાણું ગાવે; સેવા વિના દિલ શુદ્ધિ ન થાવે, પ્રેમથી દેષ પાપ જાવે, સગુરા. ૨ For Private And Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૦ ) ૫ ૬ મહાવીર બ્રહ્મ ને સદ્ગુરૂ એકયે,જ્ઞાનદાયક ગુરૂપ્રભુ એકટકે; આતમને જડતત્ત્વ વિવેકે, નિશ્ચય પ્રેમની નેકે. સગુરા. ૩ વેઢાગમ ગ્રન્થ ગુરૂને ન પહોંચે, સદ્ગુરૂ છે સહુ જ્ઞાનની ટોચે; મળે ન સદ્ગુરૂ તક થી શોચે, ગુરૂજી મળે છે પ્રેમ ખાંચે. સદ્ગુરા, માથું ઉતારી ગુરૂ આગળ મૂકે, સેવામાં કેઇ વાતે કયારે ન ચૂકે, ગંભીર થાય ખોટી વાત ન કું કે; ગુરૂના વિચારમાંહી ઝુકે. સગુરા. ગુરૂના હુકમ શિર સાટે જે પાળે, સદ્ગુરૂ ખાધ પામીદુર્ગુણ ખાળે; નગુરા નાસ્તિક જન સેાખત ટાળે, સદ્ગુરૂમાં પ્રેમ વાળે. સગુરા. ગુરૂની નિંદા નહીં સુણેરે કાને, સદ્ગુરૂ એકજ નિશ્ચય માને; મરી મથેરે ગુરૂ સેવાના ટાણે, શિષ્યના ધર્મને જાણે.... સદ્ગુરા. ૭ સદ્ગુરૂ ભક્તિમાં ઉતરીયા ઉંડા, ભકતાને શિષ્ય જીન્યા મર્યા તે વિનય હીન સંશયાળુ છે ક્રૂડા, ક્ષણિક ચિત્ત ભૂત ભૂંડા સશુરા. ૮ હનુમંત જેવા ખની સેવા જે સારે, ગુરૂનાં કાજ સહુ પાર ઉતારે. પ્રતિજ્ઞા ટેક કોઇ કાળે ન હારે, વિશ્વાસ છેડે ન કયારે. સગુરા. ૯ સગુરાની વ્હારે દેવ દેવીઓ આવે, આતમજ્ઞાન દિલ સહેજેરે પાવે; મુક્તિમાં જાતાં યમ આડા ન આવે, સદ્ગુરૂ પ્રેમના દાવે. સગુરા. ૧૦ દોષને ગુણ, દૃષ્ટિ સૃષ્ટિ સ્વભાવે, ગુરૂમાં કર્માંના ભાવ ન લાવે; બુદ્ધિસાગર ગુરૂ કીધા છે ભાવે, અનંત સુખ પ્રેમ દાવે, સશુરા ૧૧ 3; ( ૮ ) ગુરુન્નીકાર. Acharya Shri Kailassagarsuri Gyanmandir સુમુક્ષુ સનેહા સાહેબ એલે પધારોએ રાગ. ગુરૂજી કર્યાં માથે મેઘારે મેલે, આવે ન કોઇ ગુતાલે; ગુરૂજી મારા પ્રાણથી પ્યારા, આતમના આધારો ગુરૂજી. For Private And Personal Use Only ૪ Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરૂ. ૨ (૧૧) જ્યાં ત્યાં ગુરૂજી મારા નયને આવે, ગુરૂભક્તિ મન ભાવે ગુરૂ મનડું રંગાયું તારા તેજમાં હાલા; ઝળહળ જ્યોતિ નૂર લાલા. દુનિયાનાં ઝેર ઘોળી ઘોળીને પીધાં, નિર્ભય ચિત્ત સત્ય સિધ્યાં...ગુરૂ. મનડું મસ્તાની થયું મહાજનિયા જેવું, અપયશ યશ સહુ હેવું... દુનિયા દિવાની આડું અવળું રે બેલે, તે પણ ચિત્ત નહીં ડોલે...ગુરૂ. બળીને ચિતામાં પાછા જેવું ઉગરવું, તેવું ગુરૂજી પદ વરવું. પહેલા મરીને પછી સજીવન થાવા, ગુરૂજી કર્યા શિર ચાવા .ગુરૂ. ગુરૂજી આગળ તનધન સહ ખાટાં, ગુરૂનાં જ્ઞાન મન મોટાં. કેની તાકાત ગુરૂ પાસે આવે, પ્રેમીના મન ગુરૂ આવે..ગુરૂનામને રૂપ હેમી પહેલાં મરવું, ગુરુરૂપ થઈને ઉગરવું. મરેલી દુનિયામાં સદ્ગુરૂ ભક્ત, જીવે છે પ્રેમથી સશક્તો;–ગુરૂ: ગુરૂના જીવાડયા મરી જાય ને કયારે, ગુરૂજી કૃપાથી ઉગારે. સગુરાને દેવદેવી જમડા ન રેકે, જ્યાં ત્યાં જાતાં ને કઈ ટેકે... ગુરૂ ગુરૂ વિનાનું સ્વર્ગ નર્કના જેવું, ગુરૂ વિના ન લેવું દેવું. ગુરૂ. ૪ ગુરૂ. ૫ ગુરૂ. ૬ ગુરૂ. ૭ For Private And Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરૂ ગુર. . (૧૨) ગુરૂની સેવા વિના કામ ન નાસે, આતમવીર તેજે ભાસે ગુરૂ ઈ રોઈને ગુરૂ પ્રેમે મર્યા જે, ભવસાગરને તર્યા તે. નગુરાને દુર ગુરૂ દૂરના દૂરે, ભકતેની પાસે નિત્ય રહે હજીરે, ગુરૂના નિન્દક દ્વેષી ગુરૂને ભાંડે, તેઓની આંખે દેષ આવે છે અડે. દેવની કેટ કદિ ભરમાવા આવે, ગુરૂમાંહિ શંકા ન થાવે ગુરૂમારા ચિદાનંદ ગુરૂજી વિલાસી, રેમ રમે બહુ વિશ્વાસી. ગુરૂની કૃપાએ મરજીવા બનીશું, સેવામાં સર્વ ગણીશું; ગુરૂજે જે પ્યારું તે ગુરૂ આગળ ધરશું, ગુરૂની ઈચ્છા અનુસરશું . મનડું મારીને મડદું થઇ જગ જાગે જીવે આતમ ગુરૂ રાગે ગુરૂ. ગુરૂથી અભેદ પ્રેમે સાચી ભકિત, પ્રગટે અનંત ગુણ શકિત. ' . સદ્દગુરૂ નામરૂપ પિતાનાં માની, ભકિત કરે તે માની ગુરૂ બુદ્ધિસાગરગુરૂ શિરપર ગાજે, જય હે જગ વાજે. રૂ. ૧૦ રૂ. ૧૧ ગુરૂ. ૧૨ For Private And Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (23) ( ૯ ) ગુરૂ પાસે આવવાનુ આમત્રણ. ન આવો આવો આવોરે, વ્હાલાં ગુરૂની પાસ ઝેટ આવજો, લાવો લાવો લાવજોરે, ગુરૂ ભક્તાને સાથમાં લાવજો. પરમ બ્રહ્મા મહાવીર ગુરૂમાં, સત્ય જીવન સમજાવોરે....વ્હાલાં પ્રેમના પ્યાલા ભરી ભરી પીવા, વિશ્વને પાઇ જીવાડોરે, વ્હાલાં. ૧ મર્યાં પહેલાં નિજ સ્નાન કરીને,મેહની ખાખ ઉડાવોરે, વ્હાલાં. ૨ દુનિયાની લાજભય દૂર કરીને, મરણિયાં થઈને પધારોરે, વ્હાલાં, કું મારવા આવે. દુન દૃષ્ટા, તેઓને ઝટ સહારોરે, વ્હાલાં. ૪ પોતાનું સર્વે ભૂલી જઇને, ગુરૂને યાદ એક લાવજોરે, વ્હાલાં. ૫ શુદ્ધ પ્રેમના પૂ નશામાં, ચકચૂર મસ્ત સુહાવજોરે. વ્હાલાં દ્ જ્યાં ન પડેાંચે સ’સારિયાં ભૂખ્યાં વ્હાલા ત્યાં વેગે આવોરે. વ્હાલાં ૭ નાત ને જાત નહી લિંગને ભાતિ,ભાનનસ્થલનું લાવો?. વ્હાલાં ૮ રાને સનારાંને બહુ રાગે, હસતાં જાને હસાવોરે. વ્હાલાં દુનિયા જનની અવળી વાટે, વિશ્વાસીને વાળજોરે, વ્હાલાં ૧૦ સઘળાં વિષ પીવાને ચા, નિશ્ચય કરીને નામરૂપની મમતા અણુતા, ઉઘાડે ગે અનાધનંત સદ્ગુડ્મય જીવન; આતમમાંહિ સાહિસત જડે સહુ પોંચા, ચ્યાગ્રહ બુદ્ધિને વેષ ક્રિયાચાર નિયમ. તેથી, ગુરૂજી જૂદા અરસપરસમાં આતમ સદ્ગુરૂ, દેખીને સહુને ભક્તિ રસીલા બનીને પ્રેમે, નિશદિન ગુરૂને ગાવજોરે, વ્હાલાં ૧૭ બુદ્ધિસાગર સદ્ગુરૂ સંગે, આનંદ પી જગ પાવગેરે, વ્હાલાં ૧૮ મ્હાલજોરે, વ્હાલાં ૧૧ ખાળજોરે, વ્હાલાં ૧૨ નિહાળજોરે, વ્હાલાં ૧૩ ખાળોરે, વ્હાલાં ૧૪ ભાળોરે. વ્હાલાં ૧૫ દેખાડોરે, વ્હાલાં ૧૬ For Private And Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરૂ. ૧ ગુરૂ ૨ ગુરૂ ૩ - ( ૧૦ ) ગુરુ રસિક રસિયા આવજોરે રગે એ રાગ. ગુરૂના કેઈકરે રંસિયા, જેના મનમાં ગુરૂજી વસિયા ગુરૂની ધારે ધાતે, મળી રહે વળી વાતે વાતે. સ્વારથ સઘળારે ત્યાગી, થાય ગુરૂને સાચે રાગી. ગુરૂ રૂપ છે ને રેગુરૂ સેવે, ગુરૂને મનનું સઘળું કહેવું. ભેદ ન રાખેરે ક્યારે, કાર્ય કરે ગુરૂનાં બહુ ભારે, ગુરૂ રાગ ન હળદરિયે રાખે, ચલ મછડ રાગે સુખ ચાખે. ગુરૂને કરતે રે ચાવા કરી પ્રશંસા પ્રેમ સ્વભાવ, ગુરૂ ગુરૂનું કહેવું સાચું, મનમાં કાંય ન માને કાચું. ગુરૂકુલવા સેરે વસતા, સંકટ પડતાં દૂર ન ખસતા ગુરૂ. આણ પામીને સહુ કરતા, કાર્યો કરતાં સહેજે મરતા. નિજની કીર્તિરે ન ઈ છે, ગુરૂથી નામ ન જુદુ છે, ગુરૂ નામ ગુરૂનું રે જપતા, ભરમાવ્યા નહિ બીજે ભમતા. ગંભીર જ્ઞાનીરે શુરા, સહુ વાતે ગુરૂભકતે પૂરા ગુરૂ ગુરૂની સેવારે સારે, શિષ્યની મુક્તિ ગુણધારે. સર્વ સમાયું ગુરૂચરણે, શકિત પ્રગટે શરૂશરણે ગુ. અદ્વૈતમે રે રહેતે, ઉપાલંભ ગુરૂના સહુ રહેત. ગુરુની સાથે રે રંગે, રહેતા આનદભાવ ઉમંગે ગુરૂ સદગુરૂ રાગીરે તરિયા, બુદ્ધિસાગર સલ્લુરૂ વરિયા. ગુરૂ ૪. ગુરૂ. ૫ ગુરૂ. ૬ ગુરૂ. ૭ ગુરૂ દ્ર ગુરૂ. ૯ For Private And Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) , કલિયુગમાં ગુરૂપ્રેમ અલી સાહેલી ગુરૂવાણુ સાંભળવા ઉભા રહેને-એ શગ. કલિકાલ વિષે ગુરૂભકિતથી શકિત મઝાની નીપજે, ગુરૂ પ્રેમથકી નરનારીમાં પેગો સર્વે સંપજે; ગુરૂએ દેશે સહુ નાસે, ગુરૂવાર સાચા બહુ વિશ્વાસે; ગુરૂપ્રેમવડે નિશદિન પાસે. - કલિ. ૧ સહુ તીરથરાજ ગુરૂ તાજા, ગુરૂની સઘળી જગમાં માજા; ગુરૂભકતે ભકતે છે સાજા. કલિ. ૨ ગુરૂ ભજતા કે જે ભાવે, તે ભાવે ગુરૂ મળતા દાવે, નિજભાવ પ્રમાણે ફળ પાવે. કલિ. ૩ જડ ચિંતામણિ ફળને આપે, તે ચેતન ગુરૂ શું નહિ આપે, ગુરૂ મહાવીર ઘટ ઘટમાં વ્યાપે. કલિ. ૪ બેલતાં સદ્ગુરૂને ભજીએ, સમકિતદાયક ગુરૂને યજીએ; પડીએ નહી તકતણું કજીએ. - કલિ. ૫ સાકાર ગુરૂ બહુ ઉપકારી, સેવે પ્રેમે નર ને નારી, ગુરૂપ્રીતિ સહુ ફળ દેનારી. ગુરૂ પ્રેમીને ગુણ દેખાતા, ગુરુબ્રહ્મ સ્વરૂપે સમજાતા; નાસ્તિક મૂઢ બહુ અટવાતા. ગુરૂ રાગીની દૃષ્ટિ ખીલેતેથી તે ગુરૂ મહિમા-ઝીલે તે મિથ્યા દષ્ટિને પીલે. સહુગુણે તે ગુણરૂપે ભાસે, ગુરૂરાગીને શુભઉલ્લાસે ગુરૂ બાહિર અંતર છે પાસે. કેલિ. ૯ ગુણને દે દુર્જન પેખે, ગુરૂ રાગીને તે ગુણ લેખે નિજ દ્રષ્ટિ તેવું તે દેખે. કલિ. ગુરૂમાં નહીં કર્મપણું દેખે, ગુરૂ પરબ્રહ્મ વીરને પેખે, આવે નહિ ગુણ ગણતાં લેખે. For Private And Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્યાં ગુણ ત્યાં દેવ અપેક્ષાએ, નિજ દષ્ટિ અનુસાર થાઓ, બન્ને દષ્ટિ સટિ ન્યાયે કલિ. ૧૨ પ્રકૃતિ ગુરૂની છે માયા, સહુ કર્યું પ્રકૃતિ પડછાયા; ગુરૂ અદ્વૈત પ્રેમે સમજાયા. કલિ. ૧૩ ગુરૂની ગુરૂતા સહુ વિશ્વવિષે, શકિત રસમાં રસતી જાતિએ ગુરૂ મહાવીર જગમાંહિ વિલાસે. કલિ. ૧૪ ગક ઉપશમ ક્ષપશમ ભાવે, ક્ષાયિક ભાવે ઘરમાં આવે ઉપકારી કર્મોદય ફાવે. કલિ. ૧૫ આસવ તે સંવર રૂપ બને ગુરૂ પ્રેસીના નહિ દેજ કને દે તે ગુણ ગણરૂપ વળે. - કલિ. ૧૬ ગુરૂ દ્રવ્યભાવથી નિર્ધાર્યા, ગુરૂ ગુણ કમ સુખની છાયા, બુદ્ધિસાગર સગુરૂ પાયા. કલિ. ૧૭ '( ૧૨ ) અયોગ્ય એવા તેનાં લક્ષણ મુનિવર સંયમમાં રમતા એ ગ. બને નહીં ભક્તો અહો એવા, જેહ સમજે નહીં સદ્દગુરૂદેવા. બને. વારથના જે થયા રસિયા, શાનથી દૂર ખસિયા; ગુરૂકુલથથી ક્રરે વસિયા. ગણે. ૧ સશુરૂ પ્રત્યક્ષ નહિ જાણે, ઘેર પૂજે સ્તંભને ટાણે ગુરૂ ઉપકારે નહીં દિલ આણે. ગણે. ૨ જ્ઞાન વિનાનાજ ગમાર સમા, સદગુરૂની નહીં અશ તમા; સમજે ન અનુભવ જ્ઞાન ગમા. ગ . ૩ ગુરૂ કરતાં થશનિ જ અહુ હાલે, જે વાર્થ થકી મનને કાલે જેમ વાગે આલી ચણો ઠાલે. ગ્રણ. ૪ જે ગુરૂના આશય નહિ જાણે, ગુરૂનું કહ્યું કે નહીં સાને, ચહલે અહંકાર તેને ૨ણે ૫ For Private And Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org { ૨૭ શિખ દેતાં ખૂબ રીસાતા, નૈર ધરી સ્હામાં થાત, દુઃખ તા ખત્તા ખાતે, લેવાનું શીખ્યા જે વહેલુ, દેવાતુ શીખ્યા ન જે આલે વિવેક વિના ઘહેલું, જીવતાં સદ્ગુરૂ નહિ પૂજે, સેવા ન કરવી મન ક્રોધ કરી ગુરૂથી ઝે, ભાવે ન સદ્ગુરૂને વંદે, પાછળ સદ્ગુરૂને નિર્દે ચાલે સદા નિજ સ્વચ્છ દે, Acharya Shri Kailassagarsuri Gyanmandir સદ્ગુરૂમાં હીનતા દેખે, નિજમાં પ્રભુતા બહુ પેખે. સદ્ગુરૂ શીખને ઉવેખે, સ’કટમાં ક્રૂરે નાસે, રહેતા ન સદ્ગુરૂ વિશ્વાસે. પાસે રહે પણ નહિ પાસે, ( ૧૩ ) गुरुस्वीकार. મુનિવર સર્ચમમાં રમતા. એ રાગ મૂઢતા નહિ... ગુરૂ થાવું, સમજીને સત્ય સમજાવુ બુદ્ધિસાગર ગુરૂને પાવું, પહેલુ કહેણી રહેણીએ એક નહીં, ધારે જુદાઈ ગુફથી સહી. શિષ્યપણું નહીં. તેનું કહીં, સૂજે; તુજ રાગે ખૂબ રંગાયા, સત્ય એક તું સમજાય, મારે ન મન ખીને ભાયા, 3 For Private And Personal Use Only ગા. ७ ગણા. ૯ ગા. ૧૦ ગા. ૧૧ ગુરૂજી ક" તવ શુભ શરણું, ભવસાગરમાંહીં તરણું, આવે ભલે દેહનું મરણું, ગણા. ૧૨ ગયા. ૧૩ Aર. મુજ મન તુમસમ કોઇ નહીં; પ્રીતડી તુજથી ખાંખી સહી; તુજ સાથે સુરતા લાગી રહી, રૂ. Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮ ) જે તે ગુરે !!! છું ત્યારે, નિશ્ચય એક તું આધારે. સત્ય પ્રેમ ભકતે ગ્યારે,. ગુરૂ. ૪ એક મારી પ્રત્યે તું આશા, સત્ય ધર્મ દિલ વિશ્વાસ વય મેહન નિશ્ચય વાસા, ગુરૂ. ૫ દુનિયા શુભાશુભ જે ધાર્યું, પરિણામું તેમાં ન નિધાર્યું. તવ રૂપ અરૂપ સ્વીકાર્યું, ગુરૂ. ૬ તુજથી ગણું ન મારૂં હારું, તન મન ધન તુજ પર વારૂ. તુજ પ્રેમે મૃત્યુ પણ સારું, ગુરૂ. ૭ પરબ્રહ્ન મહાવીર ગુરૂ વહાલા, એક પુરૂષ છે. પુરાણ અતિ પ્રેમથી સમજાણી, દુનિયા પડે જે મુજ સામી, નહીં છોડું મુજ અંતર્યામી. હાલામાંહી હાલા સ્વામી, ગુરૂ. ૯ જે જે કર્યું ને જે કરશે, સત્યરૂપ નહીં કઈ ભેદ કશ્ય; અંતરમાં તું એક વચ્ચે, ગુરૂ. ૧૦ આનન્દ રસ સાગર દરિયા, બ્રહ્મ અનંત હૃદય ભરિયા; બુદ્ધિસાગર ગુરૂને વરિયા, ગુરૂ. ૧૧ ગુરૂ ૮ ( ૧૪ ). ગુરુ કૃપા પામવાની ભકિત. ગુણમાં પ્રભુને દેખે નરને નારીઓ, ગુરૂ કૃપાથી જ્ઞાન પલકમાં થાય છે? ગુરૂકૃપાથી આતમ અનુભવ પામીએ, ગુરૂકૃપાથી સિદ્ધિ સત્ય પમાય જે. ગુરૂને દેખી નમીએ હસ્તને જેને, પાયે પડીએ લાવી સાચો યાર જે. ગુરૂ. ૧ For Private And Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૯ ) આદરને સહારે ગુરૂને વધાવીએ, મન માની સેવા કરીએ સુખકાર જો ગુરૂની વૈયાવચ્ચે નિશદિન રાચીએ, ગુરૂ આદેશે ધરીએ મન સંતાષ જો; દ્રવ્ય ક્ષેત્રને કાલ ભાવથી વર્તીએ, કરીએ આતમ જ્ઞાનાનન્દ્રને પાષ જો ગુરૂ ઉઠતાં ઉભા થઇએ પ્રેમથી, ગુરૂ આવતાં દઇએ. બહુ સત્કાર જો; ગુરૂ ઇચ્છાનુસારે કરીએ કાને, સહુમાં ગુરૂતા દેખીએ નર નાર જો ગુરૂ વિશ્વાસે રહીએ શંકા ટાળીને, ગુરૂ ભકિતના કરીએ વિશ્વ પ્રચાર જો; સાને સમજી માનપણે કર્મો કરી, શકાથી પડવાનુ છે નિર્ધાર જો ગુરૂ કહે તે કરીએ પૂરણ પ્રેમથી, સમજ્યા વણુ નહી અનુકરણ સુખકારો; નિજ આતમની કરીએ સાચી ઉન્નતિ રીઝવશો સદ્ગુરૂને નરને નાર જો ગુરૂની યાત્રા કરીએ સ સમર્પણું, ગુરૂ હુકમથી કરીએ વિષનુ' પાન એ; વિષ તે જૂદાં ગુરૂગમથી નિર્ધારીએ, મસ્તકનાં દીજે સદ્ગુરૂને દાન જો કહેણી કરતાં રહેણીમાં મરવું ભલું, ઉલટી નદીએ ઉતરવાનુ કામો; નામ રૂપને ભૂલી જગમાં જીવવું, સકામથી ભાવે ચઢવું નિષ્કામ જો For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir રૂ. ૨ ગુરૂ. ૩ ગુરૂ. ૪ રૂ. ૬ રૂ. ૬ રૂ. ૭ રૂ. ૮ Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨૦ ) તાઢે તાપને ભૂખ તરસ્યાનાં સકટા, વેઠી ગુરૂના શિષ્યા થઈ નિર્ધારો; કમચાગી થઇ આગળ ચઢવું હાંશથી, તજવા પૂરા કામતણા સંસ્કાર જો ગુરૂપર શકા કરીએ નહીં કાઇ જાતની, શકા થાતાં કરીએ પુચ્છી નાશ જો; ગુરૂ રૂઠે તે પ્રભુ શરણુ નહિ આપતા, ગુરૂ તુઢયાથી મુકિતની છે આશ જો ગુરૂ રીઝેતા પ્રભુ રીઝયા મન માન જો, પ્રભુ ન આપે તે ગુરૂ આપે એશ જો; જન્મ જરા ને મૃત્યુનાં દુઃખા ટળે, નાસે મેહાર્દિકના સવે કલેશ જો આપ મતીલા નાસ્તિક શંકાળુજના, શ્રદ્ધા ભકિત વણુ નહીં ગુરૂને પાય જો; ગુરૂ પ્રભુના નિશ્ચય જેના મન થતા, ગુરૂ પ્રેમે તે ભકિત ભરે હરખાય જો સદ્ગુરૂ સંગે રહીએ સાચા ભાવથી, કલિ કાલમાં સદ્ગુરૂ છે આધાર જો; બુદ્ધિસાગર સદ્ગુરૂ કીધા ભાવથી, આનદ દ્વરિયા ઉલટયા અપર પાર જે ( ૧૫ ) गुरुपूर्णिमा पूजा આષાઢી પુનમ દિન ગુરૂ પૂજા ભલી, કરીએ સાચા ભાવે નરને નાર જો; વેઢ પૂરાણેા આગમ સઘળાં ગાવતાં, ગુરૂ પૂજાના મહિમા અપર'પાર જે For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરૂ. ૯ ગુરૂ. ૧૦ ગુરૂ. ૧૧ ગુરૂ. ૧૨ રૂ. ૧૩ આષાઢી Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ ૨ આ. ૩ આ, ૪ ( ૨ ) તન મન ધનથી સદગુરૂ પૂજા કીજીએ, સન્તજનેની પૂજાથી શિવ થાય છે, ગુરૂ દક્ષિણા દીજે પૂરણ પ્રેમથી, . સાત્વિક વૃત્તિ પ્રગટે ઘટ ઉભરાય જે, સદગુરૂજીના વેચાયા વેચાઈએ, ભાવ પ્રમાણે થાતું ફલ નિર્ધાર જે. સદ્દગુરૂ આશીષથી વંછિત સહસંપજે, આ ભવ પર ભવ ઉત્તમ શુભ અવતાર જે. સદગુરૂ આપે તે નહિ આપી કે શકે, દેવ દેવીઓ સદ્દગુરૂમાંહિ સમાય જો, સહેજે આંતરડીથી આશીસ ઉઠતી, ફળ્યા વિના તે રહે નહીં જગમાંહો જો, ધર્મો સર્વ સમાતા ગુરૂની ભકિતમાં, ગુરૂ ભકિતમાં સર્વ સમાતાં કાજ જે, ગુરૂ ભકિતમાં વ્રત તપ જપ ચ અને, સર્વ સમાતાં ઈન્દ્રાદિક પદરાજ જે. ગુરૂ પૂજા ભકિતથી સહ પાપ ટળે, પરબ્રહ્મ મહાવીર પ્રભુ પ્રગટાય જે; ગુરૂ બ્રહ્મ પૂજાથી કે અધિકું નહીં, હરિ હર બ્રહ્મ જિનેશ્વર એવું ગાય જે. ગુરૂપૂજાથી ટળે અહંતા દુઃખડાં, ગુરૂ હત્યાદિક પાપે સર્વ પલાય જે, મરણ કાલમાં નિર્ભયભાસે આતમા, ગુરૂના ભક્ત સેહેજે સ્વર્ગમાં જાય છે. છતા સદ્દગુરૂની પૂજા ભકિતથી, સકલ તીર્થ પૂજ્યાનું ફલ નિર્ધાર જે; ગુરૂના ભકતો જડવાદી જગ નહિ બને, એવા સદગુરૂ ભકિતને આધાર જે. આ ૫ બા, For Private And Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - આ. ૯ (રર) સર્વ માતર છડી સગુરૂ આશરે રહીએ કરીએ ગુરૂ આજ્ઞાએ કામ જે; સદ્ગુરૂ વચને ઈશ્વર વાણું જાણીએ, ગુરૂની આગળ બીજાનું શું નામ છે. ગુરૂ સેવાથી સહેજે જ્ઞાન જે સંપજે, કેટિ શાસ્ત્રો ભણે પણ તેવું ન થાય જે. બોલતા સદગુરૂછ પૂરણ બ્રહ્મ છે, સત્તાએ સમજી પૂજે સુખદાયજે. પૂર્ણ બ્રહ્માની કીજે ગુરૂમાં ભાવના, સર્વ શકિતરૂપ વ્યાપક ગુરૂ મહાવીર જે; સભાવે પ્રગટે પરબ્રહ્મ અનંત જે, અનંત જ્યોતિ ઝળહળ નુર છે ધીર જે. ઝળહળ અપરંપાર નૂર ગુરૂ ઝળહળે, ઉલટી આંખે દેખે સદગુરૂ ભકત જે; બુદ્ધિસાગર સશુરૂ નિશ્ચય જાણિયા, પૂર્ણ પ્રેમથી ભકત બન્યા આસકત જે. " આ. ૧૦ આ ૧૧ મા, ૧૨ . (૧૬) ગુરુપર થયેલી પ્રેમદશા પ્રેમ દશા કંઈ ન્યારી, ગુરૂ પર પ્રેમ દશા કંઈ ન્યારી, જ ન મૂઢ સંસારી, - ગુરૂપર. ઘાયલ હદયને ઘાયલ જાણે, ભકિતને રસ મહાભારી ગુરૂ તન ધન મન જડ સારૂં ને મારૂ, જાઉ ગુરૂ પર વારી ગુરૂ. ૧ / ગુરૂ પ્રીતિ રસ પ્યાલા પીધા. તેની જાઉ બલિહારી ગુરૂપ્રેમની કિંમત પ્રેમી જ જાણે, જાણે ન અન્ય નર નારીગુરૂ. ૨૫ For Private And Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩ ) - ગુરૂ. ગુરૂ. ૪ સદગુરૂ પ્રેમ રસ આગળ રસ સહુ, ફીકકા પડે નિર્ધારી ગુરૂ. પ્રેમ સાન્દ્રય ને પ્રભુતા ગુરૂમાં, દેખે છે કેાઇ સસ્કારી ગુરૂ. || ૩ || પ્રેમ રસ ઉઠયા ન વિશ્વે સમાતા, જાણે છે પ્રેમી અવતારી પ્રેમ ભાગળ નહિ ધન તન કિંમત, પ્રેમ હૃદય જયકારી પ્રેમ રસમય સહુ વૃત્તિ સમાધિ, કલિયુગમાં ગુણકારી પ્રેમી પરખતા સદ્ગુરૂ મહિમા, વિક્ષેપ વૃત્તિ નિવારી ઇન્દ્રાદિક સઘળી પદ્મવીએ, પ્રેમી પામે ક્ષણવારી પ્રેમની આગળ ઇન્દ્રાદિ પદવી, લાગે છે તુચ્છ ક્ષયવાળી પ્રેમની આંખેા દિલડાં તન સહુ, જણાય છે નિર્ધારી સદ્ગુરૂના પ્રેમી નર નારી, છુખ્યા રહે ન જરારી આંનંદ ઉભરા પ્રગટે જ્યાં ત્યાં, શુરૂ પ્રેમે જ વિચારી બુદ્ધિસાગર સદ્ગુરૂ પ્રીતિ, એક છે આનંદકારી For Private And Personal Use Only ગુરૂ. રૂ. ૫ ગુરૂ ૩ર. ૬ ગુરૂ. ગુરૂ. ॥ 9 ॥ ગુરૂ. રૂ. ૮ ( ૧૭ ) ગુરૂ પ્રેમી ભકતેનાં લક્ષણ. ગુરૂ ૧ જોબનિયાંની માળાં ફાળા, જાય તડાકા દેતી રે. એ રાગ. ગુરૂ પ્રેમી ભક્તાનાં લક્ષણ, સાંભળને નરનારી રે. સેવા કરવા શ્રાપૂરા, સમજણમાં ન અધૂરા રે. કામવાસના જીતે જ્ઞાને, વિષય રાગ નહીં ધારે રે; આત્મસમી દુનિયાને ગણુતા, સત્ય તત્ત્વ અવધારે રે. ગુરૂ. ૨ પરનારીને માત ગણીને, પર પુરૂષને ભાઇરે; ચાલે નીતિ દિલમાં ધારી, થાતા દુ:ખી સહાયી રે. રૂ. ૩ કામ અને ગુરૂ પ્રેમની વચ્ચે, અંતર માટુ' જાણે રે; વ્યભિચારથી પ્રેમ જ ઝૂંદો, નિશ્ચય મનમાં આણેા રે.ગુરૂ. ૪ વિષય વાસના રાગ હણીને, વળતા સદ્ગુરૂ વાટે રે; કલિકાલમાં ત્યાગી ગુરૂ પર, પ્રેમ ધરે શિર સાટે રે, રૂ. ૫ Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વપ્નવિષે વ્યભિચાર ન ઇછે, મેહ વિકારે મારે રે, સદ્દગુરૂના પ્રેમી તે સાચા, વેદય સંહારે રે. ગુરૂ. ૬ પ્રેમ પ્રેમ બોલે સહુ દુનિયા પ્રેમ સ્વરૂપ છે ન્યારું રે, જડમાં સુખની બુદ્ધિ ન થા, ગુરૂ બ્રહ્મ દિલ પારૂં રે ૪૨ ૭ હાડ માંસને ચામડી રાગી, પશુઓ માનવરૂપે રે, પ્રેમથકી લખ ચેજન આઘા, સત્ય પ્રેમ નહિં છપે છે. ગુરૂ ૮ વિષય વાસના જાગે નહિ મન, ત્યારે પ્રેમ પ્રકાશે રે; સદગુરૂના આતમ પૂજારી, સુખિયા ધારસે રે. ગુરૂ. ૯ સત્ય પ્રમાણિક મન કાયાથી, પાકારે રાગી રે, કલેશ નહીં ને કદાગ્રહી નહિ, સત્ય રાગીને ત્યાગી રે. ગુરૂ. ૧૦ આસક્તિ નહિ જડ વિષયમાં, કરે કાજ નિષ્કામી, અવગુણ ઉપર ગુણ જે કરતા, યમ નિયમ વિશ્રામી રે ગુરૂ. ૧૧ દેહાધ્યાસાદિકને જીતે, પ્રીતિ પ્રભુ પર રાખે રે, પ્રેમી સાચા નિસંગી તે, આનંદ અમૃત ચાખે છે. ગુરૂ. ૧૨ સદવર્તનમાં પ્રાણજ છ3; ગુરૂ પ્રેમ મસ્તાની રે, પ્રેમ સમાધિ પામે નિશ્ચય, અવધૂત આતમ જ્ઞાની છે. ગુરૂ. ૧૩ ગુરૂ ભકિતમાં કમથી ચડતા, પ્રકટયા દોષને ત્યાગે રે, પૂરી શ્રદ્ધા ગુરૂ પર મૂકી, આત્મરૂપમાં જાગે છે. ગુરૂ ૧૪ શમ દમ સંયમમાંહિ રાચે, ગુરૂ સેવા લયલીના રે, બુદ્ધિસાગર સદગુરૂ વરિયા, હેય ન ભકતે દીના રે. ગુરૂ. ૧૫ For Private And Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫ ) ( ૧૮ ) गुरुभक्तोनां लक्षण. સારૂ ઉપર પૂરણ પ્રીતિ, ભાવે જેહ રસીલા રે; તેની પાસે દેષ ન આવે, ઉત્સાહે નહીં ઢીલારે. સદગુરૂ. ૧ ગુરૂને મનડું સેપી વતે, ગુરૂભક્ત તે પ્રમાણે રે, કમેથી બધાય ને કયારે, ગુરૂ ઉપયોગી જાણે રે. સદગુરૂ. ૨ ગુરૂભકિતમાં અલમસ્તો હૈ, વહેં આનંદ ભાવે રે, ગુરૂભકિત ત્યાં ભીતિ નહીં છે, અનુભવી સુખ પાવે છે. સદગુરૂ. ૩ કુતકકથી ભરમાતા નહીં, જડવાદીથી ક્યારે રે. નગુરા ગુરૂના પ્રતિપક્ષીજન, તેની સંગ ન ધારે રે. સદ્દગુરૂ ૪ ગુરૂ પ્રેમની આગળ સઘળું, તન ધન ભૂડું જાણે રે શીષ કટાવે ગુરૂને માટે, મરતાં મેહ ન આણે રે.. સદગુરૂ. ૫ સામે પ્રેમ રહે નહિ છાને, ઘાલે જે પાતાળે રે, દેશકાલથી ફરે તેપણુ, ગુરૂને પાસે ભાળે રે. સદ્દગુરૂ. ૬ સપ્ત ધાતુ પર્ણોની પાસે, મળતા બહુ વિશ્વાસે રે; અનુભવાતા સાકારી ગુરૂ, બ્રહ્મના શ્વાસે રે. સદગુરૂ. ૭ પિંડ અને બ્રહ્માંડ વિષે ગુરૂ, મહિમા જ્ઞાનાનજો રે, અનુભવે મહાવીરના ભકતે, પડે ન નાસ્તિક ફદે રે. સદગુરુ. પંચ કેજમાં વ્યાપક સદ્ગુરૂ, તનુ દેવલના વાસી રે, નિમિત્ત ઉપાદાન ગુરૂના, ભકત છે વિશ્વાસી રે, સદગુરૂ, ૯ ભકતના હદમાં ભગવન, સદગુરૂ નિત્ય પ્રકાશે રે, પૂરા હોય તે પ્રેમે પરખે, પૂર્ણાનન્દ વિલાસે રે. - સથરૂ. ૧૦ વ્રત તપ જપ ને તીર્થો શાસ્ત્ર, સર્વ ગુરૂમાં સમાયાં રે ગુરુને પામે સર્વે પામ્યાં, ગુરૂએ સર્વે બનાવ્યાં છે. સાગર ૧૧ For Private And Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વીર પ્રભુ પર ગોતમ પ્રીતિ, પૂરણ શ્રદ્ધાગે રે, શુદ્ધ હૃદયથી કેવલજ્ઞાની, થઈયા ભક્તિ પ્રત્યેગે રે. સદગુરૂ. ૧૨ સર્વ જવા દે આડુ અવળુ, ગુરૂપર પ્રેમ વધારે રે; બુદ્ધિસાગર સદ્દગુરૂ ભક્ત, આવે ભવને પાર રે. સા . ૧૩ ( ૧૮ ) “ योग्य भक्तो, भक्तिथी मुरुने माप्त फरी शके छे." ગુરૂ સમે નહિ કે ઉપકારી, સમજે નર ને નારી રે, પર બ્રહ્મ મહાવીર ગુરૂજી, સે નિશ્ચય ધારી રે. ગુરૂ. ૧ પંખીડાને મેળે છે, તેવું સર્વ વિચારી રે, છેડે મમતા વેર ઝેરને, ગુરૂ ચરણે ચિત્ત ધારી છે. ગુરૂ ૨ સાગર ભરતી નદી પૂર સમ, તન ધન સગપણ મેળા રે સદગુરૂ સંગત કર જન પ્રેમ, ચેત્યાની છે વેળા છે. ગુરૂ ૩ મારૂં મારૂં કરીને પામર, જડમાં મેહ શું ધારે છે, ગુરુ ગમ લીધી તે જન તરતા, મેહી જન્મને હારે છે. ગુરૂ ૪ જડ વસ્તુમાં રાગ કરે શું ? રાગ નહીં તે જાણે રે, રાગ કરી લે ગુરૂ પર પૂર, રહે ન ભૂખ્યા ભાણે રે. ગુરૂ ૫ ગુરૂના રાગી જ્ઞાની બનતા, વિષય વિકારે વારે રે, ગુરૂ કૃપાથી આત્માનુભવ, પ્રગટે કામ વિદ્યારે રે. વાર્થી અને ગુરૂ પાસ રહે પણ, નિશ્ચયથી બહુ દૂરા રે; નાતિકને ગુરૂ જ્ઞાન ન રૂચે, અવળી મતિમાં પૂરા રે. ગુરૂ ૭ ગુરાં સવળું અવળું ભાસે, ગમે ન ગુરૂની વાણી રે, સમ્રગ દષ્ટિ વણુ મિથ્યાત્વે, અવળો થાતે પ્રાણ રે. ગાર ૮ ઇન્દ્ર જાળીયા ગુરૂજી ભાસે, આશય અવળા લાગે છે, સત્ય વાત પણ જૂહી લાગે, ગુરૂથી દૂર ભાગે છે. For Private And Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૭) સદ્દગુરૂના ભક્તોને સર્વે, સમ્યગ રૂપે પ્રકાશે રે, મિથ્યા શાસ્ત્રો પણ સાપેક્ષે, સત્ય સ્વરૂપે ભાસે છે. ગુરૂ ૧૦ ગુરૂ કૃપાથી સત્યને જાણે, શ્રદ્ધા પ્રીતિ વધારે રે, ગુરૂ ભકતેની સમ્યગ દષ્ટિ, પ્રગટે જન્મ સુધારે રે. ગુરૂ ૧૧ ગુરૂ ભકતના સર્વ વિચારે, આચારે સુખ તે રે; દેશ કાલ અનુસાર પ્રગટે, આમેન્નતિ સંકેતે રે. ગુરૂ. ૧૨ ગુરૂજી દાતા ગુરૂજી જ્ઞાની, પરમ પુરૂષ અવતારી રે, બુદ્ધિસાગર સરૂ સાચા, સેવ બહુ ઉપકારી રે. ગુરૂ, ૧૩ ( ૨૦ ) गुरुना प्रेमीने धन्यवाद. જેની ગુરૂપર પૂરણ પ્રીતિ, જાઉ તસ બલિહારી રે, ગુરૂ પ્રેમીડાં નર નારીની, પૂજા જગ જયકારી છે. જેની. ૧ ગુરૂને દેખે ગુરૂને સુણત, ક્ષણ ક્ષણ ગુરૂ સંભારે રે, ગુરૂ વિના ક્ષણ ચેન પડે નહિ, ગુરૂ કથા કરે ભારે છે. જેની ૨ ગુરથી વાત કરતે પ્રેમ, મે રે હર્ષે રે, ઇગિત આકારે ગુરૂ સેવા, કરતે હર્ષે વર્ષે છે. જેની. ૩ ગુરૂના માટે કેટિ દુઃખે, સહવામાં સુખ માને રે, સર્વ વાર્પણ કરીને હાલે, અનહદ સુણ કાને રે. જેની.૪ સદગુરૂ ભૂત્તિ દિલમાં પૂજે, અદ્વિત થઈ ઝટ જાવે રે, પ્રેમ સમાધિ રસ સાગરમાં, ઝીલી રસમય થાવે રે. જેની. ૫ ગુરૂ વિના જગ સૂનું લાગે, ગુરૂ વિરહ ન ખમા રે. મુખથી બેલ્યા વણુ મન આંખે, પ્રેમ કરતી વાતે ૨. જેની. ૬ આંખે પૂજે દિલડાં પૂજે, હરખે સઘળી ધાતે રે, એમ સ્વર્ગમાં ગુરૂના ભકતે, હાલે હર્ષ ને સાતે રે. જેની. ૭ For Private And Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir { ૨૮ ) સુમ સુષ્ટિમાં સ્વપ્ન સૃષ્ટિમાં, ગુરૂની સાથે ખેલે રે, આનંદ સાગર પૂરણ ભરતી, પ્રેમમયી ઘટ રેલે રે. જેની. ૮ ગુરૂ પ્રેમની ચઢી ખુમારી, ઉતરે નહિ તે ઉતારી રે; પ્રેમ સમાધિ સહુથી ન્યારી, પામે જન સંસ્કારી છે. જેની. ૯ સર્વ દશ્યમાં સર્વ કર્મમાં, ગુરૂની આ યાદી રે; નિર્ભય શૂરા પ્રેમી બનતા, અવધૂત ને ઉન્માદી છે. જેની. ૧૦ ભીતિ ખેદને દ્વેષ જરા નહીં, ગુરૂના સાત્વિક પ્રેમે રે હું તું ભેદ ન ભાસે કિંચિત્, જીવન વહેતું ક્ષેમે રે. જેની. ૧૧ તત્વમસિ સેડહં સદગુરૂજી, સદ્ગુરૂજીવિલાસી રે; સદગુરૂ ગુરૂ એ સદગુરૂજી, શુદ્ધ પ્રેમ પ્રકાશી રે. જેની ૧૨ સદ્દગુરૂ મહાવીર પ્રભુજી પરામાં, આપ આપ પ્રકાશ્યારે; બુદ્ધિસાગર રત્નત્રયી ગુરૂ, સુખ સાગર ઘટ ભાસ્યા છે. જેની ૧૩ ( ૨૧ ). गुरुप्रेमी भक्तोनां लक्षण. ગુરૂ પ્રેમના ભૂખ્યા ભકતો, ગુરૂ કૃપાના તરસ્યા , ગુરૂની છાયા થઈને રહેતા, ગુરૂ દુદયને ફરસ્યા રે ગ ૧ ગુરૂ દિલમાંહિ જ્યારે જે જે, પ્રગટે તે તે વિચારે છે, ભકતેના દિલમાંહિ ત્યારે, ભારતે તત્ક્ષણ ધારા રે. ગુરૂ ૨ ગુરૂ દિલના આશય સહુ જાણે, દિલને આંખે વાગે રે, ચણાઓ પ્રગટી સહુ વાચે. ગુરૂ રીજથી રાચે રે. ગુરૂ. 3 સાપેક્ષાએ ગુરૂ વિચારે, સહુ જાણે ઉપયોગી રે, અધિકારી અવસ્થા ભેદે, જાણે છે સગી રે. ઉતરે જ્ઞાને ગુરૂ હૃદયમાં, એકમેક થઈ જાવે રે સાગવતું ગભીર સહે સહુ, ગુરૂના દિલમાં ભાવે છે. શા. ૫ For Private And Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તન ધન કાતિ યશ પ્રતિષ્ઠા, પિતાની નહીં વછે રે, ગુરૂ પ્રેમમાં હેમી દે સહુ, ગાય ગુરૂને સશે . ૬ ગુરૂ સેવા કરતાં અપકીર્તિ, અપવાદે જે આવે રે, તેનાં ઝેર પીને પ્રેમ, ચળે ન ભકિત ભાવે રે, ગુરૂ હુકમને પાળતાં જે, દુનિયા હામી થાવે રે, તાપણુ પા પગ ના ભરત, ઓછું ન દિલમાં લાવે છે. ગુર. ૮ ગુરૂ હુકમ પાળતા શુળી, ને કદિ થાવે ફાંસી રે, મરવા પહેલે ભકત મરીને, પામે નહીં જગ હસી રે. ગુરૂ. ૯ વિપત્તિમાં ગુરૂની સાથે, મારવામાં સુખ માણે રે, બીડ વખતમાં જાય ન ભાગી, દિલમાં સ્વાર્થ ન આણે રે. ગુરૂ ૧૦ ગુરૂને ભજતાં માન મળે નહીં, તે પણ એવું ન લાવે રે, ગુરૂ ભજતાં વનમાં રહેવું, થાવે તેપણુ ભાવે છે. ગુરૂ ૧૧ ગુરૂથી અધિક ગણે ન કેને, ગુરૂ કૃપા મન ઈચ્છે છે; ગરસેવામાં અધિકાર જ નિજ, સેવા ફળ નહીં વછે રે. ગુર. ૧૨ શથી નિજને ગણે ન માટે, ડાહ્યો દક્ષ ન માને રે, પ્રાણ પડે પણ સદગુરૂ નિન્દા, સુણે ને કયારે કાને રે. થર ૧૩ પોતાનું સહ ગુરૂનું માની, કાજ કરે ઉલ્લાસે રે, છાનામાં છાનું પણ ગુરૂની, આગળ સર્વ પ્રકાશે છે. ગુરૂ ૧૪ જીવંતા પરબ્રહ્મ સ્વરૂપી, સદ્દગુરૂ સાચા દેવા રે. બુદ્ધિસાગર સુરના ભકતે, કરતાં સ્નેહ સેવા રે. ગુરુ ૧૫ . (૨૨). स्वीकृत सद्गुनी स्तुति, भक्तोना उद्गारो. અમે તમને ગુર કીયા, ગુરૂ પૂછું પ્રીતિથી, ભલે હે મુકિત હોયે શું ? ભલે ના હોય હેયેશ ૧ For Private And Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( 30 ) અમારે આ ભવે. ખીજા, નથી કરવા ગુરૂ કચ્ચારેલું.. ભલે અવતાર હા બીજા, અમેને અન્ય નહિ ગે. અમારા સદ્ગુરૂજી આં, પ્રભુ સાકાર ઝળહળતા. નિર ંજન નરના સાગર, અગાને પ્રેમથી મળતા. Acharya Shri Kailassagarsuri Gyanmandir k અમારે દોષ ભૂલે ને, નથી જોવી ખરી ખેાટી; અમારે સદ્ગુરૂ પ્રત્યે, સહી દુઃખા વેંચરવાનુ ગુરૂજી સ્વયંને સિદ્ધિ, નથી કોઇ તેહથી મેટું અમારે સદ્ગુરૂ ગાવા, અને સુણવા તથા ધ્યાવા. અમારે સ જીવમાં, ગુરૂનું રૂપ જોવાનુ પ્રભુતા પ્રેમ સાન્તયે, રમીને ચિત્ત ધાવાનુ કરોડા હા ભલે ગુરૂએ, જગતમાં સર્વના sl; અગારા સદ્ગુરૂમાંહી, અમારે વિશ્વ એવાનુ થવાનું તે થયા કરશે, અમારા સદ્ગુરૂ ભજતાં, પ્રથમ ગાંડા બની ભૂંડા, જનેનું બોલવું સહીશું. ગુરૂના ભક્ત થઈ ખકા, દઇશું. વિશ્ર્વમાં ડંકા; નહીં બનશું કિંત 'કા, ગવૅશું વિશ્વ અવતો. કૃપા પામી. વરની, અમારે જીવવાનુ છે; પછીથી દુનિયા ઝેરે, અમારે સવ પીવાનાં હલાહલ ઝેર પીધેલાં, બની અમૃત પરિણમશે; અમારે ઝેર પીવાનું, પ્રથમ વ્યવહારમાં ગમતુ અમે ઉલટા જ દુનિયાથી, અમારા એર છે રરંગા; અમારી સાથ દુનિયાના, મને નિડુ મેળ મળવાનો, અભકતા સ્વાર્થ સાધુએ, જતા ભાગી પડે દુઃખે, જા નહિ કામ કાયરનું, ડર દુનિયાતણા ખેાલે. અમારે સદ્ગુરૂ હાવે, શણ રહેલ' સત્ય સાંખી રતુ ના એ હશે બાકી બન્યા છે ખાખાણી . For Private And Personal Use Only le ૧૧ ર ૧૩ ૧૩ Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ા ) હને જે યોગ્ય લાગે છે. અમારૂ સહુ કય કરજે, સકલ ઈચ્છા તણા ભેગે, કૃપા કરજે અમારા પર ગુરૂ તલ દ્વારમાં આવ્યા, કશુના સાથમાં લાવ્યા; અમારી પાસમાં પ્રીતિ, રહી છે એકલી ભકિત. અમારાં શીર્ષ તવ ચરણે, ધર્યા છે ભેટની રીતે, ત્વદાઝાદીમાં હેમ્યાં, અમારાં મન ભલી પ્રીતે. અહી વા સ્વર્ગ મુકિતમાં, તનુના બહુ પટારમાં સ્વવિક પ્રેમથી નકકી, ગુરે પરખાએ દુનિયામાં. ઘણા પડદા વિષે તમને, અમે સત્ય પ્રેમથી પરખી; રહીશું હા પરમ રસથી, નિજાતમ ઐક્ય ઉમએ. નમી રતવીએ રે પ્યારા, અમારા એક આધાર; બુદ્ધયનિધ સદ્દગુરૂ સારા, સદેહી પૂજ્ય સાકારા. ( ૨૦ ) गुरुभक्ति ગુરૂ ભકિત છે શુરાજનની, નહીં કાયરનું કામ, જેને; ગુરૂ પર પ્રીતિ જ્ઞાની ધારે, નહીં બુડથલનું કામ, જેને મરજીવા જન ગુરૂને પામે, ભીરુ ભાગી જાય, જેને, ચેતન મૂકી જડમાં શેધ, ગુરૂને મૂઢા લેક, જેને. શાઓ શપ પાર ન આવે. ગુરૂ કૃપાએ પાર, ને, સાગર પામૈ સર્વ પમાયું, નિશ્ચય સાચે ધાર, જેને હ દેવલે હૃદય વેદી પર, ગુરૂનું મોટું ધામ, જેને, બેલે ચાલે સર્વ વિચારે, ચિદાનંદ વિશ્રામ, જેને. સર્વ તીર્થમાં ગુરૂજી તીર્થ જ, જેથી પ્રગટયાં તીર્થ, જેને, માં બંધનથી અળગા, દેશકાળથી બિન, જેને ૫ For Private And Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭ ૮ હું (૩૨) આચારની પેલી પારે, વૃત્તિઓની પાર, જેને; પ્રકૃતિના ગુણ દેથી , સર્વ પ્રકારે દૂર, જેને. પાંચે ઈન્દ્રિયની સાથે, દેહની સાથે રોગ, જેને, મનની સાથે ખેલ કરતા, સર્વ વેગ અયોગ, જેને. સહુ બ્રહ્માંડમાંહિ વિલસતા, ચિત્ત સત્તાએ વ્યકત, જેને, એકાત્મ સંગ્રહ નય દષ્ટ, સત્તાએ જગ શકત, જેને. વીર વિર મહાવીર ગુરૂજી, મહિમા સઘળે સ્થાન જેને, આનંદ વ્યાપી વ્યાપક ગુરૂજી, વિરાટી ભગવાન, જેને જેમાં મન રાખીને જીવે, તરતા ભવની પાર, જેને, અનંત તે ઝળહળતા દયિક અવતાર, જેને. પ્રકૃતિ ઉપચારે સુષ્ટા, હર્તા નિર્ગુણ દેવ, જેને અનંત ધર્મો વિરૂદ્ધ જેમાં, કરતા સર્વે સેવ, જેને. નિરાકાર સાકાર સ્વરૂપી, અનેકાન્ત નયજ્ઞાન, જેને; શકિત અનંતી અનંત રૂપે, તેના ગુરૂજી સ્થાન, જેને. ગુરૂ સેવ્યાથી સર્વે મળતું, દિલમાં આપ આપ, જેને. વિશ્વ શિષ્યને વિશ્વ ગુરૂ છે, અંતર ગુરૂની છાપ, જેને. જાણે આપને આપ ભણવે, સુણતે નિરખે આપ, જેને, બંધાતને નિબંધ પિતે, સઘળું માપે અમાપ, જેને.' ષ ગુણ હાનિ વૃદ્ધિ ભાગે, ષટ્ કારકમાં આપ, જેને; ઉપાદાન પરબ્રહ્મ મહાજિન, સર્વ વિશ્વને બાપ, જેને. ગુરૂ રૂપ થઈ ગુરૂ જે સેવે, થાય ગુરૂ ભગવાન, જોને, બુદ્ધિસાગર સદગુરૂ જ્ઞાને, પરમાનંદ રસતાન, જેને ૧૧ For Private And Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪) गुरुमां सर्व. જોબનિયાની મઝા ફેજા જાય તડાકા દેતી –એ રાગ ગુરૂ ચરણની ધૂળી પૂજે, ગુરૂ દાસના દાસ રે, ગુરૂ વિચાર આચામાં, સાપેક્ષા વિશ્વાસે છે. ગુરૂ ૧ ગુરૂ પ્રેમમાં નિયમે સઘળા, તપ જ સઘળું માને રે, ગુરૂ પ્રેમ મસ્તાન બનીને, રસમય જીવન જાણે છે. ગુરૂ. ૨ આગળ પાછળ બાહિર અંતર, જ્યાં ત્યાં ગુરૂને દેખે, ગુરૂ પ્રેમી તે સાચે જાણે, વિશ્વ ગુરૂમય પેખેરે. ગુરૂ. ૩ અવ્યભિચારી પ્રેમપ્રતીતે, ગુરૂ બ્રહ્મ રસ ચાખે રે, આનંદમય મીઠી વાતને, મુખથી ભાવે ભાખે છે. ગુરૂ. ૪ ઉદયિક આચારમાં ગુરૂના,-સગુણ જોવે ભાવે રે; અવળું સવળું પરિણમવે, ગુરૂ શિક્ષા દિલ લાવે છે. ગુરૂ. ૫ ગુરૂ જ્ઞાન લેવા અધિકારી, બનતે શ્રદ્ધા પ્રેમે રે; ગુરૂ વિનયે રત્નત્રયી પામે, જામે આતમ ક્ષેમે રે. ગુરૂ શૃંગીમસ્ય પરે જ મીઠું, ખારામાં રહી પીવે રે; દેશકાલની સર્વ કલાથી, બાહ્યાંતરથી જીવે છે. સર્વ કર્મને ગુરૂ સેવારૂપ, માની કર્મ કર તેરે; પિતાના વશ મનને રાખી, જય લક્ષમને વરતે રે. ગુરૂ. ૮ ગુરૂ વિચારો તે સહુ શાસ્ત્રો, દેશકાલ અનુસારે રે; જાણી વર્તે સાધ્યદષ્ટિએ, જીવંત શકિત ન હારે છે. ગુરૂ ૯ સ્વાધિકારે કર્મ કરે સહુ, કર્મ ભ્રષ્ટ નહીં થાવે રે, સમદર્શી થાવે અંતર્મા, ભલું વિશ્વનું હાવે છે. ગુરૂ ૧૦ કહેણી જેવી રહેણું રાખે, દીનપણું નહિ ધારે રે, મૃત્યુ આદિ ભય સહુ ડે, પ્રામાણિક ગુણ પાળે છે. ગુરૂ ૧૧ For Private And Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪ ). અજ્ઞાની નાસ્તિક મેહીજન, રહે ન ગુરૂની પાસે રે, વિનય વિવેક ન ધારે દિલમાં, હે ન ગુરૂવિશ્વાસે છે. ગુરૂ. ૧૨ પ્રભુ વીરાર્પણભાવ ન પામ્યા, તે નહીં ગુરૂના ભકતે રે, ગુરૂમાં નિજને નિજમાં ગુરૂને, દેખે પ્રેમી શકતે રે. રૂ. ૧૩ રથલદેહની સુષ્ટિમાહે, સાક્ષી થઈને પ્રવર્તે રે, જીવન મરણમાં સમભાવે છે, તે મુકિત શર્તે છે. ગુરૂ. ૧૪ ઈયલ ભમરી સંગે જેવી, થાવે ભમરી રૂપે રે, બુદ્ધિસાગર ગુરૂની સગે, ભકતે ગુરૂ સ્વરૂપે રે. ગુરૂ. ૧૪ દુનિયાનાં. ૧ (૨૫) गुरुने पामनाराओ. ગંગા તટ પવનમાં એ ગ. દુનિયાનાં ગાડરિયારે, ગુરૂને ન જાણું શકે; લેક સંજ્ઞાના ભકતરે, કરે કંઈ ઓર બકે ગુરૂની સહુ ચેષ્ટાવિષે, વહેમ ને મનમાં લગાર; અગમ્ય સર્વ કટીમાં, મુઝે નહીં તલભાર, ગુરૂ પકડયા ન છડેરે, ભલે ગુરૂ રીસ કરે, પ્રેમે ગુરૂને મનાવે રે, કરે નિજરૂપ ખરે. મર્યાદાની રૂઢિમાં, પ્રતિબદ્ધ નરનાર; લિંગાચાર વિચારમાં, મળે ન ગુરૂ નિધર, એક દેશી વિચારેરે, મળે નહીં વિશ્વગુરૂ ભેદ બંધન વાડેરે, કરે નિજ નિજનું બુરું. એક દેશી ગુરૂને ગ્રહે, પામે ગુરૂ એક દેશ; સર્વ દેશી ગુરૂને ગ્રહે, રહે ન બંધન કલેશ, પ્રતિબંધ ન ધારે, ગુરૂ પર પ્રેમ ધરે, જીવતા ગુરૂ શરણેરે, રહી પરબ્રહ્મ વરે. દુનિયાનાં ૩ દુનિયાનાં. For Private And Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫) નગુરાને છે પાપભય, સશુરાને નહિં પાય; સર્વ કર્મ કર્તવ્યમાં, પામે ન બંધ અમાપ; ભાનું કિરણની આગળ રે, નહી અંધકાર રહે; ગુરૂ ભકિત છે એવીરે, કઈ સંસ્કારી લહે. દુનિયાનાં ૫ અનંત પ્રેમમયી બની, પામે અંતને અંત; ચિદાનંદ સદગુરૂ બની, બને સંતને સંત; પૂલ જગ તેની આગળ, અણુ એક પાદ બને, મહાવીર સ્વયંભુરે, ભણ્યા વિણ સર્વ ભણે. દુનિયાનાં ૬ જેની જેવી ગ્યતા, મળતા તદનુસાર, ક્રમ શ્રેણિ આત્માન્નતિ, હેતે ગુરૂ અવતાર, મળે કાળે જે ગુરૂરે, પ્રભુરૂપ તેહ ગણે; ચઢતે વહે આગળ રે, સાધન સહુ તેની કને. દુનિયાનાં ૭ અંતરમાં વર્ગો ઘણુ, ગુરૂ ચઢાવે મેક્ષ, અનંત આનંદ અનુભવે, આત્માને અપરોક્ષ, એવી ભકતોની જાણે છે, પરમ પ્રભુ બ્રહાદશા; બુદ્ધિસાગર સદ્દગુરૂ રે, ખરા જેના હૃદયે વસ્યા. દુનિયાનાં ૮ ( ૨૬ ) શુદ્ધાત્મ પુર ગંગા તટ તપવનમાં બની રચના ભારી. આતમ ગુરૂ જેણે રે, કે જાણે તે સત્ય જગ્યા; બ્રા ગુરૂ નહીં જા રે, કે તે તે જીવંતા મુવા, નવ નવ વેદાગમ અને, સર્વ પુરાણ કુરાન; આત્મ ગુરથી પ્રગટિયાં, પ્રગટશે મન જાણું, આતમ ગુરૂચેલે રે, સ્વયંજિન જેન ખરે; પુનર્જન્મા અજન્મારે, સદસદ્ રૂપ ધરે. વ્યષ્ટિ સમષ્ટિ આતમા, હરિહર બ્રહ્મ સુજાણ; પર બ્રહ્મ મહાવીર જિન, વ્યાપક ગુરૂ ભગવાન, આતમ. ૧ For Private And Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૬ ) માયા પ્રકૃતિ બ્રહ્મ રે, સબલ ગુરૂ સર્વ દિસે; ચિદાનંદ સ્વરૂપે રે, પૂરણ ગુરૂ સત્ય દિસે. આતમ. ૨ આત્મ ગુરૂમાં પ્રગટતા, અનંત ધર્મો જાણ; અનંત ધર્મો પ્રગટશે, આતમ ગુરૂ પ્રમાણ, પૂર્ણ વૈરાટ રૂપેરે, ગુરૂ સહુ વિશ્વ સદા; ગુપ્ત જાહેર ગુરૂજી રે, અગ્ય ન દેખે કદા. આતમ. ૩ સત્ય સનાતન ગુરૂવિશે, જૈનધર્મ રહે સર્વ જૈનધર્મને જૈન છે, આતમ ગુરૂ અગવું, આત્મ ગુરૂમાં સમાયાં રે, સકલ દર્શન સમજે; તાણાતાણ વિવાદ રે, ત્યજી ગુરૂમાં રમો. સ્માતમ. ૪ આત્મ ગુરૂની ન નાત છે, આત્મ ગુરૂની ન જાત; આત્મ ગુરૂને ન વર્ણ છે, વેષ લિંગરીત ભાત, સહુમાં છે ને સહુથી રે, આતમ ગુરૂ ન્યારા સદા; નિરાકાર સાકાર રે, મરે નહીં માર્યા કદા. આતમ. ૫ પરબ્રહ્મ મહાવીર છે, જગદ્ ગુરૂ ભગવાન; વર્તમાન વર્તે ગુરૂ, દેહ સહિત ગુણવાન, ગુણકર્મ થી ગીરે, અગી નિત્ય પ્રભુ સહુ કર્તા અકર્તા રે, ગુણાતીત સર્વ વિભુ. આતમ. ૬ સાખી. વિશ્વ ગુરૂની શક્તિયે, રહી નિજ ગુરૂની માંહ્ય, ઓછું ગુરૂમાં ન દેખતે, અધિક ન દેખે કયાંય, નિજગુરૂમાં જે રહિયુરે, રહ્યું સહુ વિશ્વ વિષે; નિજ ગુરૂમાં ન જે છે રે, અહો તે ન અન્ય દિસે. આતમ. ૭ પૂર્ણ સનાતન દિલ રહ્યા, શેધો દિલ સર્વત્ર; લય ઉત્પત્તિ જેહમાં, ધ્રુવતા નિત્ય છે યત્ર, ઉપાદાન સ્વયં છે રે, ગુરૂ બ્રહ્મ જિન દેવા; બુદ્ધિસાગર ગુરૂની રે, કરે સન્ત જન સેવા. આતમ, ૮ For Private And Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૭) (૨૭) सत्यब्रह्मरूपगुरुनी स्तुति ગંગા તટ તપવનમાં—એ રાગ. સત્ય બ્રહ્મ ગુરૂ છે રે, અસત્ નહિં ગુરૂ ક્યારે. માયા પ્રકૃતિ સાથે, ગુરૂજી તરે તારે; તમથી સત્ય પ્રકાશમાં, જ્ઞાની ગુરૂ લઈ જાય. અસત્ થકી સમાં ગુરૂ, લેઈ જાય સદાય; સત્ય પ્રેમ ને જ્ઞાન રે, ગુરૂજી સમર્પે ખરૂં. આદિ અંત ન જેને રે, સનાતન દિલમાં ધરૂં. સત્ય. ૧ સત્ય પ્રેમ ને જ્ઞાનવણ, મળે નહી મહાવીર, લેક લાજ ભય પરિહરી, પામે ગુરૂને ધીર. દુનિયાથી જે હીતા રે, ગુરૂ સંગ તે ન લહે; બાહ્ય કીર્તિ પ્રતિષ્ઠા રે, ચહે તે ન ગુરૂને ચહે. સત્ય. ૨ ગુરૂ સંગત કરવા વિષે, દુનિયાના અપવાદ, ભય આદિ નહીં મન ગણે, મુંઝતાં બહુ ખાદ. પડે દુનિયા જે સ્વામી રે, હૈયે નહીં ગુરૂને ત્યજે; મૂકે કલંક કરડે રે, હે ગુરૂ ટેકે ભજે. સત્ય. ૩ સદ્ગુરૂ સંગની આગળ, માને બીજું ધૂળ; આબરૂ ધન આદિ ત્યજી, રહે સદા ગુરૂકુલ. લેક નામાદિ સંજ્ઞારે, ત્યારે ત્યારે ગુરૂજી મળે; બાહ્યાચારની રૂઢી રે, ત્યજે ત્યારે વાન વળે. સત્ય, ૪ ગુરૂ વિના સર્વે મળે, તે પણ માને દુઃખ ગુરૂ સંગે સહુ જાતનું, માને મનમાં સુખ. એવો નિશ્ચય જેને રે, તેને ગુરૂ તુર્ત મળે; પરમાનંદ તે રે, સ્વભાવે સમાઈ ભળે. સત્ય, ૫ For Private And Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૩૮ ) ગુરૂ હૃદયમાં શાસ્ત્ર સહુ, માને જે નિર્ધાર; ગાડરિયા પ્રવાહમાં, ભળે નહીં તલભાર, મરવામાં મેાટાઇ રે, ગુરૂ હુકમે જે ગણે; વેષાચારાદિ ભેદે રે, ગુરૂમાં ન ભેદ ભણે. ગુરૂ વચન આચારમાં, માને સઘળું સત્ય; ગુરૂ વિનયની મૂર્તિ જે, સમજે કૃત અકૃત્ય, ગુરૂ આજ્ઞાએ વ રે, ગણી જેહ કાર્ય કરે; બુદ્ધિસાગર ગુરૂની રે, કૃપા ચહે સત્ય ખરે. ( ૨ ) सद्गुरुनी शिष्य भक्तोने शिक्षा. Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્ય. For Private And Personal Use Only સત્ય. સદ્ગુરૂ ઉપદેશે ભકતાને, શિષ્યાને હિત શીખ, જોને; સર્વ ધર્મનાં સઘળાં સત્યા, પ્રેમે પ્રગટે દિલ. તેને, સ` જીવા પર પ્રેમ કરૂણા, આત્મિક બુદ્ધિ ધર્મ, જોને; સત્ય પ્રેમ સાગરમાં ક્રીડા, કરવી ધનુ મમ, જોને. પ્રેમ સમાધિ સહુ આધિ, વ્યાધિ ઉપાધિ વાર, જોને; વિશુદ્ધપ્રેમા ગુરૂ પ્યાલા, પીને હૈંડુ* ઠાર, જોને. એકાત્મા સદ્ગુરૂજી સાચા, તનુ દેવલ મહાવીર, જોને; સકલ પ્રાણીમાં પ્રેમ મહાવીર, સંધ અનુભવ ધીર, જોને. સર્વ વિશ્વના સર્વ સ્થાનમાં, સત્તાએ મહાવીર, જોને; સત્ર મહાવીર રહ્યા છે, ચિત્ સત્તાએ દિલ, જોને. પિડે તેવા છે બ્રહ્માંડે, વીર સંઘ ભગવાન્, જોને; તેવી સત્તા સર્વ જીવામાં, વીયને દર્શન જ્ઞાન, જેને. ગુરૂ વિના કાઈ ઠામ ન ઠાલી, સત્ સત્તા નય પક્ષ જોને; સંકાલમાં ગુરૂ જીવંતા, વણસે તેડુ અસત્ય, જોને. છ મ Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દિલમાંહિ સદગુરૂ બિરાજે, સંભાર્યાની વાર, જેને, પ્રેમે પ્રગટે પૂર્ણ સ્વરૂપે, પડે ન લેવા બહાર, જેને. પ્રેમ એગમાં ધારે ત્યાં તે, પ્રગટે છે તત્કાલ, જેને; અસ ઉપાધિના સહુ બેજા, આત્મ ગુરૂમાં ન ધાર, જોને. હું આત્મગુરૂજી ધારે તેવા, નિજભાવે દેખાય, જેને, જેવા ભાવે પૂજે તેવા, અન્તમાં પ્રગટાય, જેને. ૧૦ તુષ્ટપણે કલ્પ ન ગુરૂમાં, વહેમ ન લાવે લેશ, જેને, સચ્ચિદાનંદ ગુરૂજી આતમ, જરા ન તેને કલેશ, જેને. ૧૧ આતમ ગુરૂ પાસે મન ચેલે, રહે અનાદિ કાલ, જેને આતમમાં લયલીન થતાં તે, ભૂલે દુઃખના ખ્યાલ, જેને. ૧૨ આતમ ગુરૂમાં મનની સ્થિરતા, પ્રેમ વિના નહીં થાય, જેને; કેટિ સાધન સાધે તે પણ, આવે નહીં મન ઠાય, જેને. ૧૩ માટે પ્રેમાગ્નિ પ્રગટાવે, બાળો કર્મનાં કાણ, જેને, પૂર્ણ પ્રેમથી આતમમાં મન, લીન બને નહીં બ્રણ, જેને ૧૪ ગુરૂમાં પ્રેમ જગાવે સંત, કરે કમ વ્યવહાર, જેને, પ્રેમબળે સુરતા સંધારે, નિશ્ચય છે નરનાર, જેને. પ્રેમથકી પ્રભુ દર્શન મેળે, દુઃખ અનંતાં ઘર, જેને; બુદ્ધિસાગર સદગુરૂ પ્રભુજી, પ્રેમે હાજરા હજુર. જેને. For Private And Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૦) ( ૨૯ ) પૂજે નથી જુનો મે. તન ધન ઉપર જેવી પ્રીતિ, પત્ની ઉપર થાય, જેને; તેના કરતાં પ્રેમ અનંતે, જેને ગુરૂ પર થાય, જેને. ૧ સગા ઉપર છે જેવી પ્રીતિ, ગુરૂ પર તેથી અનંત, જેને જેને પ્રગટે તેજ પ્રભુ છે, ભકત ગુરૂને સંત, જોને. ૨ ગુરૂ ગુરૂ કરતા લેક કરેડે; વિરલા ગુરૂના ભકત, જેને, ગુરૂ ભકતેનાં ઘટમાં પ્રભુ છે, આતમ મહાવીર વ્યક્ત, જેને ૩ પ્રેમ પ્રતીત ગુરૂજી પાસે, નહીં તે છે બહુ દૂર, જેને; ભકતના ભાવિ અંતરમાં, ગુરૂજી હાજરા હજુર, જેને. ૪ પ્રારબ્ધ કર્મોને વેદ, સમભાવે સુખ દુઃખ, જેને, ગુરૂ બ્રા અનુભવને તે જન, સહે તૃષાને ભૂખ, જેને. ૫ કર્મોદય અનુસાર પ્રવૃત્તિ, થાય શુભાશુભ સર્વ, જેને તેમાં સારું ખોટું ન દેખે, કરે ને મનમાં ગર્વ, જેને. કમ તણા ચકડેળે ફરતે, ઉંચનીચે થાય, જેને, પિતાને સ્થિર દેખે પ્રેમ, ફરે કર્મના ન્યાય, જેને. દુનિયાએ જે સારું બેટું, માન્યું ત્યાં ન મુંઝાય, જેને સિમાંહી ગુરૂ બ્રહ્મવીરને, દેખે હર્ષિત થાય, જેને. દુનિયા નટ નાગરની બાજી, માની નાચે નાચ, જેને. નાટકિયાની પેઠેમાયા, ખેલે માને કાચ, જેને. અનેક વે ચેષ્ટાઓથી, માને નિજને ભિન, જોને, પરબ્રહ્મ મહાવીર ગુરૂમાં, અંતરથી લય લીન, જોને. દુખ પડે પણ દીન બને નહીં, આનંદથી ઉભરાય, જેને, ગુરૂ મળયા તે દુઃખ પડે પણ, મનડું નહિં અકળાય, જેને ૧૧ સર્વ દેશમાં સર્વ કાલમાં, આનંદરૂપ જણાય; જેને સર્વ કરે પણ હાય અકર્તા, પ્રારબ્ધ વર્તાય, જેને. ૧૨ For Private And Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૧ ) ગુરૂ ર્યાંથી સન વિશ્વમાં, કરે ન કોઇ રાય, જોને; સત્ર વસ્તુમાંથી સાચા, મળતા જ્યાં ત્યાં મેષ, જોને. આત્મોન્નતિમાટે દુઃખ તાપા, તેને જે જે થાય, જોને; તેમાં આત્માનુભવ મળતાં, કદિ નહીં અકળાય, તેને. ગભરાતા કે અકળાતા નહી, મેરૂ પેઠે ધીર, જોને; ગુરૂ ભકતા એવાં નરનારી, દેખે આતમવીર, જોને. ગુરૂ પ્રેમાગ્નિ જાગ્યે. જ્યાં ત્યાં, સ તીને યજ્ઞ, જોને; બુદ્ધિસાગર ગુરૂમાં પ્રેમે, સાચા ભકતા મગ્ન, જોને. For Private And Personal Use Only ૧૩ ૧૪ ૧૫ ૧૬ ( ૨૯ ) अनंतप्रेमथी गुरुनो मेळ. નિર્દોષી પ્રેમીલઘુ ખાળક, માથી રાખે મેળ, જોને; નિર્દીષીપ્રેમી ભકતાના, ગુરૂ સ ́ગતિમાં ભેળ, જોને. પતિવ્રતા નિજ પતિની સાથે, રાખે જેવા પ્રેમ, જોને; તેથી અનંત પ્રેમે ગુરૂની, સાથે મેળના ક્ષેમ, જોને. ગામાતાના વાછરડા પર, જેવા મનમાં પ્યાર, જોને; ગુરૂપર તેથી રાગ અનંતા, શિષ્યાના નિર્ધાર, જોને. કામી આશુકની માશુકપર, રાગની લગની થાય, જોને; અનંત ગુણે! તેથી નિજ ગુરૂપર, સત્ય પ્રેમ ઉભરાય, જોને. ૪ રાધાની હરિ ઉપર પ્રીતિ, તેવી ગુરૂમાં થાય, જોને; જેવી યÃાદાની મહાવીર પર, ગુરૂ ઉપર પ્રગટાય, જોને. પારવતીની હર પર પ્રીતિ, રામસીતાની જેમ, જોને; સાવિત્રીની પતિપર જેવી, પ્રગટે આનદ ફ્રેમ, જોને. પાંડવ ઉપર પતી પ્રીતિ, એવી પરસ્પર થાય, જોને; એ પક્ષે પ્રીતિ એવી ત્યાં, સવ ચેગ પ્રગટાય, જોને. 6 ૫ Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૨ ) પ્રેમી લઘુ બાળકના જેવા, ભકતે શિષ્ય થાય, જ્યારે અરસ પરસમાં સ્વર્ગને સિદ્ધિ, પરમાનંદ પ્રગટાય, ત્યારે ૮ ડગલે ડગલે પ્રેમ સમાધિ, અનંત યજ્ઞ ફલ હોય, ત્યારે, સાત્વિક પ્રેમી ભકતે શિષ્ય, બંધાતા નહીં કયાંય, કયારે. ૯ વીર ઉપર ગામની પ્રીતિ, તેવી પ્રીતિ થાય, જ્યારે, હૃદયશુદ્ધિ પ્રગટે ને સર્વે, જ્ઞાને ઘટ પ્રગટાય, ત્યારે. ૧૦ પિયુ પિયુ પોકારે પપૈયે, મેઘની સાથે પ્રેમ, જોને; ગુરૂ પર એ પ્રેમ પ્રગટતાં, ગુરૂમય જીવન ક્ષેમ, જેને. ૧૧ ગુરૂપ્રેમી નર નારી મનમાં, હાય સ્વર્ગને સિદ્ધિ, જેને; ગુરૂમાં લીન થએલા ભકતો, પામે સર્વે ઋદ્ધિ,જેને, જેને ૧૨ ગુરૂને મૂકી દરિયા ડુંગર, પાતાળે આકાશ, જેને; મળે નહીં ઈશ્વરને મુકિત, ધર મનમાં વિશ્વાસ, જોને. ગુરૂ પ્રભુરૂપ દેખે હેને, ક્ષણમાં હય, સમાધિ, જેને; દરિયડુંગર આકાશે ને, પાતાળે નહીં બેધ, જેને. ગુરૂ ભક્તને માયા દેવી, કરે નહીં આવણું, જેને; દેવ દેવીઓ કરે ન વિદને, કરે ગુરૂનું શર્ટ, જેને. દુનિયા લાગે જૂઠ મરેલી, અમર ગુરૂ એક ભવ્ય, જેને; અસત્ વિષે રહેતે નિર્લેપી, કરતે સર્વે કૃત્ય, જેને. સિથા વ્હાલા સદગુરૂ લાગે, સદેહી ભગવાન, જેને; હરતાં ફરતાં કાર્ય કરંતાં, ગુરૂ સમાધિ તાન, જેને. ૧૭ પરમ મિત્ર સદ્દગુરૂજી હાલા, ગણે ન બીજું કાંઈ, જોને શિને ભકતેની ભાવે, જીવન્મુકિત આંહી, જેને. ગુરૂ બ્રહ્મને અકય અનુભવ, પર પ્રેમના ચંગ, જેને; તત્ત્વમસિ સેહે સદ્ગુરૂજી, સર્વ બ્રહ્મ સંગ, જેને. સર્વ દેશી ગુરૂજી વ્યાપક, સર્વ વિચારાચાર, જેને; બુદ્ધિસાગર ગુરૂજી પ્રેમ, સર્વ ભજ નર નાર, જેને. For Private And Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) (૩૦) गुरु साथै प्रेम लगनी. લગની લાગી ગુરૂજી હારી, પડે ન બીજે ચેન, જેને, તુજ પ્રીતિ રસ ચઢી ખુમારી, તેની ઓરજ ઘેન, જેને, લગાની. ૧ તુજ વિણ સ્વર્ગ ન ઈચ્છું બીજું, તુજ ભકિત વૈકુંઠ, જેને. તુજ વિણ આનંદ રસ નહિ પડતે,સઘળું લાગે જૂઠ, જેને. લગની. ૨ તુજ વાણીમાં વેદ સમાયા, સર્વપુરાણને પન્થ, જેને. તુજ દિલમાંહિ સર્વ સમાયું, પ્રગટયા સઘળા ગ્રન્થ, જેને. લગની. ૩ મારે તો મન તમ છે સઘળું, વિશ્વ જીવન આધાર, જેને, દુનિયા માને વા ના માને, તેની નહીં દરકાર, જેને. લગની. ૪ હાલામાં હાલા ગુરૂજી છે, સેપ્યું તમને સર્વ, જેને; તુજવણ બીજું શુ જ લાગ્યું, રહ્યા ન માયા ગર્વ, જેને. લગની. પ મુજ મંદિરમાં ગુરૂ વિરાજે, બીજાનું નહીં કામ, જોને; મન માને તે દુનિયા બકશે, તુજ વણ નહિ કે ઠામ, જેને.લગની. ૬ સત્ય પ્રેમ ત્યાં રહેમ સદા છે, પ્રીતિ ત્યાં નહીં ભીતિ, જેને જ્યાં પ્રીતિ ત્યાં રીત ન બીજી, જ્યાં પ્રીતિ ત્યાં મુકિત, જેને લગની. તુજ પ્રીતિની આગળ બીજું, કોઈ ન મીઠું જાણુ, જોને; વિષય રસ સહુ તુજ રસ પામે, તુજ રસરૂપ પ્રમાણને લગની. ૮ તુજ પ્રેમામૃત રસને પીતાં, મન સંતેવી થાય, જેને, અન્ય રસેને ચાહ ન પ્રગટે, અનુભવ દિલ પ્રગટાય, જેને લગની. ૮૯ પાંખડીઓ પ્રેમ શું જાણે, જડ વિષયના દાસ, જોને; અરસપરસમાં જડની પ્રીતિ, જડની રાખે આશ, જેને. લગની ૧૦ તુજ અણુ અણુમાં વિશ્વ અનંતાં, અનંત જ્યોતિ નર, જેને; ભાસ્યા એવા ગુરૂ મહાવીર, પરબ્રહ્મ રસ પૂર, જોને. લગની. ૧૧ તુજ તને નહીં જન્મ મરણ છે, ટળે ને આતમ રૂપ, જેને; જ્યાં ત્યાં દેખું તુજને વહાલા, અનંત વૃત્તિના ભૂપ, જેને લગની.૧૨ For Private And Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૪ ) સર્વ વૃત્તિયેા ગેાપીયાને, ગુરૂ આતમ ગેાપાળ, જેને; પાઁચાને ગુણ સૃષ્ટિના, સમય સમય પ્રતિપાલ, જોને. લગની. ૧૩ અંતર બાહિર સ્થુલ સૂક્ષ્મમાં, ઝળહળતી ગુરૂ જ્યાત, જોને, તુજ કૃપા ઉતરા મુજ ઉપર, પ્રગટ જ્ઞાનાદ્યોત. જોને ભકતાના ખેલી ગુરૂજી, ભકતાધીન ભગવાન્, જોને; બુદ્ધિસાગર ગુરૂજી સ્પાયે, આવે જગ સુલ્તાન, જોને. લગની. ૧૪ For Private And Personal Use Only લગની. ૧૫ ( ૩૧ ) आंतरसत्य प्रेमगुरु गान. ભકતાના શિષ્યાનાં લક્ષણ, સત્ય પ્રેમમાં સવ, જોને; પ્રેમ ઉછળતા તનમાં મનમાં, રહે ન ખાટા ગવ, જોને. ભ. ૧ આનંદરૂપે દુનિયામાં સહુ, સાત્વિક પ્રેમે હોય, ોને; જીવન મરણમાં આનંદ લાગે, આનંદ વણુ નહિ, કૈાય. સ. ૨ સ રૂપમય ગુરૂજી લાગે, ગુરૂતુ આનંદ રૂપ, જોને; સાન્તય પ્રભુમય જીવનમાં, દેખે નિજને ભૂપ, જોને. વિશુદ્ધપ્રેમ જ સત્ય ગુરૂ છે, પ્યાર વિના નહિ કાંઇ, જોને; પ્રકટ પ્રેમમય સદ્ગુરૂ સાચા, દેખા દિલથી આંહી, જોને. ભ. ૪ સાક્ષી આતમ ગુરૂને આતમ, રહે નહીં સંતાઇ, જોને; દુગુ ણુ દોષાની ભ્રાન્તિયેા, પશુ સૃષ્ટિમાં રહેાઇ, જોને, પ્રેમ વિના દોષોને દુર્ગુણુ. જૂવે નરને નાર, જોને; સમકિત પ્રેમે ગુણમય સૃષ્ટિ, સ્વર્ગીય અવતાર, જોને સત્ય પ્રેમ નહિ છપે કયારે, ઘાલેા જે પાતાલ, જોને; સત્ય પ્રેમ છે ધમ મઝાના, ગુરૂજીને દરબાર, જોને આનદ નિશ્ચય પ્રેમ પ્રતીતે, ન કશું છાનું રહેાય, જોને; ખચાતાં દિલ કાઈ ન વાતે, સહેજે ખુલ્લાં થાય, જોને. સ. ૩ ભ. પ ભ. શ. ૭ et. C Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૫ ) " ભ. ૯ લ. ૧૦ સ. ૧૧ સત્ય પ્રેમમય પ્રશ્ન પ્રકાશે, ત્યાં નહિ દુર્ગુણ દોષ, જોને; સત્ય પ્રેમમય ગુરૂજી ઘટમાં, કરવા તેને પાષ, જોને સઘળા ધર્મો પ્રેમ વિષે છે, પ્રેમ થકી પ્રગટાય, જોને; પ્રેમ વિનાનાં જીવા મડદાં, જેવાં જોતાં જણાય, જોને પ્રેમાભાવ તે મરણુ પિછાણેા, પ્રેમ તે જીવન જાણુ, જોને; પ્રમ સ્વ`માં જીવેા દેવા, દેવીઓ સુખ ખાણ, જોને કામભાગમાં મૈથુનમાંહિ, વિશુદ્ધ પ્રેમ ન જાણુ, કયારે; ગુરૂ પ્રગટીને જ્ઞાન અતાવે, અનુભવ મનમાં આણુ, ભારે. ભ.૧૨ સઘળી ભ્રાન્તિ વેગે છ’ડી, એક દિલથી ભાવ, જોને. પ્રેમ વૃત્તિથા સઘળી ગુરૂની, પાસે જલ્દી લાવ, જોને. ભ. ૧૩ પ્રકટ સાચા પ્રેમ વિનાનાં, મડદાંને જીવાડ, પ્રેમ, પ્રેમ જીવનને કું'કી પ્રેમે, જીવાને ઉઠાડ, રહેમે. વિશુદ્ધ વ્યાપક સત્ય પ્રેમમય, પ્રભુજી સઘળે દેખ, જોને; બુદ્ધિસાગર ગુરૂ જીવતા, જીવાડે સહુ વિશ્વ, જેને સ. ૧૪ સ. ૧૫ ( ૩૨ ) सत्यात्म गुरुस्वीकार. વરાને પ્રેમી સદ્ગુરૂ વ્હાલા, પ્રેમતણા અવતાર, જોને; જ્ઞાનધ્યાને પ્રેમ જ પ્રગટે, આનંદ ગુરૂ સાકાર, જોને. વાને. વિશુદ્ધ પ્રેમજ દેખા જ્યાં ત્યાં, સદ્ગુરૂ આનંદ રૂપ, જોને; કાયા ઈન્દ્રિય મન આતમમાં, પ્રકટ પ્રેમ જગભૂપ, જોને. વરેાને. ૨ આતમ પ્રેમના દરિયા ઉછળી, મન કાયા ઉભરાય, જોને; આવિર્ભાવે એવા ગુરૂજી, દિલમાંહી પરખાય, જોને વ્હાલા દેહુપતિ આતમ છે, સુખના લેાકતા એહ, જોને; આનંદ વેદે તે સદ્ગુરૂજી, પ્રભુ ન ખીજો દેવ, જોને વાને. ૩ આ વરાને ૪ For Private And Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૬) આનંદ માટે જે સહુ કરતે, આતમ ગુરૂજી માન, પતે; નહિ મંદિરમાં નહી મરજીદે, એનું જ્ઞાન જ સ્થાન, તે.વરને. ૫ દુભવવા નહિ ગુરૂને ક્યારે, સંતાપ નહિ લેશ, કયારે, નવધા ભકિત એની કરવી, નાસે તેથી કલેશ, ભારે. વને. ૬ સર્વ રૂપને સર્વનામ છે, એનાં જગમાં જાણ, જેને; નર નારી આદિ સહુ રૂપે, વિલસે જગનું માન, જેને. વરેને. ૭ ગુરૂની સાથે મસ્ત બનીને, ભૂલે જગનું ભાન, પ્રીતે; ભર્યું ગયું ભૂલી જગભાનજ, કરોને એનું જ્ઞાન, હેતે. વરને. ૮ ન્હાના બાળક જેવા થાઓ, ભૂલી મેહનું ભાન, વેગે; આનંદમય સદ્દગુરૂજી ત્યારે, અનુભવાશે જ્ઞાન-, યેગે. વરને. ૯ વ્યવહારે કલ્પલાં રૂદ્ધિ, બંધન સઘળાં ત્યાગ, પ્રેમે; બંધન મુક્તિ બેને છો, કર આતમ પર રાગ, રંગે. વરેને. ૧૦ આતમ ગુરૂને હસ્ત ગ્રહેતાં, ગમે ન જડની સાથ, જેને, આતમ આતમને આકર્ષે, મળને ધાધાત, જેને. વને. ૧૧ આતમ સાથે આતમ પ્રીતિ, તે સાચું વૈ ઠ, જેને; આતમ ગુરૂને આતમ ચેલે, બાકી જડ સહુ જૂઠ, જેને. વરેને. ૧૨ ગુરૂને દીઠાં હર્ષ ન માવે, હરખે ધાડેધાત, જેને મનવાણું કાયામાં ગુરૂની, તિથી રળિયાત, જેને વરને. ૧૩ ગુરૂની કાયા પ્રભુ સમ લાગે, સ્પર્શે પ્રેમ અનંત, જેને, ગુરૂને સઘળું સ્વાર્પણ થાતું, જાણે ભક્ત સંત, જેને. વને. ૧૪ જ્ઞાને એવા આતમ ગુરૂછ, વરિયા પ્રગટ પ્રેમ, જેને ભેદ ખેદને કલેશ રહ્યા નહિ, રહયા ન તપ જપ નેમ, જેને વરેને.૧૫ ગુરૂ મળ્યાથી પૂર્ણાગ છે, રહ્યું ન સાધન કામ, જેને, બુદ્ધિસાગર સદગુરૂ મળિયા, ઠરિયે નિશ્ચય ઠામ, જેને. વરને. ૧૬ For Private And Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org { ૪૭ ) ( ૩૩ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir गुरु प्रेमीओने भक्तोनुं स्वघरे आमंत्रण. રૂ. ૬ પધારો પધારો પધારો?, ગુરૂ પ્રેમીએ અહિયાં પધારો; આવતાં અહીં ઝટ વારજોરે નગુરાઓને દૂર વારજો. ગુરૂની નિન્દા કરે જે પાપી, મુખ ન તેનુ ભાળજોરે ક્ષણિક મનના ઘાલ ઘુસણિયા, મૂર્ખાઓને દૂર કાઢોરે ગુરૂના દ્વારમાં પ્રેમે પ્રવેશ છે, વ્હેમી પ્રવેશને વારજોર ઢાર હરાયાં ભટકણુ શીલા, પાસે તેને ન લાવજોરે સગાં કુટુંબનુ સ્નાન કરીને, અધ્યાસ ખાખ બનાવજોરે ઉ°ચને નીચના ભેદને છડી, સાગર પીને સુહાવજોરે પ્રેમ વિશ્વાસ રૂપ યજ્ઞમાં કીર્તિ, હામીને રાખ ભરી લાવજોરે ગુરૂ છ દુનિયાનું સિધુ ઉંધુ ગણીને, ઉધામાં સિધુ ગાવનેર કષ્ટ છંદતાપથી ભકત પરીક્ષા, કરીને સ`ગે ચઢાવજોરે મારીને પહેલા પછી જીવાડી, ગુરૂના હાથ ઝલાવજોરે જીવતાં પશુએ જેના હૃદયમાં, તેઓને યજ્ઞે હામાવો? ઉધી પરીક્ષાથી ભરમાવી, મૂઢાને દૂર ભગાવારે કાચા પોચા ગુફ્તારમાં ન આવે, એવા ઉપાયે રચાવશેરે પાકા જણાતા ભક્તાને પૂછ, બહુ સન્માને વધાવજોરે દેજો ન દિલડું નગુરા જનાને, એકાકાર થઇ આવોરે કીર્તિ પ્રતિષ્ઠાષનના પૂજારી, તુચ્છાને સાથે ન લાવોરે ગુરૂ પરબ્રહ્મ સાગરમાં ડુબકી, મારીને તળીએ આવોરે ગુરૂ પરબ્રહ્ય દ્વાર પગથીયે, લોકોને પ્રેમે ચઢાવશે? લેટ્ટુને સાચાં સત્ય જણાવજો, પચે જ એટલું ખતાવજોરે રૂ. ૮ રૂ. ૯ For Private And Personal Use Only રૂ. ૧ ગુરૂ ૨ ગુરૂ ૩ ગુરૂ ૪ ગુરૂ પ રૂ. ૧૦ ગુરૂ. ૧૧ ગુરૂ. ૧૨ ગુરૂ ૧૩ ગુરૂ. ૧૪ ગુરૂ. ૧૫ Aરૂ. ૧૬ રૂ. ૧૭ ગુરૂ. ૧૮ ગુરૂ. ૧૯ Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૮) મનના મેળે આતમ એક થે, એક રસરૂપ થઈ આવજેરે ગુરૂ. ૨૦ દુનિયા ખીજે તે ભલે ખીજે, ગુરૂ રીઝવવા ધારરે ગુરૂ ગુરૂને દેખી વંદીને પૂછ, ભાવના મીઠી ભાવજોરે ગુરૂ રીઝવવામાં સહુ જીવન, ધન તન પ્રાણ સંહારજોરે ગુરૂ. ૨૩ હર્ષોલ્લાસે રાચી માચી, નવી નવી સુષ્ટિ બનાવજોરે ગુરૂ. ૨૪ પર બ્રા ગુરૂ રસરૂપ થઇને, સત્ય પ્રેમ પ્રગટાવર ગુરૂ. ૨૫ વિશુદ્ધ પ્રેમ રસ પ્યાલા પીને, ધૂણી અલખની જગાવરે ગુરૂ. ૨૬ બકરાં ટળીને સિંહ બનીને, અલમસ્ત ભાવ ભણાવજો રે ગુરૂ. ૨૭ સર્વ બંધનમાં સર્વ સાધનામાં સ્વતંત્રતા દિલ લાવરે ગુરૂ. ૨૮ પરમાનંદ રસ પીને પાજે, વાસ અલખમાં વસાવ રે ગુરૂ. ૨૯ બુદ્ધિસાગર સદગુરૂ પાસે, આવી આનંદે સુહાવજો રે ગુરૂ. ૩૦ ( ૩૪ ) गुरुस्वीकार. કુવાલિ. કર્યો તમને ગુરૂ શિરપર, અમારા પ્રાણથી પ્યારા, કય ઉપકાર નહીં ભૂલું, યુગે યુગ હું તમારે છું. સતાને તપાવેન, પરીક્ષાઓ કરે કેટિ; ગમે તેવી અવસ્થામાં, તમારે શું તમારે છું. બનાવી ચામડી જેડા, તમારા પાદન માટે, પહેરાઉ ગુએ પ્રેમે, વળે ઉપકાર નહિ હેાયે. તમારા પાદની ધૂલી, ગણી ગંગા પર પ્રેમે; કરીને સ્નાન તેમાંહી, અમારે શિષ્ય થાવાનું For Private And Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૯). ગુરે તમને સકલ સેંચું, અમોએ જે ગયું હાલું. તમે જે જે કરે તે તે, અમેએ સત્ય નિર્ધાયું. તમારાં જ્યાં પડયાં પગલાં, અમારાં તીર્થ ત્યાં સઘળાં; તમારા ગાન સુણવાને, બની મૃગને મધું ગમતું. તમારા પ્રેમને માટે, મહી જલ વાયુને અગ્નિ, થવું આકાશ મનગમતું, ગમે ના ભિન્ન થાવાનું. ગમે તે ચાહે તે કરશે, પરંતુ પાસમાં રાખો; તમારા આત્મમાં હું છું, રહી ના ચાહના બીજી. તમારું રૂપ જોવાને, પતંગઉ બની જાઉ, મરીને તવ રૂપે થાવું, પરપ્રેમે મળી જાઉં. અનંતાં નામ રૂપમાં, ગુરે !!તવ પ્રેમ તે છું; નથી સત્ સત્ થકી જૂદુ, તમે હું એક રૂપે છું. અસત્ જડને અસત્ મળતું, મળે સતને પરબ્રહ્મ; સદા છે મેળ સત્તાએ, સ્વભાવે હુ મજે પ્રેમે. તમારાં ગાન કરવાને, બનીને સર્વ વાગે; અલૈકિક પ્રેમથી છવી, જીવાડીશું જગત્ સઘળું. તમારા ચિત્ત ચરણમાં, રહ્યાં તીર્થો સકલ નક્કી; તમારાથી ન કે અધિકું, અમારા છો ભવોભવમાં. હલાહલ ઝેર પાવે તે, ગણી અમૃત પર પ્રેમે; અમારે તુત પીવાનું, હૃદયની પૂર્ણ શ્રદ્ધાથી. અનંતીવાર જભ્યોને, મર્યો દેહાદિને માટે, હવે તે જન્મ મરણે સહ, તમારી ભક્તિ હેતે છે. ભલે કોઈ પ્રેમ વહેલા કહે, કહે કેઈ અન્ધશ્રદ્ધાલ; તમારા પ્રેમવણ શાસ, વિવાદે ન જરા ખ૫ના. કરડે વિશ્વમાં ધર્મો, કરે શાસ્ત્ર મત પન્થ; અમારે તે તવાણાએ, પ્રવૃત્તિ એજ છે મુકિત. For Private And Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૦) રગેરગમાં નસોનસમાં, તમારા પ્રેમનું લેાહી; વહે છે પૂર્ણ શ્રદ્ધાએ, કરે મારું રૂચે જે તે. સમર્પણ સહુ કર્યું તમને, ભવોભવમાં તમારે છું; અમારે તું કહે મુખથી, પછીથી ઈચ્છવાનું શું ? તમારા દેહની છાયા, બન્યામાં ભક્તિ છે સાચી; તમે તે હું પછી આગળ, રહે ના હું અને તું એ. તમારા ચિત્તમાં આવે, અમારા ચિત્તમાં પ્રગટે; વિચારના સકલ તારે, પરસ્પરમાં સકલ પ્રગટે. પરામાં સત્ય સંકલ્પ, ઉઠે છે સદ્દગુરે !! પ્રેમે; બુદ્ધયબ્ધિ સદ્ગર હારૂં, શરણ સાચું કર્યુ ભાવે. (૩૫) गुरुनी संगति. સહીયર સુણજે રે ભગવતી સૂત્રની વાણું. એ રાગ. કરજે ગુરૂની રે, સંગત નરને નારી-જ્ઞાની થાશે રે ગુણ ગણના અવતારી. કરજે. ગુરૂ દીને દેવતા સદ્દગુરૂ, બત્રીશ ઉપમા ધારી, ગુરૂવિના જગમાં અંધારૂ, ગતિ ગુરૂની ન્યારી, જગ ઉપકારી, જાઉ હું બલિહારી કરજે. ૧ દીવાથી દી પ્રગટાત, જ્ઞાન ગુરૂથી આવે, ગુરૂવિના સહુ દેષ ટળે નહીં, ગુણો પ્રગટતા ભાવે કરજે. ૨ શ્રદ્ધા પ્રેમથી ગુરૂ વચનની, અસર હૃદય પર થાવે, શ્રદ્ધા પ્રેમ વિનય સેવાથી, ગુરૂ રીઝે શુભ દાવે. કરજે. ૩ ગુરૂ વિનયે વિદ્યા ઘટ પ્રગટે, આશીર્વાદે ફળતા શાપદોષ અજ્ઞાન અવિદ્યા, દુર્ગણ સઘળા ટળતા. કરજો. ૪ For Private And Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૫ ) કરો. પ કરજો. ૬ કરજો. ૭ કરો. ૮ ગુરૂને જાપ જપતાં વહેલી, હૃદયની શુદ્ધિ થાતી; તેથી મતિ આદિ ૫'ચજ્ઞાનજ, લબ્ધિયા પ્રગટાતી નગુરા સ્વર્ગ ન મુક્તિ પામે, ઠરે નહીં એક ઠામે; માટે સદ્ગુરૂ કરતા ભકતા, પડે ન ખીજે ભામે. ટાળા આશાતના ગુરૂની સઘળી, કરા વિનય બહુમાન; પૂજો ધ્યાવા ગાવા ગુરૂને, નિશ્ચય પ્રગટે જ્ઞાન. વારવાર કરી ગુરૂ ખદલે, બુદ્ધિ સ્થિર નહિ જેની; ગ્રહણ ત્યાગમાં ખાલકવત્ જે, કરી પ્રતીત ન તેની. પાખડીઓ નિજયુકિત ખળેને, શાસ્ત્રોથી ભરમાવે; તાપણુ આતમ ગુરૂ નહીં છડે, તે નિશ્ચય સુખ પાવે. કરો ૯ ગુરૂ ઉપર નિજ શ્રદ્ધા ભકિત, ફળતી વાત ન છાની; માટે એક ગુરૂને સેવા, નિન્દા કરેા ન બીજાની. ગુરૂ કહે તે કરવું પ્રેમે, ગુરૂ કરે તે ન કરવું; અનુકરણ સમજીને કરવુ', આશયને અનુસરવું. સાચા ગુરૂ ભકતાની સ્પાયે, આવે દેવીએ દેવે; બુદ્ધિસાગર સદ્ગુરૂ પ્રેમે, પૂજા કરીને સેવા. કરજો. ૧૦ ( ૩૬ ) पामरथी गुरु पामी शकाय नहि. ન ધુન સપ્રતિ સાચા રાજા એ રાગ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only રજો. ૧૧ કરજો. ૧૨ ગુરૂ પામે નહીં પામર પ્રાણી, અજ્ઞાની મહા મૂઢરે; નાસ્તિક વેષ ક્રિયાચાર મેાહી, મનડુ· કપટે ગૂઢ રે. ગુરૂ. ૧ આપ મતીલે ને સ્વચ્છંદી, સ્વાથે રહે મચ્છુલ રે; ગુરૂમાં દોષ જીવે મહા નિન્દક, સમજે નહીં નિજભૂલ રે. ગુરૂ. ૨ ગુરૂની શીખ ગણે નહીં પ્યારી, ક્રોધીને અહંકારી રે; ગુરૂ ઉપકાર ન જાણે કીધા, જડલેાલી નર નારી રે. ગુરૂ. ૩ Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) આતમ ગુરૂને પ્રેમ ન જાણે, જડના રાગને તાણે રે; આતમહેતે જડ નહીં જાણે, ભૂખે રહે ભરે ભાણે રે. ગુરૂ. ૪ લેક લાજ ગાડરિયા પ્રવાહે, દુનિયાની રીતિએ ચાલે રે, ગુરૂ પ્રભુ એક નિશ્ચય નહીં મન, રજની પેઠે હાલે રે. ગુરૂપ આગળ જાદ પાછળ જૂદ, બાહિર અંતર ન્યારે રે, પ્રેમવિનાને કઠિન હૃદયને, જડ પૂજક અવતારે છે. ગુરૂ. ૬ શ્રદ્ધા વિવેક ન નેમ ન ધારે, બેલ ન બેલે વિચારી રે, વ્યાપક સદગુરૂ પ્રેમી બને નહીં, દુર્જનતા ભંડારી છે. ગુરૂ ૭ સજજનતા આચારે ન ધારે, દેશની દષ્ટિ જે રાખે રે, પ્રમાણીક પૂરે નહીં ટેકી, દુષ્ટ વચન જે ભાખે છે. ગુરૂ. ૮ આત્મા પ્રભુ નહીં દેખે સઘળે, આત્મ ગુરૂને ન રાગી રે; જડરાગી પાખંડી જૂઠ, દિલમાં ન ગુરૂતા જાગી છે. ગુરૂ. ૯ જડમાંહી પર બ્રહ્મ ગુરૂને, સ્થાપના ભાવ ન ધારે રે, વ્યાપક એકજ નિત્યજ સદ્દગુરૂ, પ્રેમન તેને વિચારે છે. ગુરૂ. ૧૦ ગુરુ પર રીસ કરે શીખ દેતાં, ગુરૂની પ્રભુતા ન દેખે રે, ગુરૂના સ્વામી પી સહુ ગુણને, અવગુણ રૂપે પેખે છે. ગુરૂ. ૧૧ ગુરૂનું જે બહુમાન કરે નહીં, ગુરૂ વંદે નહીં પૂજે રે, ગુરૂદર્શનમાં ન પૂરણ પ્રીતિ, ગુરૂથી કલેશથી ઝુઝે છે. ગુરૂ. ૧૨ ગુરૂના સહ આશય નહીં જાણે, ડહાપણુ આપ જણાવે રે, ગુરૂ આવે ત્યારે જાય ન સામે, પ્રેમ માન નહીં લાવે છે. ગુરૂ. ૧૩ ગુરૂ આશા વણ કાર્ય કરે સહુ, સ્વાર્થ સરે જાય આઘા રે, ગુરૂ દ્રોહી ગુરૂ ઘાતક પાપી, નિર્લજજને મહાનાગે રે. ગુરૂ. ૧૪ ગુરૂને વચ્ચે જૂ હું બેલી, ભીડસમે જાય ભાગી રે, સમય ક્ષેત્રને જાણ નહીં જે, હાય ના પ્રેમ નિરાગી છે. ગુરૂ ૧૫ ગુરનું જ્ઞાન ગ્રહે નહી પૂરું, ભમતે જે ભરમાવ્યો રે વિનય કરે નહીં સભ્ય નહીં જે, સમજે નહીં સમજાવ્યે રે. ગુરૂ.૧૬ For Private And Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૩) ભકત શિષ્યના પાત્ર નહીં જે, ગુરૂ આજ્ઞાએ ન વર્તે રે, ક્ષણ ક્ષણ મન પલટાતું જેનું, સત્યપણે ન પ્રવર્તે છે. ગુરૂ. ૧૭ ગુરૂને વાંક જુવે નહીં નિજને, અવળને ઉન્માદી રે, લગની ન ગુરૂ પર જેની લાગે, દુષ્ટને વાદ વિવાદી રે. ગુરૂ. ૧૮ દુર્જનથી સદ્દગુરૂ છે રે, પ્રેમીને ગુરૂ પાસે રે; બુદ્ધિસાગર સદ્દગુરૂ પામે, વતે જે વિશ્વાસે રે. ગુરૂ. ૧૯ ( ૩૭ ). गुरुने पामनाराओनां लक्षण. धन धन संप्रति साचो राजा. સદગુરૂને પામે સંસ્કારી, પ્રેમી નર ને નારી રે, વિનયી વિવેકી ને શ્રદ્ધાલુ, સદગુણ દષ્ટિ ધારી રે. સદ્દગુરૂ. ૧ ગુરૂસેવા જેના મન હાલી, સત્ય પ્રેમ અવતારી રે, દ્રવ્ય ક્ષેત્ર કાલભાવને જાણે, ગુરૂ પદ ધૂલી પૂજારી રે. સદ્દગુરૂ. ૨ છતી જોગવાઈ ગુરૂનાં દર્શન, પૂજન કરી જે ખાવે રે, હરતાં ફરતાં જ્યાં બેસે ત્યાં જાપ જપી ગુણ ગાવે રે. સદ્દગુરૂ. ૩ મિથ્યા જૂદાં દેવ દેવીને, પ્રભુની નહીં કંઈ પરવા રે; જેના મનમાં એકજ નિશ્ચય, પ્રેમે ગુરૂને વરવા રે. સદગુરૂ. ૪ ગુરૂ રીઝે તે રીતે પ્રવર્તે, ભકિતમાં રાખે ન બાકી રે, સ્વાર્પણ કરતે ગુરૂને પ્યારું, કર્મચાગી દિલ ખાખી રે, સદગુરૂ. ૫ ગુરૂથી જૂદ માન ન ઈચછે, ગુરૂપ થઈને જીવે રે, ગુરૂ ખવરાવ્યું પ્રેમે ખાતે, પાયું પાણી પીવે રે, સદ્દગુરૂ. ૬ ગુરૂ દર્શન વણ ક્ષણ પણ કટિ, વર્ષો સમ મને લાગે રે. ગુરૂ વણ જીવું ન જેને ગમતું, ગુરૂ પ્રેમે ઘટ જાગેરે. સદગુરૂ. ૭ પૂર્ણ બ્રહ્મગુરૂમાં નહીં દે, પ્રકૃતિ ગુણ નહીં ભાસે રે, પૂર્ણ પ્રેમમાં માને છે, જીવે બ્રા વિલાસે રે, સદગુરૂ. ૮ For Private And Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪ ) ગુરૂમાં મન રાખીને સઘળાં, કાર્ય કરે સ્વાધિકાર રે, આત્મગુરૂમાં મન ચેલાને, લયલીન થઈ જે ધારે રે. સદ્દગુરૂ. ૯ સાચું ગુરૂથી સગપણ ધારે, થાય સકલ હિતકારી રે; મત ૫થ વેષાચારે ન મુંકે, આત્મગુરૂ અવધારી રે. સદગુરૂ: ૧૦ ગુરૂને માટે અર્પે પ્રાણે, દિલમાં ભેદ ન રાખે રે, અંતરુ બાહિરૂ ગુરૂને દેખી, પ્રેમે ગુરૂરસ ચાખે રે. સદગુરૂ. ૧૧ ગુરૂ રહસ્ય છૂપાં રાખે, પ્રાણ પડે નહીં ભાખે રે; ગુરૂથી મનડું ન છૂપું રાખે, આનંદ રસ તે ચાખેરે. સદ્દગુરૂ. ૧૨ સદ્દગુરૂને પિતાની વચ્ચે, પડદે લેશ ન રાખે રે, પડદા કરનારા દુષ્ટને, છતી મારી નાખે છે. સદગુરૂ. ૧૩ ગુરૂનું નામ હદય જીહા પર, ધારી કર્મ કરતે રે; વિપત્તિ દુર્ભાગ્ય દશામાં, ગુરૂને નહિ વિસર છે. સદગુરૂ. ૧૪ ગુરૂ હુકમથી ધર્મ ન બીજે, માને ન મુક્તિ બીજી રે, ગુરૂની આગળ શાસ્ત્ર પંથને, માને ન બીજે રીઝી રે. સદ્દગુરૂ. ૧૫ ગુરૂમાં પ્રેમ સમાધિ લાગે, બ્રાન્તિ સઘળી ભાગે રે, વતે ગુરૂથી સાચા રાગે, ઉઘતે તે જાગે રે. સદગુરૂ. ૧૬ ગુરૂ પ્રીતિ વણ દુનિયા મરેલી, તેથી લેશ ન બીવે રે. ઘટ ઘટ બ્રહ્મગુરૂ અનુભવીને, કર્મયોગી બની જીવે રે. સરૂ. ૧૭ સર્વ વેળા ગુરૂની સેવામાં, તન ધન પ્રાણ સમરે રે, સર્વ વિશ્વમાં વ્યાપક સદગુરૂ, તેને પ્રેમે તપે છે. સદ્દગુરૂ. ૧૮ ગુરૂમાં રાચે ગુરૂમાં માચે, દુનિયા દિવાની દેખે રે; બુદ્ધિસાગર સદગુરૂ જગમાં, એકજ સાચા પેખે રે. સદ્દગુરૂ. ૧૯ For Private And Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૫). ( ૩૮ ) अज्ञानीओ अज्ञानमोहथी गुरुने निश्चयनयथी ओळखी शकता नथी સિદ્ધ જગત શિર ભા. અજ્ઞાની નહીં ઓળખે, સદગુરૂ સત્ય સ્વરૂપ; ગુરૂવણ જ્ઞાન ન પામતે, પામે વિપત્તિ ધૂપ અજ્ઞાની. ૧ જડને ગુરૂ કે માનતા, જડ નહીં જાણે રે જ્ઞાન જડ નહી જાણે રે પ્રેમને, જાણે ન ભકિત ને માન. અજ્ઞાની ૨ ગુરૂ કે વેષને માનતા, વેષ ન જાણે રે. કાંય; વેષ ક્ષણિક બદલાય છે, અનિત્ય, ધર્મ ને ત્યાંય. અજ્ઞાની ૩ અમુક ક્રિયાચાર પંથમાં, ગુરૂ પણું નિત્ય ન હોય, બદલાય કારણ પામીને, નિશ્ચય, ગુરૂને ન જોય. અજ્ઞાની. ૪ અમુક વિચારે ન સશુરૂ, ફરતા સર્વ વિચાર, મનના પર્યાય સહુ ફરે, તેને રાગ ન સાર. અજ્ઞાની. ૫ જ્યાં લગી આતમ સદગુરૂ, નિરાકાર સાકાર; સાપેક્ષાએ ન ઓળખે, તાવત્ છે અંધકાર. અજ્ઞાની. ૬ વેષ ક્રિયામત પન્થના, આગ્રહ પણ ગુરૂ પ્રમ; દિલમાં જેનારે પ્રગટતે, પામે તે સુખ ક્ષેમ. અજ્ઞાની. ૭ અમુક શાસ્ત્રની જાતિની, માન્યતાએ એકાંત; ગુરૂ માને પ્રેમી નહિ ખરો, ગુરુને ભક્ત છે બ્રાન્ત. અજ્ઞાની. ૮ પ્રેમ પલટતે જે કારણે, પ્રગટે કારણ ગ ગુરૂ તે કારણે જગ ફરે, કારણુ ગુરૂને વિયાગ. અજ્ઞાની ૯ અનંત અવતારે જગ કર્યા, ઓળખ્યા નહિ ગુરૂ દેવ; નિત્ય ગુરૂ નિત્ય પ્રેમને, પામ્યા વણ શાની સેવ. અજ્ઞાની ૧૦ આતમ નિત્ય છે સદગુરૂ, તેને નિત્ય જ પ્રેમ નિમિત્તને ઉપાદાનથી, સાચી પ્રેમની નેમ. અજ્ઞાની ૧૧ For Private And Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૬) આતમ ગુરૂ ઓળખ્યા પછી, વેષ ક્રિયામત પન્થ; સવળાં ભકતને પરિણમે, શાસ્ત્રોમાં નિબંધ. અજ્ઞાની. ૧૨ વાડામાં ધર્મ પત્થના, ગુરૂ ભકતે ફરે ફેર; વ્યાપક નિત્ય ના પ્રેમ ત્યાં, મિથ્યા મેહ અધેર. અજ્ઞાની ૧૩ દેહી અદેહી આતમ ગુરૂ, સત્ય જ્ઞાન દાતાર, કેઈક સંસ્કારી ઓળખે, પ્રેમમયી નર નાર. જ્ઞાની ગુરૂજીને ઓળખે. ૧૪ જડની દષ્ટિ નિવારીને, ધારી આતમ દષ્ટિ, સહુ રૂપે ગુરૂઓળખે, પ્રગટાવી પ્રેમસષ્ટિ. જ્ઞાની. ૧૫ દેહ સહિત ગુરૂ જે કરે, પ્રેમ ધરી વિશ્વાસ; નિરંજન ગુરૂ તે લહે, આપ આપ જ ખાસ. જ્ઞાની. ૧૬ છુપાવ્યું નહિ છૂપતું લાગ્યું ગુરૂ પ્રેમ તાન; નહિ વ્રત નિયમાદિ બ્રાન્તિ, પ્રેમ પ્રભુ છે પ્રમાણ જ્ઞાની. ૧૭ વ્યાપક સસ્પેમ પ્રગટતાં, ગુરૂજી હાજરાહજૂર; બુદ્ધિસાગર સદગુરૂ, નિરખે આતમ નૂર. જ્ઞાની. ૧૮ ( ૩૯ ) गुरुने ते व्हाला लागता नथी. નાથ કૈસે ગજકે અધ છુડાએ રાગ. ગુરૂજીને તે નહીં લાગે વહાલા. ગુરૂની તબિયત જાણી ન વતે, સમજે ન ગુરૂના ઇસારા; પ્રકૃતિ અનુસાર ન વર્તે, હેય ન તે ગુરૂ પ્યારા. ગુરૂજીને. ૧ પાંચ ભૂત વિધિ પૂર્વક સેવે, જીવને જીવનહારા; ગુરૂ રીઝે તે રીતે વર્તે, સેવા કરવાવાળા. ગુરૂજીને. ૨ For Private And Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) જ્ઞાની જન શ્રી ગુરૂને સેવે, સેવા કરે શું મવાલા; ગુરૂ અનુકૂલ પ્રાતકૂલ ન સમજે, ભક્ત બને નહીં બાલા. ગુરૂજીને તે નહીં લાગે વ્હાલા. ૩ મન ઇસારે જે નહીં સમજે, ક્રોધીને ઇર્ષ્યાળા; ભીતિ બેન બ્રેષને ધારે, સદગુરૂ શ્રદ્ધા વિનાના. ગુરૂજીને ૪ ગુરૂને ઠપકે સહન કરે નહીં, સામું બોલવાવાળા; ગજ પડે ગુરૂને ગણકારે, નહીં તે સ્વાર્થથી ન્યારા. ગુરૂજીને ૫ ગુરૂને ક્રોધ કરે ભારી, હાય ન સ્થિરતા વાળા પસંદ પડે નહીં ગુરૂને અવાં, કામના કરનારા. ગુરૂજીને ૬ ગણકારે નહિ ગુરૂના શિક્ષા, ઠાઠ કરે જે ઠાલા, ગુરૂ મરજી અનુસાર ન વતે, પ્રેમ વિનાના ઠઠારા. ગુરૂજીને ૭ ગુરૂ પ્રમના ભૂખ્યા નહીં જે, ગુરૂ દિલથી જે ન્યારા; ગુરથી બીજું પ્યારું છે, કીર્તિના રઢિયાતા. ગુરૂજીને ૮ એક ગુરૂની રીઝને મૂકી, દુનિયા રીઝવવાવાળા અંતથી જૂદાઈ ધારે, બાહ્યથી પ્રેમના ચાળા. ગુરૂજીને ૯ ગુરૂને મૂકી કીર્તિ પૂજા, ધનની પ્રાર્થના વાળા; જડ પૂજારી મહા હિંસક જે, દાની નહીં જે દયાળા. ગુરૂજીને ૧૦ આપમતિ ત્યાં યુતિને ખેચે, ગુરથી કપટ કરનારા; વેષાચાર મતાદિક રંગી, સત્ય ન ગુરૂ નિષય. ગુરૂજીને ૧૧ ગુર સાથની પ્રકૃતિમાં, દોષને દેખવાવાળા આશયના નહીં જાણુ અધુરા, નયજ્ઞાને નહીં પૂરા. ગુરૂછને ૧૨ ગુરૂ માન્યતાના જે હેવી, બીજી માન્યતાવાળા ગુપ્ત ન રાખે ગુરૂની વાત, તુચ્છ ઉદય જાહ ચાળા. ગુરૂજીને ૧૩ ગુરૂ કૃપા મેળવનારા, દિવ્ય અહ અવતારા; બુદ્ધિસાગર ગુરૂ પ્યારા, પૂર્ણ પ્રેમ લેનારા; ગુરૂજીને તે લાગે બહુ વહાલા. ૧૪ For Private And Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૮) ते ब्रह्म गुरूने पामे छे. નાથ કૈસે ગજકે બુધ છુહા, એ રાગ. બ્રહ્મગુરૂ તે પામે, મહાવીર બ્રહ્મગુરૂ તે પામે. ગુરૂ ગુરૂ કરતે ગુરૂપ થઈને, ઠરતે નિશ્ચલઠામે. મહાવીર ત્રયકાલમાં નિશ્ચલ નિર્ભય, સદ્ગપનિજને દેખે. પ્રકૃતિ જડ ઉપકારિણી જાણે, ઉપચારે બ્રહ્મ પેખે. મહાવીર. ૧ કમ વસ્તુ નિજમાં નહિ દેખે, નિશ્ચય બંધ ન માને, કર્મ કરે પણ કમથી ન્યારે, નિર્લેપ બુદ્ધિ પ્રમાણે, મહાવીર ૨ દીનપણું નિજમાં નહીં કલ્પ, સત્ય બ્રહ્મ એક જાણે, સાક્ષીપણે વતે સંસારે, માયા ને મનમાં આણે મહાવીર ૩ અધમ દુઃખી પાપી પાખંડી, મનમાં ન એવું વિચારે; અનંતશકિત પૂરણ બ્રહ્મ છું, નિશ્ચય એહ ધારે. મહાવીર. ૪ મનવાણુ કાય આદિ પ્રકૃતિ, ઈન્દ્રિના શુભ માટે પ્રકૃતિ ધર્મમાં દોષન માને, આત્મોન્નતિ હિત વાટે. મહાવીર. ૫ શુદ્ધાતમ આદેશે મનમાં, પ્રેમે પ્રગટયા ઝીલે; મસ્તાને રહે સર્વદશામાં, નવ નવા ભાવથી ખીલે. મહાવીર. ૬ આપે આપ મહાવીર દેખે, સર્વ વિશ્વ નિજભાવે, આત્મ મહાવીર વિશ્વની એકતા, અદ્વૈત પ્રેમના દાવે. મહાવીર. ૭ બાહ્ય પદાર્થો મન બદલાતા, નિશ્ચલ આતમ દેખે ગમગીની એક ક્ષણ નહીં ધારે, પાપ ન કેમાં પેખે. મહાવીર. ૮ કાર્ય કરે સઘળાં પણ ચિંતા, શોક વિયેગ ન ધારે, કાર્ય કરે પણ ફળ નહીં ઈચછે, ધાતકમારને મારે. મહાવીર. ૯ જ્યાં દેખે ત્યાં પૂર્ણ બ્રહ્મ ગુરૂ, પકોમાં વિલાસી, ષકારકમય બ્રહ્મ ગુરૂ નિજ, થાય ખરે વિશ્વાસી. મહાવીર. ૧૦ For Private And Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૫ ) શરીરને મનની ઇચ્છાઓ, પ્રગટે છે કમ યાગે; પ્રકૃતિવષ્ણુ ગુરૂ પ્રગટ ન થાવે, થાય છે નિલે પલાગે. મહાવીર, ૧૧ આત્મગુરૂ પેઠે પ્રકૃતિ દિવ્ય છે, શિવપુર જાવા નિસરણી; યશેાદાવણુ મહાવીર પતિ કયાં, ભવેદધિમાંહિ તરણી. મહાવીર.૧૨ આતમને દુઃખી કરવામાં, ધમ ભકિત નહીં જાણે; આનંદ મય અનુભવે પોતાને,શુદ્ધ પ્રેમ ઘટ આણે. મહાવીર. ૧૬ જિનપણું નિત્ય ભાવા હૃદયમાં, તમગુરૂ જૈન પાતે; પૂણું પ્રેમ પ્રગટાવે પ્રભુતા, વિલસે આનંદ જ્યેાતે. મહાવીર ૧૪ મર્યાદા નહીં આાત્મની કયાંઇ, દેશકાલ થકી ન્યારી; જાતિ વેલિંગ કમ કાંડ નહીં, પ્યારાને પણ પ્યારા. મહાવીર. ૧૫ બ્રહ્મ ગુરૂ રસ અનુભવ લેતા, ઉચ્ચરસે તે રસાતે; નીચલા રસ છેડે ઉચ્ચ રસથી,ઉપાધિરસ નહીં ચ્હાતા. મહાવીર.૧૬ સહાયક ગુરૂ પાસના પાસે, પ્રેમે છે જયકારી; બુદ્ધિસાગર સત્ર સદ્ગુરૂ, રૃખા દિલ અવતારી. મહાવીર. ૧૭ (89) सत्ताए शुद्धात्म परब्रह्म महावीर गुरु शरण સુનિવર સર્ચમમાં રમતા. એ રાગ. મ્યુ· મહાવીર ગુરૂ શરણું, ગણું નહીં જન્મ જરામરણું. તમે આનંદ અમૃતનું ઝરણું કર્યું". સ વિકલ્પ પેલી પારે, બ્રહ્મ શુકામાંહિ' અજવાળે; Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્ય આનંદમય ગુરૂ મ્હાલે. કર્યું. ૨ પ્રકૃતિ ગુણુથી જે નિર્ગુણી, ભાવમુદ્રાએ ઉન્મુની; સાહ' સાહહ' પરધૂની. કર્યું. ૩ For Private And Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકૃતિ તુજમાં ન આપું, ગુરૂમાં ન જડ ગુણને રાખું; વ્યાપક સત્તાને નહીં લેવું. ક. ૪ તુજ સાથે કમ રહ્યાં છે જે, વિન્નતિ હેતે તે તે, ગુણ રૂપ પરિણામે તે જે. કર્યું. ૫ અકળ કળા તુજ કે ન કળે, કળતાં તુજમાંહિ ભકત ભળે; નહીં કથન કરે તુજ તેજે મળે. કર્યું. ૬ થાકયા વિકલ્પ કરી જ્ઞાની, ગુણ દેષ સંકલ્પથી હાનિ, મસ્તને વાત નહીં છાની. કર્યું. ૭ નયભંગ વિકલ્પને દરિયે, મનના વિકલ્પ ન કો તરિ; તુજ ભકત અનુભવને વશે. કર્યું. ૮ અનંત ભવન મન પડછાયા, અતી પ્રકૃતિ તુજ માયા; - સમજ્યા તે તુજ માંહિ લય પાયા. કર્યું ૯ અનંત પ્રેમ રસના રસિયા, મનમાંહી ભાવે વસિયા, કસ છેદ તાપે ન દૂર ખસયા. કર્યું. ૧૦ સર્વે સમાયું છે તુજ પ્રેમ, પ્રેમ પ્રભુ તું મુજ શ્રેમ, રહું નહીં બીજા કશા નમે. કર્યું. ૧૧ મનવાણી કાયા થકી કમી, તવ પૂજારૂપ તે ધર્મ, ... તુજ પ્રીતિ મુજ છે શર્મો. કર્યું. ૧૨ તુજ ઈચ્છા વર્તન ભકિત, એમાં છે સાચી પ્રીતિ, એજ ગણું આતમ ભકિત કર્યું. ૧૩ પૂર્ણ પ્રેમ દિલમાં વા, પ્રેમ પ્રભુ દિલ પ્રગટશે; હું તું સહુ જાશે. કર્યું. ૧૪ સન્દર્ય પ્રેમ પ્રભુ રૂપે, પૂર્ણ કૃપા આનંદ રીપે; કરિ ગણને આપે. કર્યું ૧૫ સર્વત્ર ગુરૂ વહારે આવે, મુજ પર પૂર્ણ કૃપા લાવે; બુદ્ધિસાગર ગુરૂ જગ ચા. કર્યું. ૧૬ For Private And Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩. ૨ * ( ૬૧ ) (૪ર) “ગુરુમમાં ગુહરિજનું રિઝમન” ગુરૂની સેવા કરનારાઓ, પ્રકટ ગુરૂએ થાય, જેને ભકિત ફળતાં જ્ઞાન મળેને, સત્યાનન્દ પ્રગટાય; જેને ગુરૂ ૧ વિશ્વાત્મા બનતે અન્તરથી, કમાં નિષ્કામ એને, દેશકાલને જાણી વતે, ભજે ગુરૂનું નામ. જેને. કર્મચાગી ને જ્ઞાનગી , જીવન્મુકિત પાય, જેને; સુન્દરતા અવલકે સહુમાં, સર્વરૂપ થઈ જાય. જેને. ગુરૂ. ૩ અસત નહીં સત્ ભાસે ક્યારે, જડમાં નહીં મુઝાય જેને, ભીતિનું તે નામ ન જાણે, દોષે નહીં કપાય. જેને. ગુરૂ. સર્વ પ્રકારે કર્માચાર, કરવાને સ્વતંત્ર; જેને યશ અપયશ જેને નહીં સ્પશે, દેખે આપ અનંત. જેને રપ હરિહર બ્રહ્માનાં ગુણ કર્મો, કરતે સર્વ પ્રકાર. જેને પરબ્રા ગુરુ દિલ લે સઘળું, ગુરૂને લે દિલ ગારજેને. ગુરૂ. ૬ અપકીતિ વિષસાગર ળી, પીતે કરતે કર્મ. જેને, દુનિયા માને દિલ રમકડું, આત્મપ્રેમમાં ધર્મ, જેને. ગુરૂ૭ ઉદાસીન રહે નહિ કયારે, વિપત્તિમાં પ્રસન્ન. જેને, વિપત્તિ સંપત્તિ અને, સમજે અને શૂન્ય. જેને. ગુરૂ. ૮ સારૂ બેટું જડમાં કલ્પિત, તેમાં જે સમભાવ, જેને, નિર્વિકલ્પ દશામાં રહેતે, ગુરૂ સેવા ફલદાય. જેને. ગુરૂ. ૯ રૂઢિ બંધન મર્યાદામાં, અમર્યાદિત લક્ષ. જેને; સર્વ દેશમાં પૂર્ણ પ્રેમ મય, આતમ ગુરૂને પક્ષ ને ગુરૂ. ૧૦ ગુરૂના નિનક વૈરીએને, ણવામાંહિ શૂર, જેને, મન ઉપગ કરે મન ભાવ્યે, આનંદમાં મશુલ ને ગુરૂ. ૧૧ For Private And Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૨ ) ધમધર્મની ભેદ કલ્પના, તેની પેલી પાર. જેને, સ્વાતંત્ર્ય વ્યવહારમાં વર્તે, ભક્ત તે નરનાર, જેને. ગુરૂ. ૧૨ ચાહનારાને પ્રેમે ઢાતે, દુષ્ટોને દે મારે, જેને, પ્રકૃતિમાં આત્મગુરૂને, ઉપચારિકવ્યવહાર. જેને. ગુરૂ. ૧૩ ગુરૂની સેવામાંહિ ન થાકે, નાવે લજજા છે, જેને, ગુરરૂપ થઈ ગુરૂ કાર્યો કરતાં ગણે ન ભેદ. જેને. ગુરૂ ૧૪ આનંદ રસ સાગર ઉછળતે, મન દેહે ઉભરાય. જેને, બુદ્ધિસાગર સદગુરૂ સેવા, પાકે એવું થાય, જેને. ગુરૂ. ૧૫ आत्मगुरुनी साथे हळीमळी जवू. હળી ગયા ગુરૂ હારી સાથે, મળી ગયા રસલીન, જેને. ધાતો ધાત મળી રસરંગે, રહ્યા ન જિન વા દીન, જેને હળી ૧ નવ નવ રસ રંગે રંગાયે, સ્થૂલની પેલી પાર, જેને, શું જાણે નગુરાં સંસારી, અંતર્દષ્ટિ વિચાર, જોને. હળી. ૨ ચાહે તે કર અદભાવે, મળી ગયે તુજ સાથ, જેને, દુનિયા દેખે આદ્યા દેહને, હને ન દેખે નાથ, જેને. હળી. ૩ કિયા કાંડમાં મુજને તુજને, દેખતાં અજ્ઞાન, જેને, જમાં શોધે પાર ન પામે, નીરસને નાદાન, જેને. હળી. ૪ અનંત દુઃખે આવે હૈયે, હું નહીં તુજસંગ, જેને અનંત રસે તુજથી રંગાયે, ગમે ન બીજે રંગ, જેને. હળી. ૫ પરમગુરૂ રસ ઘેન ચઢતાં, ઉતરી બીજી ઘેન, જેને તુજ ઘેને વેરાયા તેને, પડે ન કયાંયે ચેન, જોને. હળી. ૬ For Private And Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) દિવ્ય સ્વરૂપે ગુરૂનાં દર્શન, સૂક્ષમ ભુવનમાં થાય, જેને, આપ આપ ગુરૂછ ભણાવે, તુર્યાવસ્થામાંહ્ય, જેને. હળી. ૭ પૂર્ણ પ્રેમ ત્યાં ગુરૂજી પ્રગટે, કરતા જ્ઞાન પ્રકાશ, જેને, બાહ્ય પઠન પાઠન નહિ હોવે, સહજાનંદ વિલાસ, જોને. હળી. ૮ માગણ માગે ભેદ ધરીને, હું નહીં માગણ જાત, જેને, વર્ગ ન માગું મેક્ષ ન માગું, માગે ભેદની ભાત, જોને. હળી. ૯ જુદા હોયતે મળવું ઈચ્છું, જૂદા આપ ન કયાંય, જેને. દેખું તેને આપે આપજ, દેખું છું જ્યાં ત્યાંય, જેને, જેને. ૧૦ હુ તું પેલી પારે ભાસે, અનંત આનંદ ધામ, જેને; વૈકુંઠ મુકિત અયુત શિવપદ, અનંત ગુણ નિષ્કામ,જેને હળી.૧૧ પડદાવચ્ચે રહીને દેખે, બેલે અપરંપાર, જેને શોધે આપે આપને પિત, નહીં પુરૂષ ને નાર, જેને, હળી. ૧૨ દર્શનના ઝઘડાઓમાં નિર્વિકલ્પ સ્વરૂપ, જેને, દિલમાં આવિર્ભાવ આવે, ત્યારે કયાં છે ધૂપ, જેને, હળી. ૧૩ અનંત બ્રહ્માડેના બીજે, મનુતનમાંહિ સમાય, જેને, મનુષ્ય દેવલમાં દેવ જ તું, અનુભવે સમજાય, જેને, હળી. ૧૪ લગની તારી સાથે લાગી, દુનિયા સાથે કર્મ, જેને દુનિયા નાટક પ્રારબ્ધ છે, કયાં છે જડમાં ધર્મ, જેને. ૧૫ મડદાં સાથે હળવું મળવું, એ પણ નાટક ખેલ, જેને તુજ સાથે રસર હળવું, બીજું લાગે ઍલ, જેને, હળી. ૧૬ ભૂત ભૂતમાં મળી સમાશે, ચેતન ચેતનમાંહ, જેને, ગુરૂ બ્રહામાં બ્રા મેળ છે, મુક્તિ આતમમાંહિ, જેને, હળી.૧૭ સદગુરૂજીએ ભેદ જણાવ્યું, છજો આપ આપ, જેને બુદ્ધિસાગર ગુરૂછ મળિયા, બ્રા માતને બાપ, જેને, હળી. ૧૮ For Private And Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૪) (૪૪) गुरु कर्याथी ज्ञान प्रगटे छे. શરૂ કર્યા વણ જ્ઞાન ન આવે, વેદાગમ સિદ્ધાંત, જેને. વિનયવિના નહિ ગુરૂજી રીઝે, ટળેનમિયા બ્રાન્ત, જેને ગુરૂ ૧ પુછયાવણ નહિ તત્વ જણાતું, પ્રેમવિના શા નેમ, જેને, ત૫ કિરિયા કાટિ ભવ કરતાં, મવિના નહિ ક્ષેમ, જોને. ગુરૂ. ૨ ગુરૂ કર્યાથી સાચા ભાવે, દેવ દેવીની સહાય, જેને, નગુરાને નહિ મંત્ર ફળે છે, તપ જપ નિષ્ફલ જાય, જેને. ગુરૂ. ૩ સવળાં શા પણ અવળાં થૈ, નગુરાને ખાઈ જાય, જેને, સ્થિરપ્રજ્ઞા પ્રગટયાવણ મનડું, સ્થિરતા કયાંય ન પાય, જેને. ગુરૂ. ૪ નગુરાને માયા ઝટ ખાતી, ગુરૂ દ્રોહીને નાશ, જેને ગુરૂનર્જકના કુલને ક્ષય છે, પ્રગટે નહિ વિશ્વાસ, જોને. ગુરૂ. ૫ કેઢ વગેરે રોગો પ્રગટે, ગુરૂને લાગે શાપ, જેને ગુરૂ હેલના કલંક મેગે, લાગે માઠાં પાપ, જેને. ગુરૂ. ૬ ગુરૂના આશીર્વાદને લીધે, નાસે હત્યા શેષ, જેને; ગુરૂ સેવાથી જ્ઞાન જે પ્રગટે, કરે તે આતમ પિષ, જેને. ગુરૂ. ૭ ગુરૂ સેવાથી લીધુજ જ્ઞાનજ, પરભવ સાથે જાય, જેને, મૃત્યુ કાલે આત્મ સમાધિ, પામે ભકિત પસાય, જેને ગુરૂ. ૮ ગુરૂને આતમમાંહિ ઉતારે, તે ઉતરે ભવ પાર, જેને ગુરૂ વણ દુનિયા જાઠી માને, દુખ ને તેને લગાર, જેને. ગુરૂ. ૯ ગુરૂ ગમ વણ શાસ્ત્રો સહુ વાંચે, પામે નહિ સિદ્ધાંત, જેને એક ગુરૂને પ્રેમે વરવા, શાને નહિ અંત, જેને, ગુરૂ ૧૦ અનેક શાસો સુણતાં વાંચે, બુદ્ધિ વિકલ મન થાય, જેને; ગુરૂ પાસે રહી જ્ઞાન પ્રદ્યાથી, સઘળું સહુ અણુમાય, જેને ગુરૂ, ૧૧ For Private And Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫ ) ૩૩. ૧૨ પ'ડિત થાતાં કાંઇ વળે નહિ, દુનિયા રીઝે ફાક, જોને; દુનિયાને રીઝવવા જાતાં, અંતે પડતી પેક, જેને. ઈન્દ્રચ'દ્ર નાગેન્દ્ર થયાથી, વળ્યું શું મનમાં જાણુ, જોને. ગુરૂપ્રેમ વણુ સવ નકામુ, જૂહી તાણા તાણુ, જોને. ગુરૂ શરણુ ગ્રહી શુૉજ્ઞાએ, કરવાં સઘળાં કમ, ોને; હળી મળી જઇ ગુરૂની સાથે, પામેા સાચા ધર્મ, જોને. ગુરૂ હૃદય રૂપ ભકતા થૈને, અનંતમાંહિ સમાય, જોને. ગુરૂ ભકતની આગળ પાછળ, અન ંત શકિત સહાય, જોને.ગુરૂ. ૧૫ સૂર્ય ચંદ્ર સાગર ને પૃથ્વી, ગુરૂ ભકતને ગાય, જોને. મૃત્યુ કાલે ગુરૂ ભકતા સહું, મરણુ સમાધિ પાય, જેને ગુરૂ ભકતાનાં દર્શન સ્પન, કરતાં દુષ્કૃત જાય, જોને; બુદ્ધિસાગર ગુરૂને ભજતાં, સહુ મગળ પ્રગટાય, જોને. ગુરૂ. ૧૪ ૩૨ ૧૬ ગુરૂ. ૧૭ For Private And Personal Use Only ગુરૂ. ૧૩ ( ૪૪ ) પરશ્નને. ૨ परब्रह्म महावीर गुरुना भक्तो मुक्त बने छ. પરબ્રહ્મ મહાવીર ગુના; ભક્તા નહી અધાય, જોને. અસત્ વિષે નહિ સત્બુદ્ધિને, માયામાં નિર્માય, જોને. પરબ્રહ્મ. ૧ લેપવૃત્તિ વધુ લેપ ન લાગે, વૃત્તિ છે સંસાર, જોને. પ્રકૃતિમાં સત્ નહિ માને, પામે તે ભવપાર, જોને. બ્રહ્મ વીરમય સઘળું ભાવે, તેના કયાંય ન નાશ, જોને; વીર વિના ના ખીજું દેખે, તે પાને અવિનાશ, જેને. પરબ્રહ્મ. ૩ સ્વપ્ન સમી દુનિયા સહુ લાગે, આત્મ વિના નહી ચેન, જોને; તેને અહીં આર્તમમાં મુકિત, પ્રગટે આન ૢ ઘેન, જોને. પરબ્રહ્મ. ૪ કાયા વાણીઃમન સહું શ્યા, વિષયા લાગે શૂન્ય, જોને; આત્મ પ્રભુ મહાવીર ગુરૂની, સહેજે વતે ધૂન, તેને પરબ્રહ્મ પ 9 Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્માડપેક્ષાએ જડ સર્વે, અસત્ય છે કર્મ, જેને; સદેવ આત્મા ગુરૂજી પામે, અનંત જેમાં ધર્મ, તેને. પરબ્રા. ૬ દુનિયા સારૂ બેટું માને, પૂતળી સમ આચાર, જેને, બ્રહ્મા સ્વરૂપે નિજને દેખી, મસ્ત રહે નરનાર, જેને. પર. ૭ જ્ઞાનીને નહીં કર્મ બંધ છે, કાર્યોમાં નહિ કમ, જેને, કર્મોમાં એક અકર્મને દેખે, અધર્મોમાં ધર્મ, જોને. પર. ૮ બ્રહ્મ વિના બીજું નહીં કયાં યે, એ જેને ભાવ, જેને વિશ્વ હણે પણ તે ન હણાતે, ધમધમે ન દાવ, જેને. પર. ૯ પરબ્રહ્મ મહાવીર ગુરૂને, મળ્યા પછી ન વિયેગ, કયારેક મળ્યા પછી શાં સાધન કરવાં, તપ જપ સંયમ રોગ,ત્યારે. પર. ૧૦ જન્મ મરણ છે દેહના ધર્મો, ભક્ત નહીં મુંઝાય, તેમાં અશઓ દેહાદિક સહુ માયા, પ્રકૃતિ સમજાય, એમાં. પર. ૧૧ સર્વ વર્ણના ગુણ કર્મોને, કરતે નહિ બંધાય, કયારે, કર્મ બંધની બ્રાન્તિ ભાગે, સ્વયં ગુરૂ સમજાય, ત્યારે. પર. ૧૨ નિશ્ચયથી નહિ કર્મ બંધ છે, વ્યવહારે છે બંધ, જેને, સ્વપ્ન સમી વ્યવહાર કલ્પના, મુંઝે મેહી અંધ, જેને. પર. ૧૩ નિશ્ચયથી જડ કર્મની સાથે, આતમ નહિ પ્રભુમાય, કયારે; આતમ આતમમાં પરિણમતે, જડતે જડની માંહ્ય ત્યારે. પર. ૧૪ આતમ વણ બીજું સહુ બ્રાન્તિ, જેને લાગે મન, જેને સર્વ અવસ્થામાંહિ તે જન, રહે આનંદ પ્રસન્ન, જેને. પર. ૧૫ ગુરૂ ભકતેને દુનિયા લજજા, ભીતિ ખેદ ન કલેશ, કયારે; આપે નહીં નિજમાં ધારી, મેહ નહીં ને દ્વેષ, ભારે. પર. ૧૬ સદગુરૂ ઓ એ આતમ પ્રેમ, સદા રહે રંગાઈ, જગમાં, બુદ્ધિસાગર સદગુરૂ વ્યાપક, વસિયા રમે રેમ, રગમાં. પર. ૧૭ For Private And Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૩૭ ) ( ૪૫ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir आत्मगुरुनी सहाय. શાને માટે શાક કરે છે, ગુરૂને મન સંભાર, ભાવે; શાને. ૨ શાને. ૪ જડમાં આનંદ શોધે શાને, અન્તાં મન વાળ, ભાવે. શાને. ૧ નાહક દુઃખાને ૫ીને, દુઃખી શાને થાય, ચેતન, ગુરૂ સહાયક અંતમાં છે, સમયની છે વાર. ચેતન, કર્યા' કમ સૈાને ભેગવવાં, કાણુ રંકને રાય, ચેતન; આનન્દના દરિયા છે આતમ, શ્રદ્ધાએ પરખાય, ચેતન. શાને. ૩ બાજીગરની માજી જેવી, બૂટી જગ જ ઝાળ, ચેતન, પરબ્રહ્મ ગુરૂ રંગે રમતાં, આાનંદ છે તત્કાલ, ચેતન. ઘરમાં જ...ગલમાં દરિયામાં, ગુરૂ કરે સભાળ, ચેતન; ગુરૂ વણુ કાઈ રક્ષક નહીં છે, નિશ્ચય કર મન ખ્યાલ,ચેતન. શાને ૫ ઉદ્યમ ર સહુ સારૂં થાશે, કમેહૃદય વિઘટાય, ચેતન; જ્ઞાની ગુરૂની લાતે ખાતાં, જ્ઞાન ખરૂં પ્રગટાય, ચેતન. ગુરૂ અંતરમાં તે કાં માયા, કયાં છે કમના અધ, ચેતન; આતમના અજ્ઞાને દુઃખા, આપ શત્રુ ને અધ, ચેતન. અનંત આતમ શકિત આગળ, કર્મોનુ શુ જોર, ચેતન; ચેતનને શુ ? ખાંધે કર્મો, શું કર્મોના દેર, ચેતન. ઉભા થા ચિંતાએ છેાડી, હિ'મત લેશ ન હાર, ચેતન. વાંકા વાળ ન કે કરનારા, થા કાચે તૈયાર, ચેતન, શાને શાને શાને. ૭ શાને. ૮ ગુરૂ સ્હાય છે સઘળે તુજને, સંકટઆવ્યાં જાય, વેગે. ગુરૂ છતે દુનિયાના ડર શ્યા? થવું ન બીકણુ કયાંય,વેગે, શાને ૧૦ દુનિયાના લય સૂર્ખાઓને, માનવના ભય ફ્રેક, જોને; ગુરૂ દિલમાં તે સઘળે સ્થાને, રહે ન કાની ટાક, જોને. શાને. ૧૧ મરજીવા ગુરૂ ભકતા ગાજે, વિશ્વવિષે અલમસ્ત, જોને. દુઃખનાં વાદળ વેગે વણશે, ભકત ન થાને ભ્રષ્ટ, જોનેં શાને, ૧૨ For Private And Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૮ ) નિરાકારને નૂર અનંત, ઝળહળ ઝગમગ ત, હારી; અનંત જ્ઞાનાદિકનું ધામ જ, પરમ ભાવ ઉદ્યોત, ભારી. શાને. ૧૩ આતમ ગુરૂ વણ ઠામ ને ઠાલી, સંધનયે મન જાણુ, ચેતન, વિશુદ્ધ પ્રેમે પોતે ગુરૂજી, નિશ્ચય એ આણુ, ચેતન, શાને-૧૪ કેનાથી બીવે છે ચેતન, જૂઠી છે ભય ભ્રાન્તિ, ચેતન. ભયને દેનારે નહી કેઈ, સઘળે છે શિવશાન્તિ, ચેતન, શાને. ૧૫ ભૂતકાળને ભૂલી જઈને, વર્તમાન સંભાર, ચેતન શુદ્ધ પ્રેમે આનંદમય છે, ધર જડ ચેતન યાર, ચેતન, શાને. ૧૬ છેદાને નહીં બંધાતે નહીં. અનંત આનંદ ધામ, ચેતન, બુદ્ધિસાગર ગુરૂજી દીઠા. પૂર્ણ બ્રહ્મ નિષ્કામ, ચેતન. શાને ૧૭ आत्मगुरुनिश्चय. સતી રાણે પ્રેમથી શીખ સારીરે–એ રાગ. આતમ ગુરૂ પામતા મહા ટેકી, પૂર્ણ પ્રેમીને જેહ વિવેકી, આતમ પ્રેમમય સદ્દગુરૂ કેઈ પામેરે કરતે નિશ્ચય મન ડામેરે, દુઃખ સહીને પ્રભુપદ જામે. આતમ. ૧ પરબ્રા મહાવીર પોતેરે, પ્રેમ જ્ઞાનથી પિતાને તે રે; દેખે આતમ ઝળહળ તે. આતમ, ૨ જેહ મૈત્રી ભાવને ભારે, મધ્યસ્થ રહે જે સ્વભાવે; મુદિતાએ ઘણુ ગુણ પાવે. જેહ કારૂણ્યભાવ વધારેરે, સર્વ લેકને પ્રેમે સુધારે, સર્વ વિશ્વને જેહ ઉદ્ધારે. આતમ. ૪ સત્ય તે જૈનધર્મને ધારે, હાનિકારક દેષ સંહારેરે, આપ તરતાને અન્યને તારે. આતમ. આ અાતમ. ૩ For Private And Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરૂ આગળ તૃણ સમાન માને ઋદ્ધિ પ્રતિષ્ઠા માનરે કરે ગુરૂવચનામૃત પાન. આતમ. ૬ ગુરૂને બુડથલ નહીં જાણેર, ભી નિજમન ગુરૂને ન આણે રે; ગુરૂ મહિમા તે મન માણે. આતમ. ૭ પ્રેમી પ્રેમે ગુરૂને વધારે, ગાનતાન કરી ગુરૂ ગાવે, બાહ્યભાન ભૂલી ગુરૂ પાવે. આતમ. ૮ જેને ગુરૂવણુ કાંઈ ન ગમતુ રે, જેનું મનડું ગુરૂમાંહિ ભમતુ રે, ગુરૂ રંગે હૃદય રસ રમતું. આતમ. ૯ લાગી ગુરૂની પ્રેમ ખુમારીરે, ઉતરે નહ કયારે ઉતારી રે, ભૂલી દુનિયા તરે ભવપારી. આતમ. ૧૦ જેહ સદ્દગુરૂ પ્રેમના રસિયારે, ગુરૂના દિલમાંહિ વસિયારે; વિશ્વ સામા થઈ જે ઉલસિયા.. આતમ. ૧૧ કહેણી રહેણીમાં હું તું ન ભેદરે, તિલ પેઠે પીલે નહીં બેદરે, વધતી રહે પ્રેમ ઉમેદ. આતમ. ૧૨ જડ પુદ્ગલની નહીં આશારે, લાગે દુનિયા જૂઠ તમાસારે; એક ગુરૂ ઉપર વિશ્વાસા. આતમ. ૧૩ એવા ભકતને ગુરૂની સહાયેરે, વિશ્વવ્યાપક નિર્ભય થાયેરે, આપ આપ ગુરૂપદ પા. આતમ. ૧૪ ગુરૂદેવમાં ભેદ ન રાખે રે, ગુરૂ સેવીને શિવ સુખ ચાખે દુષ્ટ વાસનાને મારી નાખે. આતમ. ૧૫ પરબ્રા ગુરૂ સમજારે, બહુ ભટકીને નિજ ઘેર આચરે; બુદ્ધિસાગર સદગુરૂ પાયા. આતમ. ૧૬ For Private And Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) ( ૪૭ ) सातवारनी गुंहली.. ગરબી. સોમવાર દિન સત્ય ગુરૂજીને ભજીએ રે, મનમાં લાવી બહુ પ્રેમ, સદ્દગુરૂ ભજીએ રે. ગુરૂની સાથે પૂર્ણ પ્રેમથી રહીએ રે, ત્યજી ભેદ ભાવ ગુરૂ દિલ, લહાવો લહીએ. સેમ. ૧ મંગળવારે માન ગુરૂનું કરીએ, અન્તર્યામી ગુરૂદેવ હાલે વરીએ રે. મંગલ સર્વપ્રકાર ગુરૂજી મહારારે, મારા દિલનું જાણે સર્વ કામણગારા રે. સેમ. ૨ બુધવાર રિથર બુદ્ધિ સાક્ષી સનરારે, રઢ લાગી તમારી પૂર્ણ ગુણગણ પૂરાશે. એક તમે આધાર બુદ્ધિ આપરે, કામ વાસના મૂળને ઝટ વેગે કાપરે. સેમ. ૩ ગુરૂવારે ગુરૂદેવ તમને ગાઉરે, મારી આશા પૂરે નાથ, તમને ધ્યાઉરે. અરિષ મારી દુષ્ટ અમને બચાવે રે, જરી ખસ ના મુજથી દૂર કૃપા દિલ લાવેરે. સેમ. ૪ શુક્રવાર દિન સત્ય સાહિબ મારારે, તમે મળો સંત દરબાર પ્રાણથી પ્યારારે. સત્સંગતસમ કેઈ તીર્થ ન જગમાં રે, પ્રભુ વ્યાપ્યા આતમ દેહની રગરગમારે. સેમ. ૫ પાપ અમારાં માફ સવે કરશે રે; મારા મનના સહુ દુર્ગુણ વેગે હરશે. ત્યાગી દુનિયાદારી ગુરૂ અનુસરિયારે, તમે ગુરૂ પ્રભુ ભગવાન્ નિશ્ચય વરિયારે. સેમ. ૬ For Private And Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૧) શનિ સુધારે આત્મ મેં તમને પછી રહે ન દેહાધ્યાસ કિંચિત અમનેરે. જેહ અમારૂં સર્વ તેહ તમારે, તમે ઈચ્છો તે સહુ ધર્મ ગણતે ખારૂ. સેમ. ૭ સ્વાર્પણ કરીને સર્વ ગુરૂજી ભાવે; રહી પુણ્ય પાપથી દૂર સાચા દાવેરે, નિન્દકે લીધું પાપ પુથ તે ગુણીએરે. પુણ્ય પાયથી થઇને મુક્ત તમને સુણીએ. સેમ ૮ રવિવારે ગુરૂરંગ એક તમારે, હવે નહીં લગાડે વાર પ્રેમે તારા રે. તુજ સાથે લયલીન અભૂતભાવે રે, રહિ છું બહુ મઝુલ અન્ય ન ફાવેરે. સોમ. ૯ સૂર્ય તમે હું પ્રકાશ એવા મેળેરે, ગુરૂ મળે તમારી સાથે આનંદ ખેલેરે. હવે મળ્યા ન છૂટા થાએ ભક્તિએ ભાળું રે, નવ નવ અનુભવ ૨સતાનથી ઘટ ધારૂ. મ. ૧૦ સાતવારે એમ પ્રેમથી ગાયા રે, ભકિત આધીન ભગવાન ઘટ સહાયારે, ટળિયા સર્વ અધ્યાસ ગુરૂના રાગેરે, બુદ્ધિસાગર ગુરૂદેવ દિલમાં જાગેરે. સોમ. ૧૧ ( ૪૮ ) गुरुनो, भक्तोने बोध. થતીભદ્ર મુનિવર ગુણમાં શિર દર–એ રા. ભાવથકી સુણજે ભકતે નર નાર, ગુરૂભકિતથી સફલ થશે અવતારજે, કલિકાલે ગુરૂભકિત શિવસુખ આપતી. For Private And Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨ ) ગુરૂની યાત્રા સમ નહીં. યાત્રા કાજે, જીવતા પરમાતમાં ગુરૂ જગ જેજે, ન્હાના બાળક પેઠે સંગે રહેજે. ગુરૂ સામાં જેહ કરે અંતરાયો, તેને દૂર કરી ગુરૂ સં જાયજે; દુર્જનને ભરમા નહિ ભરમાય, ગુરૂની સેવામાં સઘળું અર્પણ કરે. કરે ને શંકા ગુરૂ ઉપર તલભારજે, શંકાલુને નષ્ટ થતે અવતારજો; ગુરૂ પ્રેમથી ગુરૂ મળતા નિરધાર, દેહાધ્યાસ ટળ્યાથી ગુરૂ અનુભવ મળે. શુભાશુભ બુદ્ધિ નહીં જગમાં થાય, સમભાવે સઘળાં સત્કર્મ કરાય, લેપતે નહી અહંવૃત્તિ અધ્યાસ, પ્રકૃતિ ગુણ કર્મોથી ત્યારે ગણે. સ્વાધિકારે પ્રકૃતિ ગુણ, કર્મ, કરતે ત્યાં માને નહિ આતમ ધર્મ જ્ઞાની થઈને કર્મ કરે શિવ શર્મજે, નહીં કરે તે પણ રૂ.પદ પામે સહી. આત્મ ગુરૂનું જગમાંહિ અજવાળું જે, રવિ શશીથી અધિક સારું પ્યારૂં જે; સાચું વ્હાલું ગણુત સાથી રૂપાળું જે, એ ભકત નલિયાતે કમી કરે છે. સવ છને બ્રહ્મ સ્વરૂપે ભળે , વૃત્તિને અનામમાંહિ વાગે જે કામ વિકાર.ઉપાય વેગે ખાળે છે, મનને જીત આલમ-ગુરુમહિ રમે For Private And Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચિદાનંદ પરબ્રહ્મ ગુરૂને દેખે જો, પ્રકૃતિમાં ગુણ અવગુણ નહિ પેખે, આતમમાંહિ કર્મ દશા ઉવેજો, આતમમાં આપે નહિ કર્મો કર્યા જે. નામ રૂપને રહે નહિ અધ્યાસ, આતમ ગુરૂમાં ધારે તે વિશ્વાસ કીતિ પ્રતિષ્ઠાની નહિ મનમાં આશ, જડ ભાવમાં આત્મગુરૂ નહીં દેખતેજે. આમપ્રેમમાં સઘળા પ્રેમ સમાવેજો, આત્મ ગુરૂવણ અન્ય ને મનમાં લાવે; આત્મ ગુરૂ રૂપ વિશ્વ હૃદયમાં ભાવે જે, આત્મ ગુરૂ જગમાં આનંદે હાલત જે શુભાશુભ જગમાં કશું એ નહિ જોય જે, શુભાશુભ બુદ્ધિ ટળતાં અવલોય; કર્મ કરે પણ કમ સંગી નહિ હોય જે. પ્રકૃતિ ગુણમાં નહિ લેપાતે કદાજે. ગુરૂ શિખ માની સમજુ નર ને નાર રે, કર્મ કુશલતા ધારો થઈ હશિયાર જે; કર્મો કરતાં શુદ્ધ થશે જયકાર, ગુરૂ શરણાગતને સહુ સિદ્ધિ સંપજેજે. ગૃહસ્થ ધર્મને ત્યાગી ધમ વ્યવહાર રવાધિકારે કર્મ કરે નર નાર જે; ગુરૂ ભકિતથી સફલ થશે અવતાર, ગુરૂ ભકતને દોષ નહીં કમવિષેજે, ગુરૂ ભકતેને ગુણ કર્મો નહીં ખાય છે, માયા આવરતી નહિ કરે પસાજે, i For Private And Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૭૪ ) માયા પડો મૂકી આધી જાય જો, ગુરૂ પ્રેમીને આનંદ સઘળી વાતમાં જે પરબ્રહ્મ નારાયણુ ગુરૂ મહાવીર જો, ગાવે ધ્યાવે ભકત સદા વડે ધીરજો; બુદ્ધિસાગર શિક્ષા ગંગા નીર જો, પીવે તેઓને સુખ શાંતિ સદાો. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ૧૫ ૧૬ ( ૪ ) गुरुगीत. કકુ છાંટીને લખી કંકોતરી. સાચાભાવથી સદ્ગુરૂ વિનવુ, કરો મહેર ગુરૂ મહારાજ— ગુરૂ ગિરૂમા સુણે.. કરો હુકમ કરૂ તેહુ હેતથી, ગણું નહી. કાઇ બીજી કાજ, ગુરૂ પ્રેમ લાગ્યું. ગુરૂ તુજ ઉપરે, તનમનથી ન દૂર રહા, ગુરૂ ગુન્હામાફ કરો સહુ માહ્યરા, સહુ તુજપર વારી જાઉં, ગુરૂ. હાય ચેાગ્યતા નહિ તે તે આપશે, ભેદભાવ ન રાખુ લાજ, શુ. જેહ થાવાનુ હોય તે સડુ થશે, મારે તે એક તુજથી કાજ, ગુરૂ. ૩ હુને તુજવણુ કોઇ ગમે નહીં, ઇચ્છું નહીં ત્રણ્ય લેાકનું રાજ. ગુ. તુજ પ્રીતિ હૃદયંમાંહિ મીઠડી, તેથી જીવી રહ્યો મહારાજ: ગુરૂ. તુજ પ્રેમવિના મડદાસમી, દુનિયાનું મારે શુ' ? કામ. ગુરૂ, જેવી રાધાના મન હિરિ પ્રીતડી, જેવી પ્રીતિ સીતા મન રામ, ગુરૂ. ૫ જેવી હરપર પાતી પ્રીતડી, જેવી યશેાદાની મહાવીર. ગુરૂ. જેવી કમલની રવિપર પ્રીતડી, તેવી તુજપર જાણુ સુષીર. ગુરૂ. જલ સાથે ક્રમલની પ્રીતડી, જલ મૂકી ન જીવે મીન. ગુરૂ. મેઉ પક્ષની સહજની પ્રીતડી, પરસ્પરમાં રહ્યાં મન લીન, ગુરુ Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૫). જ્ઞાની ગુરૂને ન કમને બંધ છે, સર્વ કર્મમાં તે અબંધ. ગુરૂ દિલમાં વસ્યા. ગુરૂ ભકતે કરે સહુ કમને, હૈયે કર્તા ન કર્મ સંબંધ. ગુરૂ દિલમાં વસ્યા. ૮ કઈ કર્મ કર્યાવણ નહિ રહે, પ્રકૃતિવશ કર્મ કરાય. ગુરૂ હેયે ગુરૂ ભકતે જ્ઞાનયેગથી, નિર્લેપ પણે વતાય. ગુરૂ દિલમાં વસ્યા. ૯ સ્વાધિકારે કર્યો વણે કર્મને, કે જીવે નહીં સંસાર; ગુરૂ. માટે નિયમિત કર્મ કરી જીવે, ગુરૂ ભકત બની નરનાર. ગુરૂ. ૧૦ નિજ પ્રકૃતિ સરખી પ્રવૃત્તિ, ગુરૂ ભકતેને છે નિર્ધાર. ગુરૂ જ કર્માનુસારે પ્રવર્તતા, ચાલે નિગ્રહ નહિ તલ ભાર. ગુરૂ. ૧૧ ઈન્દ્રિય વિષયમાં પ્રવર્તતી, તેથી છૂટે નહીં જગલોક. ગુરૂ રાગ દ્વેષ ન વિષયમાં થતાં, થાય કામાદિકનો રોષ. ગુરૂ. ૧૨ વિષમાં શુભાશુભ બુદ્ધિની, કલ્પનાએ જને બધાય. ગુરૂ, શુભાશુભ બુદ્ધિ વણ જ્ઞાનીઓ, બંધ પામે ન વિષયમાં કયાંય. ગુરૂ. ૧૩ સારા ખોટા ન જડવિષયે કદિ, જડવિષયવડે છવાય. ગુરૂ પ્રકૃતિ પ્રકૃતિથી ટકી શકે, ગુરૂ ભકતને કર્મ ન ખાય. ગુરૂ. ૧૪ ગુરૂ ભક્તને આસવ હેતુઓ, નિર્લેપ પણે વર્તાય; ગુરૂ. દેશ કોમ સમાજ કુંટબની, સેવા પ્રવૃત્તિ કરતા સદાય. ગુરૂ. ૧૫ પરબ્રહ્મા મહાવીર સદગુરૂ, જેના મનમાં રહે છે નિત્ય. ગુ. તેને અજ્ઞાન મેહ ન લાગતે, સર્વ કર્મ કરે જ પવિત્ર. ગુરૂ. ૧૬ જેમ અવરાય ધૂમથી અગ્નિને, રવિ વાદળથી અવરાય. ગુરૂ હૈયે પ્રવૃત્તિ અગ્નિને ભાનુની, વર્તે તેમ કર્મને ન્યાય. ગુરૂ. ૧૭ કર્મ ફલની ન ઈચ્છા રાખતા, સ્વાધિકારે કરે સહ કર્મ. ગુરૂ. ગુરૂભક્ત અને કર્મ યોગીઓ, દેખે કર્મવિષે જે અકર્મ, ગુરૂ ૧૮ પુણ્ય પાપ શુભાશુભ કલ્પના, તેથી દેખે જે આતમ ભિન્ન. ગુરૂ. તેહ બંધાય નહિં સહુ કાર્યમાં, થાય અને પરમ ગુરૂ લીન ગુરૂ.૧૯ For Private And Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૬) પુણ્ય પાપસ્વરૂપી ન વસ્તુ છે, તેમાં પુણ્યાદિ કલ્પના થાય. ગુરૂ . પુણ્ય પાપરવરૂપી ન કર્મ છે, પુણ્ય પાપ ત્યાં આરોપાય, ગુરૂ. ૨૦ શુદ્ધ નિશ્ચય દૃષ્ટિથી આત્મમાં, શુભાશુભ નહીં પરીણામ. ગુરૂ શુભાશુભ પરીણામ પ્રકૃતિ, સમજે તે બને નિષ્કામ. ગુરૂ. ૨૧ કાલ અનાદિ પ્રકૃતિ સંગથી, શુભાશુભ પરીણમ સંગ, ગુરૂ સર્વ કર્મ અને આતમા, જન્મ દેહાદિ પામે પ્રસંગ શરૂ. ૨૨ જ્યારે પ્રકૃતિ સર્વ પ્રકારની, નિજ બ્રહ્મમાં નહિ આપાય; ગુરૂ ત્યારે નિર્લેપ નિરહંકારથી, નહિ બંધાય આતમ કયાંય. ગુરૂ. ૨૩ કર્તા ભકતા ને હર્તા એ બુદ્ધિથી, ત્યારે આતમજ્યારે જણાય. ગુર ત્યારે નિબંધ આતમ પરિણમે, ચિદાનંદ સ્વરૂપની માંહ્ય. ગુરૂ. ૨૪ આતમમાંહી આરોપિત જડત, સર્વ ભ્રાન્તિને થાવે નાશ. ઍરૂ. એક આતમ સદરૂપ અનુભવે તેહ પામે ન કયારે વિનાશ. ગુરૂ. ૨૫ જ્ઞાની આતમને અનુભવ કરે, સર્વ કર્મ કરતે ખાસ. ગુરૂ. સર્વ દુખેને વેદે વિવેકથી, ધારી આતમને વિશ્વાસ ગુરૂ. સર્વ પ્રકૃતિ સાથે રહે સદા, હોયે પામે ન સંગને રંગ. ગુરૂ સર્પ દાઢ પડયા પછી ઝેરને, ભય હાય ન કરતાં સંગ. ગુરૂ. જે જે કર્મની સર્વ પ્રકૃતિ, કરે આતમને સંગ બંધ, ગુરૂ તે તે આતમ જ્ઞાન ગ્રહ્યા પછી, કર્મ સંગે વતે અબધ. ગુરૂ. ૨૮ ગુરૂ આતમ જ્ઞાન ગ્રહ્યા પછી, પ્રારબ્ધ ભેગના કાજ; ગુરૂ, શુભાશુભ પરિણામ ઉપજે, તેમાં નિલેપ આતમ રાજ, ગુરૂ. ૨૯ ભૂતકાલની હાય ન કલ્પના, કર્મ નિયતિ વેગે પ્રવૃત્તિ. ગુરૂ. ખેલે આતમ આતમમાં વિભુ, શુભાશુભ બુદ્ધિ વણ રીતિ. ગુરૂ. ૩૦ અવમૂકત વિદેહી સંત છે, તેનાં દર્શનથી દુઃખ જાય. ગુરૂ ખ સાગર ગુરૂ પ્રભુયોગીના, દર્શનથી પાપ પલાય. ગુરૂ ૩૧ કર્મ કરવામાં તપ સંયમ થતું, ગુરૂસેવામાં છે સહુ ધર્મ ગુરૂ ગુરૂ ભકિતમાં જીવતી મુક્તિ છે, છતાં છે સદેહે શર્મ. ગા. 12 For Private And Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૭ ) ગુરૂ ચરણને સ્પર્શતાં પુણયને, સર્વસાત્વિક ગુણ પ્રકટાય. ગુરૂ ગુર હસ્ત પડે શીર ઉપરે, નરનારીની મુકિત થાય, ગુરૂ. ૩૩ જેવા ભાવે ગુરૂને જને ભજે, તેવા ભાવે ગુરૂમને જણ. ગુરૂ ગુરૂ તેવા ભાવે ફળ આપતા, નિજ ભકતેના ભાવ પ્રમાણ. ગુરૂ. ૩૪ ગુરૂ મહાવીર તીર્થકર વિભુ, અરિહંત જિનેશ્વર દેવ. ગુરૂ જ્ઞાનદાયક સાકાર ઈશ્વર, કરવી સત્ય પ્રેમે સેવ ગુરૂ. ૩૫ ગુરૂ શ્રદ્ધા ટળે એવું જે કહે, તેને સંગ ન કરીએ ખાસ. ગુરૂ. વિપરીત પરીક્ષા પ્રસંગમાં, ગુરૂને ધરીએ વિશ્વાસ. ગુરૂ. ૩૬ ગુરુ આજ્ઞા પ્રમાણે પ્રવર્તતાં, માન સુખ પ્રતિષ્ઠા જાય. ગુરૂ; હેયે પાછા ન પડવું અરે કદિ, પ્રાણજીવ બધું ભલે જાય. ગુરૂ. ૩૭ એવા નિશ્ચયથી વર્તતા, તેહ સત્ય ભલાં નરનાર, ગુરૂ એવા ભક્તની વહારે છે દેવતા, તેઓના પર પ્રેમ અપાર. ગુરૂ. ૩૮ પડું જૂદ ન સશુરૂ સંગથી, ગુરૂ પાછળ ચાલ્યા જાઉ. ગુરૂ; ગુરૂ છાયા બની ગુરૂ દિલમાં, ઉડે ઉતરી તુજ રૂપ થાઉ. ગુરૂ. ૩૯ ગુરૂ ઇચ્છા વિના ન કશું થતું, ગુરૂ આજ્ઞાએ વર્તન ધર્મ. ગુરૂફ ઉપાદાનને નિમિત્ત સદ્ગુરૂ, તેમ કર્તા કરણને કર્મ. ગુરૂ. ૪૦ એવું જાણીને તુજમાં રંગાઇયે, તુજવણ નહિ બીજે મેક્ષ. ગુરૂ ચિદાનંદપણે મેં અનુભવ્ય, દેહમાં નિશ્ચય અપક્ષ. ગુરૂ; ૪૧ દિલમહેલમાં ગુરૂજી પધારિયા, સર્વ બ્રહ્માંડના મહાદેવ. ગુરૂ નામરૂપ અનતે અનેક તું, એક સત્તાએ કરૂં તુજ સેવ. ગુરૂ. ૪ર કોઈ હેડ કરે નહીં તાહ્યરી, કેઈ જેડ નહીં જગમાંહ્ય. ગુરૂ વિશ્વ પ્રકૃતિ તુજસાથે રહે, હોંયે નિશ્ચય સંગ ન કયાંય. ગુરૂ. ૪૩ છુટા છેડે ફરૂં તુજમાં, ભલે ભાંડે જગત્ થઈ એક ગુરૂ; જે જીવતા તે મુજ રૂપ છે, મુજ સાથે મળી રહ્યા છે. ગુરૂ. ૪૪ મુજ હામાં પડેલાં મરેલ છે, તુજ હામાં પડયા ન જીવંત ગુરૂ મુજ તુજમાં અભેદપણું રહ્યું, પ્રેમ અદ્વૈતભાવે સદંત, ગુરૂ. ૪૫ For Private And Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૮) સર્વ ધર્મનાં તત્ત્વને દર્શને, ગુરૂ અદ્વેત પ્રેમે સમાય. ગુરૂ; રહે નહીં પાપ પુણ્યની કલ્પના, વિશ્વ પિતે પ્રભુ સમજાય. ગુરૂ. ૪૬ મતપંથ ક્રિયાના કદાગ્રહો, તેથી ત્યારે અને સ્વતંત્ર. ગુરૂ દિલમાં વસ્યા. સર્વ વ્યાપક બ્રહ્મમાંલીનતા, કેમ બદ્ધ નહિ પરતંત્ર. ગુરૂ, ૪૭ આત્મસંગે રહ્યો સત્ય પ્રેમથી, નહીં છોડું ગુરૂને કેકાલ, ગુરૂ બ્રહ્મા હરિહર, ગુરૂમાં સમાય છે, કરો સદ્ગુરૂ મંગલમાલ. ગુરૂ. ૪૮ આઠ કર્મમાં ગુણ દેષ કલ્પના, તે તો પ્રકૃતિમાંહિ સમાય ગુરૂ આત્મ ગુણ પર્યાય અનંત છે, પ્રકૃતિથી ભિન્ન સદાય. ગુરૂ. ૪૯ પ્રકૃતિની સહાયે ચઢાય છે. યાવત કેવલ જ્ઞાનની પ્રાપ્તિ, ગુરૂ. પ્રકૃતિથી પ્રકૃતિ છતાય છે, આત્મ પ્રેમ સમાધિની વ્યાપ્તિ. ગુરૂ. ૫૦ થાવત્ આતમ સાથે પ્રકૃતિને, વતે છે અનાદિ સંબધ. ગુરૂ. તાવતું ગુણ દોષ સાથે બે વર્તતા, દેહ મન સાથે છે પ્રબંધ. ગુરૂ. ૫૧ ગુણ દેષની વ્યકત જે કલ્પના, તેને આવે છે જ્યારે અંત. ગુરૂ. ત્યારે આતમ ગુરૂ અનુભવ થત, ગુરૂભકતો અને મહાસંત. ગુરૂ પર શુભાશુભ બુદ્ધિ અનુસારથી, ગુણ દોષની કલ્પના થાય. ગુરૂ. શુદ્ધ બ્રહ્મથી બન્નેને લય થતાં, ગુણ દેષની સૃષ્ટિ વિલાય. ગુરૂ પ૩. પ્રકૃતિ પાર કેવલ આત્મની, ગુણ પર્યાયની છે સુષ્ટિ. ગુરૂ. પ્રકૃતિ પાર પામેલ જ્ઞાનીઓ, અનુભવ કરી પામે સમષ્ટિ, ગુરૂ, ૫૪ સર્વ વિશ્વમાં નિબંધ વિચરે.લાગે તે કરતા કર્મ. ગુરૂ. ચાહે તે કરે અથવા કરે નહીં, અનુભવતા શાશ્વત શર્મ. ગુરૂ. પપ જ્ઞાની સર્વ કરે વા કરે નહીં, સર્વ બાબતમાં સ્વતંત્ર. ગુરૂ. ગુરૂ ભક્તિ અશકત બને નહીં, કદિ થાય નહીં પરતંત્ર. ગુરૂ. ૫૬ એક શ્વાસમાં જ્ઞાનીની, થાય મુકિત ન શંકા લગાર. ગુરૂ હૃદયે વસ્યા. બાહ્ય ચેષ્ટાએ જ્ઞાતિની ઓર છે. કોઈ ઓળખી લે નરનાર,ગુરૂ. ૫૭ For Private And Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) મૂખ લેકની સર્વ પ્રવૃત્તિથી, ગુરૂ ભકત જ જૂદા જણાય. ગુરૂજ્ઞાનિભકતે કરે સહુ કમને, બાહ્યથી સરખા દેખાય. ગુરૂ. ૫૮ જડ પ્રકૃતિ મહાદિવૃત્તિ, તે ખેંચે છે જડને જ જાણે. ગુરૂ. પણ આતમને નહિ ખેંચતી, ખેંચે એવું જ ભ્રાંતિથી માન. ગુરૂ. ૫૯ અષ્ટ કર્મના કાર્યમાં હું પણું, થાય અજ્ઞાનથીજ પ્રમાણ. ગુરૂ. અણ કર્મો ગ્રહજ સ્વજાતિને, દેખે જડતણી તાણાવાણુ, ગુરૂ. ૬૦, શાની અપરિણામી સ્વભાવથી, સાક્ષી ભાવે વતે સદાય. ગુરૂ. અષ્ટકમની લીલાઓ દેખતે, કરતે નહિ લેપને પાય, ગુરૂ. ૬૧ આત્મ શકિત અનંતી છે વિશ્વમાં, ત્યાં કર્મનું ચાલે શું જેર. ગુરૂ. મહા સપનું જોર જ ત્યાં નહીં, જ્યાં વિચરે છે બોલતે મેર. ગુરૂ.૬૨ દેષ રૂપ ને ગુણ રૂપ કર્મ છે, તેમ મન અને વાણી કાય, ગુરૂ. જેવી દષ્ટિથી દેખે તે તેહવા, જ્ઞાનીને ગુણરૂપ જણાય. ગુરૂ. ૬૩ જ્ઞાનીને અષ્ટ કર્માદિ ઉપરે, શત્રુ ઉપર સમતા ભાવ. ગુરૂ. વિશ્વ બંધાય ત્યાં જ્ઞાની છૂટતે. તેની સૃષ્ટિના જુદા બનાવ, ગુરૂ. ૬૪ ન્યારી અજ્ઞાની જ્ઞાનની દ્રષ્ટિ છે, એની દૃષ્ટિ જૂદી જણાય. ગુરૂ હૃદયે વસ્યા; દષ્ટિ પેઠે જ સૃષ્ટિ રચાય છે, કર્મભાવને અજ્ઞાની પાય. ગુરૂ. ૬૫ આત્મજ્ઞાન પ્રગટતાં ન બાહ્યમાં, જ્ઞાની અજ્ઞાની પામે ફેર. ગુરૂ; બેની ચેષ્ટા સરીખી બાહાથી, પણ અંતર અમૃત ઝેર. ગુરૂ. ૬૬ અજ્ઞાની અશ્રદ્વાળ સંશયી, નહીં પામે આતમ ગુરૂદેવ. ગુરૂ જેહ સંશથી તેહ મરે સહી, પામે સાચી ન ગુરૂની સેવ. ગુરૂ. ૬૭ આત્મજ્ઞાનીઓ કર્મ પ્રકૃતિથી, જુદી જુદી ચેષ્ટાવંત. ગુરૂ; બાહ્ય ચેષ્ટામાં મેળ મળે નહિ, સમજે છે જ્ઞાની સંત. ગુરૂ. ૬૮ બાહ્ય પ્રવૃત્તિના વ્યવહારમાં, જ્ઞાની અજ્ઞાની સરખા જોય. ગુરૂ; જ્ઞાનીને કેઈ ઓળખે જ્ઞાનીઓ, બાહ્ય લક્ષણે જાણે ન કોય. ગુરૂ. ૬૯ બાહ્ય લક્ષણ કમ પ્રકૃતિનાં, તેમાં આતમ કયાંથી જણાય. ગુરૂ; છે આતમનાં બાહા વેષ્ટનેતેમાં સંતાયા સદ્દગુરૂ રાય, ગુરૂ. ૭૦ For Private And Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) દેહ વેષ્ટનમાં વિટાઈયા, હોયે જ્ઞાને કદિ ન છુપાય, ગુરૂ કર્મ પ્રારબ્ધ ભિન્ન પ્રવૃત્તિ, જે ગુણઆદિ કર્મ કરાય. ગુરૂ ૭૧ નિજ સંબંધી ના કર્મથી, જ્ઞાનીઓ કરે વિવિધ કમ. ગુરૂ. પૂર્ણ જ્ઞાનીએ તેસહુ પારખે, તેમાં વિવિધ રહસ્ય મર્મ. ગુરૂ. ૦ર આત્મરૂપે જ જ્યારે લાગશે, સહુ આત્મના સહુ પર્યાય. ગુરૂર ઉરચ નીચને દોષ અષને, વ્યકત ભેદ રહે નહિં કયાંય. ગુરૂ. ૭૩ ત્યારે શુદ્ધાતમગુરૂ પદ મળે, પૂર્ણ બ્રહ્મપણું પ્રગટાય. ગુરૂ; પછી પ્રારબ્ધ બાહ્યાની વર્તાના, મહાવીર શૈ કર્મ કરાય. ગુરૂ. ૭૪ જ્ઞાનિની બાહ્ય ચેષ્ટાઓ દેખતાં, દોષ ગુણ રૂપ દ્રષ્ટિએ ભિન્ન ગુરૂ. તે તે કર્મોદયની પ્રવૃત્તિથી, થાય ભકત ન તેમાંહિ ખિન્ન, ગુરૂ. ૭૫ જ્ઞાની ઓળખવા નહિ સહેલ છે, ગુરૂ પારખવા મુશ્કેલ. ગુરૂ; મૂહ અજ્ઞને સંશયી પામરે, તેને ગુરૂ મળવા નહિ સહેલ. ગુરૂ. ૭૬ કઈ વેષાચારમાં મુંઝીયા, મુંઝયા સંપ્રદાય મત પંથ. ગુરૂ વર્ણ જાતિ ને લિંગમાં મુઝિયા, કેઈ મુંઝયા ભણું બહુ ગ્રન્થ ગુરૂ.૭૭ કદિ મુઝે નહિ આત્મજ્ઞાનિયે, જેને સમજાય સહુ સાપેક્ષ ગુરૂ સવ બંધનેમાંહિ અબંધ છે, નહિ વ્યવહારમાં નિરપેક્ષ ગુરૂ ૭૮ આત્મજ્ઞાન સમું ન પવિત્ર છે, બીજું કે આ જગમાં જાણ; ગુરૂ. ઉધેઈ નહીં લાગે અગ્નિને, તેમ દોષ ન જ્ઞાનીને માન. ગુરૂ. ૭૯ ગુરૂ પૂર્ણ કૃપા કઈ મેળવે, તેને આત્મ જ્ઞાન ઝટ થાય, ગુરૂ, તેના ઘટમાંહિ ભાનુ ઝળહળે, તેના દોષ સર્વ વિલાય ગુરૂ. ૮૦ ખાય પીવે કરે સહુ સાંભળે, સુંઘે સ્પર્શે પામે ન બંધ, ગુરૂ; . જ્ઞાનીના સહુ ભેગમાં નિર્જ, રાત્રી દિવસ વતે અબંધ, ગુરૂ. ૮૧ લાગે દુનિયાની દ્રષ્ટિમાં ભિન્નતે, એર તેને દુનિયા જણાય. ગુરૂ જીવતાં સર્વે કર્મથી મુકત તે, સર્વ કર્મ કરે હય થાય, ગુરૂ. ૮૨ નામ રૂપની વાસના ત્યાગીને, વિર બ્રહ્મમાં જૈ જાય લીન. ગુરૂ. સર્વ આત્મની સાથે એકતા, થાય કયારે ન જડમાંહી દીન. ગુરૂ. ૮૩ For Private And Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૧) વીવીર મહાવીર જાપમાં, જેહામે પૂર્ણ સમાધિ; ગુરૂ પરબ્રહો મહાવીર પ્રેમમાં, જેની નાસે આધિ ઉપાધિ. ગુરૂ. ૮૪ ગુણદોષ ન કેઈમાં દેખતે, રહે મહાવીરરૂપ પ્રસન; ગુરૂ. વિશ્વમાં મહાવીર વિના કશું, દેખે નહિને પ્રસન્ન વદન. ગુરૂ. ૮૫ જેને અવ્યભિચારી પ્રેમ છે, લાગ્યું મહાવીર પ્રભુમાં તાન; નામ ઠામ ન બાહ્યમાં ભાન છે, એક મહાવીરનું દિલભાન, ગુરૂ. ૮૬ એવા ભકતે ન જન્મ જરા લહે, મૃત્યુકાળ ભજે મહાવીર; ગુરૂ. મહાવીર પ્રભુના તાનમાં, ગાનમાં દેહ છડે ધીર, ગુરૂ. ૮૭, સર્વ વિશ્વમાં સર્વ સ્થળે પ્રભુ, મહાવીર વિભુ ભગવાળુ; ગુરૂ. પૂર્ણ પ્રેમથી તન્મય જે થયા, જીવતાં તે લહ્યા નિર્વાણ. ગુરૂ. ૮૮ બાહ્ય કર્મકાંડ વ્યવડારમાં, નહીં આતમવીર જણાય; ગુરૂ આત્મભાવે પ્રભુ મહાવીર છે, મૃગને મૃગમદ નાભિમાંહ્ય, ગુરૂ. ૮૯ અષ્ટસિદ્ધિને નવનિધિ મેહમાં, નહીં મુંકે શ્રી મહાવીર ભક્ત, ગુરૂ આત્મા મહાવીરવણ જડ વસ્તુમાં, કદિ હાય ન જ્ઞાની આસક્ત, ગુરૂ. ૯૦ વીર પ્રેમે વૈરાગ્યે મન ભર્યું, દયા દાનમાં પૂરણ પ્રેમ, ગુરૂ. હું તું ભેદ બુદ્ધિ ભ્રમણ નહીં, એક રસરૂપ આનંદ ક્ષેમ. ગુરૂ. ૯૧ સર્વ માયિક બાહ્ય પ્રપંચમાં, નામરૂપમાં મેહ ન થાય; ગુરૂ. વિશ્વ ચૈતન્ય મહાવીર જાપમાં, રેમેરામે હર્ષ ન માય. ગુરૂ. ૯૨ સાધુસંતની સેવામાં ધ્યાને, સર્વ સંતને દાસને દાસ; ગુરૂ, પ્રભુ મહાવીરને જ૫ જે કરે, સત્યધારી હૃદય વિશ્વાસ. ગુરૂ. ૯૩ જે જે કાલે જે ગ્ય તે તે કરે, વીર જાપથી મૂતિ થાય; ગુરૂ બહિરંતર મહાવીર અનુભવે, દિલ પ્રેમેદધિ ઉભરાય. ગુરૂ: ૯૪ જ્ઞાનભક્તિ ઉપાસના આગળા, નામ રૂપનું ભૂલ્યા ભાન; ગુરૂ એવા ભકતેની ધળ સ્પર્શતાં, પ્રગટે છે આતમજ્ઞાન. ગુરૂ. કલ્પ જેહ મહાવીરમય પ્રેમે બન્યા, તેહ ઈશ્વર છે સાક્ષાત્ ; ગુરૂ તે તે શા શા ચમત્કારે નહિ કરે, પ્રભુરૂપ અને વિખ્યાત, ગુરૂ. ૬ 11 For Private And Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૨ ) ગુરૂ ચરણમાં તીર્થો સકલ રહ્યાં, કોઈ જાણે છે સરકારી લોક ગુરૂ. મેરેમે પરમ તાનમાં, નહિ વ્યવહાર રોકારક, ગુરૂ. ૯૭ સર્વ શાસ્ત્ર ભણે સુણે ભાવથી, પણ શાસ્ત્રવિષે નિબંધ, ગુરૂ લોક શાસ્ત્રાદિ સંજ્ઞાને પરિહરે, થાય કયારે ન જડમાંહિ અંધ, ગુરૂ. ૯૮ જ્ઞાની દેખે ત્યાં ઐયરસેભળે લેક મેળ ત્યાં કાચાર, ગુરૂ. નહીં બંધાય અંતરથી કિહાં, ધન્ય ભકત એવાં નરનાર, ગુરૂ ઃ જેના આશય સત્ય ઉદાર છે, સર્વ જીની સાથે પ્રેમ; ગુરૂ ગુરૂ મહાવીરમાં લયલીન જે, ગુરૂ ભકતો તે પામે ક્ષેમ. ગુરૂ. ૧૦૦ પર બ્રહ્મ મહાવીર આત્મમાં, કરી વાર્પણ કરતે જે કર્મ; જલમાં પદ્મ પત્રની પેઠે તે, રહે નિલેપ પામે શર્મ. ગુરૂ. ૧૦૧ કાયા મન વાણી બુદ્ધિથી ગિ, તેમ ઇન્દ્રિયથી કરે કાજ. ગુરૂ નિરાકતપણે નહીં બંધ છે, જાણે સાક્ષી આતમ રાજ, ગુરૂ. ૧૦૨ વતે ઇન્દ્રિયે નિજ નિજ કાર્યમાં, કરે કેન્દ્રિય નિજ કામ; સાક્ષીભાવે ત્યાં ભકતે વર્તીને, બને અંતરમાં નિષ્કામ. ગુરૂ. ૧૦૩ પ્રથમાભ્યાસમાં દોષ લાગતા, પછે અભ્યાસ પાકે થાય. ગુરૂ; ત્યારે મિશ્રપણું ને છેવટે, નિર્દોષ આતમ વર્તાય. ગુરૂ. ૧૦૪ ભાસે કામ તે ઝેર સમે ઘણે, કામ મેહ તે શત્રુ મહાન ગુરૂ તેહ ભકત બને મહાવીરને, ભકત થાય ન કમી નાદાન, ગુરૂ. ૧૦૫ લાગે પ્રથમાભ્યાસમાં વિષમાં, સર્વથા દુઃખને વૈરાગ્ય. ગુરૂ. પછી આગળ વિષયમાં સમપણું, સાચે ત્યાગને આતમ રામ. ગુરૂ. ૧૦૬ સર્વ વિષયના રાગ સમાય છે, એક આતમ રાગમાં જાણુ, ગુરૂ; આત્મ મહાવીર રાગ થયા પછી, નહિ બંધાય ભકત સુજાણુ, ગુરૂ ૧૦૭ આત્મ મહાવીરની એક પ્રીતડી, જેને લાગી ચાલ મજીઠ. ગુરૂ તેના અંતરમાં નહિ બંધ છે, બાહ્ય બંધમાં વર્તે અદષ્ટ, ગુરૂ. ૧૦૮ જેને તાન લાગ્યું મહાવીરનું, જેને મહાવીરનું એક ભાન, ગુરુ, જેણે પાન કર્યું વીર પ્રેમનું, તેને રૂચે ન બીજા પાન. ગુરૂ. ૧૦૯ For Private And Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૩) મહાવીર ગુરૂ રસતાનથી, અળપાય વિષય રસતાન. ગુરૂ ગુરૂ સંગતિ અષ્ટાંગયોગથી, થાય પિતે પ્રભુ ભગવાન્ . ગુરૂ. ૧૧૦ એક મહાવીર રસ રસિયે બની, કરે વાધિકારે સહુ કામ, ગુરૂ તેહ ગીત પણ ગી છે, રીઝે મહાવીર પ્રભુના નામ. ગુરૂ. ૧૧૧ તેણે જ આ દેહમાં જન્મને, તેમ મૃત્યુ મહા જંઝાલ. ગુરૂ સમદષ્ટિથી સર્વને દેખતે, તેણે જ કાળને કાલ. ગુરૂ. ૧૧૨ પ્રિય અપ્રિય ભાવની કલપના, સ્થલ દષ્ટિ જેહમાં થાય. ગુરૂ તેમાં જ્ઞાનીને પ્રિયપણું તથા-નહીં અપ્રિયપણું જણાય. ગુરૂ. ૧૧૩ બાહ્યસ્પર્શમાં રાગ ન ભાસતે, ત્યારે આતમ સુખ પ્રગટાય. ગુરૂ. આત્મરસીયાને ઈન્દ્રિય સહુ રસે, સહેજે ટળતાં ઉપાધિ જાય ગુરૂ.૧૧૪ ગુરૂ ભકતેને ઈન્દ્રિય વિષયમાં, રસ લાગે નહીંને પ્રવૃત્તિ. ગુરૂ કર્મ પ્રારબ્ધ ઉદયે જાણવું, નહીં લજજા ખેદને ભીતિ. ગુરૂ. ૧૧૫ સ્પર્શ ભંગ તે દુઃખનું સ્થાન છે. આત્મ સુખવણ શમન કયાંય ગુરૂ આદિઅંત વિષય ભેગ ક્ષણિક છે, કદિ રૂચનભકતને ત્યાંય.ગુરૂ. ૧૧૬ વર્ણ ધર્માદિ કર્મ કરે સહુ, ભેગવે ભેગને ઉપભેગ. ગુરૂ હેયે આસકિત નહિ દિલમાં રહે,એવા ભકતને સાચે ગગુરૂ. ૧૧૭ કામ ક્રોધાદિ વેગને રેકતે. હણી તેને બને અરિહંત. ગુરૂ; તેહ ભકત સંત મુનિગી છે, સર્વ વિશ્વમાં પૂજ્ય મહંત. ગુરૂ. ૧૧૯ ભૂલે આતમ ભ્રાંતિથી આપને, ભ્રાંતિ નાસે મળે આપોઆપ; ગુરૂ, ભ્રાંતિ નાશ થતાં નિર્લેપ છે, એક આતમવીર અમાપ. ગુરૂ. ૧૧૯ પિતે પિતાને શત્રુને મિત્ર છે, મિથ્યાત્વને જ્ઞાનના ગ; ગુરૂ. આપોઆપ નિરંજન અનુભવે, નાસે કામાદિ વાસના રેગ. ગુરૂ. ૧૨૦, દેહ તીર્થ માં આતમ અનુભવે, ત્રણાલમાં જેહ છે નિત્ય; ગુરૂ. જેહ દષ્ટિ પ્રમાણે ભારતે; હેયે અલક્ષ્ય પૂર્વ પવિત્ર ગુરૂ. ૧૨૧ ન્યા રહીને ખેલે ખેલ આતમા, પરિણામી ન જડમાં કયાંય ગુરૂ. શુદ્ધ નિશ્ચય દ્રષ્ટિએ પરિણમે, દેહ તીર્થમાં મહાવીર આહિગુરૂ ૧૨ For Private And Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાર આવે ન સહુ દુનિયા ભમે, જ્ઞાનભાવે પ્રભુ દેહમાંહ્ય, ગુરૂ બ્રાન્દ્રમાં પ્રેમ લગાવીને, પેસી જુવે મહાવીર ત્યાંય. ગુરૂ. ૧૨૩ મહાવીરની પ્રેમ સમાધિમાં, પ્રગટે છે શકિત સર્વ; ગુરૂ. જિનને જૈનઐકય ત્યાં વીર છે, જેહ જાણે તે કરતે ન ગર્વ. ગુરૂ. ૧૨૪ સર્વ વિકલ્પાતીત સમાધિમાં, પૂર્ણ પ્રેમ હદય પ્રગટાય; ગુરૂ. પરમાનંદ રસમય વીરની, તિ તે સિદ્ધ સુહાય. ગુરૂ. ૧૨૫ જેણે આભવમાં સત્ય નેહથી, મુક્તિ અંતરમાં વરી સત્ય ગુરૂ. તેણે માનવભવ સફલ કર્યો, થ વૈદેહને કૃતકૃત્ય. ગુરૂ. ૧૨૬ લાગી લગન પરમ ગુરૂવારથી, હવે પડે ન બીજે ચેન; ગુરૂ મહને મહાવીર પ્રેમ સમાધિની, લાગી પરમાનંદની વૅન. ગુરૂ ૧૨૭ કેટિભવમાં ઉતારી ન ઉતરે, એવી ઘેનમાં આવ્યું સ્વાદ; ગુરૂ એવી ઘેનમાં ગુરૂરૂપ થઈ રહ્યા, જ્યા રાગદ્વેષ વિષવાદ. ગુરૂ. ૧૨૮ મળ્યા મહાવીર પ્રત્યક્ષ પ્રેમથી, રહ્યા પડદે ન વચ્ચે કે, ગુરૂ. હું તે અનંત મહાવીરતેજને, એકી ટસે રહ્યો ખૂબ જોઈ. ગુરૂ. ૧૨૯ મોહ નાઠેને આપ પ્રભુ થયે, એવા ભાવમાં રહિયે સમાઈ; ગુરૂ હું તું ભેદ વિના શુદ્ધ પ્રેમમાં, પરબ્રહ્મ ગુરૂની વધાઈ. ગુરૂ. ૧૩૦ નામરૂપ અનંત તે એમાં, મહાવીરમાં જ્ઞાને સમાય; ગુરૂ થરા ભાષામાં રૂપ જે ભાસિયું, ખરીથી તે ન કહય. ગુરૂ. ૧૩૧ સર્વ દર્શનના દેવ દેવીએ, તે તે મુજ આતમરૂપ જોય; ગુરૂ. કઈ મુજ આતમથીન ભિન્ન છે, અબ્ધિમાંહિ લહેરીસેય ગુરૂ. ૧૩૨ દ્રવ્ય સત્તાએ એક છે આતમા, પૂર્ણ બ્રહ્મગુરૂ મહાવીર; ગુરૂસર્વ ઉત્પત્તિ વ્યવસ્થિરતામયી, દેખી અંતરમાં થયે ધીર, ગુરૂ ૧૩૩ દેખે બાહ્યમાં ભેદ ન ભાગતેદેખે અંતરમાંહિ અભેદ, ગુરૂ. ગુરૂં વિશ્વને આત્મમાં દેખતાં, એકભાવે રહે નહીં ખેદ. ગુરૂ. ૧૩૪ દેખે વિશ્વને નિજમાને આત્મને, વિશ્વમાંહિ જે દેખે તે ભક્ત, ગુરૂ તે વિશ્વને નાશ કરે નહીં, તેહ વિશ્વમાંહિ અનાસકત ગુરૂ ૧૩૫ For Private And Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૫ ) ૧૩૮ ૧૩૯ ૧૪૧ એક સત્તાએ સમાં ઐકયને, દેખે તેહ મહાવીર ભકત; ગુરૂ. ધન્ય એવા પરમ ગુરૂ ભક્તને, નમે પૂજો એ સંતમહ ́ત. ગુરૂ. ૧૩૬ સહુ દેહીમાં મહાવીર દેખીને, સહુજીવાને પ્રેમથી ચ્હાય. ગુરૂ, સ વિશ્વ જીવાના કલ્યાણુમાં, આત્મભેગ સદા અર્ષાય. ગુરૂ ૧૩૭ વણું જાતિથી ભેદ ન લેકમાં, કયારે રાખા ન જગના લેક, ગુરૂ, એવા મહાવીરના સંદેશ છે, જાણી નૈરને જલ્દી રાક. ગુરૂ, સર્વ જીવા ચહાય છે સુખને, કાઇ વ્હાય ન દુ:ખ લગાર, ગુરૂ; સર્વ જીવાને સુખડાં આપવા, કરે ઉપકાર નરને નાર. ગુરૂ. નિજનિજ ગુણુ કર્માનુસારથી, વિશ્વ લેાકેા પ્રવર્તે સદાય. ગુરૂ તેમાં આત્મ મહાવીર ભાવના, ભાવે બંધ ન થાવે કદાય. ગુરૂ. ૧૪૦ આત્મવત્ સર્વજીવાને દેખશે, દેખેા ઘટ ઘટમાં મહાવીર. ગુરૂ; એવા સદ્ગુરૂના સંદેશ છે, પાળે સંતે ભકતા સુધીર. ગુરૂ. ક્રમ કાંડા નકામાં જે રૂઢિથી, અ શૂન્યને નહિ ઉપચેગ; તેમાં નિરપેક્ષ ાગ્રહ નહિ કરે, સાધે સાધના સાધ્યેયેાગ. ગુરૂ,૧૪૨ ગુરૂ ભકતે જે નર નારીએ, અન્યધમીથી ધારે ન વેર. ગુરૂş મૈત્રી પ્રમાદ માધ્યસ્થભાવથી, કરૂણા કરી થાવે અવૈર, ગુરૂ, અન્યજીવાને નિજસમ લેખતાં, નિજ આતમ શત્રુ ન થાય. ગુરૂ, અન્યજીવેને નિજસમ લેખતાં, નિજ આતમ મિત્ર સુહાય. ગુરૂ. ૧૪૪ દેશ કેમને સ'ધાદિ શ્રયમાં, સાંકડા આચાર વિચાર, ગુરૂ; તેહ દેશાદિ દુશ્મન જાણીને, પરિહરતાં નર અને નાર. ગુરૂ. દેશ સંઘાદિની જે ઉન્નતિ, દ્રવ્ય ભાવથી સત્ય જાય; તેવાં કર્યાં અને પરિવતના, કરવામાં ધમ સમાય, ગુરૂ, સવ જાતીય લેાકમાં પ્રેમતા, તેમ કલ્યાણ કરવા પ્રવૃત્તિ. ગુરૂ, ભેદ્દભાવ ન ઉપકાર કર્માંમાં, કદિ હાય ન હિતમાં નિવૃત્તિ. ગુરૂ. ૧૪૭ સવિશ્વમાં મહાવીર ભાવના, વીર વીર પ્રભુ સુખ જાપ, સુ લાફના શ્રેયમાં જીવવું, એથી નિર્વાણુ નકકી આપ, ગુરૂ. ૧૪૮ ૧૪૩ ; For Private And Personal Use Only ૧૪૫ ૧૪૬ Page #147 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) વિરમય સહુ લેકને દેખીને, વંદે પૂજેને કરે સેવ. ગુરૂ તેહ સદગુરૂને મહાભકત છે, શુદ્ધ બુદ્ધિથી થાતે દેવ. ગુરૂ. ૧૪૯ ભિન્ન ભિના અનેક પ્રકારના. દુનિયામાં વતે જે ધર્મ, તેમાં સમભાવ દષ્ટિએ વર્તતે, કર્મ કરતે થાય અકર્મ. ગુરૂ. ૧૫૦ ભિન્ન ભિન્ન અનેક પ્રકારના, સર્વ ધર્મીઓને જાણી જૈન. ગુરૂ શુદ્ધ પ્રેમથી તેઓની સાથમાં, જન ભાવે ધરેનહીં દૈન્ય. ગુરૂ. ૧૫૧ મહાવીર પ્રભુમય જીવને, જેહ જીવતાં નર ને નાર. ગુરૂ; તેઓ વીરપ્રભુ પિતે બને, જીવંત છે શિવ નિર્ધાર. ગુરૂ. ૧૫ર મત ભેદે છેષ ન જે ધરે, સર્વ જાતીયમત સહુનાર. ગુરૂ; મતભેદમાં વતે અભેદથી, તેહ જૈનને જિન નિર્ધાર. ગુરૂ. ૧૫૩ સર્વ વિશ્વમાં અરિહંતવીરનું નામ અમૃત પીધું પાન; ગુરૂ. તેને અન્ય નામ નહીં રૂચતાં, મહાવીર સમું નહીં જ્ઞાન. ગુરૂ. ૧૫૪ વિશ્વદેશને રાજ્ય સુધારણું, સર્વ સંઘની સેવા હેત; ગુરૂ. મહાવીર પ્રભુ દિલમાં ભજે, સર્વ ધર્મોન્નતિ સંકેત. ગુરૂ. ૧૫૫ શ્વાસેચ્છાએ પ્રભુ વીર જાપથી, ચિત્ત શુદ્ધિ પલકમાં થાય; ગુરૂ સહુ કમ ટળે શુદ્ધ આતમા, થાય જેને અનંત મહિમાય. ગુરૂ. ૧૫૬ વિશ્વદેવ મહાવીર પ્રેમમાં, સહુ જાતના પ્રેમ સમાય; ગુરૂ. નિરૂપાધિ મહાવીર પ્રેમમાં, સર્વ દે પલકમાં વિલાય. ગુરૂ ૧૫૭ મહાવીરનું કરતાં ગાન રે, રહે દેહાદિકનું ન ભાન; ગુરૂ. જાગે આતમ મહાવીરતાનને, શુદ્ધ પ્રકટે કેવલજ્ઞાન. ગુરૂ. ૧૫૮ આત્મ મહાવીરના થાનગથી, શુદ્ધ આત્મ સમાધિ પમાય; ગુરૂ. પછે આત્મ મહાવીર પૂર્ણતા, પૂર્ણ પૂર્ણમાં પ્રગટી સમાય. ગુરૂ. ૧૫૯ સર્વ શકિત હસ્ત જેડી રહે, ગુરૂભકતે બને મહાદેવ; ગુરૂ. અરિહંતજિનેશ્વર આતમા, પિતે પિતાની કરતા સેવ, ગુરૂ ૧૬૦ ષટકારક આતમમાં રહ્યાં, ષટચક્ર છે આતમ માંહ્યા; ગુરૂ. રત્નત્રથી ત્રિકે છે આત્મમાં, પિડે તે બ્રહ્માંડે સોય, ગુરૂ. ૧૦૧ For Private And Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પિંડબ્રહ્માંડની સ્વર નાડીયે, સર્વ ગ્રહ છે પિડબ્રહ્માંડ; ગુરૂ, જેહ જાણે તે પામે શ્રી વીરને, ભેદ પામે તે ઝેરને ખાંડ. ગુરૂ. ૧૬૨ સુમુખ્યપણે સહુ શકિત, વતે છે ન કેઈને અત; ગુરૂ કલિકાલમાં મહાવીર પ્રેમથી, ગુરૂભકતે બને મહાસંત. ગુરૂ, ૧૬૩ પ્રેમવણ કેઈ ગુરૂદેવ નહિં લહે, પ્રેમવણ નહીં પાત્ર થવાય; ગુરૂ, સત્ય પ્રેમ બળે ચિત્ત શુદ્ધિને, શુદ્ધ આત્મરસેજ રસાય, ગુરૂ, ૧૬૪ સત્ય શુદ્ધાત્મ પ્રભુ મહાવીર છે, તે ઉપદેશે ગુરૂ ગણાય; ગુરૂ આતમાં ગુરૂ ઉપદેશ દાનથી, ગુરૂદેવ તે આમ સુહાય. ગુરૂ. ૧૬૫ આત્મ મહાવીર નામ અનંત છે, આત્મગુરૂનાં નામ અનંત; ગુરૂ. ગુરૂદેવ તે આતમ અનુભવી, ગુરૂભકત બને છે ભદંત, ગુરૂ. ૧૬૬ દેહમનને ન આતમ જાણત, ધરે આત્મમાં આતમ બુદ્ધિ, ગુરૂ. દેહમન પેલી પારે તે ઉતરે, કરે આતમની પૂર્ણ શુદ્ધિ. ગુરૂ. ૧૬૭ દેહાધ્યાસ ટળ્યા પછી ભકતને, વધે આતમ શકિત અનંત; ગુરૂ. પછી આસકિત મનની ટળે, ભલે આતમમાંહિ સંત. ગુરૂ. ૧૬૮ ગુણસ્થાનકે સર્વ આરહતે, ચઢે આતમ શુદ્ધિમાં ભકત ગુરૂ. યેગી સંત પ્રભુ બની આતમા, ગુણ પર્યાયથી થાય વ્યકત. ગુરૂ.૧૬૯ જેવા અન્તરમાં તેવા સર્વમાં, પરબ્રહ્મ વીર વિલસંત. ગુરૂ; બહિરંતર આગળ પાછળે, ઉંચાનીચા વ્યાપકવંત. ગુરૂ. ૧૭૦ આદિ અંત મહાવીરને નથી, આદિ અંત સકલપર્યાય. ગુરૂ; નહિ પર્યાય દષ્ટિ ટીજીએ, બ્રહ્મવીરની સત્તામાંહ્ય, ગુરૂ. ૧૭૨ જેને જેટલું ભાસતું તેટલું, મને આતમ મહાવીર રૂપ. ગુરૂ મત ભેદ પડે તેહ કારણે, ખેદ પામે ન આતમ ભૂપ. ગુરૂ. ૧૭૨ પરબ્રા મહાવીર રીઝમાં, વિશ્વ ખીજની નહિ દરકાર. ગુરૂ; એવા નિશ્ચયથી પ્રભુ સેવતાં, કર વીર સાક્ષાત્કાર. ગુરૂ ૧૭૩ મહાવીર અને જગેલેક એ, બને પામે ન સાથે રીઝ.; ગુરૂ વીર રીઝવવામાં હી વિશ્વની, ગણું અમૃત જેવી ખીજ, ગુરૂ; ૧૪ For Private And Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૮ ) એક મહાવીર રસ રીઝ અનુભવે, કરીમાં લાગે ન ચિત્ત. ગુરૂ વીર !! તાહારી રીઝમાં રસ લઉં, એનિશ્ચય આતમ નિત્ય.ગુરૂ. ૧૭૫ જેહ અંતમાં રસ ઉછળે, તેની ભરતી ને મનમાં સમાય. ગુરૂ તેહ આતમ મહાવીર રીઝછે, તેહ પામે છું પ્રેમ પસાય. ગુરૂ. ૧૭૬ સર્વ દર્શનની મત દષ્ટિ, દિલ આતમમાંહિ સમાય. ગુરૂ જેણે આતમા પાપે તેહને, મતદર્શનની નહીં હોય. ગુરૂ. ૧૭૭ જૈનધર્મ હું એ જણાવિયે, જે છે આતમને પર્યાય. ગુરૂ જૈન ધર્મ તે આત્મ સ્વભાવ છે, જે જાણે તેભ્રષ્ટ ન થાય. ગુરૂ. ૧૭૮ વેદ વેદાન્ત શાસ્ત્રો સકલ રહ્યાં, નિજ આતમ જ્ઞાન મઝાર ગુરૂ જેણે આતમ જૈનને ઓળખે,તેહ પામ્યો જ સત્યને સાર, ગુરૂ. ૧૭૯ વર્ણ ધર્મ ન લિંગ ન જાતિ છે, એ આતમ છે દેહમાંહ્ય, ગુરૂ; સર્વ ધર્મ રહ્યા સત્ય તેહમાં, અનુભવતાં મુકિત છે અહિ. ગુરૂ. ૧૮૦ એ આતમ મહાવીર સદ્ગુરૂ, બેલે ચાલે કરે સહ કર્મ. ગુરૂ પુચ્છગ્યા પ્રકોના ઉત્તર આપતે, તેની સંગતે પ્રગટે ધર્મ. ગુરૂ ૧૮૧ મનવાણું વપુથી જે સેવના, તપ જાણે તે ઈચ્છા નિધ; ગુરૂ. ગુરૂ સેવામાં કષ્ટ જે સાંપડે, તેહ તપથીજ પ્રગટે છે. ગુરૂ. ૧૮૨ સર્વ પરિષહ ઉપસર્ગ વેઠતાં, સ્વાધિકારે કર્મ કરાય; ગુરૂ તેથી આતમવીર મળે ખરા, તુર્યાવસ્થા હૃદય પ્રગટાય. ગુરૂ. ૧૮૩ જેઓ સંરકારી પૂર્વભવતણું, કર્મયેગીઓ ભકતે સંત, ગુરૂ. તેઓ શાસ્ત્રકર્મોમાં સ્વતંત્ર છે, ઓર તેઓની પ્રગટે છે ખંત. ગુરૂ. ૧૮૪ પ્રતિબદ્ધ નહીં શાસ્ત્ર પંથમાં, સત્ય તેઓને સઘળે છે સ્પષ્ટ; ગુરૂ. ભીતિ લજજા ન ખેદ ન ચિત્તમાં, જીવતાં તે વર્તે અદષ્ટ, ગુરૂ. ૧૮૫ થાય અષ્ટથી સુખ દુઃખ છે, તેમાં પ્રવર્તે સમભાવ; ગુરૂ બાહ્ય નિમિત્તમાં વર કલેશને, કરતે નહીં ભકિત પ્રભાવ. ગુરૂ. ૧૮૬ ગુરૂરૂપ બની ગુરૂને ભજે, રહે સુખદુઃખમાં જે પ્રસન્ન, ગુરૂ કરે ઈશ્વર સમ મહાકાર્યને, એવા ગુરૂભકતે ધન્ય ધન્ય. ગુરૂ. ૧૮૭ For Private And Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૯ ) ગુરૂદર્શન દેષ સકલ હરે, સર્વ તીર્થના ગુરૂ શિરતાજ; ગુરૂ. ગુરૂસ્પર્શ થતાં આત્મશકિત, પ્રગટે મળે આત્મસામ્રાજ્ય, ગુરૂ.૧૮૯ ગુરૂજ્ઞાન વિના સહુ શુન્ય છે, ગુરૂવણ સહુ મિથ્યા જાણુ, ગુરૂ. ગુરૂ હાથે ઘડાયાન જે જને, તે તે જમ્યા જડના સમાન ગુરૂ. ૧૦ ઘાટ જેટલા દેહના તેટલા, બ્રહ્મ આતમ દેવાદિ દેવ ગુરૂ. વ્યક્ત અવ્યકતનય અશે સહુ, તેમાં આત્મબુદ્ધિથકી સેવ. ગુરૂ. સેવ ગુરૂ. ૧૯૧ સર્વજીવે ઉપર કરૂણ ઘણું, સર્વ પ્રાણીઓ આત્મસમાન. ગુરૂ એવી બુદ્ધિ પ્રગટ છે જેહની, તેહ ઈશ્વર ગુરૂ મહાન, ગુરૂ. ૧૯૨ જેહ ધ્યાન સમાધિમાં વીર છે, મહાવીરમાં સુરતાના રંગ, ગુર; ગુરૂ માટે સમર્પણ સહુ કયુ, તે ઈશ્વર દેવ અભંગ ગુરૂ. ૧૯૩ ગુરૂ ભકતેને આંખે દેખીને, તેમ શ્રવણે સુણ મન ધ્યાન. ગુરૂ જેના આત્મામાં હર્ષના સાગરે, પ્રગટે તે બને ભગવાન. ગુરૂ. ૧૯૪ ગુરૂ સેવામાં જેહ મરીમથે, ગુરૂ સેવામાં કાઢે કાળ. ગુરૂ ગુણ દેષની દષ્ટિ ન વિશ્વમાં, તેવા ભકતને મંગલ મ ળ. ગુરૂ. ૧૫ ગુરૂ આવે સામે જાય ઉઠીને, ગુરૂ ખવરાવીને જે ખાય. ગુરૂ ગુરૂ કાજ કરે પૂર્ણ પ્રેમથી, ગુરૂવણ નહીં અન્યને હાય. ગુરૂ. ૧૬ ગુરૂએલ્યા વિના સમજી કરે, જેહ ઈશારાથી સહુવાત. ગુરૂ સહે સદ્દગુરૂ બંધને પામીને, થાય સેવા કરી રળિયાત. ગુરૂ. ૧૭ જીવતા ગુરૂને જેહ પૂજતે, તેને ઉણપ નહીં કેઈ વાત. ગુરૂ; ગુરૂ આજ્ઞાએ સંત સમાગમે, સાંભળતાં પ્રગટે શુભ શાત, ગુરૂ. ૧૯૮ ગુરૂ આશાતના સહુટાળતે, ગુરૂ દિલમાં હળી મળી જાય. ગુરૂ ભેદભાવ રહે નહીં ચિત્તમાં, ગુરૂ પ્રેમે ખરૂં સુખ પાય. ગુરૂ. ૧૯ ગુરૂ મહિમા પ્રસારે વિશ્વમાં, ગુરૂ ચરિત સુણી સુખી થાય. ગુરૂ નામ રૂપને મેહનિવારીને, ગુરૂ નામ રૂપે મળી જાય. ગુરૂ. ૨૦૦ 12 For Private And Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯ ) જ્ઞાન પ્રેમને સાન્તય મય ગુરૂ, પૂર્ણાનન્દમયી ગુરૂ રાજ. ગુરૂ, એવા આતમપ્રગટતાં વિશ્વમાં, રહેજેહ બાકી ન કાંઇ કાજ. ગુરૂ. ૨૦૧ ગુરૂમાં મનવાણીને કાયને, નામ રૂપને હેમે જેહ, ગુરૂ; ગુરૂ પૂર્ણ કૃપા તેહ મેળવે, ગુરૂ પાસે રહી પ્રેમે તેહ. ગુરૂ ગુરૂમાં પ્રભુવ્યકત જે પારખે, નિજમાં કરે પ્રભુને વ્યકત. ગુરૂ, એવા ભકતને પ્રભુ સહુ વિશ્વમાં, જેહ સવથી ગુરૂમાં રકત. ગુરૂ૨૦૩ જેહ પરમાર્થરૂપ બની રહે, તેને સદ્ગુરૂ હજરાહજૂર. ગુરૂ; ભેદી કામીજના ગુરૂથી દૂરે, ગુરૂથી અણુવિશ્વાસી દૂર. ગુરૂ. ૨૦૪ જેના હૃદયમાં મેહવસે ખળી, ગુરૂ પાસે ન તે ક િજાય. ગુરૂ; કામ હાય ત્યાં ભીતિ રહે ઘણી, મળતાં મનતન અચકાય. ગુરૂ ૨૦૫ ગુરૂ ભકતા મળે ધાતાધાતથી, બહિરંતરથી ગુરૂ મેળ. ગુરૂ; રહે કેાઇ ન વાતે ભિન્નતા, સહેજે આનંદસાગર રેલ. ગુરૂ. જ્ઞાન પૂર્ણાંક સદ્ગુરૂ ભકિતથી, કલિકાલમાં મંગલ માલ. ગુરૂ, પૂર્ણ આનંદ અનુભવે આત્મમાં, દેખે નિજને નિત્ય અકાલ.ગુરૂ.૨૦૭ આત્મ જ્ઞાનની પ્રાપ્તિ થયાવિના, કર્દિ થાય ન મનસતાષ ગુરૂ; આત્મજ્ઞાન થયા પછી ભકતના, ટળે અનુક્રમે રાગને રાષ. ગુરૂ. ૨૦૮ કલિ કાળમાં ગુરૂસમ કા નહીં, ઘાટ મેહુને ટાલજી હાર. ગુરૂ, આત્મજ્ઞાની ગુરૂવીર આદરા, પૂર્ણ પ્રેમથી નરને નાર. ગુરૂ. દયા દાનને ઉપકાર કૃત્યમાં, કરી તન ધનમનના ત્યાગ, ગુરૂ, તેથી આત્મમહાવીર પ્રાપ્તિમાં, વધતા રહે આતમ રાગ. ગુરૂ. ૨૧૦ જે ચિત્તમાં સદ્ગુરૂજી વસ્યા, તેને જ્ઞાનાનન્દ પ્રકાશ. ગુરૂ; તેહ અનુક્રમથી ચઢતા રહે, તેને પ્રકૃતિ સ્હાય છે ખાસ. ગુરૂ. ૨૧૨ ગુરૂગીત એ નામના ગ્રંથ, ગુરૂ જ્ઞાન લહી રચ્યા એશ. ગુરૂ, નરનારી ભણે ગણે સાંભળે, તેના ત્રિવિધનાસે કલેશ. ગુરૂ. દેશ ગુર્જર ગામ છે માણસા, વિદ્યાપુરથી કરીને નિહાર. ગુરૂ; માસપ કર્યાં સૌંધશકિતથી,રચ્ચે ગ્રન્થ ધરી મન જ્યાર. ગુરૂ ૨૧૩ ૨૦૯ " ૨૧૩ For Private And Personal Use Only ૨૦૨ ૨૦૬ Page #152 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯૧) ગુરૂ શ્રીજીની પૂર્ણકૃપા લહી, કરૂં ભક્તિથી ગુરૂનું ગાન. ગુરૂ પરબ્રહ્મ મહાવીર રૂપમાં થયે આનંદથી મસ્તાન. ગુરૂ ૨૧૪ મહાવીર પ્રભુ દિલમાં વસ્યા, કરે તે જે જ્ઞાન પ્રકાશ. ગુરૂ પરાભાષામાં ઉઠીને વૈખરી, વાણી યોગે પામે વિકાસ. ગુરૂ. ૨૧૫ ઓગણીસે તેર સાલમાં, વદિ વૈશાખ બારસ બેશ. ગુરૂ બુદ્ધિસાગર સદ્દગુરૂ પ્રેમથી, હાય પૂર્ણનન્દ હમેશ. ગુરૂ. ૨૧૬ (૪૯) गुरुभक्ति. કંકુ છાંટીને લખી કતરે. એ રાગ જ્ઞાની ગુરૂના હૃદયમાં પ્રકટ પ્રભુ, મહાવીર વિભુ ભગવાનું. ગુરૂ કરી સેવીએ. સાથે એક ગુરૂ કરી રીઝીએ, બીજા ત્યાગી સાધુ સુજાણ. ગુરૂજીને સેવીએ. ગુરૂમાં સહુ દેવને તીર્થ છે, ગુરૂ આજ્ઞામાં છે સહુ ધર્મ. ગુરૂ. (૧) શુદ્ધ સત્તાએ પરબ્રહ્મ છે, તેની સેવામાં છે સહુ શર્મા, ગુરૂ. (૨) ગુરૂ નામને જપીએ સુપ્રેમથી, મળે ભકિતથી શક્તિ સર્વ ગુરૂ લઘુતા પ્રેમ વિનયથી સેવીએ, કદિ કરીએ ન સેવામાં ગર્વ. ગુરૂ. ૩ એક આશ્રય સદગુરૂ વિરને, મૂકી સઘળે દિલ વિશ્વાસ; ગુરૂ. જડ વસ્તુના લાભથી વેગળા, તેઓ થાવે ગુરૂજીના દાસ. ગુરૂ. ગરભકિન ઘટે જેની સંગતે, તેને સંગ ન કરીએ ખાસ; ગુરૂ. ગુરૂદ્રહીને સંગ ન છિએ, ગુરૂ પામી ન રહીએ ઉદાસ. ગુરૂ. ૫ ગુરૂભક્તને કેહ ન કીજીએ, ગુરૂભકતના બનીએ દાસ; ગુરૂ ગુરૂને સહુ વાપણ કીજીએ, ગુરૂવાણીની ધારી પ્યાસ. ગુરૂ For Private And Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર ) ગુરૂને ગુરૂભક્તની સંગતે, રહીએ ભણીએ ગુરૂ ગ્રન્થ ગુરૂ. ગુરૂ પ્રેમને વિશ્વાસમાં રહી, નિત્ય વિચરીએ ગુરૂ પન્થ. ગુરૂ. ૭ ગુરૂ ચરિત સુણી ખૂબ રીઝીએ, કરીએ ગુરૂ મહિમા ગાન; ગુરૂ ઉપાલંભને શિક્ષા ગુરૂતણી, મન માનીએ અમૃતપાન. ગુરૂ. ૮ ગુરૂ સંગમાં આનંદ સત્ય છે, કરીએ જીવતા ગુરૂ યાત્ર; ગુરૂ. ઠપકા મહેણાં ઠેકરને સહી, બનીએ ગુરૂ પ્રેમના યાત્ર. ગુરૂ. ૯ જેની પર ગુરૂદેવની રીઝ છે, તેને મહાવીર પ્રભુ ઝટ વ્યક્ત, ગુરૂ. શુદ્ધ આતમ મહાવીર અનુભવે, કઈ થાય ન જડમાં આસક્ત, ગુરૂ. ૧૦ ગુરૂ પરખે ન મૂઢ કદાગ્રહી, હર હાથ ગુમાવે ગમાર ગુરૂ. માટે ગુરૂ પરખે નરનારીએ, થાશે ગુરૂથી સફલ અવતાર. ગુરૂ. ૧૧ પુચ પ્રશ્નને વિનયને પ્રેમથી, ઘરે ગુરૂને પ્રેમથી ભેટ, ગુરૂ. દિજીએ ગુરૂને આત્મ દક્ષિણ, બની દાસ કરે ગુરૂ વેઠ. ગુરૂ. ૧૨ મંત્ર તંત્રને યંત્ર સકલ ગુરૂ, ભકિત સેવામાં જાણ પ્રત્યક્ષ, ગુરૂ. ગુરૂ આશીવાદથી સહુ મળે, ગુરૂભક્તિ તે જાણે દક્ષ ગુરૂ- ૧૩ જીવતા ગુરૂ આપે તે વિશ્વમાં, કેઈ દેવ ન આપે જાણ; ગુરૂ. બુદ્ધિસાગર સર્ક્યુરૂ જ્ઞાનથી, પૂર્ણ આનંદ જીવતાં માણું. ગુરૂ. ૧૪ (૫૦ ) गुरुस्वार्पण. પૈસા પૈસા રિસા તારી વાત લાગે પ્યારી રે, એ રાગ. કલિયુગમાં ગુરૂભક્તિ માટી, કરશે તે જન તરશે રે કલિયુગના અનુસારે ગુરૂએ, જાણે તે ભવ તરશે રે. કલિયુગ. ૧ જડવાદી વારથિયા. લંપટ, જૂઠાને વ્યભિચારી રે, કરેડ જન ગુરૂથી આઘા, નાસ્તિક નરને નારી રે. કલિયુગમાં. ૨ શિર સાટે ગુરૂની ભક્તિ કરનારા ગુરૂ પામે રે; દણીપણુ ગુરૂને પ્રેમી, કરતે અંતે ઠામે રે. કલિયુગમાં. ૩ For Private And Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) દેષ દૃષ્ટિથી ગુરૂની પાસે આવેલા નહીં પાસે રે, દેશકાલથી દૂર રહેલા, પાસે છે વિશ્વાસે રે. કલિયુગમાં. ૪ વ્યભિચારી ભકિત જે ધારે, માનવ ભવને હારે રે; ચડે ન દુઃખીજનની હારે, વહાલ નહીં ઉપકારે છે. કલિયુગમાં. ૫ ગુરૂ કર્યા ઉપકાર ન જાણે, આપ મતિને તાણે રે. આત્મવીર મનમાં નહીં આણે, રીઝે જૂઠા પહાણે . કલિયુગમાં. ૬ જડન કરતાં અનંત પ્રીતિ, આતમ ઉપર ધારે રે; આતમ દેખે ત્યાં રઝ પામે, આત્મજીવન સુધારે છે. કલિયુગમાં. ૭ ગુરૂ સેવા કરવામાં સવારથ, સઘળા હેમી હર્ષે રે, રીસ કરે ગુરૂ હૈયે રાગી, કદિન મેહે મરશે રે. કલિયુગમાં. ૮ ગુરૂ હુકમ પાળતાં મરવું, જેને સારું લાગે રે, ગુરૂ પ્રેમમાં વૈકુંઠ જાણે, જગમાં તે જન જાગે રે. કલિયુગમાં. ૯ ગુરૂભક્ત નહીં મુક્તિ ઈ છે, સ્વર્ગ ન ઈ છે જ્યારે રે, અષ્ટસિદ્ધિ નવનિધિન છે, ચઢે ન મહિના ચાળે રે. કલિ. ૧૦ રાજ્ય ન ઈચ્છે લક્ષમી ન ઈચ્છ, ગુરૂ સંગત એક ઇચછે રે, ભૂખ્યા તરસ્ય ગુરૂને ઈછે, સંત સમાગમ પ્રીછે રે. કલિ. ૧૧ શાસ્ત્રાદિક અવલંબન સઘળાં, ગુરૂ પ્રાતિને માટે રે; ગુરૂ મળ્યા પછી ખપ નહીં જાણે, વળે તે ગુરૂની વાટે રે. કલિ. ૧૨ ગુરૂ પક્ષે શાસ્ત્રો ખયનાં, ગુરૂ વિરહે ગુણકારી રે, ગુરૂ આજ્ઞાએ વાચન શ્રવણે, તરશે નરને નારી રે. કલિયુગમાં, ૧૩ ગુરૂનાં ગાન કરે છે કે, તેમને સન્માની રે, સેવા ભક્તિથી સતે, સદ્દગુરૂ એક તાની રે. કલિયુગમાં. ૧૪ ગુરૂને પ્રેમ હૃદય પ્રગટાવે, નાસ્તિક બુદ્ધિ હઠાવે રે, એવા સંતની સેવામાં, ભક્ત રહેતા ભાવે રે. કલિયુગમાં. ૧૫ ગુરૂ ભક્તિમાં ભંગ પડાવે, તેની સંગત ત્યાગે રે, ગુરૂ જ્ઞાનમાં આડા આવે, રહે ન તેના રાગે છે. કલિયુગમાં. ૧૬ For Private And Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯૪) ગુરૂ ધ લેવામાં તત્પર, છગ્યું ગુરૂમાં માને છે, બુદ્ધિસાગર સદગુરૂ વચને, પ્રેમે સુતે કાને રે. કલિયુગમાં. ૧૭ મુ. માણસા, જેઠ સુદિ ૬. ( ૧૧ ) કલિયુગમાં કલિના અનુસારે ગુરૂ પ્રકટે છે. તેની ભકિત કલિયુગમાં કલિયુગ અનુસાર, ત્યાગી ગુરૂઓ થાશે રે, સત્યયુગ સરખા તે ગુરૂએ, માને તે શિવ જાશે રે. કલિયુગ. ૧ ગૃહાશ્રમીઓ કલિયુગ માંહિ, જેવા તદનુસાર રે, ત્યાગીએ ગુરૂએ પ્રગટાશે, પ્રકૃતિ અવતારે રે. કલિયુગ. જેવા તેવા ગુરૂ પણ ભાવે, ભક્તને ઉપકારી રે, ગુરૂની શકિત કરતાં નિજની, ભકિત ફળે નિર્ધારી રે. કલિયુગ. ૩ પિતાની શ્રદ્ધાને પ્રીતિ, ફળતી ઠામે ઠામે રે, જ્યાં ત્યાં જાણી નિશ્ચય કરશે, શ્રદ્ધા આવે કામે રે. કલિયુગ. ૪ પરબ્રહ્મ ગુરૂ માની ભાવે, ગુરૂ એક દિલ લાવે રે, સદ્દગુરૂમાંહી ચિત્ત રમાવે, ગુરૂ ગાને ધાવે છે. કલિ. ગુરૂની કાયાદિક પ્રવૃત્તિ, પ્રકૃતિ અનુસાર રે, ગુણુ વા દોષ ન તેમાં માને, ભકત તરે પર તારે રે. કલિ ગુરૂ એકને સાધુ ઘણા છે, ગુરૂ આજ્ઞા અનુસારે રે; સાધુ સંતને કરે સમાગમ, સેવા ભકિત વધારે રે. કલિ. ગુરૂ દર્શન વંદનને પૂજા, આહારદિક સેવા રે; કરતે હર્ષોલ્લાસે વધતે, ભજે ગુરૂજી દેવા રે. કલિ. કલિયુગમાં ગુરૂ સેવા ભક્તિ કરતાં ની મુક્તિ રે, કલિમાં ગુરૂને આશ્રય મેટે, પ્રગટે આતમ શકિત રે. કલિ. સત્ય યુગ શાસ્ત્રોને દેખી, કલિયુગ ગુરૂ નહીં માને રે; દેશકાલ જાણ્યા વણ નગુરા, ચઢતા મેહ તેફાને રે, કલિ. ૧૦ For Private And Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૯૫ ) દેશકાલ અનુસારે ગુરૂને, માને તે સુખ વરશે રે; માતા પેઠે ગુરૂને સેવે, તે કળિયુગમાં તરશે રે. કલિ. ભકતા શિષ્યા કલિ અનુસારે, સરખે સરખા થાશે રે; શ્રદ્ધા રાગે સ્વાર્પણુ કને, સ્વર્ગાદિક સુખ પાશે રે. કલિ, ગુણુરાગી તરશે સહુ પહેા, ગુરૂ ભકતા સહુ પહેલા ૨; ભકિતમાં વૈકુંઠને મુકિત, માને તે સહુ વહેલા રે. લિ. ગુરૂમાં શાઓ તીર્થોં માની, કરે ન વાદ'વાદા રે; સત્ય પ્રમ પ્રભુના સાન્દર્ય, રીઝે અનુભવ નાદા રે, કલિ. નાસ્તિક જડવાદી મેહીજન, ગુરૂ પામે નહીં કયારે રે; બુદ્ધિસાગર સદ્ગુરૂ પ્રેમી, આપ તરે ને તારે રે. કલિ, ( પર ) महावीर गुरुरस. ગુરૂ પ્રેમ રંસ છાયા રે, બીજી' ન દેખુ’; પરમરસ ઉભરાયે રે, બીજુ ન દેખું. સત્ય યુગ કલિકાલ, ભુલાયા તે વિકરાલ; ગુરૂ પામ્યો પ્રેમ લાલરે, નામ રૂપ વેષ જાતિ, અહંકાર માહ ખ્યાતિ, નથી જેમાં જડશાતિરે દેખુ' સુણુ જાણું, સ્વાદું સ્પ પ્રમાણું; ગુરૂ રસ દિલમાં માણુ રે, રસના સાગર મહી, શિરનિતારા કહી; માનદ પ્રેમ ભર્યા સહી રે, Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેમરૂપ શુરૂ પાચે, આનંદ ધન સમજાયે; પરમ બ્રહ્મ પરખાય રે, મુ. આખેલ. ૧૧ For Private And Personal Use Only ૧૨ ૧૩ બીજી' ન દેખું. ગુરૂ. ૧ ૧૪ ૧૫ ખીજું ન દેખું”. ગુરૂ. ૨ બીજું ન દેખું. ગુરૂ. ૩ બીજું ન દેખું. ગુરૂ, ૪ ખીજું ન દેખું શુરૂ ૫ Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯૬). પ્રેમરસે ભર્યું છાજે, ગગન મંડલ ગાજે; પ્રેમ ગુરૂ સહુ કાજે રે, બીજું ન દેખું. ગુરૂ. ૬ અખંડ આનંદ પ્રેમ, જેમાં નહીં તપ નેમ; જેમાં નહીં ભેદ હેમ રે, બીજું ન દેખું. ગુરૂ. ૭ ભેદ ત્યાંજ ભણવાનું, લખવાનું ગણવાનું; રવાનું રઝળવાનું રે, બીજું ન દેખું. ગુરૂ. ૮ પ્રેમ ગુરૂ રસ પ્યાલે, પાન કરી ખૂબ હાલો; રસિલું જીવન ગાળે રે, બીજું ન દેખું. ગુરૂ. ૯ પ્રેમરસ પી પાવે, જીવનને લેજો લ્હાવો વીર બ્રહ્મરૂપ ભાવે રે; બીજું ન દેખું. ગુરૂ. ૧૦ મેદધિ ઉભરાતે, ઉલટયે ન કયાંયે માતે છલોછલ છલકાતે રે, બીજું ન દેખું. ગુરૂ. ૧૧ જ્ઞાન ધ્યાનને સમાધિ, ભૂલી ગ વ્યાધિ આધિ, જણાતી ન સર્વોપાધિ રે બીજું ન દેખું. ગુરૂ. ૧૨ વીર રસની ખુમારી, આશુક માશુક પ્યારી; બુદ્ધિસાગર સુખકારી રે, બીજું ન દેખું. ગુરૂ. ૧૩ - મુ. આજોલ. (પ૩ ) आत्मगुरु साथ मायानो खेल. ત્રિગુણ માયા આતમ ગુરૂ સાથ ખેલે; સર્વત્ર વિશ્વમાં ફેલે.. ત્રિગુણી. ત્રણ ખુણાની ટેપીની રે, પેઠે ગુણે ત્રણ્ય રહેતા; વિશ્વ જ સરખા નહીં રે, તેથી ગુરૂ એમ કહેતા. ત્રિગુણી. ૧ ત્રણ્ય ગુણે ભર્યું વિશ્વ છે રે, કાલ અનાદિ અનંત; ગાણ મુખ્યપણે વર્તતા રે, આવે કદિ નહીં અંત. ત્રિગુણી. For Private And Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સગુણ વા દુર્ગુણ સહુ રે, ત્રિગુણ માયા ખેલ; મન બુદ્ધિ અહંકારથી રે, સર્વત્ર વ્યાપી રહેલ. ત્રિગુણી. ત્રિગુણી માયાના સંગમાં રે, સર્વ જીવે છે રહેલ જોગીયતિ પંડિત જને રે, કરતા ત્રણ ગુણ ખેલ. ત્રિગુણી. થાવત્ ગુણદોષ દષ્ટિ છે રે, હું તુ ભેદની બુદ્ધિ તાવતુ માયાને સંગ છે રે, અશુદ્ધિ માને શુદ્ધિ. ત્રિગુણી. શાસ્ત્રાદિક ત્રણ વાસના રે, તેની ન ફુરણા હેય; ત્યારે માયા પડદો ખસે રે, આતમ ગુરૂ ઘટ જોય. ત્રિગુણી. ત્રિગુણીમાયા એજ વિશ્વ છે રે, એજ છે નરકને સ્વર્ગ આમગુરૂના પ્રકાશથી રે, નાસે છે સહુ વર્ગ, ત્રિગુણી. આત્મગુરૂ થકી પ્રગટતી રે, આત્મથકી લય થાતી; આવિર્ભાવ તિરભાવથી રે, સદ સદરૂપ સુહાતી. ત્રિગુણી માયા સામા પડે ત્યાં ખરે રે, માયા નષ્ટ જણાતી નિર્વિકલ્પ સ્વભાવથી રે, માયા નહીં પ્રગટાતી, ત્રિગુણી. માયાથી માયા હઠે રે, માયા માયા વધારે. સાત્વિક માયાને ઝહીરે, અન્ય પ્રકૃતિ સંહારે, ત્રિગુણી. સૂણમ સંકલ્પ વિકલપમરે, વાસના રૂપ સુહાતી; પૂર્ણ ગુરૂની મહેરથી રે, સાત્વિક રૂપ સુહાતી. ત્રિગુણી. શુભ અશુભ ભાવ નહીં રહે રે, માયા ઉપર મન જ્યારે આતમ ગુરૂછ પ્રકાશતારે, જીવનમુક્તિ છે ત્યારે. ત્રિગુણી. ૧૨ ત્રિગુણ પ્રકૃતિ કાર્યમાં રે, જ્યારે લેપ ન લાગે; બુદ્ધિસાગર આત્મમાં રે, જય ડંકે ઝટ વાગે ત્રિગુણ. ૧૩ મુ. આજેલ. 188 For Private And Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૯ ) (48) गुरुथी करोडो गाउ दूर रहेला. વ્યાલિ Acharya Shri Kailassagarsuri Gyanmandir કરાડે ગાઉ છે દૂર, ગુરૂના આત્મથી તેએ ગુરૂમાં દોષ જોનારા, ભમેલા જે કુબુદ્ધિથી. ગુરૂ વિશ્વાસ પ્રીતિથી, જરા નહીં જેહ ર’ગાયા, (હૃદયમાં કાગડા જેવા, રહેા ગુરૂમાથકી રૂ. ગુરૂ આશય નહીં જાણે, જીવે સહુ દોષ દૃષ્ટિથી; સમજતા નહિ. ખરૂં ખાટું, ગુરૂને તે ગ્રહે કયાંથી. ગુરૂની માહ્ય ચેષ્ટામાં, કરે શંકા અને પુચ્છે, ગુરૂ સામે થતા ક્રોધે, ગુરૂને તે ગ્રહે કયાંથી. વિકારી જે પશુ જેવા, સ્વયં જેવા ગુરૂ ધારે; ગુરૂ પાસે રહે હૈાંચે, કરાડા ગાઉ છે દૂર. ભમાયા માહ બુદ્ધિથી, ફસાયા બુદ્ધિ વેચીને; નગુરા નાસ્તિકા પાસે, છતાં તે દૂરના ફરે. ગુરૂ દ્રોહી ગુરૂ નિન્દક, કદાપિ ધર્મી નહીં થાતા; ચડેલા પણ પડે પાછા, નગુરા જ્ઞાન નહિ પાતા. ગુરૂદ્વેષીને ઘેરે છે, અહા ચપાસથી માંયા; ગુરૂમાં પૂજ્ય બુદ્ધિ વણુ, જણાતા મેહ પડછાયા. ગુરૂદ્રોહીજના ક્યારે, મળેા નહીં વિશ્વમાં ક્યારે; ગુરૂ નિન્દા સમુ· કિવિષ, જગમાં કાઇ નહિ ભારે. અરે યાવત ગુરૂ ઉપરે, થતી નહી દોષની શંકા; અહા તાવત્ ગુરૂ આપે, ખરેખર શિષ્યને શુદ્ધિ. ગુરૂ ઉપર થતાં શકા, પડે પાછા ગુરૂ ભક્તા; હણાતા સ’શયી ભકતા, પડે પાછા ગમે ત્યારે. For Private And Personal Use Only 3 ૪ પ ७ ૬૧ Page #160 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) અરે એવા મરે છે ને, ખરેખર સગીને મારે, કરા નહિ સંગતિ એવા, મરેલા શાપિતાની ૨ ગુરૂ વચના અરે જેને, પરીણમતાં અહા ઉધાં; ગુરૂના પ્રેમ નહિ કિચિત, કરી નહીં સ`ગતિ એની. નિપાતા ક્રોડ જાતિના, ગુરૂ કેાહીતણા થાતા; ચઢે ત્યાંથી પડે પાછે, કદિ નહીં શાન્તતા પાતા. સકલ સવળુ' પરીણમતુ, અહા તેની બલિહારી; બુદ્ધગ્ધિ સદ્ગુરૂ ભકતા, શુરૂ પ્રેમે જીવે જગમાં, For Private And Personal Use Only ૩. આળેલ. ( ૧૫ ) गुरुने पामवा माटे पात्र बनवु. કવ્વાલિ. ગુરૂને પામવા માટે, અધિકારી પ્રથમ ખનવું; ગુરૂ પ્રેમી સહુ પૂરા, પ્રભુ પ્રેમી જીવન ભણવું. પડે પ્રારબ્ધથી દુઃખા, જરા નહીં ત્યાંય અકળાવુ'; ગુરૂની સહુ કસોટીમાં, અધીરા નહીં જરા થાવું. ગુરૂ આજ્ઞા અનુસારે, જીવન વહેવું ભલી રીતે; સહન કરવુ" ક્ષમા લાવી, કરી, કાર્યો પરપ્રીતે. અહ તા દેહ આદિની, ત્યજીને સદ્ગુરૂ શરણે; રહી નિલે પ સાક્ષીથી, જીવન વહેવું ગુરૂચરણે. ઘણુ' ના ખાલવું કયારે, ગુરૂ દિલ જાણીને વહેવું; ગુરૂ આજ્ઞા થકી મીનું, કશું . ના લેવું તે દેવું. ગુરૂ ભકત્ય માયાનાં, સફલ અ`ગેા અને ધર્માં; ગુરૂ સંગે રહી માયા, જીવાની ઉન્નતિ માટે. છે. ૧૩ ૧૪ ૧૫ Page #161 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અત શ્રી સદગુરૂ સેવા-, વિષે સ્વાર્પણ કરી સઘળું છતાં માયાજ નિર્માયી, અનુકમયેગથી થાવું. ગુરૂના સર્વ આદેશ, ભલા માની વહ્યા કરવું; ગુરૂનાં સર્વ કાર્યોમાં, કરીને હેમ જીવનને. ગુરૂની સાથે દુનિયાને, કદાપિ મેળ નહીં આવે, ગુરૂને દુનિયા બને, રીઝયા રીઝાય નહીં કયારે. હે મોહ દુનિયાને, ગુરૂને પ્રેમ નહીં ત્યારે, ગુરૂની કહેણી રહેણુથી, મળે નહીં મળ દુનિયાને. ૧૦ અરે દુનિયા સહુ ઉધી, કુતરની પૂછડી પેઠે, કદી નહીં સિદ્ધિ થવાની, ગુરૂને મેળ ત્યાં ક્યાંથી? ગુરૂની રહેણી કહેણમાં, ધરી વિશ્વાસ દિલપ્રેમે; ગુરૂ દિલમાં પ્રવેશીને, થવું શ્રદ્ધાળુ સંકટમાં. સકયજ છે ગુરૂને દેવ, વહે એવી ખરી શ્રદ્ધા સદા તેના હૃદયમાંહી, સકલ સત્ય પ્રકાશે છે. કર્યો ઉપકાર નહીં ભૂલે, પરબ્રહ્મ ગુરૂ ધારે; બુદ્ધયબ્ધિ સદ્દગુરૂ પામે, જીવીને વિશ્વ ઉદ્ધારે. ૧૪ –––– મુ. આજેલ. सगुरा अने नगुरानुं लक्षण, ગુરૂગમને પામે નહીં, નથુરા નર ને નાર; ગુરૂશ્રદ્ધા પ્રીતિ વિના, જ્ઞાન ન પ્રગટે સાર. ગુરૂ દેને દેખતાં, તેવા નરને નાર; કેટી આદિ જન્મને, પામે છે નિર્ધાર. For Private And Personal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૧ ) ગુરૂ પરીક્ષા જે કરે, દોષ ષ્ટિથી જેહ; ભકત શિષ્ય નહિ જાણવા, ગુરૂ પર વ્હેમી તેહ, ગુરૂ વચન વિશ્વાસ નહીં, નહીં ગુરૂ પર પ્રેમ; ગુરૂભકત તે જાણવા, દિલમાં શ્રદ્ધા નેમ. ગુરૂદ્રહ કરનારની, શુદ્ધમતિ નહીં થાય; ગુરૂપર આળ ચઢાવતાં, લહે ન શાંતિ કયાંય. ગુરૂની હાયા જે ગ્રહે, પડતી પામે તેહ; ગુરૂશાપેા ન ટળી શકે, લહે ન કયાંયે ને; નગુરા શુદ્નેહી જના પામે નહિ પ્રભુભક્તિ; ગુરૂકૃપા વણુ દેવની, કૃપા ન પામે શિત. ગુરૂદ્રોહીના દેવ પણુ, કરે નહીં ઉદ્ધાર; કલક ગુરૂ પર મૂકતાં, મરી નરક અવતાર. ગુદ્નેહીની સંગત, ગુણ આવ્યા સહુજાય; ગુરૂ નિન્દા સમ પાપ નહીં, ઋષિ મુનિયા સહુ ગાય, ગુરૂ વિશ્વાસ વિના સકલ, શાો નિષ્ફલ થાય. ગુરૂ શ્રદ્ધા વણુ એધની, અસર નહીં પ્રગટાય. ગુરૂમાં દોષને દેખતાં, ફ્ળે નહિ ઉપદેશ; વૈષક્રિયા છળ ઢોષથી, પ્રગટે મનમાં કલેશ વૈષક્રિયાવ્રત આદિથી, ગુરૂ પરીક્ષા જૂઠે; જ્ઞાન પ્રદાયક સદ્ગુરૂ, બાકી લૂટાલૂટ. ગુરૂમાં દેખે ન્યૂનતા, પોતે ન્યૂન જણાય; પૂર્ણ બ્રહ્મ સદ્ગુરૂ જીવે, પેાતે પૂર્ણ સહાય. ગુરૂ ભજવા નહિ સહેલ છે, શ્રદ્ધા દુર્લભ જાણુ; વ્રતાચારમાં ગુરૂ નહીં, આત્મગુરૂ મન આણું. સગુરાતું સવળું સકલ, પામે સ્વર્ગને મુક્તિ; બુદ્ધિસાગર સદ્ગુરૂ, કરતાં પ્રગટે શકિત. For Private And Personal Use Only ૩. આખેલ. ૪ પ્ . ૧૦ ૧૧ ૧૨ 13333 ૧૩ ૧૪ ૧૫ Page #163 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૭) तेवा भक्तो नथीं. રામ કાહરે. મારાં ભકત નહી નરનારી, જેઓ ભક્ત નહીં અધિકારી, મારાં. જડની લાલચ મનમાં ભારી, વેષાચાર કિયા પૂજારી. મારા. ૧ કરતા આતમની નહિ યારી, જેઓની પ્રીતિ વ્યભિચારી, મારાં બનિયા નિન્દકના અવતારી, નિન્દાલવરી જેને હાલી. મારાં ૨ વાત નહીં આતમની પ્યારી, શીર્ષ ન દેતા જેહ ઉતારી, મારાં જાણે આશય નહીં ગુણધારી, સ્વારથ કીતિના જંઝાળી. મારાં ૩ મન પાખંડીને દુષ્ટ વિકારી, દેષ દષ્ટિને દુષ્ટાચારી, મારાં સત્ય પ્રેમ વિનાની યારી, ગુરૂભકિતમાં નહિ હુશિયારી. મારાં. ૪ દેશકાલનાં જે અવિચારી, અશ્રદ્ધાળુ મૂઢતા ધારી; ગજો મૂકે ગુરૂને વિસારી, જાણે નહી ગુરૂદેવની યારી. મારાં ૫ ભેદ ધરે તે છે સંસારી, પૂર્ણ અભેદી જ્ઞાનની કયારી; જગમાં એવા નરને નારી, બુદ્ધિસાગર ભકત સદારી. માશે. ૬ - મુ. આજેલ. ( ૫ ) તિરિક્ષા. દેશ સમાજને જ્ઞાતિમાંહ્ય, સદ્દગુરૂઓની નિન્દા થાય; તેની પડતી પૂરી થાય, લાગે જ્યાં સંતની હાય. દીકરીએ પુત્રે વેચાય, ત્યાં તે પડતી સહેજે થાય, સાધુઓની સામા થાય, તેવા લોકે દુઃખડાં પાય. For Private And Personal Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦) ગુરૂઓની કિસ્મત નહીં થતી, ત્યાં પડતી ને છે દુર્મતિ; કર્મકાંડનું ક્યાં છે જેર, ત્યાં છે પડતી વેળા જેર. દેશ ધર્મને રાજ્ય સમાજ, તેની જેએને નહિ દા; તેવા લેકે પડતી લહે, બુદ્ધિસાગર એવું કહે ગુરૂઓની જ્યાં ભકિત થાય, ત્યાં શક્તિ સહુ ઉભરાય; ગુરૂઓનું જ્યાં છે અપમાન, ત્યાં પ્રગટે લેકે નાદાન. વેષાચાર કદાગ્રહ તાન, જ્યાં છે ત્યાં નહિ આતમજ્ઞાન, બુદ્ધિસાગર સદ્દગુરૂ સંગ, કરવામાં પ્રગટે છે રંગ. સંત સમાગમ ક્ષણ કે લહે, સદ્દબુદ્ધિ સહેજે તે વહે, સંત સમાગમ કર ભાઈ, તેથી નિશ્ચય મુક્તિ વધાઈ. ગુરૂ શરણે આવ્યાનું ચિ, મનડું થાતું આતમલીન; ગુરૂ વચનમાં જે સદેહ, તે નહીં ગુરૂને સાચા નેહ ગુરૂ વાણુને બહુ વિશ્વાસ, તેને આતમ થાય પ્રકાશ; પડે જે પ્રાચે ગુરૂ પર વહેમ, ત્યારે વિશે અને ક્ષેમ. ૯ બીજ દહેલું ઉગે નહીં, ગુરૂ પર વહેમીનું એ સહી; સર્વ રોગને મૂળ વિનાશ, ગુરૂ હેમીને જાણે ખાસ. ગુરૂને પ્રભુમાં જ્યાં નહીં ભેદ, તેમાં પ્રગટે સઘળા વેદ, ગુરૂ સેવામાં જે છે રક્ત, તે થાત જગમાં શક્ત. આવે ઉલટા કેડ પ્રસંગ, ટળે ન હોયે ગુરૂને રંગ; ક્ષણ ક્ષણ શ્રદ્ધા વધતી જાય, આત્મજ્ઞાન તે સહેજે પાય. ૧૨ ગુરૂ શ્રદ્ધા પ્રીતિથી જ્ઞાન, નાસે મિથ્યા સહુ અભિમાન; પરમેશ્વર દિલમાં પ્રગટાય, દેવે તેની કીર્તિ ગાય. ગુરૂ શ્રદ્ધાથી આવે સાન, પ્રગટે સાચું આતમ જ્ઞાન, બુદ્ધિસાગર ગુરૂમય થાય, સર્વે પાપ વિણસી જાય, ગુરૂ રૂપને નિજનું કરે, ગુરૂ આતમરૂપ થઈને ફરે, તેને સારો લાગે રંગ, પરમ પ્રેમથી થાય અલંગ ૧૫ For Private And Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪ ) આતમ પ્રકૃતિ સદગુરૂ રૂપ, માને તે પામે નહીં ધૂપ પ્રકૃતિ ગુણ દોષની પાર, થઈને પામે ગુરૂને સાર; શાચ લેકની વાસના છેડ, નામરૂપની ઈડ ઘમંડ બુદ્ધિસાગર સદ્દગુરૂ રાગ, ધારી આતમભાવે જાગ. મુ આજેલ. ૧૬ (૫૯ ) आळदेनारा पर. પાઈ. સાધુ રોગીને દેતાં આળ, બહુ ગુસાથી દેતાં ભાળ; સાધુ યેગીની લાગે હાય, ગામ નાતની પડતી થાય. સાધુ સંત સતાવે જેહ, ઠરે ન ઠામે કયાંયે તેહ, દીધાં કડાં આળ કલંક, દેનારે થાવે છે રંક. ગુરૂની નિન્દા જે જન કરે, નરકગતિ જાએ બહુ મરે, નિન્દા આળ સમું નહીં પાપ, તેથી બહુ પ્રગટે સંતાપ. ગુરૂ નિન્દા સાંભળતાં પાય, લાગે દુઃખ દાયક બહુ શાપ; ગુરૂ નિન્દા સાંભળતાં થકાં, તપ જપ કીધાં ફેગટ જતાં. ગુરૂ દ્રોહી સાથે જે ભળે, તેને સમકિત ગુણ તે બળે, ગુરૂ દોષને જોવા જાય, કર્યું ધર્મ સહુ એળે જાય. મુનિ ગુરૂની પાછળ પડે, વૈર ઝેરથી સામે લડે કરે હેલના ગુરૂની ઘણી, વિપત્તિ પામે તે ઘણું. નસુરા નગુણા થાય ન ભકત, ગુરૂ અવગુણ જોવામાં રકત, આત્મજ્ઞાન પ્રગટયું અળયાય, માયા તેને ખાંતે ખાય. ગુરૂ કરીને ગુરૂ પર શંક, આળ દઇને થાતે રંક; ગુરૂ નિન્દા સુણનારાતણી, વંશાદિકની પડતી ઘણી. ૪ For Private And Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭પ) ગુરૂ નિન્જામાં લેતા ભાગ, નિન્દામાં જે થરતા રાગ ગુરૂ ફજેતી જે કરનાર, ચડતીથી પાછો પડનાર અસત્ય શંકા દે તણી, કરે ગુરૂ પર દષ્ટિ ઘણી, સંશયરૂપ બનીને નાશ, પિતાને કરતે તે ખાસ ગુરૂ નિન્દા કરતે જાહેર, તેના દિલમાં છે અધેર; જીવંતા ભૂવા તે લેક, પરભવમાં પાઢંતા પોક. ગુરૂદ્રોહી છે જે નરનાર, તેઓ પર નહીં પ્રભુને પ્યાર ગુરૂ વિના નહીં ઈશ્વર મળે, તપ જપ સંયમ ધર્મ ન ફળે ૧૨. માટે ચેતે નરને નાર, ગુરૂ નિન્દા નહીં કરે લગાર બુદ્ધિસાગર શિક્ષા સાર, માની ચેતે નર ને નાર ૧૩. ( ૬૧ ) गुरुनिंदाथी हानि पडती. પાઇ. ગુરૂનિન્દા જે ઘરમાં થાય, પ્રભુભકિત ત્યાં ઉઠી જાય; સાધુજનેનું જ્યાં અપમાન, ત્યાં અંતે પ્રગટે શમશાન. જ્યાં લાગે તેની હાય, ત્યાં પડતીને વાયુવાય; લીલું સૂકા ભેગું બળે, દુબુદ્ધિ પ્રગટે ગુણ ટળે. ઉપેહી વૃક્ષોને ખાય, ગુરૂ નિન્દકને નિદા ખાય, પહલી લાખ પ્રકારે થાય, દેશ ગામ ઉજડ થઈ જાય. કલિ કાલમાં સાધુ સંત, સેવાને આધાર જાણ સેવા સારતાં, તરશે નરને નાર. કલિ કાલમાં સાધુસંત, નિન્દાના કરનાર, પાપી જી પ્રગટશે, નાસ્તિક દુષ્ટ ગમાર 14 For Private And Personal Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) નાસ્તિક ભરમાવ્યાં થકી, જેએ નહીં ભમનાર; તેવા માનવ મુકિતને, લહેશે જગ નિધર. વેષ ક્રિયામાં નિયમમાં, બાળક માને ધર્મ, આત્મ ગુણામાં ધમને, ધારતાં છે ધર્મ. વેષ ક્રિયા વ્યવહારમાં, સાધુ નહીં મુંઝાય; ક્રિયા નિયમ ઉપગરણ, કરતાં ધર્મ ન થાય. વેષ નિયમ આચારમાં, સંત નહીં પરતંત્ર, તેમાં બંધાતા નહીં, જ્ઞાની મુનિ સ્વતંત્ર, આત્મા સાધુ છે સદા, કરતે સારાં કર્મ, દ્રવ્ય ક્ષેત્રને કાલથી, સ્વાધિકારથી ધર્મ. ગુરૂ આધીન ભકતે ભલા, પરબ્રહ્મ સુખ થાય; દોષ દષ્ટિ દોષ વદે, સગરા તે ન કહાય. ગુરૂ પ્રેમવણ ભક્ત નહીં, ભકત વિના નહિ મુકિત ગુરૂ નિન્દક પ્રેમી નહીં, એવી આતમરીતિ. ગુરૂ પરીક્ષામાં ટકે, ભકત શિષ્ય તે થાય બુદ્ધિસાગર સદ્દગુરૂ, ભકતે મુકિત પાય. (૨) गुरुभक्तस्वरुप ग्रन्थ. પરબ્રહો સદગુરૂ વર જાણે, અન્ય ને મનમાં ન આણે રે. અભેદ ભાવે સેડહભાવે, આતમગુરૂને જાણેરે. પરબ્રહ્મ ૧ તત્વમસિ ગુરૂદેવને ધ્યાવે, જતિ ત મિલાવે રે, ભેદ ખેદ સહુ ભૂલી જાવે, આપ આપ સુહાવેરે. પરબ્ર. ૨ સાત્વિક ગુરૂ ભકત છે એવા, નિષ્કામીમાં મોટારે; આશા તૃષ્ણ લેશ ન કરતા, કરે ન ગરબડ ગોટા. પરબા . ૩ For Private And Personal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૭). ગુરૂ પ્રેમ સાચા સાત્વિકને, અકય ભાવના ધારે રે, સર્વ કરે પણ સહુથી અળગા, ગુરૂ નામ સંભારે રે. પરબ્રહ્મા ૪ ગુરૂ ઉપદેશ સુણે બહુ પ્રેમ, કામવાસના છેડેર; વિષયને વિષ સરખા જાણે, સાત્વિક ગુણમાં મરે. પરબ્રા. ૫ ગુવાએ જગ્યું પ્રમાણે, ન્યાયી સત્ય વિવેકી, ગુરૂ સમ વિશ્વમાં કઈ ન માને, શમ દમ ગભીર ટેકરે. અરબ્રહા. ૬ તન મન ધન ગુરૂ ઉપર વારે, જીવંતા ગુરૂ પ્યારે રે, ગુરૂને રૂચે તેવા કર્મો, કરવામાં દિલ ધારેરે. પરબ્ર. ૭. ગુરૂની નિન્દા સુણે ન કાને, ચાલે સમજી સાનેરે. ગુરૂ ધ્યાનમાં રહે તાને, અનુભવાનંદ માણેરે. પરબ્રહ્મ ૮ ગુરૂ સેવામાં મુક્તિ માને, રીજ લહે ગુરૂ ગાને રે, ગુરૂ દર્શન વંદનમાં મુકિત, પૂર્ણ પ્રેમથી જાણે રે. પરબ્રા . ૯ તમગુણી ગુરૂ ભકત છે બહુલા, રજોગુણ બહુ જાણો સત્વગુણી ગુરૂભકત થવામાં, ભાવના મનમાં આણે રે. પરબ્રા. ૧૦ પ્રકૃતિના ગુણ દેને, ગુરૂમાં જ નહીં દેખે, શુદ્ધાતમરૂપ ગુરૂ દેખે, પુદગલ ભાવ ઉખેરે. પરબ્રહૃા. ૧૧ ગુરૂ રસિયે થઈ ગુરૂમાં સુરતા, ધારી ગુરૂમય થાવે રે, ગુરૂ રૂપ થઈને ગુરૂને ધ્યાવે, પ્રેમ ગુરૂ મન ભાવે રે. પરબ્રહ્મ. ૧૨ એક ગુરૂમાં નિશ્ચલ શ્રદ્ધા, પકડી ટેક ન છડે રે. ભરમાતે નહીં ભરમા જે, ૐ ગુરૂ રઢ મંડે છે. પરબ્રહ્મ. ૧૩ ગુરૂ ભકતેને વિશ્વરૂપમય, સદગુરૂ દર્શન થાતાંરે; ત્યારે તેમનાં સર્વે પાપે, ક્ષણમાં દૂરે જાતાં રે. પરબ્રહ્મ. ૧૪ ગુરૂ સેવામાં પ્રાણ પડે તે, મનમાં આનંદ પ્રગટે રે, એવા ગુરૂ ભકતનાં પાપે, સહેજે ક્ષણમાં વિઘટે રે. પરબ્રહ્મ, ૧૫ ગુરૂ કહે તે કાર્ય કરતે, લજજા પેદને ત્યાગે રે, શેર આજ્ઞામાં ધર્મને માને, ગુરૂ પ્રેમમાં જાગે છે. For Private And Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૮) જે જે ગુરૂ ફરમાવે તેમાં, આમેન્નતિને માને રે, દુખ પડે તેમાં સુખ માને, ગુરૂ રીઝવતે પ્રાણ રે. પર, ૧૭. ગુરૂની સાથે સુખ દુખ વેળા, સાથે રહી સહુ કરતે રે, દિનદિન અધિકે પ્રેમ કરેને, નિર્લેપી થઈ ફરતે રે, પરબ્રહ્મ ૧૮ વેદાદિક શાસો સહ આગમ, ગુરૂ મહિમાને ગાવે રે, ગુરૂ વડે તે વેદને આગમ, ગુરૂમાંહિ લય લાવે છે. પરબ્રા. ૧૯ ગુરૂ કહેણ રહેણીથી બીજા, વેદાદિક નહીં જાણે રે; વેદાગમ સાક્ષાત્ ગુરૂજી, મનમાં અન્ય ન આણે રે. પરબ્રહ્મ. ૨૦ વેદાદિક વાણી ગુરૂ આગળ, ભરતી પ્રેમે પાણી રે, લકીર ફકીર નહીં થાય ભકત તે, પ્રેમામૃત ગુણ ખાણી રે, પરબ્રહ્મ ૨૧ જીવતા સદગુરૂ ઈશ્વર છે, દેહ રોગ સાકારે રે. ગુરૂદેવમાં ભેદ ન જાણે, ભકત તને તારે રે. ૨૨. પરબ્રહ્મ સાકાર ગુરૂજી, અવલએ તે તરતે રે; નિસકાર પરબ્રહ્મ બને તે, સિદ્ધ પ્રભુ થઈ કરતે રે. પરબ્રણામ. ૨૩, પ્રેમ પ્રભુતાને સુન્દરતા, આણુ આમાં દેખે રે, અભેદભાવે વિશ્વ નિહાળી, આત્મપ્રભુતા પેખે છે. પરબ્રહે. ૨૪ કલિ કાલમાં પ્રેમ યોગથી, દેવ ગુરૂની ભકિત રે; પ્રેમ ભાવથી ધર્મ પ્રગટત, પ્રાંતે થાતી મુકિત રે. પરબ્રહ્મ સ પ્રેમ ભાવથી ગુરૂની સેવા, કરતે ભકત સ્વભાવે રે, પરબ્રહ્મ દર્શન ને પામે, લાખ ચોરાશી નાવે છે. પરબ્રહ્મ. ૨૯ ગુરૂ કૃપાવણ જ્ઞાન ન આવે, કટિ ગ્રન્થ ભણતાં રે, ગુરૂ કૃપાવણ મુક્તિ ન થા, દર્શન ત ગણતાં રે. પર. ૨૭. ગુરૂ કૃપાને ભકિત પ્રતાપે, ભકતે સહેજે પામે રે, ભકિતથી ભક્ત સહુ પામે, બ્રહ્મવિષે વિશ્રામે રે. પદ્મા. ૨૮ જ્ઞાન સહિત ભકિત સુખકારી, પામે જે નરનારી રે, . અનંત આનંદ પામે સહેજે, વૈદેહી રૂપ ધારી છે. પરબ્રહ. ૨૯ For Private And Personal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ae ) પરણ્યા. ૩૩ પરગ્રહી. ૩૪ પરબ્રહ્મ ૩૫ અઘટ નવધા ભકિત દેશધા પાસી, કમ કલક નિવાસી રે; સુતમ ઉપયાગી થઈને, ભકત લહે શિવ ખારી રે. નિષ્કામી ભકતા શુરૂ પામે, દેહભાવને ભૂલે રે; આત્મપ્રદેશમાંહી રહીને, અનંત રસમાં ઝૂલે રે. ગમે ગુરૂને તે સહુ કરતા, કાર્યો સ વિવેકે રે; ગુરૂ કીર્તિ મહિમા ગાવામાં, વતે રાગની ટેકે રે. ગુરૂ નિન્દકના સંગ કરે નહીં, ગુરૂ દ્વેષીને દડે રે; ગુરુ મહિમાને ફેલાવામાં, સ્વાણુથી રઢ મ`ડે ૨. દુનિયા સઘળી સામી પડે પણુ, ગુરૂને સંગ ન ત્યાગે રે; કરે ન પરવા દુનિયાની કઇ, રહે ગુરૂના રાગે રે. ધ્રુવી દેવીએ જો ભરમાવે, ગુરૂથી વિમુખ થવાને રે; નિરૂદ્ધ સાગામાં શ્રદ્ધા, અચળ ધરે રસ તાને રે. ઘટના માયાની ત્યાં, સમજી નહીં વંચાતા રે; ગુરૂ વિરૂદ્ધ. કંઈ કમ ન કરતા, શુરૂ હૃદય થઇ જાત રે. પરબ્રહ્મ, ૩૬ ગુરૂની કહેણીને રહેણીમાં, સંશય કદી ન લાવે રે; ગુરૂ કરીને ગુરૂ જાત પર, દુર્ગાણુ વ્હેમ ન ભાવે રે. દુર્જન લેાકેા ગુરૂ પર દોષા, અનેક રીતે નાખે રે, ધૂતોની વાણી નહીં સુણુતા, મન ઠેકાણે રાખે રે. કાચા કાનના થાય ન કયારે, ક્ષુદ્રપેટ નહીં ધારે રે; ગુરૂ પ્રીતિ મેળવવામાં, હિંમત લેશ ન હારે રે. કલિકાલમાં ગુરૂ નાસ્તિકા, થાશે બહુ નર નારી રે; તેમાંથી ઉગરશે તેની, જગમાં છે બલિહારી રે. ગુરૂ ભકતા તે સહુથી મેાટા, કરે નિષ્કામે સેવા રે, ગુરૂ પ્રેમ વણુ અન્ય ન ઇચ્છે, પૂજે મહાવીર દેવા રે. સાત્વિક ગુરૂ ભકતે તે જાણેા, પરોપકારા કરતા રે; સાત્વિક આનદ રસમાં રમતા, સત્ય જીવનને ધરતા હૈ. પરણ્યા. ૪૨ For Private And Personal Use Only ૫૨. ૩૦ પર. ૩૧ પરા. ૩૨ પરબ્રહ્મ. ૩૭ પરબ્રહ્મ, ૩૮ પરબ્રહ્મ. ૩૯. પરબ્રહા, ૪૦ પરબ્રહ્મ. ૪૧ Page #171 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) આનંદ છાયા સુખની ઉપર, ઝળકે દિલડું હર્ષે રે, ગુરૂ ભકત તે જ્ઞાની જાણે, બ્રહ્માનંદને વર્ષ છે. પરબ્રહ. ૪૩ ઉચ્ચ નીચ મારૂં હારૂં સહુ, ભેદ ભાવને વારે રે, ભકત શિરોમણિ તે જન જાણે, મેહવાસના મારે છે. પરબ્રહ્મ ૪૪ આળ ન દેત કેદની ઉપર, નિદા વિકથા વારે રે, સ્વાર્થિક પરમાર્થિક કાર્યોને, કરતે જીવન ધારે રે. પર. ૪૫ કરે ન બૂરૂં કેનું કયારે, પરનાં મર્મ ન ખેલે રે, સત્ય પથ્યને પ્રિય મધુરી, હિતકર વાણી બોલે છે. પર. ૪૬ પરનાં દુષણ પ્રાણ પડે પણ, વૈર ધરી ન પ્રકાશે રે, શત્રુઓના ગુણ ગ્રહે ને, રહે ગુરૂના વિશ્વાસે રે. પરબ્રહ્મ. ૪૭ ગુરૂ ભજતાં દુખ સંકટ આવે, ઉત્સવ ત્યારે માને રે, પરીષહે પડતાં નહીં હારે, રહે ગુરૂના જ્ઞાને રે. પરબ્રા. ૪૮ સહાય કરે સંકટમાં સહુને, દુશ્મનનું શુભ કરતે રે, ગુરૂ કહે તે રીતે વત, દીનપણું નહીં ધરતે રે. પરબ્રહા ૪૯ રાત્રી દિવસ ગુરૂ સેવા સારે, માગણ થઈ નહિ માગે રે, તેની હારે દેવ ચઢે છે, નિશ્ચય સાચા રાગે છે. પરબ્રહૃા. ૫૦ નામ રૂ૫ અહંતા કીર્તિ, ભૂલી ગુરૂમય થાવે રે, તેવા ભકતના દેવે સહુ, હરખે ગુણને ગાવે રે. પરબ્રા . ૫૧ ગુરૂ ખીજે ઠપકે દે ત્યારે, મનમાં પ્રેમે રીઝે રે; ગુરૂનું સઘળું સવળું માની, મનમાં લેશ ન ખીજે રે. પરબ્રહ્મ પર ગુરૂ રીજમાં દુનિયા સઘળી, કર્મોદયથી બીજે રે, હેયે પાછા પડે નહીં કયારે, સંકટમાંહિ સીજે રે. પરબ્રહ્મ. ૧૩ એવા ગુરૂ ભકતે મહાવીરે, કેવલ જ્ઞાની થાતા રે, અનંત નંદ ઘટે પ્રગટાવી, પરબ્રહ્મ પદ પાતા રે. પરબ્રહ્મ. ૫૪ ગુરૂ વરદાને શકિત ઈચ્છ, સંતની સંગત માગે રે, ગુરૂ સેવામાં મુકિત માને, પ્રગટયા દેષને ત્યાગે રે. પરબ્રહ્મ. ૫૫ For Private And Personal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કમ પ્રમાણે સુખ દુખ પ્રગટે, ગુરૂને વા પિતાને રે, સમભાવે વેદી નિર્જરતે, રહતે આતમ જ્ઞાને છે. પરબ્રહ્મ ૫૬ નિમિત્તરૂપે અન્ય જીવે છે, કર્મોદયમાં જાણું રે, અન્ય જીવે પર વૈર ન રાખે, એવી ભકત નિશાની રે, પરબ્રા. ૨૭ પરબ્રહ્મ ગુરૂ રસમાં રસિક થઈને જીવન ગાળે રે. વિષય રસેથી મનડું પાછું, વેગે વહેલું વાળે ૨. પરબ્રહ્મ. ૫૮ જલપંકજવત સંસારે રહી, કર્મ યેગી થૈ રહેતે રે, સર્વ વિશ્વ આતમવત્ જાણી, સંકટ દુખે સહેતે રે. પર. ૫૯ શુદ્ધ પ્રેમ ગંગામાં નહાઈ, વિશ્વ ગુરૂ રૂપ જેતે રે. પરબ્રહ્મ ગુરૂમાં તન્મય થઈ, દેહ ભાનને તે રે. પર. ૬૦ પરબ્રહ્મ રૂપ નિજને જાણી, ધ્યાન અનુભવ કરતે રે, સારા માટે સર્વે થાતું, નિશ્ચય કરીને ફરતે રે. પરણહા. ૬૧ આત્મગુરૂ સહુ સારા માટે, કર્તા હર્તા જાણે રે. ગભરાતે નહીં દુઃખ પડે કંઈ, આનંદ મેં માણે છે. પર, ૬૨ ગુરૂમાં તીર્થ સમાયાં સર્વે, દેવ દેવીઓ સર્વે રે, ગુરૂ તીર્થને પૂજક બનતે, રહે કદિ નહિ ગ રે. પરબ્રહ્યા. ૬૩ દેશ કાલ અનુસાર, વર્તે, લાભાલાભ વિચારી રે; સર્વે કાર્ય કરે જે વિવેકે, ધન્ય ભકત નરનારી રે. પરબ્રહ્મ, ૬૪ ગુણ કર્માનુસારે વતે, બાહિર વર્ણ વિવેકે રે, બાહિર અંતર સહુ ગુરૂમય, ભાવે ભાવના ટેકે છે. પરબ્રહ્મ. ૬૫ ગુરૂ ભક્ત નરનારી એવાં, વીર પ્રભુ પદ પાવે રે, પરબ્રહ્મ જીવનથી જીવે, ગુરૂ સ્વરૂપ થઈ જાવે છે. પરબ્રહ્મ. ૬૬ ગુરૂભકિતમાં તયજ૫ સર્વે, સર્વે ધર્મ સમાયા રે, ગુરૂ મૂકીને દૂર રહ્યા તે, મૃત્યુ પ્રાંતે ઠગાયા રે. પરબ્રહ. ૬૭ મંત્ર તંત્રને ઔષધિ સર્વે, ગુરૂ ભકતેને ફળતી રે, ગુરૂ ભકિતથી ભકતજનોની, રૂદ્ધ વેળા વળતી રે, પરબ્રહ્મ, ૬૮ For Private And Personal Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧) ગુરૂ ભકતના વરા રહે છે, ઋદ્ધિ સિદ્ધિ સહુ પામે છે લકોની વહારે ભગવાનજ, સિદ્ધ થઈને જામે છે. પરબ્રણ. ૯ ગુરૂ ભક્તની સવળી બુદ્ધિ, સત્ય પન્થ દેખાડે છે નગુરાઓને અવળી બુદ્ધિ, અવળે પન્થ ભમાંડે છે. પર. છ6 ગુરૂ પૂર્ણિમા દિન ગુરૂ ભકતે, ગુરૂ પૂજે બહુ ભાવે રે, આભવ પર ભવ ગુરૂની સેવા કરતાં સુખ સહુ થાવે છે. પર. ૧ ગુરૂ વચને વેચાતા ભકતે, ગુરૂ વિશ્વાસે વતે રે, ગુરૂ ભકિતમાં સર્વ પ્રમાણે, સમાઈ જાતાં શર્તે છે. પર. ૭૨ ગુરૂ પ્રેમ ભકિતમાં તર્કો, નહીં વિવાદ પ્રમાણે રે, ગુરૂ માટે કરવામાં મુક્તિ, નિશ્ચય મનમાં આણે રે. પર. ૭૩ ગુરૂના વૈરી તે નિવૈરી. ગુરૂ રાગી નિજાગી રે, ગુરૂના ભકતે તે નિજબધુ, ગુરૂ ભકત છે ત્યાગી રે. પર. ૭૪ ગુરૂ માટે સહુ કરવામાંહિ, સત્યધર્મ મન જાણે રે, એવા ભકતો જીવન્મુકતે, બને બ્રહ્મ સુખ માણે છે. પર. ૭૫ ગુરૂની હેલના કરે કરાવે, અનુમોદે તે પાપી રે, ગુરૂ છિદ્રને જેનારાએ, ગુરૂપ્રીતિને ઉત્થાપીરે. પરબ્રહ્યું. ૭૬ પ્રામાણિકને પૂર્ણવિવેકી, ગુરૂરાગે રંગાતા રે; સ્વાર્થિક ભકતો ટકે ન અંતે, પ્રસંગ પડે દૂર જાત રે.પરબ્રહ્યા. ૭૭ દુનિયાની રીતે ગાડરિયા, ભકતે ગુરૂને ન જાણે રે, પ્રસંગ પડે ભાગે થઈ અળગા, પ્રેમ ન દિલમાં આણે રે. પરબ્રહ્મ. ૭૮ ગુરૂની ભૂલે દેખે જે જન, ચઢેલ પાછા પડતે રે, ગુરૂથકી ડાહ્યા જે બનતે, મૃત્યુ સમે રડવડો રે. પરબ્રહા. ૭૯ ગુરૂને ઠપકે જેહ સહે નહીં, ગુરૂપર રીસને ધારે રે, આતબથીતે પડતી પામે, માયા તેને મારે છે. પરબ્રહા, ૮૦ For Private And Personal Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩) ગુરૂ કરે નિજ સારા માટે, એવો જે વિશ્વાસી રે; તેમાં સવળી બુદ્ધિ પ્રગટે, લહે ન તેહ ઉદાસી રે. પરબ્રા, ૮૧ ગુરૂ કરે તે કરે નહીંને, ગુરૂ કહે તે કરતે રે, વિવેકી ગુરૂ ભકત મઝાને, સુખના ઠામે ઠરતે રે. પર. ૮૨ શ્રદ્ધાને પ્રીતિવણુ કેઈ, ભક્ત બને નહીં જગમાં રે; ગુરૂ એજ ઈશ્વર ભકતના, વ્યાપ્યા છે રગરગમાં છે. પર. ૮૩ ગુરૂ ચારણ કલિયુગમાં મેટું, અન્ય ન આવે તેલે રે, શ્રદ્ધા પ્રેમે ભકત હૃદયમાં, સ્વને ગુરૂજી લે . ભકિત પ્રમાણે ગુરૂછ મેટા, ભાવ પ્રમાણે ફલતા રે; -ભાવ પ્રમાણે ગુર ફલ આપે, અંતરમાં પરિણમતા છે. પર, જેવું મનને આતમ તેવા, ગુરૂ પરિણમતા ભાવે રે ષકારકરૂપ દ્રવ્ય ભાવથી, ગુરૂ ફળે છે સ્વભાવે છે. પર. ૮૬ આસ્તિક જનને અસ્તિક ભાવે, ફળી મહાસુખ આપે રે, નાતિક જનને નાસ્તિકભાવે, પરિણમી દુઃખ છાપે રે. પર. ૮૭ ગુરૂની ભકિત જેવી તેવી, શક્તિ આતમ પ્રગટે રે, ભકિત વિના નહીં શકિત જગમાં,ભકિતથી દુઃખ વિઘટે રે.૫ર ૮૮ ભકિત ભરેલી મન વચકાયા, જેઓની તે મેટા રે; તેઓને વંદન હે ભાવે, ભકતેના નહીં જેટા રે. પર. ૮૯ ગુરૂ કૃપાવણ શાબ્દિક પંડિત, તાર્કિક જ્ઞાન ન પામે રે, વાપણુ વણ નહીં ગુરૂ રીજ છે, જૂઠ ન આવે કામે રે. પર. ૯૦ ગુરૂ ભકતને ધન પદવીની, પરવા નહીં તલભારે રે, મૃત્યુની ભીતિ નહીં કિંચિત, ગુરૂ પ્રેમ એક ધારે છે. પર. ગુરૂને પુછી જ્ઞાન હેતે, આતમ શકિત વિકાસે રે; નભસમ આતમ કરીને માટે, વિન્નતિ પ્રકાશે રે. વિનયવંતને વિશ્વાસી જન, પ્રેમી આતમ ભેગીરે; ગુરૂભક્ત બનતે જન ત્યાગી, દાની જ્ઞાની ગીરે.. પર, ૯૩ 1 પર. ૯૨ For Private And Personal Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧૪) જે જે અંશે ગુરૂની પ્રીતિ, તે અશે ગુરૂ ભકતો; તે તે અંશે ફલને પામે, ભક્ત ન થાય અશકત રે. પરબ્રહ્મ, ૯૪ સર્વ પ્રકારે ભય જે પામે, બાહ્ય કીતિ ધન રાગીરે, જડ પૂજારી દેહાધ્યાસી, અશકત છે જ અરાગીરે. ' પર. ૫ જડમાં સુખને નિશ્ચય ને જે, ઈશ્વર ગુરૂ ન માને, ગુરૂભક્ત નહીંતે જન જાણે, જડમતને જે તાણે રે. પર. ગુરૂની આગલ ભકત બને છે, પાછળ ગુરૂનું કાપે રે; એવા દુષ્ટ ભકત બને નહીં, દુષ્ટબુદ્ધિએ વ્યાપે રે. ગુરૂની આગળ શીર ધરીને, ગુરૂભકતે જે બનતા રે, કરે અરૂચિ નહીં ગુરૂ ઉપર, મનમાં જે ગુણ ગણતા રે. પર. ૯૮ ગુરૂ કરે તે પ્રભુ કરે છે, એવો નિશ્ચય લાવે રે, ગુરૂભક્ત તેવા જન જાણે, અન્ય ન ખપમાં આવે છે. પર, ૯ સેના પેઠે ચઢતાવાને, રહેતા તાપ પ્રસંગે રે, તાપાદિક પ્રસંગે ભકતે, વધતા પ્રેમના રંગે રે. ગુરૂના શત્રુ દુષ્ટ પ્રપંચી, નાસ્તિક સામા થાતા રે, ગુરૂભક્તિ છે તેમાં સાચી, કાર્ય કરે ઉજમાતા રે. પર. ૧૦૧ ગુરૂ ઈસારે અનુમાને જે, ગુરૂ સેવાને સારે રે, તેવા ભકતની બલિહારી, આપ તરે પર તારે રે. ગુરૂ ઉપર પ્રીતલડી સાચી, રહેણીમાં જે રાખે રે, તે ગુરૂભકત ગણાતે સાચે, જ્ઞાનામૃતને ચાખે રે. ગુરૂ મહિમાને નિશદિન ગાતે, ગુરૂદશા પ્રગટાવે છે, વિશ્વગુરૂ આતમ ઉપગી, બની ખરી લય લાવે છે. પર, ૧૦૪ શાસ્ત્ર આદિ સાધન સમજે, ઉપગે ખપ કરતે રે; શાસ્ત્ર વાસના લેક વાસના, વિષય વાસના હરતે રે. પર. ૧૦૫ બાહા ક્રિયાઓ આચાર સહ, ખપ પડતાં ઉપગી રે, માની ગુરૂ વચનાનુસારે, કર્મ કરતે ભેગી રે, પર. ૧૦૬ ૨, ૧૦૦ પર ૧૦૨ For Private And Personal Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫ ) પર. ૧૦૯ પર. ૧૧૧ પર. ૧૧૨ સ્વાધિકારે કમ કરતા, દેશસધ હિત માટે રે; વિશ્વ ગણે નિજ આતમ સરખુ', વળતા ગુરૂના ઘાટે ૨. પરબ્રહ્મા. ૧૦૭ પ્રભુ પ્રાથના દિલથી કરતાં, પ્રગટેલા ઉારે રે; નીતિથી જીવન ગાળતા, દેશ કાલ અનુસારે રે, આપત્કાલે આપદ્ધર્મી, ધરીને જીવન ગાળે રે; દેશ કામ સ‘ઘાદિ હિતમાં, આત્મ શકિતને વાળે રે. દેશકાલ અનુસારે વર્તે, શકિતા પ્રગટાવી રે; ચઢતીના હેતુ અવલંબે, આલસ દૂર હઠાવીરે. ગુરૂ કહે તે પ્રભુ કહે છે, માની બહુ ઉત્સાહે રે; પ્રવૃત્તિ કરતા બહુ પ્રેમે, ખળે ન નિન્દા દાહેરે. સગુરાને ગુરૂ ભકિત સેવા, ફળ્યા વિના નહીં રહેતી ૐ; શ્રદ્ધાપ્રીતિ જેવી તેવી, પુણ્ય શકિતયેા વહેતી ૨. શ્રદ્ધાપ્રીતિ વણુ નહીં ભકિત, ભિકત વણુ શા ભકતા રે; શ્રદ્ધા પ્રીતિ જીવન વણુ તે, જીવા હોય અશકત રે. ભકતાની ભકિતની કિંમત, થાય નહીં કે કાળે રે; પૂર્વ ભવાના સંસ્કારી જન, ભકત પ્રગટતા ભારે રે ગુરૂ ભકતાના દિલમાં ગુરૂજી, મહાવીરને વાસેરે; ભકતાના સરખે! આ જગમાં, નહીં કાને વિશ્વાસેા રે. પર. ૧૧૫ ભકત નહીં તે ગુરૂ પ્રભુ નહીં, ભકતાધીન ગુરૂ દેવા રે; પૂર્ણ પ્રેમથી ગૃહી ત્યાગીઓ, કરતા ગુરૂની સેવારે. ચેન પડે નહીં ગુરૂવણ જરીયે, ભકત દશા છે એવી રે; ભકતના રાગી સહુ થાતા, જગમાં દેવને દેવી રે. જગલમાં મ`ગલ લકત્તાને, પગ પગ મંગલ થાવે રે; ગુરૂઓના મનમાંહિ ભક્તા, અન્ય નહીં કાઆવે રે. ગુરૂદેવને ભકતા વ્હાલા, ત્રણ્ય કાલમાં જાણેા રે; ગુરૂ ભકતે છે જગમાં મેાટા, નિશ્ચય એવા આણે રે. પર. ૧૧૩ પર. ૧૧૬ પર. ૧૧૭ પર. ૧૩૯ For Private And Personal Use Only પર. ૧૦૮ પર. ૧૧૦ પર. ૧૧૪ પર. ૧૧૪ Page #177 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૬) ગુરૂ કૃપા વણ પ્રભુ ભકત , બને નહી કો કાળે રે, ગુરૂ ભકિતમાં પ્રભુની ભકિત, સમાઈ જાતી ધારે છે. પરબ્રહ્મ. ૧૨૦ ગુરૂને મૂકી પ્રભુની ભકિત, કરનારા નહીં જ્ઞાની રે; જીવંતા ગુરૂને જે સેવે, ભકત ખરે ગુરૂ માની રે. પર. ૧૨૧ ગુરૂ વણ પરમાતમ નહીં મળતા, કુદ્રત પ્રભુની નીતિ રે, ગુરૂમાં પરમાતમને દેખે, સત્ય ભકતની રીતિ રે. પર. ૧૨૨ ગુરૂ સેવે પરમાતમ સેવ્યા, ગુરૂ દિલમાં પ્રભુ વ્યાખ્યા રે, એવી શ્રદ્ધાવાળા ભકતે, મુકિત પદે છે છાયા રે. પર. ૧૨૩ સદગુરૂ સેવા ભકિત કરતાં, પરમેશ્વર પરખાતા રે - માયાના પડદા ભેદતાં, આપ પ્રભુ સમજાતા રે. પર. ૧૨૪ ગુરૂ કર્યા વણ ભકત નહીં કે, ગુરૂ વણ જ્ઞાન ન થાતું રે, આત્મજ્ઞાન આપે તે ગુરૂજી, ભક્ત હૃદયે પરખાતું છે. પર૧૨૫ ગુરૂ કર્યો પણ પ્રભુ મળે નહીં, માટે ગુરૂ નિજ માથે રે, કરીને ભકત બને છે કે, વેચાતા ગુરૂ હાથે રે. પર. ૧૨૬ ગુરૂને શત્રુ તે પ્રભુ શત્રુ, ગુરૂપ્રેમી પ્રભુરાગી રે, ગુરૂભક્ત એવા નિશ્ચયથી, બનતા જગ વડભાગી રે. પર. ૧૨૭ ચજ્ઞાની શું? ગુરૂને જાણે, પ્રેમ ગુરૂ પરખાવે રે; ગુરૂ પ્રેમ વણુ શાસો વાંચે, હાથ કશું નહીં આવે રે. પર. ૧૨૮ ગુરૂભકત પ્રભુ દર્શન પાવે, સમતા ઘટ પ્રગટાવે રે, અષ્ટ કર્મને દૂર કરીને, શુદ્ધાતમ થઈ જાવે રે. પર. ૧૨૯ ગુરૂભક્તમાં વેગે પ્રગટે, એવું ગુરૂઓ ગાવે રે, ભકત હૃદયમાં પ્રકટ પ્રભુ છે, પ્રભુ પાસે ગુરૂ ભાવે રે. પર. ૧૩૦ ગુરૂ પ્રેમના ઉભરા પ્રગટે, ભકતેના દિલભારી રે, સદ્ધિ સિદ્ધિયે તેમાં સઘળી, સમજે નરને નારી રે. પર. ૧૩૧ ગુરૂ ભકતે સાધુ સંતની, સેવા કરતા ભારી રે, સંત સમાગમ વણ નહીં જી, ભક્તની બલિહારી રે. પર. ૧૩૨ For Private And Personal Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૭ ) દુનિયાના લોકો સુધારે, ગુરૂ આજ્ઞાએ વી રે; દુઃખીઓનાં દુઃખા ટાળે, મૈત્રીભાવે પ્રવતી ર. જીવતી ગુરૂભૂતિ પૂજે, ભૂખ્યાંને ખવરાવે રે; તરણ્યાંને પાણી પાઇને, ગુરૂ નામ મુખ ગાવે રે. સર્વ દેશના સ` ખંડના, લેાકેાનું હિત કરતા રે; સર્વ જીવામાં ગુરૂ દેખતે, ગુરૂ દશાને વરતા રે. એવા ગુરૂભક્તો છે વ્હાલા, ઉચ્ચ વિચારાચારી રે; ગુરૂસમ મેાટા મનના રાજા, જીવા નરને નારી રે. જેના માથે સદ્ગુરૂ ગાજે, મર્યા પછી શિવ પાસે રે; સમની ભીતિ તેને નહીં કંઈ, ઠરે અમર પદ ઠામે રે. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only પરબ્રહ્મ, ૧૩૩ ગુરૂ પ્રેમના પૂર્ણતાનમાં, અખડ ચેગ સમાધિ રે; માયાનુ કંઇ દ્વૈત ન ભાસે, ચિત્ત ન પ્રગટે આધિ ૨. ગુરૂભક્તિમાં ધ્યાન સમાધિ, પૂર્ણાનન્દ પ્રકારો રે; સ્થૂલ દેહી ગુરૂ શ્રદ્ધા દુર્લભ, સ’સ્કારીને વાસે રે. આયિકભાવ સહિત આતમ ગુરૂ, પ્રભુ સમા જે દેખે રે; તેને તેવા ભાવે પ્રણમે, વ્યક્તપણે પ્રભુ પેખે રે. ત્રણ વાર ગુરૂ દઈ પ્રદક્ષિણા, વાંદે પૂજે ગાવે રે; ગુરૂ ગેષ્ઠી આનંદ રસ લેતા, જીવન વૃદ્ધિ ભાવે ૨. પરવા નહીં મરવા જીવ્યાની, આનંદમય, સહુ દેખે રે; માહિર અ’તર પરમાનંદ મય, પેત પેાતાને પેખે રે. શુભાશુભ બુદ્ધિ નહિ માહિર, અંતરમાં સમ બુદ્ધિ રે; સમભાવે જગના વ્યવહારે, કરે આત્મની શુદ્ધિ રે. દેશ કામને સ’ધાદિકમાં, સર્વ શકિત પ્રગટાવે રે; ભેદ ભેદને લાજ ત્યજીને, કબ્જે લય લાવે રે. સત્ય જીવન ધરતા દુનિયામાં, ગુરૂને નિજ મન આપે રે; નિરહે ભાવેને નિલે પી, બુદ્ધિએ જગ વ્યાપે રે. પર. ૧૩૪ પર. ૧૩૫ પર. ૧૩૬ પર. ૧૩૭ ૫૨. ૧૩૮ પર. ૧૩૯ પર. ૧૪૦ પર. ૧૪૧ પર. ૧૪૨ પર. ૧૪૭ પર. ૧૪૪ પર. ૧૪૫ Page #179 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૮) દિવ્ય ભાવથી ષકેમાં, કારક ગુરૂ ધ્યાવે રે, સેહંતવમસિ નિશ્ચયથી, આપ આપ સુહાવેરે પરબ્રહ્મ. ૧૪૬ બ્રહ્મ પંથમાં અનંત આતમ, ઝળહળ ઝગમગતિ રે; જ્યતિ ત મિલાવે ગુરૂમાં, કાલેક વિષ્ણતિરે. પર. ૧૪૭ ગુરૂની સાથે ખેલ રમતે, કાલ ગમે નહીં જાણે રે, પરમાનંદની લેહેરે લેત, પરમ ગુરૂ મન આણે રે. પર. ૧૪૮ આત્મરૂપમાં કાલ ન પાસે, ભકત તે કાલને ખાતે રે, સર્વ કાલને કાલ બનીને, માયાતીત જે થાતે રે. પર. ૧૪૯ ગુરૂભકતને હરિહર બ્રહ્મા–દેવે સર્વ વખાણે રે, ગુરૂભકત મતદર્શન પંથની, પડે ન તાણાવાણેરે. પર. ૧૫૦ સહુ ધર્મોને સાર ગ્રહે છે, નિપગી સારે; ગુરૂભક્તિથી શુદ્ધ હૃદયમાં, પ્રગટે પ્રેમ અપાશે રે પર. ૧૫૧ ગુરૂભકતનાં શુષ્ક હૃદય નહીં, જડવાદી નહીં મનડારે ગુરૂભક્તનાં વિશ્વ સંઘના, હિત માટે છે તનડારે. પર. ૧૫ર ખંડન મંડન વાદવિવાદે, તેથી ભકતો અળગા રે; ગુરૂ આજ્ઞાએ ધર્મ કરતા, પ્રભુમય જીવન વળગ્યારે; પર. ૧૫૩ ભકતનું મન વૈકુંઠ શિવપદ, ભકતહૃદય રસ મીઠે રે, આ ભવમાં ભક્તએ પ્રેમી, પરમેશ્વરને દીઠે રે. પર. ૧૫૪ ગુરૂભક્તના ઘરમાં મુકિત, હરિહર બ્રહ્મા શકિત રે, હરિરાયા ઘેર પાણી ભરતા, અનંત જીવન વ્યકિત રે પર. ૧૫૫ ગુરૂભકતેને ભકતે પરખે, બીજ કેઈ ન જાણે રે, જેની લય ગુરૂમાંહિ લાગી, જેને તે પ્રમાણેરે. પર. ૧૨૬ ગુરૂભક્તને ગાતાં ધ્યાતાં, ગુરૂ પ્રભુના મેળારે, ગુરૂભક્તોમાં ગુરૂ પ્રભુ છે, સમજે તેની વેળારે. પર. ૧૫૭ ગુરૂપર ભકતેની ભકિતથી, ભક્ત પર ગુરૂ પ્રીતિ રે, ગુરૂ કૃપા આશી બહુ પ્રગટે, સુખ વેળાની રીતિ રે. પર ૧૫૮ For Private And Personal Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરૂ કૃપાને પ્રેમ પ્રતાપે, ભકતે શિવ સુખ પામે રે, પૂર્ણ શાંતિ પદ પામે નિશ્ચય, ઠતા નિર્ભય ઠામે છે. પરબ્રહા ૧૫૯ ગુરૂ એજ છે ત૫જપ સંયમ, તીર્થ ગ્રતાદિક સર્વે રે, ગુરૂ ભજતાં સર્વ ભજાયું, ભક્ત રહે નહીં ગ રે. પર. ૧૬૦ ગુરૂ કૃપા વણ શિષ્ય નહીં કે, જે સત્ય વિચારી રે; ગુરૂ શિખામણ માને વર્તે, તે શિષ્ય જયકારી રે. પર. ૧૬૧ ગુરૂ હૃદય લેતા તે શિષ્ય, બાકી બીજા જૂઠા રે; ગુરૂ ઉપર શ્રદ્ધા પ્રીતિ વણ, શિષ્ય કૃત્રિમ બૂઠા છે. પર. ૧૬૨ ગુરૂથી નિજને ડાહ્યા માને, કીર્તિ નિજની ઈચ્છે રે; તેવા શિષ્ય નામ માત્રથી, ગુરૂભક્તિ નહીં પ્રીછે રે પર. ૧૬૩ ગુરૂ વચને જેને નહીં ગમતાં, કૃત્રિમ રાગ જણાવે છે, સત્ય પ્રેમ વણ શિષ્ય નહીં તે, ગુરૂનું શીર્ષકટાવે રે. પર. ૧૬૪ અંતરમાં ગુરૂ રાગ ન કિંચિત, નહીં ગુરૂને વિશ્વાસી રે, મુડે કાટે બને ન શિષ્ય, લહે ન ગુરૂની આશીઃ રે. પર. ૧૬૫ ગુરૂ હદય થઇ ગુરૂની સેવા કરતા શિષ્ય સુરાગે રે. પ્રાણ પડે પણ પડે ન પાછા, સ્વાર્પણ કરીને જાગે છે. પર. ૧૬ ગુરૂભકત શિવે સાત્વિક જે, ગુરૂભકિત એક માગે રે, વર્ગ ન માગે મુકિત ન માગે, યાચકભાવ ને ત્યાગે રે. પર. ૧૯૭ નિષ્કામે ગુરૂ કાર્ય કરે સહુ, વિધિ પૂર્વક ગુરૂ સેવે રે, આત્મ ગુણોને પ્રગટાવીને, આત્મભાવમાં રહેવે રે. પર. ૧૬૮ ગુરૂ વણ નિજની કીર્તિ પ્રતિષ્ઠા, મેટાઈ નહીં વે છે રે; અભેદભાવે ગુરૂમાં રહીને, નિજ આતમ નહિ સંશે રે. પર. ૧૬૯ નિજ આતમ ગુરૂ રૂપ ગણીને, વ્યકિત ભેદ નહીં ધારે રે, એવા શિષ્ય ભકતે ઉત્તમ, જન્મ મરણ સંહારે છે. પર. ૧૭૦ આત્મ ત્યજી જડમાં નહીં મુંઝ, ભકતે તે ગુરૂ રાગી રે; ક્ષણિક જડ વસ્તુને જાણ, અને તેથી વૈરાગી રે. પર. ૧૭૧ For Private And Personal Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) સાપેક્ષાએ વસ્તુ વિચારે, પક્ષ કરી નહીં મુઝે રે; અનુભવ ગમ્ય કરે આતમને, તેને સાચું સૂજે છે. પરબ્રહ્મ. ૧૭૨ દુનિયામાં જે જે ધર્મો છે, આત્મરવિથી પ્રગટયા રે, જાણ સત્ય હે સાપેક્ષે, તેના દેશે વિઘટયા રે. પર ૧૭૩ પ્રકૃતિ ત્રણ ગુણમયી છે, નિશ્ચય તેહ સદેષી રે, આતમ ગુરૂ તેથી છે ન્યારાનિશ્ચયથી નિર્દોષી રે. પર. ૧૭૪ એ નિશ્ચય ગુરૂ પર રાખી, ગુરૂ ભકતે જે થાતા; ગુરૂને આત્મ સ્વરૂપે સેવી, શુદ્ધાતમ ગુરૂ પાતા રે. પર. ૧૫ ગુરૂ સવભાવે છે નિર્દોષી, એવા ભાવે સેવા રે, કરતાં કર્મ પ્રકૃતિ વિણસે, સ્વયં બને છે દેવા રે. પર. ૧૭૬ પ્રકૃતિ નિજ ધર્મ ધરે છે, નિજ સ્વભાવે વહેતી રે, વસ્તુ સ્વભાવ જ ધર્મ ખરે તે, નિજ પર્યાયે લેતી રે. પર. ૧૭૭ તેથી પ્રકૃતિ કર્મ ખરેખર, નિજને ધર્મ ન ત્યાગે રે, તેવું સમજી અધર્મ દષ્ટિ, ત્યાગી રહે ગુરૂ રાગે રે. પર. ૧૭૮ નિજ નિજ વસ્તુ સ્વભાવે કેઈ, અધર્મી નહીંને દેશી રે, નિશ્ચયથી નહીં દેષ અધર્મજ, ભક્ત બને ગુરૂ પિષી ૨. પર. ૧૭૯ જેને નિશ્ચય એ તેને, નિશ્ચય ગુરૂની ભકિત રે, તેને માયા ભેદની દષ્ટિ, રહે નહિં આસકિત રે. પર. ૧૮૦ નય વ્યવહારે ગુરૂ સેવાદિક, કર્મ કરંતા ભકતો રે, નિશ્ચય દષ્ટિ ચિત્ત ધરંત, નહીં જડમાં આસકત રે. પર. ૧૮૧ અસંખ્ય ગે મુકિત થાતી, સિમાં ગુરૂજી મેટા રે; ગુરૂ આલબન સેવા ભકિત, આગળ બીજા છેટા રે. પર. ૧૮૨ ગુરૂ સેવામાં સર્વે વેગ, સહેજે આવ્યા માને રે; ગુરૂ સેવામાં નિશ્ચય મુક્તિ, સમજે નહીં નાદાને રે. પર. ૧૮૩ ગુરૂ નિન્દક ગુરૂ દ્રોહીજનની, અવળી બુદ્ધિ થાતી રે; શાસ્ત્રો શસ્ત્ર પણે પરીણમતાં, ટળે ન માયા કાતી રે, પર ૧૮૪ For Private And Personal Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ). સર્વ પ્રકારે દેહીઓમાં, ગુરૂહી મહાપાપી રે; સાનિયાતિક જે થાતે, પ્રભુની આણ ઉત્થાયી રે, પરબા. ૧૯ રકતપિત્તને ક્ષય કેદ્રાદિક, રેગે પ્રગટે ભારી રે. ગુરૂ દ્રોહાદિક પાપે સમજે, ઘટમાં નર ને નારી રે. પરબ્રહ્મ, ૧૮૯ ગુરૂ આશાતના કરતાં લાગે, કમ મહા દુઃખકારી રે, માટે ગુરૂ આશાતના ત્યાગ, શિક્ષા સત્ય વિચારી રે. પરબ્રહા. ૧૮૭ ગુરૂની તબિયત જાણ સેવા, કરતા ભકતે ભાવે રે, કેધાદિક પ્રગટે ગુરૂવરને, મનમાં એવું ન લાવે છે. પરબ્રહ્મ, ૧૯૮૮ ગુરૂને બહાલા વિનયી ભકતો, વિનયે ગુરૂવશ થાતા રે, સ્વપનતિ કરતાં વેગે તે, ધર્મ કમાણી કમાતા છે. પર. ૧૮૯ ગુરૂ આવે ઉભે થઈ જાતે, બેઠા પછીથી બેસે રે, વાર્પણ કરીને સેવા સારે, અંતરમાં બહુ હર્ષે રે. પરબ્રા. ૧૯૦ ગુરૂ કાર્યોમાં ભાગ લેઇને, દિલની શુદ્ધિ કરતે રે, કર્મ કર્યાથી દિલની શુદ્ધિ, અનુભવ એવો વરતે ૨. પરબ્રા. ૧લી સ્થાવર જંગમ તીર્થો મળે, ગુરૂસમ તીર્થ ન જાણે રે. ભકતિ એવું નિશ્ચય જાણું, સેવામાં મન આણે રે. પરબ્રહ્મ. ૧૯૨ સર્વ પ્રકારે સર્વ જીવોની, પ્રગતિ સાચી થાવે રે. ધર્મનું લક્ષણ જાણ એવું, ગુરૂજ્ઞાને મન લાવે રે. પરબ્રહ્મ. ૧૭ સર્વ મંત્રના જાપથકી ફળ, યાત્રાથી જે થાતું રે; સર્વ યજ્ઞફળ ગુરુ સેવામાં, ક્ષણ ઘડીમાંહિ સમાતું રે, પર. ૧૯૪ વેદાગમ સ્વાધ્યાયાદિકથી, ફળ પ્રકટ જે થાતું રે, તપ સંયમ ફલ ગુરૂ સેવામાં, ક્ષણમાંહિ પ્રગટાતું રે. પર. ૧૯૫ ગુરૂભકિત એવી શ્રદ્ધાથી, ગુરૂ ભકિત રંગાયા રે, ચલે ચલાયા નહીં દેવેથી, શ્રદ્ધા માહિ સવાયા છે. પર. ૧૯ ગુરૂ આર્યભક્ત છે એવા, તેના દાસના દાસે રે; તેના દાસના ભકત થવામાં, પૂર્ણ પ્રેમ વિશ્વાસે રે, પર, ય For Private And Personal Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) એવા ગુરૂ ભક્તની પૂજા, સેવા ભકિત સારી રે; ભાવ ધરીને સંતે ગાવે, પ્રેમ ધરી નર નારી રે. પર. ૧૯૮ આત્મરૂપથી વિશ્વ નિહાળે, ગુરૂ ભકતે રસરંગે રે, મરણ જીવનને પ્રેમે ભૂલી, રહેતે પૂર્ણ ઉમંગે રે. પર. ૧૯ ગુરૂ ભકતેની ચરણલીના, સ્પર્શથકી નરનારી રે, શુદ્ધ બને છે શ્રદ્ધા પ્રેમે, મહિમા એ ભારી રે. પર. ૨૦૦ પ્રભુ ન આપે તે ગુરૂ આપે, ગુરૂ કરતાં ગુરૂ ભકત રે, આપે તેવું કઈ ન આપે, શિષ્ય ભકત છે સંતે રે. પર. ૨૦૧ ગુરૂની સેવા ભક્તિમાંહી, સર્વે ધર્મ સમાયા રે, સર્વ લબ્ધિ સત્ય સમાઈ, પ્રેમ પ્રતીત કહાયા છે. પર. ૨૦૨ એવું નિશ્ચય જાણ ભક, સાત્વિક ભક્તિ સેવા રે, કરવામાં રંગીલા પૂરણું, પામે મહાવીર દેવા રે. પર. ૨૦૩ ગુરૂ ભક્તોને પ્રભુ દર્શન દે, ક્ષણમાં બ્રા પ્રકાશે રે; કેટિ વર્ષ તક જ નહીં થાવે, ક્ષણમાં જ્ઞાન વિકાસે રે. પર. ૨૦૪ ગુરૂ ભકતનું હૃદય શુદ્ધ છે, તેમાં ય પ્રકાશે રે, રાગદ્વેષનું દ્રઢ રહે નહિ, પરમાનંદ વિલાસે રે. ગુરૂ ભકતના હૃદયાકાશે, પ્રભુ ધ્વનિ પ્રગટે છે. તે સહુ વેદ જાણે નિશ્ચય, તેથી માયા વિઘટે રે. પર. ૨૦૬ વિઘાઓ સહ ગુરૂ ભકતને, સહેજે પ્રગટી ફળતી રે. ગુરૂભક્તનું પુણ્ય વધે છે, દુર્લભ શકિત મળતી રે. પર, ૨૦૭ ગુરૂની સેવા ચાકરી કરતાં, જ્ઞાન મળે છે પ્રેમે રે; જ્ઞાન વધે તે ફળે ઘણને, જીવન જાતું ક્ષેમે રે. પરબ્રહ્મ ૨૦૮ ગુરૂ વચન સુણતાં જે મળતું, શુતિ ને જ્ઞાન તે જાણે રે, મરતાં પરભવ સાથે આવે, ગુરૂકુલ વાસ પ્રમાણે રે. પરબ્રહ્મ, ૨૦૯ ગુરૂ સાથે રહેતાં બહુ અનુભવ, શિષ્યના મન થાત રે, આત્માનુભવ દર્શન થાતાં, ભાવ અભેદ સુહાતે રે. પરબ્રહ્મ, ૨૧૦ For Private And Personal Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૩ ) ૨૧૧ ગુરૂ રીઝથી જે આપે તે, મળે ન ખીજી રીતે રે; ગુરૂ રીઝવવા વિનયાક્રિકથી, વવું સાચી પ્રીતે રૂ. પરબ્રહ્મ, ગુરૂને શિષ્યે ભકતા પ્રીતે, આનંદ રસે રસીલા રે; વતે ત્યાં છે સ્વર્ગને સિદ્ધિ, એકરૂપ એક દિલા રે. પદ્મા, ૨૧૨ પર. ૨૧૫ ગુરૂ ભકિતની આગળ લક્ષ્મી, સત્તાની શી ? કિ`મત રે; ઇન્દ્રાદિક પદવીથી શુ છે, કરે શું ? પ્રગટી કિસ્મત રે. પર. ૨૧૩ સાત્વિક ગુરૂ ભકતા શિષ્યાને, નિરૂપાધિક સુખ થાતું રે; તેની આગળ રાજ્ય સુખા ક્યાં ? દુઃખ પછી પ્રગટાતુ રે. પર. ૨૧૪ ગુરૂ ભકતાના સાત્મિક સુખની, આવે નહિ કે તેણે રે; જ'ગલમાં પરમાનદ તુરા, લેતા શિષ્યા ખેલે રે; સાત્વિક સુખની પેલી પારે, અનંત આનદ સાચા રે; ગુરૂના ભકતા શિષ્ય બનીને, તે લેવાને સચા રે, અનંત આત્માન‘દ્રુની આગળ, ખીજા આનંદ બિંદું રે વિષયાનન્દ છે બિંદુ સરખા, આત્માનંદ તે સિન્ધુ રે. આત્માનઃ અનંત જ્ઞાનમય, ગુણાતીત અનુભવતાં રે; વિષ્ણુરસાના સ્વાદ ટળે છે, પ્રશ્ન રસામૃત સવતાં રે. આત્માન ́દ રસના આસ્વાદે, ટળે વિષય રસ બુદ્ધિ રે; ભ્રંશ્ત થતી એવી ગુરૂ સેવે, પ્રગટે સાત્વિક શુદ્ધિ રે. આત્માન ́દ રસે રસિયા જે, વૈદૈહી કહેવાતા ૨, જીવન્મુકત યોગી પ પાતા, અલખ દશાને પાતારે. ગુરૂ ભકતા ચઢીને નહીં પડતા, વિઘ્ન નિવારી ચઢતા રે; અનેક જન્માની ભકિતથી, વચમાં નહીં લડથડતા રે. ગુરૂભકતા ઉપસર્ગની સેના, આવી પાછી હઠાવે રે; સ્વાધિકારે ધમ કરે સહુ, અંતરમાં ગુરૂ ધ્યાવે રે. ગુરૂનાં મ્હેણાં ટોણાં સહેતા, શુરૂ ઠપકાએ સહેતા રે; ગુરૂ સમા સદ્ગુણથી મનીને, ક્રમેન્નતિને વહેતા રે. પર. ૨૨૦ ૫૨ ૨૨૧ For Private And Personal Use Only પર. ૨૧૬ ૫૨. ૨૧૭ ૫૨. ૨૧૮ ૫૨. ૨૧૯ પર. ૨૩૨ પર, ૨૫૩ Page #185 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ ૨૨૮ ગુરૂ દિલથી દિલ જેનાં મળિયાં, ધાતે ધાતે હળિયાં રે, ગુરૂ પ્રેમે દિલડાં બહુ ભરિયાં, ભાગ્ય તેઓનાં વળિયાં રે. પર૨૨૪ કહેણી રહેણ સર્વ નિવેદી, ગુરૂ સલાહે ચાલે રે, ગુરથી કહ્યું ન છાનું રાખે, તે ગુરૂ દિલમાં મહાલે . પર. ૨૫ શાએ રૂઢિ વશ થાય ન કથારે, આતમ લક્ષ્યમાં રાખે છે. આત્મ શુદ્ધિ કરવાને માટે, પરમ પ્રેમ રસ ચાખે છે. પર. ૨૨૯ ગુરૂ આજ્ઞાએ રહેણી કહેણી, લેક લાજને ત્યાગે રે, આમેયયેગી થઈને નિશ્ચય, રહે ગુરૂના રાગે છે. પર. ૨૨૭ અમુક વિચારને આચાર, ગે ગુરૂ જે ધારે રે, પડે માન્યતા ભિન્નતદા તે, ગુરૂને શત્રુ વિચારે છે. અમુક માન્યતા ક્રિયા વિચારે, મત ફેરે રહે ફરતા રે તેમાં ગુરૂને ભક્તપણું નહીં, ભકતે સત્યને વરતા છે. પર. ૨૨૯ ગુરૂપર ઘડીમાં રાગ દ્વેષ, લોક વિચારે થાતા રે, ગુરૂ ભકતે નહીં એવા શિષ્ય, મનના દાસ જણાતા રે. પર. ૨૩૦ લિક વિચારાચારે વર્તે, અસ્થિર બુદ્ધિવાળા રે; મન અનુસારે ગુરૂને માને, ભકતપણાના ચાળા રે. પર. ૨૩૧ વિષાચાર ક્રિયામત વેગે, ભકતે ગુરૂ નહીં પામે રે, આત્મગુરૂ દેહસ્થ મઝાના, જાણે ઠરે તે ઠામે રે. પર. ૨૩૨ મન કલ્પેલા મત આચાર, આત્મથકી છે ન્યારા રે, મનને પાર ન આવે ક્યારે, ભકતે સમજે સારા રે. પર. ૨૩૩ મત દર્શન સહુ ધર્મ પત્થમાં, મનની તાણીતાણે રે; સાપેક્ષાએ ગુરૂ બોધથી, આત્મગુરૂ મન આણે રે. પર. ૨૩૪ સર્વ દેશી વ્યાપક નહીં પળે, ધર્મતણું સહુ જેશે રે; સર્વ દેશી વ્યાપક ગુરૂ ગમવર્ણ, અંતે ભટકી રેશે રે. પર. ૨૩૫ સવ રશી વ્યાપક ધર્મોને, પન્થ ગુરૂજી જણાવે રે, તેવા ગુરૂના ભકતે શિષ્ય, વીર પ્રભુને પાવે રે. પર. ૨૩૬ For Private And Personal Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫) આત્મોન્નતિ ક્રમમાં ઉપગ, મત ૫ આચાર રે સાપેક્ષાએ જાણી સે, દુરાગ્રહ સંહા રે. પર સ્મક સર્વ દેશમાં ભળવા માટે, એક દેશી ઉપયોગી રે; નહી થકી સાગરમાં ભળવું, જાણે અનુભવ ચોગી સે. પર ૨૩૮ સર્વ દેશમાં સર્વ કાલમાં, ગુરૂ સેવાથી શિગે રે; સર્વ દેશી આચાર વિચારો, થાતા કહે જગ દશા રે. પર. ૨૩૯ મત પન્થ આચાર વિચારે, સાપેક્ષાએ સાચા રે, સમજે તે ગુરૂભકત બને છે, ગુરૂ ગમ વણે સહુ કાચા રે. પર. ૨૪૦ ગુરૂ કહે તે કરતા હરતા, એવી જેની ભક્તિ રે, નડે ન તેને મત પન્થાદિક, જેની ગુરૂમાં પ્રતીતિ રે. પર, ૨૪૧ ગુરૂમાં પ્રેમ પ્રતીતિ પૂરણું, તેને વિચારાચારે રે, સવળા પરિમણતા સાપેક્ષા ગે શિવ નિર્ધારરે. પર. ૨૪ દર્શન પન્થ મતાદિ સહુમાં, ગુરૂ ભકતે નહીં મુંઝે રે, હક્તિ પ્રતાપે જ્યાં ત્યાં સહુમાં, સત્ય મઝાનું સૂજે છે. પર. એકદેશી પણ કહેશે રહે, સર્વ દેશીમાં ભળતી રે; મન કલ્પનાતીત થવાથી, પરમ બ્રહ્મતા મળતી રે. પર. ૨૪૪ લિગદિશામાં હારૂ હા, માને નહીં ગુરૂ ભક્ત રે; સાપેક્ષાઓ માને ત્યારે, હાય કદિ ન અશકતે રે. વિધિ નિષેધ નહીં એકાન્ત, નહીં એકાંતે ધર્મો રે; શાળ અનુસારે ગુરૂના, ભકતો કરતા કર્મો રે. પર. ૨૪૬ લિંગકિયા મત દર્શન પંથે, સમજ્યા વણ જે વળગ્યા રે. મતની તાણાવાણુ કરીને, રહે ગુરૂથી અળગા રે. પર. ૨૪૭ હેય ગમે તે લિંગાદિક પણ, આતમ તેથી ત્યારે રે, સમજાવે એવું ગુરૂપે, આતમ એક આધારે છે. પર. ૨૪૮ સહુમાં આતમ દેખે સરખા, જિન મહાવીર સ્વભાવે રે, એવા ભકત ગુરૂગમવાળા, વીર પ્રભુ પર પાવે રે. પર, ૨૪૯ For Private And Personal Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬ ) ભિન્ન ભિન્ન મત દર્શનપથી, લેાકાને સમાવે રે; નિરખે સત્તાએ એક આતમ, ભકતા તે શિવ પાવે રે. મન બુદ્ધિના ભેદ જેટલા, મત દર્શીનના ભેદ રે; થયા થશે ત્યાં ગુરૂ ભક્તાને, જરા ન લાગે ખેદો રે. એ સહુનું કારણુ મન જાણી, મનને જે વશ લયા રે. આતમ ગુરૂમાં રંગે હળીયા, જૈનધમ તે પાયારે. તેવા મહાવીર ગુરૂ ભકત્તાને, નડે ન મનની માયા રે; પરબ્રહ્ન મહાવીર અને તે, શુદ્ધાતમ લય લાયા રે. For Private And Personal Use Only પર. ૨૫૦ પર. ૨૫૧ પર. ૨૫૨ પર. ૨૫૩ પર. ૨૫૪ ભલે બાહ્યથી વેષ ક્રિયાક્રિક, ભિન્ન ભિન્ન યદિ વતે ૨; તે પણ ગુરૂ ભકતા, એકજ છે, સ્યાદ્વાદની શતે રે. એવુ' જાણે જે ગુરૂ ભકતા, પડે ન પાછા ક્યારે?; પાખંડી નાસ્તિકા વચ્ચે, રહેતા દિ ન હારે ૨. ગુરૂ કૃપાને પામે જેઓ, તેઓ ગમે તે ચેગે રે; પરમાતમ મહાવીર પદ પામે, શુદ્ધ બ્રહ્મ ઉપયેગે રે. મનનાં દન મતને પત્થા, મનના વ્રત આચારા રે; ગુરૂ ભકિતથી મન વશ થાતાં, આનંદ અપર’પારો રે. મનડુ' જૈનને આતમ જિન છે, ગુરૂ પ્રભુ એ જાણા રે; મના દશા યાવત્ તાજત છે, ભકતા શિષ્ય પ્રમાણા રે, આતમ ગુરૂના શરણે રહીને, મને દશા જય કરવા રે; ભકતાને ગુર્વાધીન રહેવું, ભવ પાર્થાધિ તરવા રે. ગુરૂ ભકતાને મનડું' વશમાં, ભકિત ભાવથી થવે રે. અનુક્રમે સાત્વિક ગુણુ વૃદ્ધિ, પ્રીતે અદ્વૈતભાવે રે. આતમ એક બને જ્યારે તે, કમ ટળે સહુ લાગ્યાં રે. આતમ અદ્વૈત ત્યારે જાણા, જીત નગારાં વાગ્યાં રે. આતમ અનુયાયી મન વર્તે, ત્યારે જ્ઞાની ભકતા રે; ગુરૂ ભકિતત્રણ કાંઈ ન બનતુ, સમજે નહીં આસકતા છે. પર. ૨૬૨ પર. ૨૫૫ પર. ૨૫૬ ૫૨.૨૫૭ પર. ૨૫૮ ૫૨. ૨૫૯ પર. ૨૬૦ પર ૨૬૧ Page #188 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨૭ ) ગુરૂ ભિકતમાં સ` રહ્યુ` છે. અન્ય કશુ ન વિચારો રે; ગુરૂ ભકિતમાં નિશ્ચલ રહીને, આતમને ઝટ તારા રે, બહુ લે ને બહુ સુણે તે, બનતા મનમાં ખાંડી રે; મહુ ક્રિયાને અહુ વિચારે, ટળે ન માયા ગાંઠો રે, For Private And Personal Use Only પર. ૨૬૩ ૫૨. ૨૬૫ પર. ૨૬૭ કહેણી સરખી રહેણી રાખે, ગુરૂ આજ્ઞાએ ચાલે રે; ગુરૂ ભકતા એવાં નર નારી, આતમ સુખમાં મ્હાલે ૨ પર. ૨૬૫ મન છે બ્રહ્મા હરિ ઢુરાર્દિક, સવ સૃષ્ટિને માયા રે; ગુરૂને મન સોંપે તે ભકતા, માયાતીત પદ પાયા રે જડ કરતાં આતમની મનતી, કિ`મત જેએ કરતા રે; ગુરૂની ગુરૂતાના તે ભકત, ગુરૂ કિતને વરતા ?. જડની મમતા ધરે ન કિચિત્, ગુરૂની સેવા માટે રે; ગુરૂ માટે જડ ધન અપણુ છે, શુરૂ ભકિત શિરસાટે ૨.૫ર. ૨૬૮ ગુરૂ માટે જીવ્યું ઉપચાગી, નહીં તા મરવુ... સારૂં' ?; એવી નિશ્ચય ભકિત જેની, તે ભવ સાગર તારૂં ?. દેશ રાજ્ય સધાદિક પ્રગતિ, માટે આતમ ભાગી રે; ગુરૂ ભકતથી સર્વ શકતયેા, પ્રગટ કરતા ચેાગી રે. સવ જાતની વિદ્યાર્દિકની, શકિતએ પ્રગઢાવા રે; શકિતયેા સહુ ગુરૂ ભકિતમાં, વાપરવા લય લાવા ૨. ગુરૂભકતાને આસ્રવ કાર્યાં, સ'વરભાવે થાતાં રે; ભવનાં ખ’ધન મુકિત રૂપે, દિલમાં પરિણમાતાં રે. ભિન્ન ભિન્ન મત દર્શન પન્થા, ભક્તિએ છે સવળા રે ભક્તિ આતમ જ્ઞાન વિના તે, પરિણમતા તે અવળા ૨. પર. ૨૭૩ ગુરૂ ભક્તિથી દોષ અનંતા, ક્ષણમાં ટળે વિચાશ રે; ગુરૂભકતાને પુણ્ય તે સવર, કર્મ નિરાધારારે. શુભ આશયથી ગુરૂની ભક્તિ, પ્રભુસ્વરૂપ પરખાવે રે; વૈષક્રિયાથી પેલી પારે, આતમ ગુરૂ દર્શાવે રે. ૫૨. ૨૭૨ ૫૨. ૨૬૬ પર. ૨૬૯ પૂર. ૨૭૦ ૫૨. ૨૦૧ ૫૨. ૨૭૪ પર. ૩૭૫ Page #189 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૮ ) નાચિકકાયિક જ્ઞાત્મિક શક્તિ, કેલવણી ફેલાવેરે; ગુરૂ ભકતાનાં સત્કાર્યો એજ, વ્યાપક ગુરૂ સુહાવે રે, સત્કાર્યોએ શુભેન્નતિ છે, ગુરૂરૂપ અવધારું રે; પ્રકૃતિને આત્મા મને, વ્યવહારે ગુરૂ ધારા રે. પ્રકૃતિ એ માહ્યરૂપ છે, ગુરૂનું સાપેક્ષાએ રે; અંતર જ્ઞાનાદિક ગુરૂરૂપ જ, નિશ્ચયથી કહેવાએ રે. ખાહ્યાંતર ગુરૂરૂપ વિચારી, ખાહ્યાંતર શકિતયે રે; પ્રગટાવે તે ગુરૂભકત છે, શુદ્ધ કરે વ્યકિતયે રે. સ દેશમાં સર્વ કાલમાં, સર્વાંન્નતિ કરનારા ૨૬ ગુરૂને ગુરૂભકતા પ્રગટે છે, ભિન્નાચારવિચારા ૨, ગુરૂ ભકતા વ વિશ્વ ન ખાલી, ગુરૂએ જ્યાં ત્યાં પ્રગટે રે; ભિન્નાચાર મતાદિક ધારક, સમજે માયા વિઘટે રે. For Private And Personal Use Only પર. ૨૭૬ ૫૨, ૨૭૭ પર. ૨૭૮ પર. ૨૭૯ પર. ૧૯૦ પર. ૨૮૧ ૫૨. ૨૮૨ પર. ૧૮૩ પરબ્રહ્ન મહાવીર પ્રભુનું, શાસન સહુ દુનિયામાં રે; ગુરૂને લકતા પ્રભુને પામે, જૈનધમ સમજ્યામાં ૨. અસભ્ય માહિર ભેદ હોય પણ, નામાચાર વિચારે રે; અદ્વૈતરાતમ મહાવીર એકજ, જેના મનમાં ધારે રે. અંતર ગુરૂ ને દેવ એકછે, ભકતા એહવુ' ધારા રે. ભકિત જ્ઞાન પ્રતાપે મુકિત, પામે. મન અવધારે રે. ભકિત જ્ઞાન એ જૈનધમ છે, જૈનધમ આતમમાંરે; આતમ પ્રભુને ગુરૂભકત છે, જાણી પડે ન ભ્રમમાં રે નસ જ્યાં ત્યાં આતમ છે સવે, આતમ જૈનજ ધારી રે. આતમ મહાવીર હરિહર બ્રહ્મા, આતમ ગણવા પ્યારા ૨, ૫૨. ૨૮૬ ગુરૂ ભકતા આતમને પામે, મિથ્યા માહ નિવારી રે; ક્રિયામાં મુઉંઝાતા નહીં, આતમ ધર્મને ધારી રૂ. ૫૨. ૨૮૭ શુષ્ક જ્ઞાની થાતા નહીં ભકતા, શુરૂ ભકિતના રસિયારે; ગુરૂને તનમનધન સહુ સોંપી, ત્યાગી ભકત ઉલ્લસિયારે. પર. ૨૮૮ પર. ૨૮૫ પર. ૨૪ Page #190 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯ ) સત્ય પ્રેમ વધુ ભકત ન કોઇ, જોશે જગમાં એક ૨, આખામાં પ્રીતિ ઉભરાતી, પ્રેમે રહેતા રાઇ રે. પ્રેમી ભકતાની મન વાણી, કાયા અમૃત ઝરતી ૨, ભકતાના આત્મામાં દૈવી-, શક્તિયા અવતરતી ૨. ભકિત સેવા વધુ કેાઈ જ્ઞાની, અને નહીં મન જાણુા રે; અન’ત તીર્થંકરની વાણી, એવી મનમાં આણે રે. જ્ઞાનાદિકને ભણે ભણાવે, અનુમેદે બહુ ભાવે રે; ગુરૂ ભકતા ૫૨માટેં, સવે, કરવામાં લય લાવે રે. ગુરૂ ભકતા પરમાતમ પ્યારા, ધર્મોદ્વારક સારા રે; ગુરૂ ભક્તાનુ સર્વે સારૂં, દોષા પણ છે પ્યારા રે. આત્માપેક્ષાએ કર્યું તે, ઢાખરૂપેજ ગણાતા રે; આત્માન્નતિમાં તે પણ હેતુ, તેથી ગુણા ભણાતા ૨. કર્યાં તે દોષો છે સર્વે, પ્રકૃતિ તે જાણું રે; આત્માન્નતિ હેતુથી પ્યારા, સાપેક્ષા મન આણુા રે. ગુણ તે દોષજ ઢાષ ગુણો છે, સાપેક્ષાએ સમો રે; ગુરૂ ભક્તિથી ગુરૂ રૂપે સહુ, થાતુ ગુરૂમાં રમો રે. ગુરૂ ભકતાને દોષ નહીં છે, સ્વાધિકારથી કમેં રે; ગુણુ કર્માદિક સવ પ્રવૃત્તિ, પરિણમે છે ધર્મ રે. આજીવિકાદિક પ્રવૃત્તિ, કરતા ભક્તા પ્રેમે રે; અલ્પ દોષને બહુ ધર્માદિક, કરતા કર્મો ધમે રે. કર્મો છે ધ–ભક્તાને, તમેગુણી ન નિવૃત્તિ રે; તમે ગુણી નિવૃત્તિ ત્યાગી, કરતા ધમ પ્રવૃત્તિ રે. ગુરૂ ભક્તાને પાપ નહીં છે, ધમ્ય પ્રવૃત્તિ કરતાં રે; આપત્કાલાદિક અનુસારે, ધધાએ મન ધરતાં રે. પરાધ માનવ પરા જીન્હા, કૈવલ જ્ઞાને ગાવે રે; ગુરૂ ભક્તોના ગુણને પારજ, તાપણુ કઢિન આવે ૨. 17 For Private And Personal Use Only ૧. ૧૮૯ પર. ૨૯ પર. કા ૫૪. ૨૦૨ પર. ૨૩ પર. ૨૪ પર. ૨૫ પર ૨૯૬ પર. ૨૯૭ પર. ૨૯ પર. ૨૯૯ પર. ૩૦૦ પર. ૩૧ Page #191 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( 130 ) પર. ૩૦૨ ગુરૂ ભકતાનુ સ્વરૂપ પ્રકાશ્યું, કિચિત્ અનુભવ ચેાગે રે; ગુરૂ ભક્તન ગુણ ગાવામાં, પ્રવૃત્ત પ્રેમ પ્રત્યે ગે રે. ગુજર વિજાપુર નગરમાં, ભક્ત સ્વરૂપ પ્રકાશ્યું રે; આતમ અનુભવ જ્ઞાન મઝાનું, હોઁલ્લાસે ત્રિકાસ્યું છે. સવત આણુશ છેતેર સાથે, વિજાપુર ચામાસુ` રે; ગ્રન્થ મે ગુરૂ ભકિત સ્વરૂપજ, બ્રહ્મ સ્વરૂપ પ્રકાશ્યું રે, પર. ૩૦૪ અષાડ ગુરૂ પૂર્ણિમા પ્રેગે, ભણે સુણે જે ભાવે રે; બુદ્ધિસાગર મ‘ગલ માલા, પગલે પગલે પાવે રે, ( ૬૩ ) આત્મ ળ છત્રીશી. કૃષ્ણ ગાન. આતમ તે હું કૃષ્ણુ હરિ ગેાપાળ છું, વાસુદેવને દેવકીનંદન એશજો; મુરલીધર તે આતમ હું છું. સદા, અધ્યાત્મથી જાણે નાસે કલેશ જે. અસ'ખ્ય પ્રદેશી આ ક્ષેત્ર શુભ છે સદા, કાલ અનાદિ અનંત સહુ આધારો; પાંચ ઇંદ્રિય શ્રુત વાણી ગોકુલ ભલુ, મનડું મથુરા-દયા દેવકી ધાર જો. મતિ યશેાદા અનુભવ નંદ તે જાણશે, યમુના સમકિતવૃત્તિ શીતલ નીર; વિવેક ગવર્ધન પર્વતને જાણવા, ઇન્દ્ર તે જાણા અન્તવૃત્તિ ધીરજો. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ૫૨. ૩૦૩ પર. ૩૦૫ આતમ,૧ આતમ. ૨ આવમ. ૩ Page #192 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ti ) કુમતિ કુબ્જા રાધા આતમ પશ્થિતિ, યાદવકુલ આતમના સાચા રાગો; વૃન્દાવન તે ભક્તિ નવધા જાણવી, મેહવૃત્તિ તે કાલીનાગણ નાગજો. ક્રમ પ્રકૃતિ દ્વારિકા નગરી બની, આયિક ભાવ તે જલધિ નગરી પાસ જો; નવદ્વાર તે ગૃહેા જ નવ જાણુંા જના, સાત સમુદ્રો સાત ધાતુના ખાંસ જો. વેઢાગમ વાણી જ્ઞાતા ગોવિન્દ છે, મિથ્યાવૃત્તિ દુષ્ટ પુતના નાશ જો; જ્ઞાનાહિક વરણા રાક્ષસ દુષ્ટ છે, અહિરાતમ તે ક’સતનેેા છે વિનાશ જો. આંતરવૃત્તિ ગેપીએની સાથમાં, સાત્વિક નવરસના ખેલાતા રાસ જો; અનંત આનંદ પ્રગટે નવનવ તાનમાં, રસ ભાગવતી ગેપીએ ગુલતાન જે. વૈશ્રુતિયે સવ અની મહીયારણા, ચિત્તડુ મટકી જ્ઞાનદધિ સાહાય એ; જ્ઞાનવ્રુધિ વણુ માકી વિદ્યા છાશ છે, સમજે તેને માહિર ભ્રમણા જાય જો. માયા મગને કામ તે ચૈનુક મારિયા, વિષય વાસના સર્પ કાલી સહાર જો; શમ ક્રમાદિક સદ્ગુરૢ છે ગેાવાળીઆ, તેઓ સાથે આત્મકૃષ્ણના પ્યાર જો. ઉપનિષદા શુભ વૃત્તિયેા ગાયેા ભલી, દાનારા આતમ ગોપાળ ગવાય જો; For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir આતા. જ આતમ. ૫ આતમ. ૬ આતા. ૭ આતમ. ટ આતા. ૯ Page #193 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગામ, ૧૦ સાતમ, ૧૧ (૧૩ર) અનુભવ દહીંને માખણ સાત્વિક ભાવના, અનંત આનંદ વૃત રસ પુષ્ટ થવાય છે. ઇન્દ્રિયની સુખ વૃત્તિ મેઘ છે, ત્રિવિધતાપે દાવાનલ દુઃખ જાણ ; અનત બ્રહ્માંડમાં વ્યાપક વિષ્ણુ છે, કેવળ જ્ઞાની આતમ સત્ય પ્રમાણ જે. અનહદ નાદની મધુરી સારી મેરલી, આતમ કૃષ્ણ વગાડે પૂરણ તાન જે; પરા પર્યંતીવાણુ ગાયે સાંભળી, વૃત્તિ રોપીઓ સુણ થતાં બે ભાન જે; ગેમીઓને ગા મેરલી સાંભળી, તમયતારૂપ સુરતા પામે સંગ જે; નામરૂપ મય પિંડ અને બ્રહ્માંડનાં, ભાન ભૂલીને પામે આતમ રંગ જે. કૃષ્ણ તે બાલક પ્રેમ સ્વરૂપી આતમા; સમકિત જ્ઞાની અંતર આતમ શ્રેષ્ઠ જે, માટે થાતાં દ્વારિકામાં આવિયે, મેહ જરાસંધ માર્યો પાડી હેઠ જે. વિદેહી વૃત્તિ તે અંતર દ્વારિકા, કરવા માંડયું ત્યાં આતમ સામ્રાજ્ય જો, સંયમ રાયે અનંત અદ્ધિ પામતા, ઉપગ જ બલદેવજી કરતા સાજ જે. જ્ઞાન વિલાસી અનુભવ તે વસુદેવજી, નાનાદિ વસુહાયક ભૂપ મહાનું જો; અયિક નવ લબ્ધિ લક્ષમીએ શોભતી, દ્વારિકામાં કે દાતાર દાન જે. બાતમ, ૧૩ આતમ ૧૪ આતમ, ૧૫ સાતમ, ૧૯ For Private And Personal Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માલમ, ૧૭ આતમ. ૧૮ આતમ. ૧૯ ( ૧૩૩) સાત્વિક ભાવ પાંડવ સૈન્ય બળી ભલું, આસુરીભાવે તે કૈરવ સન્ય જે દિલ કુરુક્ષેત્રે મહાભારતનું યુદ્ધ છે, દેહ ક્ષેત્ર તે ભારત બ્રા અદેવ જે. દેહે રથે ત્યાં આતમ કૃણ છે સારથી, અર્જુન તે ઉપયોગ જ કરતે યુદ્ધ જે, આંતર સંયમ શક્તિા શસ્ત્રો ભલાં, ધ્યાન ધારણા ધરે સમાધિ શુદ્ધ જે. આસુરી વૃત્તિ કરવાને મારિયા, વધુ ભારતમાં પાંડવ કરતા રાજ્ય જે, સંયમ ભાવ તે યુધિષ્ઠિરને જાણ, બ્રહ્મચર્ય તે ભીમ બલીની સાજ જે. શાતા વૃત્તિ દ્રપદી અંતર જાણવી, કામભાવ તે કચક જાણે ફૂડ જે. બ્રહાચર્ય ભીમે તેને માર્યો ખરે, તપ ત્યાગ તે વનવાસ જ થયે ભૂલ જે. અજુન રૂપી ઉપયોગ જ ને બેધતાં, આતમ કૃષ્ણ ગાયું અંતર ગીત જે ભગવદ્ ગીતાએ તે અંતર અનુભવી, ટાળી નાખે સાત પ્રકારે ભીત જે. કર્મ ક્ષેત્રમાં કુર યુદ્ધ નિશદિન થતું, જોતાં અંતમાં સહુને જ જણાય છે; કત કર્મ કરણ આદિ ષકારક, આતમ કૃષ્ણ વરૂપે અનુભવાય છે. ૧ ચમાં આતમ કૃષ્ણ વિરાજતા, પાપારને પામે નહીં મન પાર; આતમ, ૨૦ આતમ ૨૧ માતમ. ૨૨ For Private And Personal Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આતમ. ૨૩ આતમ. ૨૪ આતમ. ૨૫ ( ૧૪ ) મનની પેલી પારે આતમ કૃણ હું જ્ઞાનાદિક સષ્ટિને છું આધાર જે. મનની ગતિ કુંઠિત ત્યાં વૈકુંઠ જાણવું, કેમ પ્રકૃતિથી છે પેલી પાર જે, જન્મ જરા મૃત્યુનું વદન જ્યાં નહીં, તવમસિ ફલ ગુણ પર્યાયાધાર જે. વ્રત નિયમ તપ જપ સંયમ જે હેત છે, તે તે આતમ કૃષ્ણ જ આપે આપ જો, મળતાં વ્રત તપ સાધનનું નહીં કામ છે, આસક્તિ વણ કયાં છે પુષ્ય ને પાપ જે. જ્ઞાનાદિક સષ્ટિથી કૃષ્ણ ન ભિન્ન છે, જ્ઞાન ને ય સ્વભાવે વિશ્વ સ્વરૂપ જે; અતિ નાસ્તિ સદસત્ સહુ રૂપે આતમા, નિરાકારને છે સાકાર સ્વરૂપ જે. અસંખ્યનય દ્રષ્ટિએ આતમ કૃષ્ણ હું, પોતાનું કરતે હું ગાન ને ધ્યાન જો; કર્મોદધિમાં મેહનાગ પર પિઢતે, મનથી સેવક આતમથી ભગવાન જે. ઉપશમ ક્ષયોપશમને ક્ષાયિકભાવથી, સત્તા વ્યક્તિભાવે હરિ ભગવાન્ જે; મેહ પાપને હરતે આતમ છું હરિ, સાત્વિક ગુણને જ્ઞાનગુણે ગુણવાનું જે સોયમથી સહુ સષ્ટિ નિજભણ, જ્ઞાનવિષે આકષ કૃણુ કહાઉ જે; સર્વ પૃથ્વીને દેવ જ વાસુદેવ હું, નિર્નામી પણ અનંત નામે સુહાઉ જે. આતમ. ૨૬ આતમ. ૨૭ આતમ, ૨૮ આતિમ, ૨૯ For Private And Personal Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાતમ: ૩ “માતમ. ૩૬ સાતમ, દ મનને જીત્યાથી મહાવીર પ્રભુ બનું, આતમ કૃષ્ણ સેવે મહાવીર દેવ જે; ત્રણે ગુણાતીત આતમ તે મહાવીર છે, હરિહર બ્રહ્મા સારે નિશદિન સેવ જે. પરબ્રહ્મ મહાવીર પ્રભુ જિન વિષ્ણુ છે, અનંત તેના કૃષ્ણાદિક અવતાર જે; કૃષણ કહે કે વીર કહે એક રૂપ છે, સમજ્યા વણ મત દર્શન ભેદ અપાર જે અનંત ના આતમનાં જાણે જને, અરિહંત તીર્થંકર અહલા રામ ;હરિહર બ્રહ્મા બુદ્ધ સિદ્ધ પરબ્રહ્મ જિન, નામ અર્થને સમજી અને નિષ્કામ જે. પરમ પ્રભુ મહાવીર પ્રધે જાગિ, આતમ તે હરિ કૃષ્ણ જણાયા સત્ય જે; જ્ઞાન ભકિતને કર્મ એગ ઉપાસના, એવં જાણે જૈન ધર્મ શુભ કૃત્ય જે. સાત્વિક આતમ શુદ્ધાતમ વિષ્ણુ કહ્યો, પિતે હું છું વિષ્ણુ હરિજિન ખાસ જે, જેન જિનેશ્વર આતમ સર્વે ધમ છું, અસંખ્ય નયના જ્ઞાને છે વિશ્વાસ જો. ભિન્ન ભિન્ન નામે દેવનાં ધર્મનાં, આત્મામાં તે સમાઇ જતાં સર્વ જે; નયનિક્ષેપાભાગે જ્ઞાન વિકલ્પ છે, મન વિકલપ ટળે ન રહેતે ગર્વ છે. નયનિક્ષેપાદિકથી આતમ કૃષ્ણને, વિચારતાં થાકયા મહાવિદ્વાન જે; આતમ, ૩૩ માતમ. આ કામ .પ For Private And Personal Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માતમ ૩૫ આતમ ૩૬ નિર્વિકલ્પક આતમ કૃષ્ણ અનુભવે, વય કૃષ્ણને સ્વયં બને ભગવાન જે. વિજાપુરમાં કૃષ્ણ છત્રીશી ગાઈ અનુભવ આનંદ પ્રગટયે અપરંપાર. ઓગણશ છોતેર આષાઢી એકાદશી. બુદ્ધિસાગર સફલ થયે અવતારજે. આલ્મ કૃષ્ણ છત્રીથી સમાસા. ॐ अँईमहावीरमभुः . ॐ अहंशांतिः ॐ रविसागरगुरुभ्यो नमः ॐ सुखसागरगुरुभ्यो नमः For Private And Personal Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal use only