________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગામ, ૧૦
સાતમ, ૧૧
(૧૩ર) અનુભવ દહીંને માખણ સાત્વિક ભાવના, અનંત આનંદ વૃત રસ પુષ્ટ થવાય છે. ઇન્દ્રિયની સુખ વૃત્તિ મેઘ છે, ત્રિવિધતાપે દાવાનલ દુઃખ જાણ ; અનત બ્રહ્માંડમાં વ્યાપક વિષ્ણુ છે, કેવળ જ્ઞાની આતમ સત્ય પ્રમાણ જે. અનહદ નાદની મધુરી સારી મેરલી, આતમ કૃષ્ણ વગાડે પૂરણ તાન જે; પરા પર્યંતીવાણુ ગાયે સાંભળી, વૃત્તિ રોપીઓ સુણ થતાં બે ભાન જે; ગેમીઓને ગા મેરલી સાંભળી, તમયતારૂપ સુરતા પામે સંગ જે; નામરૂપ મય પિંડ અને બ્રહ્માંડનાં, ભાન ભૂલીને પામે આતમ રંગ જે. કૃષ્ણ તે બાલક પ્રેમ સ્વરૂપી આતમા; સમકિત જ્ઞાની અંતર આતમ શ્રેષ્ઠ જે, માટે થાતાં દ્વારિકામાં આવિયે, મેહ જરાસંધ માર્યો પાડી હેઠ જે. વિદેહી વૃત્તિ તે અંતર દ્વારિકા, કરવા માંડયું ત્યાં આતમ સામ્રાજ્ય જો, સંયમ રાયે અનંત અદ્ધિ પામતા, ઉપગ જ બલદેવજી કરતા સાજ જે. જ્ઞાન વિલાસી અનુભવ તે વસુદેવજી, નાનાદિ વસુહાયક ભૂપ મહાનું જો; અયિક નવ લબ્ધિ લક્ષમીએ શોભતી, દ્વારિકામાં કે દાતાર દાન જે.
બાતમ, ૧૩
આતમ ૧૪
આતમ, ૧૫
સાતમ, ૧૯
For Private And Personal Use Only