________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૫ )
શરીરને મનની ઇચ્છાઓ, પ્રગટે છે કમ યાગે;
પ્રકૃતિવષ્ણુ ગુરૂ પ્રગટ ન થાવે, થાય છે નિલે પલાગે. મહાવીર, ૧૧ આત્મગુરૂ પેઠે પ્રકૃતિ દિવ્ય છે, શિવપુર જાવા નિસરણી; યશેાદાવણુ મહાવીર પતિ કયાં, ભવેદધિમાંહિ તરણી. મહાવીર.૧૨ આતમને દુઃખી કરવામાં, ધમ ભકિત નહીં જાણે; આનંદ મય અનુભવે પોતાને,શુદ્ધ પ્રેમ ઘટ આણે. મહાવીર. ૧૬ જિનપણું નિત્ય ભાવા હૃદયમાં, તમગુરૂ જૈન પાતે;
પૂણું પ્રેમ પ્રગટાવે પ્રભુતા, વિલસે આનંદ જ્યેાતે. મહાવીર ૧૪ મર્યાદા નહીં આાત્મની કયાંઇ, દેશકાલ થકી ન્યારી; જાતિ વેલિંગ કમ કાંડ નહીં, પ્યારાને પણ પ્યારા. મહાવીર. ૧૫ બ્રહ્મ ગુરૂ રસ અનુભવ લેતા, ઉચ્ચરસે તે રસાતે;
નીચલા રસ છેડે ઉચ્ચ રસથી,ઉપાધિરસ નહીં ચ્હાતા. મહાવીર.૧૬ સહાયક ગુરૂ પાસના પાસે, પ્રેમે છે જયકારી; બુદ્ધિસાગર સત્ર સદ્ગુરૂ, રૃખા દિલ અવતારી. મહાવીર. ૧૭
(89)
सत्ताए शुद्धात्म परब्रह्म महावीर गुरु शरण સુનિવર સર્ચમમાં રમતા. એ રાગ.
મ્યુ· મહાવીર ગુરૂ શરણું, ગણું નહીં જન્મ જરામરણું. તમે આનંદ અમૃતનું ઝરણું કર્યું".
સ વિકલ્પ પેલી પારે, બ્રહ્મ શુકામાંહિ' અજવાળે;
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્ય આનંદમય ગુરૂ મ્હાલે. કર્યું. ૨
પ્રકૃતિ ગુણુથી જે નિર્ગુણી, ભાવમુદ્રાએ ઉન્મુની;
સાહ' સાહહ' પરધૂની. કર્યું. ૩
For Private And Personal Use Only