________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૮ ) નિરાકારને નૂર અનંત, ઝળહળ ઝગમગ ત, હારી; અનંત જ્ઞાનાદિકનું ધામ જ, પરમ ભાવ ઉદ્યોત, ભારી. શાને. ૧૩ આતમ ગુરૂ વણ ઠામ ને ઠાલી, સંધનયે મન જાણુ, ચેતન, વિશુદ્ધ પ્રેમે પોતે ગુરૂજી, નિશ્ચય એ આણુ, ચેતન, શાને-૧૪ કેનાથી બીવે છે ચેતન, જૂઠી છે ભય ભ્રાન્તિ, ચેતન. ભયને દેનારે નહી કેઈ, સઘળે છે શિવશાન્તિ, ચેતન, શાને. ૧૫ ભૂતકાળને ભૂલી જઈને, વર્તમાન સંભાર, ચેતન શુદ્ધ પ્રેમે આનંદમય છે, ધર જડ ચેતન યાર, ચેતન, શાને. ૧૬ છેદાને નહીં બંધાતે નહીં. અનંત આનંદ ધામ, ચેતન, બુદ્ધિસાગર ગુરૂજી દીઠા. પૂર્ણ બ્રહ્મ નિષ્કામ, ચેતન. શાને ૧૭
आत्मगुरुनिश्चय. સતી રાણે પ્રેમથી શીખ સારીરે–એ રાગ. આતમ ગુરૂ પામતા મહા ટેકી, પૂર્ણ પ્રેમીને જેહ વિવેકી, આતમ પ્રેમમય સદ્દગુરૂ કેઈ પામેરે કરતે નિશ્ચય મન ડામેરે, દુઃખ સહીને પ્રભુપદ જામે.
આતમ. ૧ પરબ્રા મહાવીર પોતેરે, પ્રેમ જ્ઞાનથી પિતાને તે રે; દેખે આતમ ઝળહળ તે.
આતમ, ૨ જેહ મૈત્રી ભાવને ભારે, મધ્યસ્થ રહે જે સ્વભાવે; મુદિતાએ ઘણુ ગુણ પાવે. જેહ કારૂણ્યભાવ વધારેરે, સર્વ લેકને પ્રેમે સુધારે, સર્વ વિશ્વને જેહ ઉદ્ધારે.
આતમ. ૪ સત્ય તે જૈનધર્મને ધારે, હાનિકારક દેષ સંહારેરે, આપ તરતાને અન્યને તારે.
આતમ. આ
અાતમ.
૩
For Private And Personal Use Only