________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ ) જે તે ગુરે !!! છું ત્યારે, નિશ્ચય એક તું આધારે. સત્ય પ્રેમ ભકતે ગ્યારે,.
ગુરૂ. ૪ એક મારી પ્રત્યે તું આશા, સત્ય ધર્મ દિલ વિશ્વાસ વય મેહન નિશ્ચય વાસા,
ગુરૂ. ૫ દુનિયા શુભાશુભ જે ધાર્યું, પરિણામું તેમાં ન નિધાર્યું. તવ રૂપ અરૂપ સ્વીકાર્યું,
ગુરૂ. ૬ તુજથી ગણું ન મારૂં હારું, તન મન ધન તુજ પર વારૂ. તુજ પ્રેમે મૃત્યુ પણ સારું,
ગુરૂ. ૭ પરબ્રહ્ન મહાવીર ગુરૂ વહાલા, એક પુરૂષ છે. પુરાણ અતિ પ્રેમથી સમજાણી, દુનિયા પડે જે મુજ સામી, નહીં છોડું મુજ અંતર્યામી. હાલામાંહી હાલા સ્વામી,
ગુરૂ. ૯ જે જે કર્યું ને જે કરશે, સત્યરૂપ નહીં કઈ ભેદ કશ્ય; અંતરમાં તું એક વચ્ચે,
ગુરૂ. ૧૦ આનન્દ રસ સાગર દરિયા, બ્રહ્મ અનંત હૃદય ભરિયા; બુદ્ધિસાગર ગુરૂને વરિયા,
ગુરૂ. ૧૧
ગુરૂ ૮
( ૧૪ ). ગુરુ કૃપા પામવાની ભકિત. ગુણમાં પ્રભુને દેખે નરને નારીઓ, ગુરૂ કૃપાથી જ્ઞાન પલકમાં થાય છે? ગુરૂકૃપાથી આતમ અનુભવ પામીએ, ગુરૂકૃપાથી સિદ્ધિ સત્ય પમાય જે. ગુરૂને દેખી નમીએ હસ્તને જેને, પાયે પડીએ લાવી સાચો યાર જે.
ગુરૂ. ૧
For Private And Personal Use Only