________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૯ )
આદરને સહારે ગુરૂને વધાવીએ, મન માની સેવા કરીએ સુખકાર જો
ગુરૂની વૈયાવચ્ચે નિશદિન રાચીએ, ગુરૂ આદેશે ધરીએ મન સંતાષ જો; દ્રવ્ય ક્ષેત્રને કાલ ભાવથી વર્તીએ, કરીએ આતમ જ્ઞાનાનન્દ્રને પાષ જો ગુરૂ ઉઠતાં ઉભા થઇએ પ્રેમથી, ગુરૂ આવતાં દઇએ. બહુ સત્કાર જો; ગુરૂ ઇચ્છાનુસારે કરીએ કાને, સહુમાં ગુરૂતા દેખીએ નર નાર જો ગુરૂ વિશ્વાસે રહીએ શંકા ટાળીને, ગુરૂ ભકિતના કરીએ વિશ્વ પ્રચાર જો; સાને સમજી માનપણે કર્મો કરી, શકાથી પડવાનુ છે નિર્ધાર જો
ગુરૂ કહે તે કરીએ પૂરણ પ્રેમથી, સમજ્યા વણુ નહી અનુકરણ સુખકારો; નિજ આતમની કરીએ સાચી ઉન્નતિ રીઝવશો સદ્ગુરૂને નરને નાર જો ગુરૂની યાત્રા કરીએ સ સમર્પણું, ગુરૂ હુકમથી કરીએ વિષનુ' પાન એ; વિષ તે જૂદાં ગુરૂગમથી નિર્ધારીએ, મસ્તકનાં દીજે સદ્ગુરૂને દાન જો કહેણી કરતાં રહેણીમાં મરવું ભલું, ઉલટી નદીએ ઉતરવાનુ કામો; નામ રૂપને ભૂલી જગમાં જીવવું, સકામથી ભાવે ચઢવું નિષ્કામ જો
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રૂ. ૨
ગુરૂ. ૩
ગુરૂ. ૪
રૂ. ૬
રૂ. ૬
રૂ. ૭
રૂ. ૮