________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨૦ )
તાઢે તાપને ભૂખ તરસ્યાનાં સકટા, વેઠી ગુરૂના શિષ્યા થઈ નિર્ધારો; કમચાગી થઇ આગળ ચઢવું હાંશથી, તજવા પૂરા કામતણા સંસ્કાર જો ગુરૂપર શકા કરીએ નહીં કાઇ જાતની, શકા થાતાં કરીએ પુચ્છી નાશ જો; ગુરૂ રૂઠે તે પ્રભુ શરણુ નહિ આપતા, ગુરૂ તુઢયાથી મુકિતની છે આશ જો ગુરૂ રીઝેતા પ્રભુ રીઝયા મન માન જો, પ્રભુ ન આપે તે ગુરૂ આપે એશ જો; જન્મ જરા ને મૃત્યુનાં દુઃખા ટળે, નાસે મેહાર્દિકના સવે કલેશ જો આપ મતીલા નાસ્તિક શંકાળુજના, શ્રદ્ધા ભકિત વણુ નહીં ગુરૂને પાય જો; ગુરૂ પ્રભુના નિશ્ચય જેના મન થતા, ગુરૂ પ્રેમે તે ભકિત ભરે હરખાય જો સદ્ગુરૂ સંગે રહીએ સાચા ભાવથી, કલિ કાલમાં સદ્ગુરૂ છે આધાર જો; બુદ્ધિસાગર સદ્ગુરૂ કીધા ભાવથી, આનદ દ્વરિયા ઉલટયા અપર પાર જે
( ૧૫ ) गुरुपूर्णिमा पूजा
આષાઢી પુનમ દિન ગુરૂ પૂજા ભલી, કરીએ સાચા ભાવે નરને નાર જો; વેઢ પૂરાણેા આગમ સઘળાં ગાવતાં, ગુરૂ પૂજાના મહિમા અપર'પાર જે
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરૂ. ૯
ગુરૂ. ૧૦
ગુરૂ. ૧૧
ગુરૂ. ૧૨
રૂ. ૧૩
આષાઢી