________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૪) ગુરૂ ધ લેવામાં તત્પર, છગ્યું ગુરૂમાં માને છે, બુદ્ધિસાગર સદગુરૂ વચને, પ્રેમે સુતે કાને રે. કલિયુગમાં. ૧૭
મુ. માણસા, જેઠ સુદિ ૬.
( ૧૧ ) કલિયુગમાં કલિના અનુસારે ગુરૂ પ્રકટે છે. તેની ભકિત કલિયુગમાં કલિયુગ અનુસાર, ત્યાગી ગુરૂઓ થાશે રે, સત્યયુગ સરખા તે ગુરૂએ, માને તે શિવ જાશે રે. કલિયુગ. ૧ ગૃહાશ્રમીઓ કલિયુગ માંહિ, જેવા તદનુસાર રે, ત્યાગીએ ગુરૂએ પ્રગટાશે, પ્રકૃતિ અવતારે રે. કલિયુગ. જેવા તેવા ગુરૂ પણ ભાવે, ભક્તને ઉપકારી રે, ગુરૂની શકિત કરતાં નિજની, ભકિત ફળે નિર્ધારી રે. કલિયુગ. ૩ પિતાની શ્રદ્ધાને પ્રીતિ, ફળતી ઠામે ઠામે રે,
જ્યાં ત્યાં જાણી નિશ્ચય કરશે, શ્રદ્ધા આવે કામે રે. કલિયુગ. ૪ પરબ્રહ્મ ગુરૂ માની ભાવે, ગુરૂ એક દિલ લાવે રે, સદ્દગુરૂમાંહી ચિત્ત રમાવે, ગુરૂ ગાને ધાવે છે. કલિ. ગુરૂની કાયાદિક પ્રવૃત્તિ, પ્રકૃતિ અનુસાર રે, ગુણુ વા દોષ ન તેમાં માને, ભકત તરે પર તારે રે. કલિ ગુરૂ એકને સાધુ ઘણા છે, ગુરૂ આજ્ઞા અનુસારે રે; સાધુ સંતને કરે સમાગમ, સેવા ભકિત વધારે રે. કલિ. ગુરૂ દર્શન વંદનને પૂજા, આહારદિક સેવા રે; કરતે હર્ષોલ્લાસે વધતે, ભજે ગુરૂજી દેવા રે. કલિ. કલિયુગમાં ગુરૂ સેવા ભક્તિ કરતાં ની મુક્તિ રે, કલિમાં ગુરૂને આશ્રય મેટે, પ્રગટે આતમ શકિત રે. કલિ. સત્ય યુગ શાસ્ત્રોને દેખી, કલિયુગ ગુરૂ નહીં માને રે; દેશકાલ જાણ્યા વણ નગુરા, ચઢતા મેહ તેફાને રે, કલિ. ૧૦
For Private And Personal Use Only