________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ )
હતા. નથુભાઇ જેવા ગુડ્સત શ્રાવકની આ ગ્રન્થની સાથે અક્ષર દેહ સ્મૃતિસ્થાપના કરવામાં મ્હને ચેાગ્યતા ઉચિતતા સમજાઈ છે તેથી મ્હે' તેમના અક્ષર કીતિ ભકિતમય દેહની સ્મૃતિની સ્થાપના કરી છે. તે અક્ષર મૂર્તિથી ભકતાના આત્માને વિકાસ થાએ. નથુભાઇ જેવા ભક્ત કમ યાગી શ્રાવક લાકા પ્રગટા અને જૈન જગતની શાંતિ તુષ્ટિપુષ્ટિ કરો,
इत्येवं ॐ अर्हशांतिः ३
सं. १९७७ आषाढ़ पूर्णिमा मंगल
મુ.સાન.
For Private And Personal Use Only