________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યાં ગુણ ત્યાં દેવ અપેક્ષાએ, નિજ દષ્ટિ અનુસાર થાઓ, બન્ને દષ્ટિ સટિ ન્યાયે
કલિ. ૧૨ પ્રકૃતિ ગુરૂની છે માયા, સહુ કર્યું પ્રકૃતિ પડછાયા; ગુરૂ અદ્વૈત પ્રેમે સમજાયા.
કલિ. ૧૩ ગુરૂની ગુરૂતા સહુ વિશ્વવિષે, શકિત રસમાં રસતી જાતિએ ગુરૂ મહાવીર જગમાંહિ વિલાસે.
કલિ. ૧૪ ગક ઉપશમ ક્ષપશમ ભાવે, ક્ષાયિક ભાવે ઘરમાં આવે ઉપકારી કર્મોદય ફાવે.
કલિ. ૧૫ આસવ તે સંવર રૂપ બને ગુરૂ પ્રેસીના નહિ દેજ કને દે તે ગુણ ગણરૂપ વળે. -
કલિ. ૧૬ ગુરૂ દ્રવ્યભાવથી નિર્ધાર્યા, ગુરૂ ગુણ કમ સુખની છાયા, બુદ્ધિસાગર સગુરૂ પાયા.
કલિ. ૧૭
'( ૧૨ ) અયોગ્ય એવા તેનાં લક્ષણ
મુનિવર સંયમમાં રમતા એ ગ. બને નહીં ભક્તો અહો એવા, જેહ સમજે નહીં સદ્દગુરૂદેવા. બને. વારથના જે થયા રસિયા, શાનથી દૂર ખસિયા; ગુરૂકુલથથી ક્રરે વસિયા.
ગણે. ૧ સશુરૂ પ્રત્યક્ષ નહિ જાણે, ઘેર પૂજે સ્તંભને ટાણે ગુરૂ ઉપકારે નહીં દિલ આણે.
ગણે. ૨ જ્ઞાન વિનાનાજ ગમાર સમા, સદગુરૂની નહીં અશ તમા; સમજે ન અનુભવ જ્ઞાન ગમા.
ગ . ૩ ગુરૂ કરતાં થશનિ જ અહુ હાલે, જે વાર્થ થકી મનને કાલે જેમ વાગે આલી ચણો ઠાલે.
ગ્રણ. ૪ જે ગુરૂના આશય નહિ જાણે, ગુરૂનું કહ્યું કે નહીં સાને, ચહલે અહંકાર તેને
૨ણે ૫
For Private And Personal Use Only