________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૭) સદ્દગુરૂના ભક્તોને સર્વે, સમ્યગ રૂપે પ્રકાશે રે, મિથ્યા શાસ્ત્રો પણ સાપેક્ષે, સત્ય સ્વરૂપે ભાસે છે. ગુરૂ ૧૦ ગુરૂ કૃપાથી સત્યને જાણે, શ્રદ્ધા પ્રીતિ વધારે રે, ગુરૂ ભકતેની સમ્યગ દષ્ટિ, પ્રગટે જન્મ સુધારે રે. ગુરૂ ૧૧ ગુરૂ ભકતના સર્વ વિચારે, આચારે સુખ તે રે; દેશ કાલ અનુસાર પ્રગટે, આમેન્નતિ સંકેતે રે. ગુરૂ. ૧૨ ગુરૂજી દાતા ગુરૂજી જ્ઞાની, પરમ પુરૂષ અવતારી રે, બુદ્ધિસાગર સરૂ સાચા, સેવ બહુ ઉપકારી રે. ગુરૂ, ૧૩
( ૨૦ )
गुरुना प्रेमीने धन्यवाद. જેની ગુરૂપર પૂરણ પ્રીતિ, જાઉ તસ બલિહારી રે, ગુરૂ પ્રેમીડાં નર નારીની, પૂજા જગ જયકારી છે. જેની. ૧ ગુરૂને દેખે ગુરૂને સુણત, ક્ષણ ક્ષણ ગુરૂ સંભારે રે, ગુરૂ વિના ક્ષણ ચેન પડે નહિ, ગુરૂ કથા કરે ભારે છે. જેની ૨ ગુરથી વાત કરતે પ્રેમ, મે રે હર્ષે રે, ઇગિત આકારે ગુરૂ સેવા, કરતે હર્ષે વર્ષે છે. જેની. ૩ ગુરૂના માટે કેટિ દુઃખે, સહવામાં સુખ માને રે, સર્વ વાર્પણ કરીને હાલે, અનહદ સુણ કાને રે. જેની.૪ સદગુરૂ ભૂત્તિ દિલમાં પૂજે, અદ્વિત થઈ ઝટ જાવે રે, પ્રેમ સમાધિ રસ સાગરમાં, ઝીલી રસમય થાવે રે. જેની. ૫ ગુરૂ વિના જગ સૂનું લાગે, ગુરૂ વિરહ ન ખમા રે. મુખથી બેલ્યા વણુ મન આંખે, પ્રેમ કરતી વાતે ૨. જેની. ૬ આંખે પૂજે દિલડાં પૂજે, હરખે સઘળી ધાતે રે, એમ સ્વર્ગમાં ગુરૂના ભકતે, હાલે હર્ષ ને સાતે રે. જેની. ૭
For Private And Personal Use Only