________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩. ૨
*
( ૬૧ )
(૪ર) “ગુરુમમાં ગુહરિજનું રિઝમન” ગુરૂની સેવા કરનારાઓ, પ્રકટ ગુરૂએ થાય, જેને ભકિત ફળતાં જ્ઞાન મળેને, સત્યાનન્દ પ્રગટાય; જેને ગુરૂ ૧ વિશ્વાત્મા બનતે અન્તરથી, કમાં નિષ્કામ એને, દેશકાલને જાણી વતે, ભજે ગુરૂનું નામ. જેને. કર્મચાગી ને જ્ઞાનગી , જીવન્મુકિત પાય, જેને; સુન્દરતા અવલકે સહુમાં, સર્વરૂપ થઈ જાય. જેને. ગુરૂ. ૩ અસત નહીં સત્ ભાસે ક્યારે, જડમાં નહીં મુઝાય જેને, ભીતિનું તે નામ ન જાણે, દોષે નહીં કપાય. જેને. ગુરૂ. સર્વ પ્રકારે કર્માચાર, કરવાને સ્વતંત્ર; જેને યશ અપયશ જેને નહીં સ્પશે, દેખે આપ અનંત. જેને રપ હરિહર બ્રહ્માનાં ગુણ કર્મો, કરતે સર્વ પ્રકાર. જેને પરબ્રા ગુરુ દિલ લે સઘળું, ગુરૂને લે દિલ ગારજેને. ગુરૂ. ૬ અપકીતિ વિષસાગર ળી, પીતે કરતે કર્મ. જેને, દુનિયા માને દિલ રમકડું, આત્મપ્રેમમાં ધર્મ, જેને. ગુરૂ૭ ઉદાસીન રહે નહિ કયારે, વિપત્તિમાં પ્રસન્ન. જેને, વિપત્તિ સંપત્તિ અને, સમજે અને શૂન્ય. જેને. ગુરૂ. ૮ સારૂ બેટું જડમાં કલ્પિત, તેમાં જે સમભાવ, જેને, નિર્વિકલ્પ દશામાં રહેતે, ગુરૂ સેવા ફલદાય. જેને. ગુરૂ. ૯ રૂઢિ બંધન મર્યાદામાં, અમર્યાદિત લક્ષ. જેને; સર્વ દેશમાં પૂર્ણ પ્રેમ મય, આતમ ગુરૂને પક્ષ ને ગુરૂ. ૧૦ ગુરૂના નિનક વૈરીએને, ણવામાંહિ શૂર, જેને, મન ઉપગ કરે મન ભાવ્યે, આનંદમાં મશુલ ને ગુરૂ. ૧૧
For Private And Personal Use Only