________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૯ ) (48)
गुरुथी करोडो गाउ दूर रहेला.
વ્યાલિ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરાડે ગાઉ છે દૂર, ગુરૂના આત્મથી તેએ ગુરૂમાં દોષ જોનારા, ભમેલા જે કુબુદ્ધિથી. ગુરૂ વિશ્વાસ પ્રીતિથી, જરા નહીં જેહ ર’ગાયા, (હૃદયમાં કાગડા જેવા, રહેા ગુરૂમાથકી રૂ. ગુરૂ આશય નહીં જાણે, જીવે સહુ દોષ દૃષ્ટિથી; સમજતા નહિ. ખરૂં ખાટું, ગુરૂને તે ગ્રહે કયાંથી. ગુરૂની માહ્ય ચેષ્ટામાં, કરે શંકા અને પુચ્છે, ગુરૂ સામે થતા ક્રોધે, ગુરૂને તે ગ્રહે કયાંથી. વિકારી જે પશુ જેવા, સ્વયં જેવા ગુરૂ ધારે; ગુરૂ પાસે રહે હૈાંચે, કરાડા ગાઉ છે દૂર. ભમાયા માહ બુદ્ધિથી, ફસાયા બુદ્ધિ વેચીને; નગુરા નાસ્તિકા પાસે, છતાં તે દૂરના ફરે. ગુરૂ દ્રોહી ગુરૂ નિન્દક, કદાપિ ધર્મી નહીં થાતા; ચડેલા પણ પડે પાછા, નગુરા જ્ઞાન નહિ પાતા. ગુરૂદ્વેષીને ઘેરે છે, અહા ચપાસથી માંયા; ગુરૂમાં પૂજ્ય બુદ્ધિ વણુ, જણાતા મેહ પડછાયા. ગુરૂદ્રોહીજના ક્યારે, મળેા નહીં વિશ્વમાં ક્યારે; ગુરૂ નિન્દા સમુ· કિવિષ, જગમાં કાઇ નહિ ભારે. અરે યાવત ગુરૂ ઉપરે, થતી નહી દોષની શંકા; અહા તાવત્ ગુરૂ આપે, ખરેખર શિષ્યને શુદ્ધિ. ગુરૂ ઉપર થતાં શકા, પડે પાછા ગુરૂ ભક્તા; હણાતા સ’શયી ભકતા, પડે પાછા ગમે ત્યારે.
For Private And Personal Use Only
3
૪
પ
७
૬૧