________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ )
અરે એવા મરે છે ને, ખરેખર સગીને મારે, કરા નહિ સંગતિ એવા, મરેલા શાપિતાની ૨ ગુરૂ વચના અરે જેને, પરીણમતાં અહા ઉધાં; ગુરૂના પ્રેમ નહિ કિચિત, કરી નહીં સ`ગતિ એની. નિપાતા ક્રોડ જાતિના, ગુરૂ કેાહીતણા થાતા; ચઢે ત્યાંથી પડે પાછે, કદિ નહીં શાન્તતા પાતા. સકલ સવળુ' પરીણમતુ, અહા તેની બલિહારી; બુદ્ધગ્ધિ સદ્ગુરૂ ભકતા, શુરૂ પ્રેમે જીવે જગમાં,
For Private And Personal Use Only
૩. આળેલ.
( ૧૫ )
गुरुने पामवा माटे पात्र बनवु.
કવ્વાલિ.
ગુરૂને પામવા માટે, અધિકારી પ્રથમ ખનવું; ગુરૂ પ્રેમી સહુ પૂરા, પ્રભુ પ્રેમી જીવન ભણવું. પડે પ્રારબ્ધથી દુઃખા, જરા નહીં ત્યાંય અકળાવુ'; ગુરૂની સહુ કસોટીમાં, અધીરા નહીં જરા થાવું. ગુરૂ આજ્ઞા અનુસારે, જીવન વહેવું ભલી રીતે; સહન કરવુ" ક્ષમા લાવી, કરી, કાર્યો પરપ્રીતે. અહ તા દેહ આદિની, ત્યજીને સદ્ગુરૂ શરણે; રહી નિલે પ સાક્ષીથી, જીવન વહેવું ગુરૂચરણે. ઘણુ' ના ખાલવું કયારે, ગુરૂ દિલ જાણીને વહેવું; ગુરૂ આજ્ઞા થકી મીનું, કશું . ના લેવું તે દેવું. ગુરૂ ભકત્ય માયાનાં, સફલ અ`ગેા અને ધર્માં; ગુરૂ સંગે રહી માયા, જીવાની ઉન્નતિ માટે.
છે.
૧૩
૧૪
૧૫