________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરૂભકિત. . શિવ જગત શિર બતા–એમ. ગુરુની ભક્તિ છે હિલી, પામે સંસ્કારી જન, કલની રવિ સાથે પ્રીતડી, દીઠાં ઉ૯લસે રે મન ગ ૧ પિયા ચંદ્ર પ્રકાશતાં, ખીલે - સહ અંગ છે સદગુરૂ નામ સંભારતાં, આનંદ પ્રગટે ઉમંગ. ગુર. ૨ ભૂખ્યા જે ૩ પ્રેમના, કરતા સ્વાર્થનો ત્યાગ, તરસ્યા જે ગુરૂ પ્રેમના, તેને બીજે ન રાગ. થર છે સાગર પ્રેમની આગળ, કીતિ ધન મન સુખ નાક મેલ પેરે માનત, દેખે જડમાંહી ખ, ગુ સારૂ ઈચછાનુસાર જે, વર્તાવે મન કાય પડ૫ર શીર ન જેહનું, ગુરૂ વણ છે ન કાંય. ગુરુ. ૫ ચાલે સદગુરૂ પાછળે, સાચે ધારી, વિશ્વાસ પ્રાણ પડે પણ ભકિતથી, પાછો પડતે ન ખાસ. - ૨ હનિયા દિવાની જે જે કહે, તેમાં રાખે ન ચિત ચારે છેડે રે છૂટછે, સદગુરૂ પ્રેમી પવિત્ર ગુફ. '૭ શિવ સાધન લખ કેડીઓ, ગુરૂ ભક્તિવણ ફિક ડોલે નહીં દુષ્ટકથી, પાડે નિન્દાની પક. ગુણ-૮ જેમ જેમ દુર્જન નિન્દકે, ગુરૂછની સામા રે થાય તેમ તેમ સારૂ પ્રેમીઓ, ગુરૂ પ્રીતિમાં સમાય. ગુરૂ... ગુણના દુશ્મન લેકની, હામે થઈને તે ઈ . સદગુરૂ સેવા એ મટકી, દુશ્મન હેણો પ્રચંડ ગર૧૦ થરની ભક્તિથી જે કરે, તેમાં લેશ- ના દોષ :- . સાગર પ્રેમથી સંપજે, યુતિ સાધન. પિષ,:- અon
For Private And Personal Use Only