________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૮) સર્વ ધર્મનાં તત્ત્વને દર્શને, ગુરૂ અદ્વેત પ્રેમે સમાય. ગુરૂ; રહે નહીં પાપ પુણ્યની કલ્પના, વિશ્વ પિતે પ્રભુ સમજાય. ગુરૂ. ૪૬ મતપંથ ક્રિયાના કદાગ્રહો, તેથી ત્યારે અને સ્વતંત્ર.
ગુરૂ દિલમાં વસ્યા. સર્વ વ્યાપક બ્રહ્મમાંલીનતા, કેમ બદ્ધ નહિ પરતંત્ર. ગુરૂ, ૪૭ આત્મસંગે રહ્યો સત્ય પ્રેમથી, નહીં છોડું ગુરૂને કેકાલ, ગુરૂ બ્રહ્મા હરિહર, ગુરૂમાં સમાય છે, કરો સદ્ગુરૂ મંગલમાલ. ગુરૂ. ૪૮ આઠ કર્મમાં ગુણ દેષ કલ્પના, તે તો પ્રકૃતિમાંહિ સમાય ગુરૂ આત્મ ગુણ પર્યાય અનંત છે, પ્રકૃતિથી ભિન્ન સદાય. ગુરૂ. ૪૯ પ્રકૃતિની સહાયે ચઢાય છે. યાવત કેવલ જ્ઞાનની પ્રાપ્તિ, ગુરૂ. પ્રકૃતિથી પ્રકૃતિ છતાય છે, આત્મ પ્રેમ સમાધિની વ્યાપ્તિ. ગુરૂ. ૫૦ થાવત્ આતમ સાથે પ્રકૃતિને, વતે છે અનાદિ સંબધ. ગુરૂ. તાવતું ગુણ દોષ સાથે બે વર્તતા, દેહ મન સાથે છે પ્રબંધ. ગુરૂ. ૫૧ ગુણ દેષની વ્યકત જે કલ્પના, તેને આવે છે જ્યારે અંત. ગુરૂ. ત્યારે આતમ ગુરૂ અનુભવ થત, ગુરૂભકતો અને મહાસંત. ગુરૂ પર શુભાશુભ બુદ્ધિ અનુસારથી, ગુણ દોષની કલ્પના થાય. ગુરૂ. શુદ્ધ બ્રહ્મથી બન્નેને લય થતાં, ગુણ દેષની સૃષ્ટિ વિલાય. ગુરૂ પ૩. પ્રકૃતિ પાર કેવલ આત્મની, ગુણ પર્યાયની છે સુષ્ટિ. ગુરૂ. પ્રકૃતિ પાર પામેલ જ્ઞાનીઓ, અનુભવ કરી પામે સમષ્ટિ, ગુરૂ, ૫૪ સર્વ વિશ્વમાં નિબંધ વિચરે.લાગે તે કરતા કર્મ. ગુરૂ. ચાહે તે કરે અથવા કરે નહીં, અનુભવતા શાશ્વત શર્મ. ગુરૂ. પપ જ્ઞાની સર્વ કરે વા કરે નહીં, સર્વ બાબતમાં સ્વતંત્ર. ગુરૂ. ગુરૂ ભક્તિ અશકત બને નહીં, કદિ થાય નહીં પરતંત્ર. ગુરૂ. ૫૬ એક શ્વાસમાં જ્ઞાનીની, થાય મુકિત ન શંકા લગાર.
ગુરૂ હૃદયે વસ્યા. બાહ્ય ચેષ્ટાએ જ્ઞાતિની ઓર છે. કોઈ ઓળખી લે નરનાર,ગુરૂ. ૫૭
For Private And Personal Use Only