________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ )
આ શિષ્યને સર્વ દૈવી વિદ્યાઓ આપું એમ વિચારી શિષ્યને કુંભાર રના ત્યાંથી ઘડા લેવા અને જલ ભરી લાવવા આજ્ઞા આપી. પેલે શિષ્ય કુંભારને ત્યાં ગયે અને ઘટ માગી લીધે. તે સરેવરમાં જઈ ઘટમાં પાણી ભરીને મસ્તક પર ઘટ મૂકી ગુરૂના સ્થાનમાં આવવા લાગ્યું. ગુરૂના મનમાં એવો વિચાર થયે કે શિષ્ય આવે કે તુર્ત તેને પવિત્ર કરી સર્વ વિદ્યાઓ આપવી. પેલે શિષ્ય તાપ અને પરિશ્રમથી વ્યથિત થયે અને રસ્તામાં આંબલીના વૃક્ષ નીચે વિશ્રામ લેવા બેઠા એવામાં તેના મનમાં દુર્મતિ ત્વરિત પ્રગટી. તે મનમાં વિચારવા લાગ્યું કે અહે હું કેમ ત્યાગી બન્યા? હું ત્યાગી શિષ્ય બનીને ઠગા, મારાં બાર વર્ષ નકામાં ગયાં. મહેને જ્ઞાન આનંદ મળે નહીં. મેં ગદ્ધાની પેઠે ગુરૂનું વૈતરું કર્યું પણ ગુરૂ તે હારે હિસાબ ગણતા નથી, તેમણે હજુ સુધી હારા સંબંધી કઈ લક્ષ આપ્યું નથી, હવે ગુરૂ પાસે રહેવામાં શો સાર છે? આના કરતાં હું સંસારમાં રહ્યો હોત તે બહુ સારૂં. હવે ગુરૂ પાસે જવાની શી જરૂર છે? ગુરૂ પાસે જવાથી મારું શું કલ્યાણ થવાનું છે એમ કરતાં એક કલાક વહી ગયે, ગુરૂએ વધારે વખત થયો તેથી સમાધિ કરી શિષ્યને દેખ્યા અને તેના મનમાં પ્રગટેલા વિચારે દેખ્યાથી તેમણે ઘટમાં પ્રવેશ કર્યો. પેલે શિષ્ય ત્યાં ઘટ મૂકીને અન્ય તરફ ચાલવા લાગે એટલે ઘટમાંથી અવાજ થયે કે અરે શિષ્ય ભાગી ન જા. શિષ્ય ત્રણવાર ચારવાર જવા વિચાર કર્યો, ઘટમાંથી ભાગી ન જા, હારા ગુરૂ પાસે જા, એમ ત્રણ ચાર વાર અવાજ થયો, શિષ્ય અવાજ શ્રવણ કરી. ગભરાયે પણ હિંમત રાખી કહેવા લાગ્યું કે અરે ઘટમાં રહી કેણ બોલે છે. ઘટમાંથી અવાજ થયો કે હું ઘટ છું. અરે શિષ્ય તું હારા ગુરૂને મૂકી હવે કયાં ભાગી જાય છે. ઘટમાંથી આ સ્પષ્ટ શબ્દ શ્રવણ કરી શિષ્ય આશ્ચર્ય પામ્યું અને કહેવા લાગ્યું કે અરે ઘટી હને ગુરૂ પાસે રહેતાં ઘણું દુઃખ પડયું છે ઘણું મુંઝવણ થઈ છે અને હવે દુઃખ સહાતું નથી માટે હવે હું ગુરૂ પાસે જવા ધારતું નથી. ઘટે કહ્યું કે અરે મૂર્ખ શિષ્ય !!ાહારી
For Private And Personal Use Only