SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આતમ. ૨૩ આતમ. ૨૪ આતમ. ૨૫ ( ૧૪ ) મનની પેલી પારે આતમ કૃણ હું જ્ઞાનાદિક સષ્ટિને છું આધાર જે. મનની ગતિ કુંઠિત ત્યાં વૈકુંઠ જાણવું, કેમ પ્રકૃતિથી છે પેલી પાર જે, જન્મ જરા મૃત્યુનું વદન જ્યાં નહીં, તવમસિ ફલ ગુણ પર્યાયાધાર જે. વ્રત નિયમ તપ જપ સંયમ જે હેત છે, તે તે આતમ કૃષ્ણ જ આપે આપ જો, મળતાં વ્રત તપ સાધનનું નહીં કામ છે, આસક્તિ વણ કયાં છે પુષ્ય ને પાપ જે. જ્ઞાનાદિક સષ્ટિથી કૃષ્ણ ન ભિન્ન છે, જ્ઞાન ને ય સ્વભાવે વિશ્વ સ્વરૂપ જે; અતિ નાસ્તિ સદસત્ સહુ રૂપે આતમા, નિરાકારને છે સાકાર સ્વરૂપ જે. અસંખ્યનય દ્રષ્ટિએ આતમ કૃષ્ણ હું, પોતાનું કરતે હું ગાન ને ધ્યાન જો; કર્મોદધિમાં મેહનાગ પર પિઢતે, મનથી સેવક આતમથી ભગવાન જે. ઉપશમ ક્ષયોપશમને ક્ષાયિકભાવથી, સત્તા વ્યક્તિભાવે હરિ ભગવાન્ જે; મેહ પાપને હરતે આતમ છું હરિ, સાત્વિક ગુણને જ્ઞાનગુણે ગુણવાનું જે સોયમથી સહુ સષ્ટિ નિજભણ, જ્ઞાનવિષે આકષ કૃણુ કહાઉ જે; સર્વ પૃથ્વીને દેવ જ વાસુદેવ હું, નિર્નામી પણ અનંત નામે સુહાઉ જે. આતમ. ૨૬ આતમ. ૨૭ આતમ, ૨૮ આતિમ, ૨૯ For Private And Personal Use Only
SR No.008577
Book TitleGurugeet Gahuli Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1921
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy