________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨) પરાક્ષુબજેઓ છે તેઓ આત્મ પ્રભુથી પરાસુખ બને છે.
સેવા કરતાં અનેક જાતનાં સંકટે પડે પ્રતિષ્ઠા માન પૂજા કીતિ ધિન શરીર રાજ્ય સત્તા વગેરેને નાશ થાય; તેપણુ ગુરૂવામાં દઢ રહેવું. ગુરૂસેવા કરતાં મૃત્યુ થાય તે સારૂ, કારણ કે તેથી આ ત્માની અત્યંત વિશુદ્ધિ થાય છે. ગુરૂસેવા કરતાં સર્વ પ્રકારનાં હૈયાને જીતવા અને ગુરૂસેવામાં આત્માનની મઝાહ લેવી. સુભકર્ત શિષ્ય પાલાના પ્રાણની પણ દરકાર રાખ્યા વિના ગુરૂની આજ્ઞાનું વાર વતે છે તેઓ ગુરૂસેવા ભકિતને બોલી બતાવતા નથી. ગુરૂના મલિયમી મૂતિ બને છે. ગુરૂ પ્રેમમાં મસ્ત બનેલા ભકત શિષ્યોને “ના નાત જાતની પરવા રહેતી નથી, એવા ગુરૂના ભકતે સર્વ કરી લાગી બને છે, તેઓને પરાજય કરવા કામ મોહમાયા સમર્થ થતી નથી, તેઓ બાહ્ય સિદ્ધિને ઈચ્છતા નથી, તેઓ વિશ્વમાં જે પદાર્થને માંહેથી મુંઝાતા નથી, એવા ગુરૂ ભકતોની હારે રેવા છે, તેઓને ગુપ્ત દૈવી સહાય મળે છે. ગુરૃભકત શિષ્યોમાં રનમાં કોઈ પણ જાતની ઉદાસી રહેતી નથી. તેઓનું મન ઉત્સાહી રહે છે. સંવાધિકાર ગૃહાવાસમાં તથા ત્યાગાવસ્થામાં ગુરૂના ભકત શિષ્યો આનંદથી રહે છે. ગુરૂની સેવા ભકિત એજ સ્વરાજય છે,
અને જડ પદ્યની આસકિત એજ જડ રાજ્ય છે. શિષ્યોને આ રાજય પ્રાપ્ત કરાવી આપનાર ગુરૂ છે. જીવને જ્ઞાનરૂપ ચક્ષુના આપનાર અને ઉત્સાહરૂપી જીવનના આપનાર સદ્દગુરૂ છે. માહથી મરે લાઓને આત્મજીવનથી જીવાડનાર ગુરૂ છે. જેના માકૅગુરૂ નથી અને જગુર્માનેતિ નથી અને જે માને છેલ્લે ગુરૂની આજ્ઞાનુસાર રે માનતા નથી તે નગુર છે. નJરાઓથી આત્મ રાજ્યનું સુખ પ્રાપ્ત કંચી શકાતું નથી. નગુરાઓના હૃદયમાં ચઢેલું એવું માહ સર્પનું વિષ ઉતરતું નથી. નથુરા નાસ્તિક ગુરૂ દ્રોહી ગુરૂનિકે, અમે જ્ઞાનને પામી શકતા નથી. જે કુશિષ્ય છે તે ગુરૂની સવળી શિક્ષાને એવળી માને છે અને ગુરૂ કરતાં પોતાને વધારે ડાહ્યા માને છે એવા કુશિષ્યને ગુરૂપાસે વસવા છતાં ગુરૂજ્ઞાનને લાભ મળને ધી.
For Private And Personal Use Only