Page #1
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની જનનીઃ
બાર ભાવના
-- લેખક ઃસુભાષ શેક
-ઃ પ્રકાશક :જૈન સ્વાધ્યાય મંદિર સોનગઢ - USA
304, Tall Oak Trail, Tarapon spring, FI 34688 USA Email : Hasmukh33@yahoo.com Web: www.atma-darshan.org
Ph.: 001 - 727 - 934 - 3255 Mob: 001 - 727 - 534 - 5168
-- સહયોગી પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન :વાંકાનેર દિગંબર જૈન સંઘ પ્રતાપ રોડ, દેનાબેંકની બાજુમાં, વાંકાનેર -૩૬૩૬૨૧ (સૌરાષ્ટ્ર) ફોન : ૦૨૮૨૮-૨૨૩૫૯૬
Page #2
--------------------------------------------------------------------------
________________
બાર ભાવના )
algf SHIPISI
:
:
:
એ
*
ઇ
છે
પ્રથમ આવૃત્તિ : પ્રત ર૦૦૦
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની જનની વી.નિ.સં.રપ૩૮, વિ.સ.ર૦૧૮, શ્રાવણ વદ ૨ ને શુક્રવાર તા.૦૩-૦૮-૨૦૧૨ પૂજ્ય બહેનશ્રી ચંપાબેનની ૯૯ભી જન્મજયંતી © લેખકનૈ આધીન સહયોગ મૂલ્ય : રૂા.૨૦/
પ્રકાશનનું નિવેદન ..................... 3 પ્રાપ્તિ સ્થાન :
લેખકનું નિવેદન ........................... ૪ વાંકાનૈર દિગંબર જૈન સંઘ
બારભાવના વિષય પ્રવેશ ......................... ૫ પ્રતાપ રૌડ, દેનાબેંકની બાજુમાં, વાંકાનૈર -૩૬૩૬૨૧ (સૌરાષ્ટ્ર)
ભાવના : ૧. અનિત્યભાવના .................... ફોન : ૦૨૮૨૮-૨૨૩પ૯૬
ભાવના : ૨. અશરણભાવના .................. Email : subhash.sheth@yahoo.co.in
ભાવના : 3. સંસારભાવના ....................... ( પોસ્ટથી પુસ્તક મેળવવા ઉપરોક્ત સ્થળે પૂરા સરનામા સાથે લખી જણાવવું. આ અને આગામી પ્રકાશનોનાં વેચાણ ભાવના : ૪. એકcવભાવના..... ............... અને વિતરણ વ્યવસ્થામાં સહયોગ આપી શકે તેવી વ્યકિત કે સંસ્થાએ ઉપરોક્ત સંસ્થાનો સંપર્ક કરવા વિનંતિ છે.)
ભાવના : ૫. અન્યત્વભાવના ... ............ સોનગઢમાં પુસ્તક મેંળવવાનું સ્થાન :
ભાવના : ૬. અશુચિભાવના................. કહાન આર્ટીકલ આર્ટસ, સમિતિ સામૈ ભાવના : ૭. આર્યાવભાવના................... સોનગઢ સંપર્કઃ અંતિમ જૈન મો.૯૨૭૬૮૬૯૨ ભાવના : ૮. સંવરભાવના ..................... હિતેશકુમાર મહેતા મો.૯૪૨૯૪પ૬૪૮
ભાવના : ૯. નિર્જરાભાવના.................... ટાઇપ સેટીંગ :
ભાવના : ૧૦. લોકભાવના. .................... ૧૮૭ ‘ક્રિએટીવ'
ભાવના : ૧૧. બોધદુર્લભભાવના ......... ૨૧૯,રાષ્ટ્રદીપ કૌમ્પલેક્ષ, રાષ્ટ્રીય શાળા સામે, રાજકોટ.
ભાવના : ૧૨. ધર્મભાવના ...................... મૌ.૯૪૨૭૨૧૩૦૭૨
પરિશિષ્ટ : ૧. બારભાવનાના કાવ્યો ............... ૨૫૦
પરિશિષ્ટઃ ૨. હેતુલક્ષી પ્રશ્નોના જવાબ ........ ૨ જેકેટ અનૅ ડીઝાઇન : ડૉટ ઍડ. ૨૩૪, રાજ ચેમ્બર્સ, માલવિયા પેટ્રોલ પંપ સામે, ગોંડલ રૌડ, રાજકોટ-૧. ફૌન : ૬૬૨૬૦૭૩
,
&
A
C
૦
મ.
ચિત્રકાર : નલીન સુચક : મો.૯૪૨૭૨૫૨૨૦૪
મદ્રક : કહાન મદ્રણાલય સોનગઢ (સૌરાષ્ટ્ર) ફોન : ૦૨૮૪૬-૨૪૪૦૮૧ મુખપૃષ્ટ: સંસારભાવનાની કથાનું ચિત્ર
Page #3
--------------------------------------------------------------------------
________________
USIAsof (Giàeo બારભાવના એ જ્ઞાનપૂર્વના વૈરાગ્યની જ નહિં, પરંતુ મુમુક્ષુતાની પણ જ બની છે. તેથી મુમુક્ષુ સમાજ માં તે સુપ્રસિંદ્ધ અને સુદત છે. તોપણ બારભાવના પૈકી જે તે ભાવનાનું સ્વરૂપ, તેની ચિંતવન પ્રક્રિયા, ચિંતવન માટેનું સાધન છે કારણ, તે sઈ રીતે વર-
તુસ્વરૂપની સમજણ કરાવનાર છે, gઈ રીતે વરતુસ્વરૂપની સમજણપૂર્વકના અર્થાત્ જ્ઞાનપૂર્વકના વૈરાગ્યનું ઝારણ છે, તેનું પ્રયોજન Íહંતનું વિશેષ ફળ વગેરે જેવી બાબતો અપ્રસિદ્ધ અને અજાણ છે. બારભાવના સંબંધી આવી બધીયે બાબતોને સાંકળી લેતી સર્વગ્રાહી ડૂતની આવશ્યકતા હતી જે આ પ્રકાશનથી પૂરી થશે તેવી અપેક્ષા છે.
બારભાવના સંબંધી આ પુસ્તઝમાં દરેક ભાવનાના અંતે જે તે ભાવનાને અનુરૂપ ચત્ર પ્રેરક $થા પણ આપવામાં આવી છે. પ્રત્યે$ $થામાં જે તે ભાવનાનો સાર સમાયેલો છે, જે આ પુસ્તકની ખાસ વિશેષતા છે.
લેખક નું “હું પરમાત્મા છું' સિદ્ધાંતને હૃદયગત ક૨વાની sળા નામનું પુસ્તક પ્રચંડ પ્રતિસાદ પામેલ છે. લેખ૬ ની વિશિષ્ટ અને વૈજ્ઞાન લેખન પદ્ધતિ એકદમ સરળ અને સુગમ છે. તેની પ્રવાહી અને રોચક શૈલીના ઝારણે તે સાવ નવા નિશાળિયાને પણ લોકભોગ્ય હોય છે. સુપષ્ટ, અÍદધ, તર્કંs અને મુદ્દાસરના લખાણના કારણે તે સૌને સહજપણે અર્થબોધ ડરાવે છે.
341 yras www.kahanguru.org dh y www.atma-darshan.org Guz Gulou છે અને તે ફ્રી ડાઉનલોડ કરી શકાય છે. પાઠશાળાના બાળકો તેમ જ શિક્ષણ શિબિરમાં આ વિષયના શિક્ષણ માટેની પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનની સી.ડી. માંગણી ફરવાથી મળી શકે છે.
વઢવાણના વિદ્વાન બ્રહ્મચારી શ્રી વજુ ભાઈ શાહે આ પુસ્તકનું સમગ્ર લખાણ તપાસી આપી ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડેલ છે. સોનગઢમાં રહેતા લોકભારતી સણોસરાના નિવૃત્ત પ્રીસીપાલ શ્રી ધીરૂભાઈ દેસાઈએ ભાષાશુદ્ધિ ફરી આપેલ છે. રાજ શોટના અતુલભાઈ ધીયાએ મુફ સંશોધન થી પ્રકાશન સુધીના સઘળાં કાર્યોમાં સહયોગ આપેલ છે. તેમ જ રાજ કોટના રસિકભાઈ શાહ, શૈલેષભાઈ ગાંધી, રણબેન ગાંધી વગેરે મુમુક્ષુઓએ પણ પુરું સંશોધનમાં મદદ કરી છે. મોરબીના હીરેન શેઠે પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરી આપેલ છે. સુભાષભાઈનાં શિક્ષs મિત્ર નલીન સૂચકે સુંદર ચિત્રો તૈયાર કરી આપેલ છે. રાજ શોટના ક્રીએટીવે ટાઈપ સેટીંગ અને ડોટ એ ડે ફોર $લર જે ફેટ અને ડીઝાઈન તથા સોનગઢના ૪હાન મુદ્રણાલયે પ્રીન્ટીંગ-બાઈડીંગનું કામ કરી આપેલ છે તે સર્વેનો હાર્દીક આભાર માનવામાં આવે છે.
આ પુસ્તકના અભ્યાસ દ્વારા સૌ બારણાવવાનું હાર્દ અને તેનું ફળ પ્રાપ્ત કરે તેવી પવિત્ર ભાવના.
હસમુખ મ. શાહ
પ્રમુખશ્રી જેન સ્વાધ્યાય મંદિર સોનગઢ, USA
304, Tall Oak Trail, Tarapon spring, F1 34688 USA Web: www.atma-darshan.org Email : Hasmukh33 @yahoo.com Ph.: 001-727-934-3255, Mob.:001-727-534-5168 Dt.: 03/08/2012
Page #4
--------------------------------------------------------------------------
________________
લેખકનું નિવેદન
≈ક પૂજય ગુરુદેવશ્રી કાનજીસ્વામીએ બાર ભાવના વિષે વિશદ છણાવટ કરીને તેને જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની જનની તરીકે બિરદાવેલ છે. તે આધારે આ પુસ્તકનું નામ પસંદ કરાયેલું છે.
પુજ્ય બહેનશ્રી ચંપાબેને નાની ઉમરમાં લખેલ નિબંધ હું ક્યા માર્ગમાં આ જગતમાં માત્ર બે જ માર્ગ કર્શાવ્યા છે એક સંસારમાં અને જો મોમાં. અાકે સંસારના માર્ગથી પાછા નૉ મોશના માર્ગમાં પ્રવેશવા માટે સંસાર પ્રત્યેનો વૈરાગ્ય જ કાર્યકારી છે. પરંતુ આ વૈરાગ્ય સાખપૂર્વકનો કોંગો જરૂરી છે. ખરેનશ્રી જ્ઞાન વિનાના વૈરાગ્યને વૈરાગ્ય જ કહેતા નથી પણ રૂંધાયેલો ન્યાય કરે છે. તો જ્ઞાનપૂર્વકના વૈરાગ્યનું જ મહત્વ છે અને તે માટેનું એક માત્ર સાધન બાર ભાવના જ છે.
બાર ભાવના સંબંધી ચર્ચા લગભગ દરેક શાસ્ત્રમાં કોઈ ને કોઈ પ્રકારે જોવા મળે છે. તે સર્વેનું દોહન કરીને અહીં બારેય ભાવનાઓનું મુદ્દાસર, તાર્કિક અને વૈજ્ઞાનિક પદ્ધતિથી વિવેચન કરવાનો વિનમ્ર પ્રયાસ છે. જૈન શાસ્ત્રોનું કન સ્તિથી (Negative) કોય તોપણ તેનું પ્રયોજન સ્તને (Positive) જ દર્શાવવાનું હોય છે. માસ્તરમાં સ્તિનું જ મહત્વ ઠેક હોય છે. આ બાબતને લક્ષમાં લઈને અસ્તિત્વભાવનામાં તત્વની મેર નિત્વ શું છે, અમારા ભાગતામાં શરાની સામે શ શું છે, વગેરે પ્રકારે વિશેષ છાવટ કરવામાં આવી છે. તેથી બાર ભાવનાનું રહસ્ય અને તેના ચિંતનનની યોગ્ય પદ્ધતિ સારી રીતે સમજી શકાય છે.
ભાર લાગતાનો વિષય પ્રાથમિક મુમુક્ષુઓ માટે અત્યંત મહત્વનો અને મૂળભૂત છે. તેના તલસ્પર્શી અભ્યાસથી જ વસ્તુસ્વરૂપની સાચી સમજા આવે છે. આવી સમજણથી જ સંસાર પ્રત્યેનો સહજ વૈરાગ્ય આવે છે. અને સંસાર પ્રત્યેતા સૌરા વિના પારમાર્કો પધમાં પ્રવેશ પત્ર પામી શકાતો નથી.
આ રીતે બાર ભાવનાના વિષયની અનિવાર્ય આવશ્યકતા છે. પરંતુ આ માટે બાર ભાગના સંબંધી સંપૂર્ણ અને સર્વાંગીશ નિગેમ એક જ સ્થળે કોય તો તે ઉપયોગી બળે. બાર ભામાના વિષય માટેની આ પ્રકારની આવશ્યકતા પૂરી પાડવામાં આ પુસ્તક સક્ષમ થશે એવી આશા છે.
બાર ભાવનાનો વિષય સાીત્રક અને સાર્વજનિક છે. વળી તે સરળ, સુગમ અને સીર્પિત માનવમાં આવે છે. તોપણ તેનો અભ્યાસ અતિ ગહન અને ગંભીર છે. તેથી નિજભાવના અર્થે આ બાર ભાવનાની રચના છે. અને સાથે સાથે અન્ય જિજ્ઞાસુ જીવો પણ તેનો લાભ મેળવે એવી ભાવના છે. અહીં બાર શાળા સંબંધી સર્વગ્રાહી અભ્યાસ કરાવવામાં પ્રયાસ કૉવા છતાં મારી મંકલુના કારણે તે સંભળતું નથી. તેથી સુજ્ઞ વાંચોતે આ માટે જે કાંઈ પૂર્તતા કરવાની જરૂર જણાઈ તે કરવા અને મને પણ જાનમાં વિનંતિ છે મારી અસ્પતતા અને અજ્ઞાનતાના કારકો આ વિષયના નિરૂપણમાં કોઈ દોષ, ક્ષતિ કે કાશ હોય શકે છે, જે કોઈના ધ્યાનમાં આવે તે નિઃસંકોચ જવામાં નિાત છે. આ વિષયને અનુરૂપ કોઈ સલાહ સૂચના કે માર્ગદર્શન હોય તો તે પણ જગાવવા ખાસ વિનંતિ છે. નવી આવૃતિમાં તેને સમુચિત ઉપયોગ કરવામાં આવી.
બાર ભાવનાના યથાર્થ અભ્યાસપૂર્વકના ચિંતનન વડે સૌ પોતાના જીવનમાં જ્ઞાનપૂર્વકનો વૈરાગ્ય પ્રાપ્ત કરે એવી ભાવના સહ.
સુભાષ જયંતીલાલ ક્ષે
દિવાનપરા, વાંકાનેર - ૩૬૩૬૨૧ (સૌરાષ્ટ્ર)
Email : subhash. shethdyahoo.co.in
Ph. : 02828–220968
Dt.: 03/08/2012
Jo
(સુબા રોડ)
Page #5
--------------------------------------------------------------------------
________________
ITI (બાર) ITI
ભાવના
આ વિષય પ્રવેશ
द्वादशानुप्रेक्षाः भणिता स्फुटं जिनागमनुसारेण ।
यः पठति शृणोति भावयति सः प्राप्तनोति उत्तमं सौख्यं ।। અર્થ : જિનાગમ અનુસાર કહેવામાં આવેલી બારભાવનાને જે જીવ ભણશે, સાંભળશે,
પઠન-પાઠન અને વારંવાર ચિંતવન કરશે તે ઉત્તમ મોક્ષસુખને પ્રાપ્ત થશે. (સ્વામી*નિયાનુપ્રેક્ષા : ગાયા +]
III
૧ અનિયભાવના
ક રૂપરેખા છે. ૧. મંગળાચરણ અને પ્રાસ્તાવિક ૨. ભાવના એટલે શું ? ૩. ભાવના અને ચિંતાનો તફાવત 1. બાર માધન ના નામ અને
તેના ચિંતવહના ક્રમનું તાર્કિકપણું પ. વૈરાગ્ય એટલે શું ? ૬, જ્ઞાનપૂર્વકનો વૈરાગ્ય એટલે શું ? ૭. બાર ભાવના એ જ્ઞાનપૂર્વકના
વૈરાગ્યની જનની કઈ રીતે ? ૮. બાર ભાવનાના અભ્યાસનું સામાન્ય ફળ ૧, આત્મહિતની પ્રેરણા અને પુરૂષાર્થ પૂરો પાડે છે. ૨ . ૨. પ્રતિકૂળ પ્રસંગે સમાધાન કરાવે છે. ૩. ચિતને સ્થિર કરાવે છે, ૪. મોહને મંદ કરે છે.
૩. સંસારભાવના પ, વિષય-કંકાયદા ઝેને ઉતારે છે, ૬. વિપત્તિમાં દર્ય અને સંપતિમાં
નમ્રતા પ્રદાન કરાવે છે. છે. મૃત્યુના બન્ને દૂર ભગાવે છે.
૮. પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. ૯. ઉપસંહાર
૧૨. અમે માની
A. ૨. અચારણામાવજી
૧૧બોધિદુભાવના
૧૦. લોકભાવના
૯. હિરાભાવના
3. એકાભાવના
પ, અવવભાવના
૬, અશુચિભાવના
છે, ખાસવભાવના
૮, સંવરભાવ
Page #6
--------------------------------------------------------------------------
________________
આચાર્યશ્રી કુંદકુંદકૃત બા૨ભાવનામાં વિષયપ્રવેશ કૐવતું મંajળાચા
(છંદ-આર્યા) नत्वा सर्वसिद्धान् ध्यानोत्तमक्षपितदीर्घसंसारान् । दश दश द्वौ द्वौ च जिनान् दश - द्वानुप्रेक्षाणि वक्ष्ये ।।
अधुवमशरणमेकत्वमन्य-संसारो-लोकमशुचित्वम् । આસવ - સંવ૬ - નિર્નર - વોઘતિ નિન્તનીયમ્ |
ભાવાર્થ : સર્વે સિદ્ધ ભગવંતો અનો ચૌવીસેય જિનોને નમસ્કાર કરીને ઉત્તમ ધ્યાનના કારણભૂત અને તેથી દીધું સંસારનો અભાવ રાવનાર બારભાવનાઓનું સ્વરૂપ હૂં છું.
૧. અનિત્યભાવના ૨. અશરણભાવના 3. સંસારભાવના ૪. એકત્વભાવના ૫, અન્યત્વભાવના ૬. અશુચિભાવના ૭, આસવભાવના ૮, સંવરભાવના ૯. નિર્જરાભાવના ૧૦. લોકભાવના ૧૧, બોધિદુર્લભભાવના અને ૧ર. ધર્મભાવના એ બારભાવનાઓ જ્ઞાન સહિતના વૈરાગ્યનું કારણ હોવાથી તેનું ચિંતવન હંમેશા કરવું જોઇએ. (બારસાયુવેકMી : મંગલાચરણ ; ગાથા ૧,૨)
Page #7
--------------------------------------------------------------------------
________________
વિષય પ્રવેશ
મંગલાચરણ
(દોહા) वन्दु श्री अरहंतपद, वीतराग विज्ञान । वरगूं बारह-भावना, जगजीवन-हित जान ।।
સામાન્યપણે વૈરાગ્યના પ્રસંગો રોજેરોજ જોવા મળે છે. પરંતુ આવો વૈરાગ્ય જ્ઞાન વિનાનો હોવાથી આત્મહિત માટે ઉપયોગી બની શકતો નથી. વસ્તસ્વરૂપની સાચી સમજણ વિનાનો આવો વૈરાગ્ય દૂધ્ધના પોતા ઊભરા જેવો ક્ષણિકપણ હોય છે. આત્મહિત માટે કાર્યકારી અને કાયમી હોય તેવો વૈરાગ્ય જ્ઞાનપૂર્વકનો હોય તે જરૂરી છે. જ્ઞાનપૂર્વકનો વૈરાગ્ય બાર ભાવનાના ચિંતવનથી જ પ્રાપ્ત થાય છે.
હ
NLITY
કથાનુયોગના શાસ્ત્રોમાં તીર્થકર, ચક્રવર્તી જેવા મહાપુરશ્નોના જીવન દ્વારા સંસારની અનિત્યતા, અરશરણતા, અસારતા વગેરે દર્શાવી સંસાર પ્રત્યેનો વૈરાગ્ય ઉત્પન્ન કરાવવામાં આવે છે. આ કારણે કથાનુયોગના શાસ્ત્રોનું કેન્દ્રબિંદુ જ બાર ભાવના હોય છે. બાર ભાવના સંબંધી સ્વતંત્ર ગ્રંથ પણ જોવા મળે છે.તેમાં આચાર્યશ્રી કુંદકુંદકા બારસ અણઘેખા અને મુનિવર શ્રી કાર્તિકેયસ્વામીકૃત ફાતિયાનુપ્રેક્ષા મુખ્ય છે. લગભગ દરેક જૈન કવિએ બાર ભાવનાનું કાવ્ય રચેલ જણાય છે. આવા એકસો જેટલાં કાવ્યો જોવા મળે છે.
Thibility
શાળજી 29
%) (69) GAN)
ભાવાર્થ: શ્રી અરિહંત ભગવાન અને તેમના દ્વારા પ્રરૂપિત વીતરાગ વિજ્ઞાનને વંદન કરીને જગતના ભવ્ય જીવોના હિતનું કારણ એવી બાર ભાવનાનું વર્ણન કરવામાં આવે છે. (મંગતરાયકૃત બારહભાવનાનો મંગલાચરણનો છંદ : ૧)
જગતનાં ભવ્ય જીવોનું હિત મોક્ષમાર્ગમાં છે. આ મોક્ષમાર્ગની પ્રાપ્તિ માટે જ્ઞાન અને વૈરાગ્ય કાર્યકારી છે. મોક્ષમાર્ગની શરૂઆતથી લઈને મોક્ષ સુઘીના પારમાર્થિક પંથમાં જ્ઞાનપૂર્વકનો વૈરાગ્ય જરૂરી હોય છે. જ્ઞાનપૂર્વકની વૈરાગ્યનું એકમાત્ર કારણ બાર ભાવના છે. તેથી આ બાર ભાવનાનું વર્ણન કરવામાં આવે છે.
તીર્થંકર ભગવાન ગૃહસ્થદશામાં હોય ત્યારે પણ બાર ભાવનાનું ચિંતવન કરતા હોય છે. તેમાંય રાત્રે સૂતી વખતે બાર ભાવનાનું ચિંતવન અવશ્યકરે છે. બાર ભાવનાના ચિંતવનથી ઉત્પન્ન થયેલ પ્રબળ વૈરાગ્યના પરિણામે તીર્થકર ભગવાન ગૃહસ્થાશાનો ત્યાગ કરીને મુનિદશા અંગીકાર કરે છે. આ સમયે તેમના વૈરાગ્યની અનુમોદના કરવા લૌકાંતિક દેવો આવે છે. અને લૌકાંતિક દેવો તે અનુમોદના પણ બાર ભાવના ભિાવીને જ કરે છે.
આપણા મોટા ભાગના મુમુક્ષુઓ કોઈ ને કોઈ બાર ભાવનાનો પાઠ નિયમિત કરતાં હોય છે. કેટલાંક
વિષયપ્રવેરા
Page #8
--------------------------------------------------------------------------
________________
મુમુક્ષુઓને કોઈ ને કોઈ બાર ભાવનાનું કાવ્ય કંઠસ્થ અભિલાષા ઘરાવી ભણવામાં જ રચ્યો પચ્યો રહે છે. પણ હોય છે.
કોઈ રોગી રોગને મટાડવાની ઈચ્છા રાખી તેના માટેનો
જ ઉપાય વિચાર્યા કરે છે. આ બધી એક પ્રકારની ચિંતા આ ભાવના એટલે શું? તે આપણે સૌ પ્રથમ જણીએ.
છે, ભાવના નથી.
છે.
સામા
ભાવના એટલે શું ?
બાર ભાવનાના ચિંતવનનાં કારણે શરીરાદિ સંયોગોનું અનિત્યપણું, અશરણપણું, અસારપણું વગેરે
જાણીને તેના પ્રત્યે ધૃણા, નફરત, તિરરકાર કે દ્વેષ થવો આત્મહિત સંબંથી પારમાર્થિક
તે પણ ભાવના નથી, કેમ કે, સાચી બાબતની વારંવાર વિચારણા
ભાવના રાગ કે દ્વેષરૂપ હોતી નથી. કરવી તેને ભાવના કહે છે.
શરીરાદિ સંયોગોને પોતાનાથી અત્યંત આ ભાવનામાં આત્મહિતની
ભિન્ન જાણી તેમ જ તેના કારણે પોતાનું અભિલાષા, કામના કે લાગણીપૂર્વક
ભિલું-બૂરું નથી તેમ માની તેમના જે તે બાબતની વારંવાર ફેરવણી,
પ્રત્યેનો વૈરાગ્ય એ જ ભાવના છે. અનુશીલન કે ચિંતવન હોવાથી તેને અનુપ્રેક્ષા પણ કહે છે.
- સાચી ભાવના આત્માને
કલ્યાણકારી હોય છે. આત્માને અનુપ્રેક્ષા ભાવના એ ચિંતવન
કલ્યાણકારી ન હોય તે કોઈ ભાવના નથી પણ ચિંતા જ સ્વરૂપ હોવાથી તે જ્ઞાનાત્મક છે અને ધ્યાનાત્મક નથી. છે. ચિંતાને ચિતા સમાન કહી છે. પિતા તો નિર્જીવ તોપણ તે ધ્યાનનું પ્રારંભિક સ્વરૂપ છે. જે વિષયની ચિ, મડદાને બાળે છે. પણ ચિંતા તો સજીવ આત્માને જ પ્રયોજન, જિજ્ઞાસા, જરૂરીયાત, લગની કે ઈચ્છા હોય બાળે છે, કહ્યું પણ છે દ્રઢ તેનું વારંવાર ચિંતવન થયા કરે છે. જેટલી ઈચછા પ્રબળ
चिन्ता चेतन को दहे, चिता दहे निर्जीव । હોય તેટલું ચિંતવન પણ ઊંડુ હોય છે. આ ચિંતવન પોતાની ઈચ્છિત બાબતને ઓળખીને તેમાં રિથર રહી
A ભાવના અને ચિંતાનો તફાવત શકેત્યારે તે ધ્યાન બની જાય છે. આ રીતે ઘર્મધ્યાનનો આઘાર પણ આ પ્રકારની ચિંતવનરૂપ ભાવના જ છે.
झाणोवरमेवि मुणी णिच्चमणिच्चाइभावणापरम्मो । અહીં આત્મહિત સંબંધી પારમાર્થિક બાબતનું હો સમાવિયાવરો. ધર્મેનuો નો પવુિં || ચિંતવન જ ભાવના કેઅનુપ્રેક્ષા સમજવી. સંસાર સંબંધી લૌકિક બાબતનું ચિંતવન એ કોઈ ભાવના નથી પણ
ભાવાર્થ: હે ભવ્ય! જો તારે ધર્મધ્યાન ધારણ કરવું હોય એક પ્રકારની ચિંતા જ છે. કોઈ વેપારી પૈસા કમાવાનું
તો સાંસારિક બાબતોનું સાધારણ ચિંતવનરૂપ ચિંતા છોડી પ્રયોજન રાખી તેનો જ ઉપાય વિચાર્યા કરે છે. કોઈ
ચિત્તને સ્વાધીન બનાવનારી અનિત્યાદિ શુભ ખેલાડી રમતમાં જીત મેળવવાનું લક્ષ રાખી તેમાં જ પ્રવૃત્ત ભાવનાઓનું સતત ચિતવન કરવું જોઇએ. રહે છે. કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થવાની
(સમાગસુતમ્ ૩૦. અનુપ્રેક્ષાસૂત્ર : ગાથા ૧)
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
Page #9
--------------------------------------------------------------------------
________________
ભિાવના અને ચિંતા એ બન્ને વિચારણા
બદલે નિજલોકમાં નિવાસ પામે તો લોકના કે ચિંતવનનો જ પ્રકાર છે. તોપણ બન્નેમાં
અગ્રભાગમાં શાશ્વત સુખની સિદ્ધદશાને મૂળભૂત તફાવત છે. ભાવના એ ચિત્તને
પ્રાપ્ત થાય છે. આ જગતમાં મનુષ્યજીવન સ્વાધીન બનાવનાર શુભ ચિંતવન છે અને
અને તેમાંય આત્મહિતને સાનુકૂળ સંયોગો ચિંતા એ ચિત્તને પરાઘીન રાખનાર અશુભ
મળવા દુર્લભ છે. તોપણ તે અનેકવાર પ્રાપ્ત ચિંતવન છે. મનુષ્ય કોઈ ને કોઈ બાબતનું
કરી ચૂક્યો છે. પરંતુ આવા દુર્લભ સંયોગોનો ચિંતવન કાયમ માટે કરતો જ હોય છે.
સદુપયોગ કરીને સમ્યકત્વરૂપી બોધિ એજ્ય પરંતુ તે ચિંતવન મોટા ભાગે ચિંતા જ હોય
વાર પ્રાપ્ત કરી ન હોવાથી તે દુર્લભમાં પણ છે, પણ આપણી વિષયભૂત ભાવના હોતી
દુર્લભ છે. સમ્યકત્વરૂપી બોધિને કારણે પ્રાપ્ત નથી. ચિંતા છોડી ભાવના ભિાવવા માટે
થતો ઘર્મ અને તેની આરાધનાથી વગર ભાવના અને ચિંતા વચ્ચેનો તફાવત જાણવો જરૂરી છે. માંગ્યે સઘળાં પ્રકારના સુખની આપમેળે પ્રાપ્તિ થાય છે. ભાવના અને ચિંતાનો મુખ્ય તફાવત નીચે મુજબ છે. બારેય પ્રકારની ભાવના આ ઘર્મને માટે જ હોય છે.
૧ આત્મહિત સંબંધી પારમાર્થિક ચિંતવન જ બારભાવનાનું આ પ્રકારનું ચિંતવન ચિત્તને સ્વાધીન ભાવના છે. તે સિવાયનું સંસાર સંબંધી લૌકિક ચિંતવન બનાવનારૂં હોવાથી શુભ છે. એ ચિંતા છે.
ચિંતાની ચિંતવનપ્રક્રિયામાં સંસાર સંબંધી આધિર. ભાવના અનિત્યાદિ બાર પ્રકારની છે. ચિંતા વ્યાધિ-ઉપાધિ મુખ્યપણે હોય છે, તેથી તે વિષય-કષાય, વેપાર-ધંધા વગેરેને લગતી અનેક
બારભાવનાના ચિંતવનથી વિદ્ધપ્રકારનું છે. તે ચિત્તને પ્રકારની છે.
પરાધીન રાખનારૂં હોવાથી અશુભ છે. 3 ભાવનાની ચિંતવનપ્રક્રિયામાં સંસારની
૪. ભિાવના સંબંધી ચિંતવનથી વસ્તુસ્વરૂપની અનિત્યતા, અશરણતા, અસારતા અને તેનાથી વિરુદ્ધ
સાચી સમજણ થાય છે, તેથી તે આત્માના જ્ઞાનનું કારણ
છે. ચિંતા સંબંધી ચિંતવન વસ્તુરસ્વરૂપની અણશુદ્ધાત્મસ્વરૂપની નિત્યતા, શરણતા અને સારભૂતતા
સમજણના કારણે હોય છે અને તેનાથી અણસમજણ હોય છે. પોતાનો આત્મા જન્મ-મરણ, સુખ-દુ:ખ વગેરે
વધુ દંત થાય છે. તેથી તે આત્માના અજ્ઞાનનું કારણ છે. દરેક પ્રસંગમાં કોઈના પણ સાથ કે સહાય વિનાનો હોવાથી એકલો જ હોય છે. આત્માનું એકત્વસ્વરૂપ
૫. બારભાવનાનું ચિંતવન વસ્તુ સ્વરૂપની સાચી
સમજણપૂર્વક સંસાર પ્રત્યેના વૈરાગ્યનું કારણ છે. ચિંતા શરીરાદિનોડર્મ, જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મ અને રાગાદિ |
સંસારના પરિભ્રમણનું કારણ છે. ભિાવકર્મથી ભિન્ન કે અન્ય હોય છે. શરીરાદિ સંયોગો અને રાગાદિ સંયોગીભાવ અત્યંત અશુચિ છે અને તેમાં
૬. બાર ભાવના સંબંધી ચિંતવન સંસારના
અભાવના કારણરૂપ ઘર્મ-શુક્લધ્યાનનું સાઘન છે. ચિંતા બિરાજમાન શુદ્ધાત્મા પરમ શુચિ છે. મિથ્યાત્વ, કષાય
સંબંઘી ચિંતવન સંસારની વૃદ્ધિના કારણરૂપ આર્તજેવા આસવભાવ હેય છે અને તેનાથી વિરુદ્ધ સંવર
રૌદ્રધ્યાનનું સાધન છે. નિર્જરામાઘ ઉપાદેય છે. પોતાના શુદ્ધાત્મસ્વરૂપી નિજલોકની ઓળખાણના અભાવે આ જીવ ચૌદ
૭, ભાવનાના કારણે જીવને શાંતિ અને સમાધિ
ન હોય છે. ચિંતાના કારણે જીવને અશાંતિ અને ઉપાધિ બ્રહ્માંડરૂપ પરલોકમાં પરિભ્રમણ કરતો રહે છે. પરલોકના
હોય છે. વિષયપ્રવેશ
Page #10
--------------------------------------------------------------------------
________________
૮. ભિાવનાનું ફળ મોક્ષ અને તેનું સુખ છે. ચિંતાનું
બાર ભાવનાના નામ ફળ સંસાર અને તેનાં દુ:ખો છે.
અને તેના ૯. ઉપરોક્ત કારણોસર ભાવના સંબંઘી ચિંતવન ચિંતવનના ક્રમનું તાર્કિકપણું ઉપાદેય એટલે કે ગ્રાહ્ય છે અને ચિંતા સંબંધી ચિંતવન હેય એટલે કે ત્યાજ્ય છે.
(અનુરુપ) - ભાવના અને ચિંતા સંબંધી ઉપરોક્ત તફાવતને 3છુવાશર વૈવ, મવ એવમેવ | સંક્ષેપમાં નીચેના કોઠા અનુસાર દર્શાવી શકાય છે. अन्यत्त्वमशुचित्वं च, तथैवासवसंवरौ ।।
निर्जरा च तथा लोको, बोधिदुर्लभधर्मता । द्वादशैता अनुप्रेक्षा, भाषितो जिनपुंगवे: ।।
-
",
હું
1 -
= 9
છે
=
આ
:
.
Re en,
=
૬
6.
( વાપર . 5
e
&
LIFE
=
6
ભાવાર્થ : , શાહુલ, ૨, અશરણ, ૩. સંસાર, ૪. એકત્વ, ૬, અન્યત્વ, ૬, અશુચિત્વ તેવી જ રીતે 6. આસવ ૮. સંવર, ૯. નિર્જરા, ૧૦. લોક. ૧૧, બોધિદુર્લભ અને રૂ. ધર્મ એ બાર અનુપ્રેક્ષાઓ
જિનેન્દ્ર ભગવાન દ્વારા કહેવામાં આવી છે. ભાવના ચિંતા
(પદ્મનંદીપંચવિંશતિ અધ્યાય ૬, શ્લોક ૪૩, ૪૪૪) ૧. આત્મહિત
૧. સંસાર સંબંધી લૌકિક જિનેન્દ્ર ભગવાન દ્વારા પ્રરૂપિત ઉપરોક્ત બાર સંબંઘી પારમાર્થિક વિચારણા છે.
ભાવનાઓનું ચિંતવન ઘર્મધ્યાન અર્થે કર્તવ્ય છે. વિચારણા છે.
તીર્થકરો દ્વારા પણ ભાવવામાં આવતી આ બાર ૨. બાર પ્રકારની છે. ર. અનેક પ્રકારની છે.
ભાવનાઓ ભવ્ય જીવો માટે જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની 3. ચિત્તને સ્વાધીન 3. ચિત્તને પરાધીન બનાવનાર શુભ છે. રાખનાર અશુભ છે. |
ઉત્પાદક છે. તેમાં પ્રથમ છ ભાવનાઓ મુખ્યપણે ૪. આત્માના જ્ઞાનનું કારણ ૪. આત્માના અજ્ઞાનનું
વૈરાખ્યોત્પાદક છે અને ગૌણપણે તત્ત્વજ્ઞાનપરક છે. અને કારણ છે.
બાકીની 9 ભાવનાઓ મુખ્યપણે તત્ત્વજ્ઞાનપરક અને પ્રત્યે નિપૂર્વકની ૫. સંસારની પરિભ્રમણનું ગૌણપણે વૈરાગ્યોત્પાદક છે. | વૈરાગ્યનું કારણ છે. કારણ છે. ૬. સંસારના અભાવના ૬. સંસારની વૃદ્ધિના
જેમ સૂકી જમીનમાં બીજ વવાતું નથી. અને કારણરૂપ ઘર્મ-શુકલ કારણરૂપ આર્ત-રૌ|
વાવવામાં આવે તો તે ફળતું નથી અને નિષ્ફળ નીવડે ધ્યાનનું સાઘન છે. ધ્યાનનું સાઘન છે. | છે, તેમ વૈરાગ્ય વડે ભીંજાયેલા હદય વગર તત્ત્વજ્ઞાનનો ૭. જીવની શાંતિ અને ૭, જીવની અશાંતિ અને કોઈ સિદ્ધાંત સમજી શકાતો નથી અને સમજવાનો સમાધિનું કારણ છે. ઉપાધિનું કારણ છે.
પ્રયત્ન નિષ્ફળ જ નીવડે છે. તેથી સૌ પ્રથમ ૮. ફળ મોક્ષ અને તેનું સુખ ૮. ફળ સંસાર અને તેનાં
વૈરાગ્યોત્પાદક છ ભાવનાઓ પછી બાકીની છ | દુ:ખો છે. ૯. ઉપરોક્ત દરેક કારણો- ૯. ઉપરોક્ત દરેક કારણો-||
તત્ત્વજ્ઞાનપરક ભાવનાઓ લેવામાં આવી છે. સર ઉપાદેય છે. સર હેય છે.
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
Page #11
--------------------------------------------------------------------------
________________
જીવને જ્ઞાનપૂર્વકના વૈરાગ્યના કારણભૂત જે કોઈ ભાવનાના આઘારે જ પોતે પરથી પાછો વળી સ્વ તરફ બાબતો છે તે આ બાર ભાવનાઓમાં આવી જાય છે. આ આવી શકે છે. બાર ભાવના ઉપરાંત બીજી કોઈ એવી બાબત નથી કે જે જ્ઞાન સહિતના વૈરાગ્યનું કારણ હોય. તેથી જિનેન્દ્ર
૬. સંસારના અનિત્યાદિ સઘળાં સંયોગો અને ભગવાને કહેલી આ ભાવનાઓ બાર જ જાણવી.
સંયોગીભાવોનું મૂળ કારણ શરીર પ્રત્યેનું લક્ષ છે. સંસારી
જીવ શરીરમાં જ એકત્વ-મમત્વ ઘરાવી શરીરની સંભાળ ઉત્તમ ક્ષમાદિ ઘર્મના દશ લક્ષણોમાં તેના ક્રમનું અને તેના શૃંગારમાં પોતાનું જીવન વ્યર્થ ગુમાવે છે. તાર્કિડપણું કે મહત્ત્વ નથી, પરંતુ બાર ભાવનામાં તેના
પણ જગતમાં આ શરીર જેવો અપવિત્ર પદાર્થ બીજો કમનું તાર્કિકપણું અને મહત્ત્વ છે, તે આ પ્રકારે દ્રઢ
કોઈ નથી તેમ દર્શાવતી છઠ્ઠી અશુચિભાવના છે. ૧. સંસારી જીવ શરીરાદિ સંયોગી પદાર્થોને નિત્ય
આ છ ભાવનાઓ શરીરાદિ સંયોગી પદાર્થોનું અનિત્યપણું. માની તેની પાછળ ખુવાર થાય છે. તેથી આ
અશરણપણું. અસારપણું. એકલાપણું. ભિન્નપણું અને અશુચિપણું પદાર્થોનું અનિત્યપણું દર્શાવી સંસાર પ્રત્યેનો વૈરાગ્ય
બતાવી તેના પ્રત્યેનો વૈરાગ્ય ઉપન્ન કાવનારી છે. મુખ્યત્વે આ ઉત્પન્ન કરવા માટે સૌ પ્રથમ અનિત્યભાવના
વૈરાગ્ટયોપાદક છ ભાવનાઓ પછી તcવજ્ઞાનપીક બીજી છ કહેવામાં આવે છે.
ભાવનાઓ છે. ૨. જે અનિત્ય હોય તે પોતે જ અશરણ હોઈ બીજા |
છે. તત્વજ્ઞાનપરક ભાવનાઓમાં સૌ પ્રથમ અને કોઈને શરણભૂત થઈ શકે નહિ. તેથી અશરણભૂત
સાતમા ક્રમની આસ્રવભાવના છે. જીવના અજ્ઞાનમય સંયોગી પદાર્થોમાં પોતાનું શરણ શોઘવું વ્યર્થ છે તે
મોહ-રાગ-દ્વેષરૂપ પરિણામને કારણે પૌલિકકર્મોનું સમજાવનારી બીજી અશરણભાવના છે.
આવવું બને છે અને તેના કારણે સંસાર અને તેના 3. સંસાર અને સાંસારિક સંયોગો અનિત્ય અને દુ:ખો હોય છે તે બતાવનારી આમ્રવભાવના છે. અશરણ હોવા છતાં અજ્ઞાની જીવ તેને સારભૂત સમજી
૮. આસવનો વિરોઘી સંવર છે. જીવના વીતરાગી તેમાં પોતાનું સુખ શોઘવાની મથામણ કરે છે. સઘળો
ભાવના કારણે કર્મોનું આવવું અટકે તે સંવર છે, તે સંસાર અસાર અને દુ:ખમય છે તેમ દર્શાવતી ત્રીજી
દર્શાવતી આઠમી સંવરભાવના છે. સંસારાભાવના સંસાર પ્રત્યેના વૈરાગ્યનું સબળ કારણ બની રહે છે.
૯. આત્માના વીતરાગી ભાવની વૃદ્ધિ થઈ કર્મોનું
ઝડવું બને તે નિર્જરા છે. આત્માના ઉધમપૂર્વક થતી. ૪. જે અનિત્ય, અશરણ અને અસાર હોય તે પોતાનાં
અવિપાક નિર્જરાથી મોક્ષમાર્ગમાં આગળ વઘાય છે તે કોઈ સાથી કે સહાયક બની શકે નહિ. તેથી સંસારમાં પોતે
સમજાવતી નવમી નિર્જરાભાવના છે. એકલો જ છે તે દર્શાવતી ચોથી એકત્વભાવના છે.
10. તત્ત્વોની યથાર્થ ઓળખાણ વગર સંસારી જીવ ૫. શરીરાદિ સંયોગી પદાર્થોની વચ્ચે પોતે એકલો
લોકમાં બ્રિમણ પામી અનેક પ્રકારના દુ:ખો ભોગવે છે જ હોવાથી તેનાથી અત્યંત ભિન્ન છે તે દર્શાવતી પાંચમી
પણ વસ્તુસ્વરૂપની સાચી સમજણ કરે તો આ પરિભ્રમણ અન્યત્વભાવના છે. એકQથી વિરુદ્ધ અન્યત્વ
વિષચપ્રવેરા
Page #12
--------------------------------------------------------------------------
________________
અટકી લોકાણે નિવાસ પામે છે એમ દર્શાવતી દશમી મોક્ષમાર્ગના પારમાર્થિક પંથમાં પ્રવેશ પામી શકાતો નથી. લોકભાવના છે.
વાસ્તવમાં વૈરાગ્ય વિના આત્મહિતનું કોઈ સાઘન જ
સંભવતું નથી. પરંતુ આ વૈરાગ્ય જ્ઞાનપૂર્વકનો હોય તો ૧૧. આ જગતમાં એક સમ્યક્ત્વસ્વરૂપ બોધિ વિના
જ તે કાર્યકારી બને છે. બીજી બધી બાબતો અનેક વાર પ્રાપ્ત થઈ છે. તેથી તે સુલભ છે. દુર્લભ ગણાતા મનુષ્યજીવનની સાચી દુર્લભતા
- જ્ઞાનપૂર્વકનો વૈરાગ્ય ઉત્પન્ન થવો તે એક મહાન તેમાં દુર્લભ એવી બોધિની પ્રાપ્તિની યોગ્યતાના કારણે ઉપલબ્ધિ છે, જે વૈરાગ્ય જ્ઞાનપૂર્વકનો ન હોય તે બદઘા છે તેથી આવી બોધિ માટેનો જ પુરુષાર્થ કરવો તેવી દુ:ખપૂર્વકનો કે મોહપૂર્વકનો હોય છે. સાંસારિક પ્રેરણા આપતી અગિયારમી બોધિદર્લભભાવના છે. પ્રતિકૂળતાજન્ય દુ:ખના કારણે ઉત્પન્ન થતો સંસાર
પ્રત્યેનો વૈરાગ્ય એ દુ:ખપૂર્વકનો વૈરાગ્ય છે. રાજકુમાર ૧ર. સમ્યફqસ્વરૂપ બોઘિપ્રદાન કરનારો એકમાત્ર
સિદ્ધાર્થ નગરહ્યર્યા માટે નીકળ્યા ત્યારે તેમણે રોગ, વીતરાગી જૈન ઘર્મ છે. તેથી આ ઘર્મને જ અંગીકાર કરવો
દરિદ્રતા, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ એ ચાર બાબતો જોઈને અને તે જ સઘળા પ્રકારે આત્માનું હિત કરનાર છે તેમ એકદમ વૈરાગ્ય આવ્યો અને તેઓ બુદ્ધદેવ બન્યાં. તે દર્શાવનારી બારમી અને અંતિમ ઘર્મભાવના છે. પણ એક દુ:ખપૂર્વકના વૈરાગ્યનો જ પ્રકાર છે.
ઉપરોક્ત રીતે અનિત્યથી માંડીને ઘર્મ સુઘીની સાંસારિક સાઘન-સંપન્ન શિક્ષિત યુવાન પણ ક્યારેક ભાવનાઓનું ક્રમિક ચિંતવનનું તાર્કિડપણું સમજાય વૈરાગ્ય પામી મુનિદીક્ષા અંગીકાર કરે છે. આત્મજ્ઞાનથી તેવું છે.
અજાણ યુવાનનો આવો વૈરાગ્ય મોહપૂર્વકનો હોય છે.
તે સમયે તેને દીક્ષા લેવાથી જુદાં-જુદાં ગામમાં ફરવાનું જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની જાતી આ બાર ભાવનાને માનવામાં આવે
થશે. સારાં સારાં ભોજન મળશે. સમાજનો સત્કાર છે. આપણે વૈરાગ્ય અને તેની આવશ્યક્તા વિષે વિચારીએ.
સાંપડશે. પૂજ્યપણું પ્રાપ્ત થશે. નરકાદિ દુર્ગતિથી બચી શકાશે અને એકંદરે આત્માનું કલ્યાણ થશે. ભલે, થોડાં
કષ્ટ સહેવાં પડશે પણ તેનો લાભ મોટો થશે. આવા વૈરાગ્ય એટલે શું?
પ્રકારનો અભિપ્રાય હોય અને વસ્તુસ્વરૂપની સાચી
સમજણ ન હોય તો તેવો વૈરાગ્ય મોહપૂર્વકનો જ સંસાર અને સાંસારિક સંયોગો પ્રત્યેની ઉપેક્ષા કહેવાય. પોતાના શુદ્ધ સ્વરૂપની સમજણ વિના બહારના કે ઉદાસીનતાને વૈરાગ્ય કહે છે.
વેષ કે કિયાથી જ પોતાને લાભ માનવો તે મોહ જ છે. સંસારના સાનુકૂળ સંયોગોમાં પણ સુખ ન ભિારે ત્યારે ઘણાં લોકો પરંપરાગત પર્યુષણના પ્રસંગે પ્રતિકમણાદિ તેના પ્રત્યેની ઉપેક્ષા કે ઉદાસીનતા આવે જેને સંસાર
જ્યિા કરે છે. પણ તેનાથી પોતાનું શું કલ્યાણ છે ? તેની પ્રત્યેનો વૈરાગ્ય કહે છે. સંસાર પ્રત્યેનો વૈરાગ્ય હોય તેને
સમજણ ન હોય અને રૂઢિગત વૈરાગ્ય આણી ક્રિયા કરે સઘળો સંસાર દુ:ખનો જ દરિયો ભારો છે. તેથી તો તે પણ મોહપૂર્વકનો જ વૈરાગ્ય છે. સંસારનો ખરેખરો ત્રાસ અને થાક ભાસે છે. આ અસાર - જ્ઞાનપૂર્વકનો વૈરાગ્ય એ જ સાચો વૈરાગ્ય છે. તે જ સંસારથી બસ થાઓ, આ સંસાર ન જ ખપે તેવી ભાવના | શાશ્વત સુખનું સૌ પ્રથમ સોપાન છે. તેજ ભવાટવીમાંથી રહ્યા કરે છે. સંસાર પ્રત્યેના આવા વૈરાગ્ય વિના બહાર કાઢનાર ભોમિયો છે. આવો વૈરાગ્ય જ અભિય છે. ૧૨
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
IPE
:
Page #13
--------------------------------------------------------------------------
________________
તે સિવાયના સાંસારિક સર્વ સ્થાનો મિયાવહ છે. જ્ઞાનપૂર્વકનાં વૈરાગ્યનું અમયપણું દર્શાવતા મિતૃહરિ કહેછે જે
(સાઈ વિવિકડીન)
મોને રોગમય એ યુખિયું, વિલે યુપામય । માને વેચાય ને રિપુનય, જે સખ્યા થયું || શાસ્ત્ર વામયં મુળે અથમયં, ગયે ધૃતાંતાડ્મયં । वस्तु મયાશ્વિત મુવિ, બૃળાં વૈરાગ્યમેવામય ।।
सर्व
ભાવાર્થ : ભોગમાં રોગનો ભય છે. કુળને પડવાનો ભય છે. લયમાં રાનનો ભય છે. માનાં ચીનતાનાં ભય છે; બળમાં શત્રુનો ભય છે; રૂપમાં સ્ત્રીને ભય છે; શાસ્ત્રમાં વાદનો ભય છે. ગુણમાં ખળનો ભય છે. કાયા ઉપર કાળનો ભય છે; એમ સર્વ વસ્તુ ભયવાળી છે. માત્ર એક વૈરાગ્ય જ અભય છે.
(હરિકૃત નીતિશતકમાંથી
ભયંકર અકસ્માતો, કુદરતી આપતિઓ જેવા કેટલાંય પ્રસંગો ઘણી વાર બને છે કે જ્યારે કોર હૃદયના પુરુષનું પણ કાળજુ કંપી ઊઠે છે અને તેને સંસાર પ્રત્યેનો વૈરાગ્ય મળે છે. સ્વજનના આકસ્મિક અવસાનથી પણ વૈરાગ્ય આવે છે.આવો વૈરાગ્ય
સમજણ વિનાનો હોય ત્યારે તેઅસ્થાયી અને જેર હોય છે. તેથી તે આત્મતિમાં ઉપયોગી થઈ શક્તો
શકે છે. સમજણપૂર્વકનો આવો વૈરાગ્ય તે જ જ્ઞાનપૂર્વકનો વૈરાગ્ય છે.
જ્ઞાનપૂર્વકનો વૈરાગ્ય એટલે શું ?
ાન સહિતનો વૈરાગ્ય હોય ત્યારે ાન આ મહિનાના મોક્ષમાર્ગને ઓળખી તેમાં જીવને પ્રવેશ કરાવી આગળ વધારે છે. આવા સમયે વૈરાગ્ય એ જ્ઞાનને
સાચી સમજણના કારણે ઉત્પન્ન થતા વૈરાગ્યને
જ્ઞાનપૂર્વકનો વૈરાગ્ય કહૅ છે. જ્ઞાનપૂર્વકનો વૈરાગ્ય આત્મતિના માર્ગમાં આગળ વધવા માટેનું બળ પૂરું
સ્થાયી અને ઇતું હોય છે.
પાડે છે અને જ્ઞાનને બીજે ક્યાંય સાવા દેતો નથી. તેથી આવો જ્ઞાનપૂર્વકનો વૈરાગ્ય જ આ મહિત માટે આવશ્યક હોય છે.
નથી, સમજણપૂર્વકનો વૈરાગ્ય જ સ્થાયી અને
મજબૂત હોય છે. તેથી તે આત્મતિમાં ઉપયોગી છે
થઈ
વિષયપ્રવેશ
સામાન્યપણે સંસારમાં વૈરાગ્યના પ્રસંગો સવારનવાર બનતાં હોય છે. ટી.વી. કે વર્તમાનપત્રોમાં પણ વૈરાગ્યના સમાચારો જોવા મળે છે. પોતાના પ્રિય સ્વજનનો વિયોગ પણ વૈરાગ્યનું કારણ હોય છે. આવા બધાં વૈરાગ્યના પ્રસંગો સમજણ વિનાના હોય ત્યારે દૂધના ઊભરા જેવા પોલા અને ક્ષણિક હોય છે. આવા પ્રકારનો સ્મશાન વૈરાગ્ય આગતિમાટે ઉપયોગી થઈ શક્તો નથી. આત્મહિત માટે ઉપયોગી હોય તેવા મજબૂત અને સ્થાયી હૈરાગ્ય માટે યથાર્થ માનવી આવશ્યક્તા હોય છે. આન સહિતનું જીવન નિયમથી વૈરાગ્યમય જ હોય છે. યથાર્થ જ્ઞાન હોય ત્યાં વૈરાગ્ય
સહજપણે હોય છે. જ્ઞાન વગરનો વૈરાગ્ય તે ખરેખર વૈરાગ્ય જ નથી પણ એક પ્રકારનો વાયેલો કમાય છે. પરંતુ યથાર્થ જ્ઞાન ન હોવાના કારણે જીવ પોતાના કષાયને ઓળખી શક્તો નથી અને રૂંઘાયેલા કષાયને જ વૈરાગ્ય માની લ્યે છે.
આત્મહિતના પારમાર્થિક પંથમાં જ્ઞાનપૂર્વકના વૈરાગ્ય વિના એક નુંય આગળ વધી શકાતું નથી. પારમાર્થિક મોક્ષનો માર્ગ એ સંસારના બંધ માર્ગથી તદ્દન વિપરીત અને વિરોઘી છે. તેથી જ્યાં સુઘી સંસાર પ્રત્યેનો
વૈરાગ્ય ન આવે ત્યાં સુધી મોક્ષના પારમાર્થિક પંથમાં
બિલકુલ પ્રવેશ નથી. પારમાર્થિક પંથના પ્રારંભથી
૧૩
Page #14
--------------------------------------------------------------------------
________________
પૂર્ણતા સુઘી જ્ઞાનપૂર્વકનો વૈરાગ્ય જે કાર્યકારી છે. આ હોવાથી તે સંસાર પ્રત્યેની આસક્તિ સંસારનું બંઘન જ્ઞાનપૂર્વકનો વૈરાગ્ય જ આત્મહિત માટેની યોગ્યતા કે વઘારનારો હોય છે. તેથી જ્ઞાનપૂર્વકના વૈરાગ્ય માટે પાત્રતા બને છે. તેના કારણે જ આત્માર્થીપણું, સમ્યત્વ, અનિત્યાદિ બાર બાબતોની સાચી સમજણ જ કાર્યકારી મુનિદશા વગેરે હોય છે, આભાના મોક્ષમાર્ગનો રક્ષક છે. અનિત્યાદિ બાર બાબતોની સાચી સમજણ બાર અને ભોમિયો આવો જ્ઞાનપૂર્વકનો વૈરાગ્ય જ હોય છે. ભાવનાનાં યથાર્થ અભ્યાસથી જ આવે છે. આ બાર તેથી આત્મહિત માટે આ જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની
ભાવનાનાં યથાર્થ અભ્યાસપૂર્વકના ચિંતવનથી જ આવશ્યક્તા અનિવાર્ય છે. આવા જ્ઞાનપૂર્વકના
સંસાર પ્રત્યેનો વાસ્તવિક અને કાયમી વૈરાગ્ય ઉત્પન્ન વૈરાગ્યની જનની બાર પ્રકારની ભાવના છે.
થાય છે, જેને જ્ઞાનપૂર્વકનો વૈરાગ્ય કહે છે. જ્ઞાનપૂર્વકની વૈરાગ્ય માટે આ સિવાય અન્ય કોઈ
ઉપાય નથી. તેથી બાર ભાવના જ જ્ઞાનપૂર્વકના બાર ભાવના એ જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની જનની છે. વૈરાયની જાળી કઈ રીતે ?
જગતમાં વૈરાગ્યને ઉત્પન્ન કરાવનારી બાબતો ઘણી ક્લની એટલે કે માતા. માતા જેમ બાળકને હોય છે. ડગલે ને પગલે વૈરાગ્યના કારણભૂત પ્રસંગોનો જન્મ આપે છે, તેનું પાલનપોષણ કરે છે. તેમ પનારો પડે છે. પણ તેમાં કોઈ જ્ઞાન એટલે કે બાર ભાવના પણ જ્ઞાનપૂર્વકના વૈરાગ્યને ઉત્પન્ન વસુસ્વરૂપની સાચી સમજણ સંકળાયેલી હોતી નથી. કરી તેનું રક્ષણ અને વૃદ્ધિ કરે છે. તેથી બાર વરdu
વસ્વરૂપની સાચી સમજણ કરાવનારા જ્ઞાનપૂર્વકના
વૈરાગ્યની ઉત્પાદક આ બાર ભાવના જ છે. ભાવનાને જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની
જે તે ભાવનાના વર્ણન સમયે તે કઈ રીતે ક્લની માનવામાં આવે છે.
તત્વજ્ઞાનની એટલે કે વસ્તુના પ્રયોજનબૂિત આ જીવને સંસાર પ્રત્યેની આસક્તિ
સ્વરૂપની સમજણ આપનાર છે ? અને કઈ અનાદિથી છે. સંસાર પ્રત્યેની આસકિતના
રીત વૈરાગ્યનું કારણ છે? તેની ચર્ચા કરવામાં અભાવને સંસાર પ્રત્યેનો વૈરાગ્ય કહે છે.
આવશે. તેથી તેની ચર્ચા અહીં કરવામાં સંસાર પ્રત્યેની આસક્તિનું એક માત્ર
આવતી નથી. ફારણ અનિત્યાદિ બાર ભાવના સંબંધી
જ્ઞાનસંહિતાના વૈશય તરફ જીવનને વાળતી અને ઉત્પન્ન બાર બાબતોની અણસમજણ છે અને
થયેલા વૈરાગ્ટયને ટકાવીને વધારતી બાર ભાવનાઓનું ક્રમશઃ તેની સાચી સમજણથી જ સંસાર પ્રત્યેનો સાચો વૈરાગ્ય વર્ણન કરવામાં આવશે. તે અગાઉ બારભાવનાના અભ્યાસનું સામાન્ય હોય છે. પારમાર્થિક મોક્ષમાર્ગ કે તત્ત્વજ્ઞાન સંબંધી ફળ જણાવવામાં આવે છે. વસ્તુસ્વરૂપની સઘળી સમજણ આ અનિત્યાદી બાર | બાબતોમાં સમાવેશ પામે છે. વળી આ અનિત્યાદિ
બાણ લાવવાના અભ્યાસનું બાર બાબતોનું સાચી સમજણપૂર્વકનું ચિંતવન જ અનુપ્રેક્ષા કે ભાવના કહેવાય છે કે જે સંસાર પ્રત્યેના જ્ઞાનપૂર્વકના વૈરાગ્યનું કારણ હોય છે. આ અનિત્યાદિ
(આર્યા)
किं प्रलपितेन बहूना, ये सिद्धा नरवरा गते काले । બાર પારમાર્થિક બાબતો સિવાયની બાકીની સાંસારિક બાબતોનું ચિંતવન સંસાર સંબંધી ચિંતાનો જ પ્રકાર
सेत्स्यन्ति येडपि भविकाः, तज्जानीहि तस्य माहात्म्यम् || ૧૪
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
Page #15
--------------------------------------------------------------------------
________________
ભાવાર્થ : વિશેષ વિસ્તારથી શું લાભ ? ભૂતકાળમાં જે મહાપુરુષો સિદ્ધ થયા છે. અને જે ભવ્ય પુરુષો ભવિષ્યમાં સિદ્ધ થશે
તે બધુંય આ બાર ભાવનાનું જ માહાત્મ્ય જાણવું.
(કુંદકુંદાચાર્યકૃત બારસ અણુવેકખા : ગાથા ૯૦) મોક્ષમાર્ગના પાસાકિક પંથમાં
પ્રવેશથી માંડીને પૂર્ણતા સુધીનું સઘળુંય ફળ બાર માવનાના અભ્યાસ અને ચિંતવનથી પ્રાપ્ત થાય છે. તેથી જે કોઇ નવો અગાઉ સિદ્ધ થયા છે, ત્યારે થાય છે અને હવે પછી થશે તે આ બારમાપનાનો જ મહિમા જાણવો.
બાર ભાવના પૈકી જે તે ભાવનાનું વિશેષ ફળ જે તે માપનાના વર્ણનમાં આપણે જોઈશું, અહિંયા ખાય ભાવનાના સાધારણ કે સામાન્ય ફળનો વિચાર કરવામાં આવે છે.
બાર ભાવનાનો સાધુ પ્રકારે અભ્યાસ કરીને તેના માને સમજીને હૃદયગત કરવાનું ફળ અલૌકિક અને
અચિંત્ય છે. સમ્યગ્દર્શનથી માંડીને સિદ્ધેશા સુઘીની પ્રાપ્તિ તેનાથી હોય છે. જો કે, આ ફળ તાંબા ગાળે મળતું હોવાથી દૂરોગામી છે. દૂરોગામી ઉપરાંત બાર માવનાનો અભ્યાસ કરતાંની સાથે તુરત જ મળતું lકાળ ફળ પણ અનેક પ્રકારનું અને મહાન છે. બાર માપનાના અભ્યાસના કારણે ઉત્પન્ન થતા જ્ઞાન સહિતના વૈરાગ્યના કારણે આ તત્કાળ ફળ હોય છે. જેટલા અંશે અને જે પ્રકારે જ્ઞાનસહિતનો વૈરાગ્ય પ્રગટે તેટલા અંશે અને તે પ્રકારે આ ડેમ હોય છે. આ ફળમાં આત્મહિતની પ્રેરણા અને પુરુષાર્થ મુખ્ય છે. બાર ભાવનાના અભ્યાસના આવા ફળથી આત્મતિમાં આગળ વધેલો જીવ સંસારદશાના
વિષયપ્રવેશ
કારણમૃત આઠેય પ્રકારનાં કર્મોનો નાશ કરી આઠ મહાગુણો ઘરાવતી સિદ્ધદશાને પ્રાપ્ત કરે છે. તેથી અહીં અનેક પ્રકારનાં ફળ પૈકી આઠ પ્રકારનાં અગત્યનાં ફળની જ ચર્ચા કરવામાં આવે છે.
૪
બાર ભિાવનાના અભ્યિાસના આઠ
પ્રકારના નમૂનારૂપ તત્કાળ ફળ આ પ્રમાણે છે ઉર્દૂ.
૧. આત્સહિતની પ્રેરણા અને પુરુષાર્થ પૂરો પાડે છે.
હી.
૮.
ર.
૩.
૪.
૫. વિષય-કષાયના ઝેરને ઉત્તારે છે. ૬. વિપત્તિમાં ધૈર્ય અને સંપત્તિમાં નમ્રતા પ્રદાન કરાવે છે.
પ્રતિકૂળ પ્રસંગે સમાધાન કરાવે છે.
ચિત્તને સ્થિર કરાવે છે.
મોહને મંદ કરે છે.
મૃત્યુના મચો દૂર માાવે છે. પુણ્યની પ્રાપ્તિ કરાવે છે.
૧. આત્મહિતની પ્રેરણા અને પુરુષાર્થ પૂણે પાડે છે.
પોતાના આત્માના કલ્યાણ માટે શુદ્ધાત્મસ્વરૂપની સાચી સમજણ દ્વારા શુદ્ધાત્માની પ્રાપ્તિ માટેનું પ્રોત્સાહન પૂરું પાડે તેને આત્મāિતની પ્રેરણા કહે છે.આત્મતિના પ્રેરણા સાથે સંસાર પ્રત્યેનો વૈરાગ્ય હોય તો પોતાનો પ્રયત્ન આત્મઠિત સાધવા માટે
પ્રવર્તે તે તેનો પુષાર્થ છે. બાર ભાવનાનો અભ્યાસ આત્મદિંતની પ્રેરણા અને પુસ્માર્થ પૂરો પાડે છે.
૧૫
Page #16
--------------------------------------------------------------------------
________________ શ્રદ્ધાત્માની પ્રાપ્તિરૂપ આત્મહિતનું કાર્ય પોતાના આત્મહિતની ભાવના ઘરાવનાર ભિવ્ય જીવે બાર પુષાર્થથી થતું હોવા છતાં તેના માટેની પ્રેરણાની ભાવનાઓનો અભ્યાસ અને ચિંતવન વારંવાર કરવું આવશ્યક્તા હોય છે. આત્મહિતની પ્રેરણા માટે જોઈએ.બાર ભાવનાનું ચિંતવન જ સંસાર પ્રત્યે વૈરાગ્ય શુદ્ધાત્મસ્વરૂપની સાચી સમજણ દ્વારા શુદ્ધાત્માની પ્રાપ્તિ લાવી મોઢા માર્ગની રુચિ કરાવે છે. આ રીતે તે માનું પ્રોત્સાહન જરૂરી છે.બાર ભાવનાનો અભ્યાસ આત્મહિતના મોક્ષમાર્ગના પારમાર્થિક પંથ માટે પ્રેરણા શુદ્ધાત્મસ્વરૂપની સાચી સમજણ પૂરી પાડી શુદ્ધાત્માની અને પુરુષાર્થ પૂરો પાડી આત્મહિતના મોક્ષમાર્ગમાં પ્રાપ્તિ માટે આભહિતની પ્રેરણા આપનારો આગળ વઘારી સંસારના કારણભૂત પૌલિકકર્મોનો છે.આત્મહિતના પુરુષાર્થ માટે આત્મહિતની પ્રેરણાપૂર્વક ક્ષય કરાવે છે. આચાર્યશ્રી પદ્મનંદીના શબ્દોમાં દ્રઢ સંસારપ્રત્યેનો વૈરાગ્ય જરૂરી છે, જે પણ બાર ભાવનાનો (અનુરુપ) અભ્યાસ પૂરો પાડે છે. द्वादशापि सदा चिन्त्या, अनुप्रेक्षा महात्ममिः / બાર ભાવનાના અભ્યાસથી આત્માનું જ્ઞાન અને તદ્ભાવના મવયેવ, : ક્ષયગરમ // સંસાર પ્રત્યેનો વૈરાગ્ય એ બન્નેની પ્રાપ્તિ છે. ભાવાર્થઃ મહાપુરુષોએ નિરંતર બાર ભાવનાનું ચિંતવના બાર ભાવનાના અભ્યાસથી દેહાદિસંયોગી સાંસારિક કરવું જોઇએ. આ ચિંતવન જ આત્મહિતની પ્રેરણા અને પદાર્થોની અનિત્યતા, અશરણતા, અસારતા વગેરે પુરુષાર્થ દ્વારા મોક્ષમાર્ગમાં આગળ વધારી કર્મના ક્ષયનું સમજાય છે.અને તેથી સંસાર પ્રત્યેનો વૈરાગ્ય ઉત્પન્ન થાય કારણ થાય છે. (પદ્મનંદીપંચવિંશતિ અધ્યાય 6, શ્લોક 42) છે.અને તેની સામે અસંયોગી શુદ્ધાત્માની નિત્યતા, શરણતા, સારાભૂતતા વગેરે પણ સમજાય છે. અને તેથી || 2. પ્રતિસ્કૂળ પ્રશંaો શૂમાધાન શુદ્ધાત્માની પ્રાપ્તિ માટેની રુચિ ઉત્પન્ન થાય છે. આ છે. રીતે બાર ભાવનાનો અભ્યાસ શુદ્ધાત્માના સ્વરૂપની સાચી સમજણ કરાવી શુદ્ધાત્માની પ્રાપ્તિ માટેના પ્રતિકળ સંયોગને કોઈ વિરોઘ કે રોષ વિના આત્મહિત માટે પ્રોત્સાહિત કરી આત્મહિતની પ્રેરણા સ્વીકારીને સહન કરી લેવાના વલણને સમાઘાન આપે છે, તેમ જ તે પ્રેરણા સાથે સંસાર પ્રત્યેનો વૈરાગ્ય કહે છે. બાર ભાવનાનો અભ્યાસ પ્રતિકૂળ કરાવી શદ્ધાત્માની પ્રાપ્તિ માટેની મોક્ષમાર્ગની સંયોગોના પ્રસંગે સમાઘાન કરાવે છે. આત્મહિતની રુચિ ઉત્પન્ન કરાવી, ચિ અનુસારનો ઈષ્ટ વિયોગ, અનિષ્ટ સંયોગ, નિષ્ફળતા જેવા પુરુષાર્થ પણ પ્રવર્તાવે છે. આ પ્રકારે બાર ભાવનાનો પ્રતિકૂળ સંયોગોના પ્રસંગે હતપ્રભ અને નિરાશ બની અભ્યાસ કરનારો જીવ સંસાર અને સાંસારિક પ્રવૃત્તિથી દુ:ખી થઈ જવાય છે. બાર ભાવનાનો અભ્યાસ આવા પાછો વળી શુદ્ધાત્માની પ્રાપ્તિ કરાવતી મોક્ષમાર્ગ અને સંયોગોને સ્વીકારીને તેને સહી લેવાનું વલણ શીખવે મોક્ષની આત્મહિતની પારમાર્થિક પ્રવૃત્તિ તરફ વળે છે. છે. તેથી તે પ્રતિકૂળ સંયોગોના પ્રસંગે સમાધાન તેથી બાર ભાવનાનો અભ્યાસ આત્મહિતની પ્રેરણા અને કરાવનાર છે. પુરુષાર્થ પૂરો પાડનારો છે. બાર ભાવનાના અભ્યાસથી પોતાના પરમ પવિત્ર સારભૂત શુદ્ધાત્માની સમજણ થાય છે. પોતાનો શુદ્ધાત્મા જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
Page #17
--------------------------------------------------------------------------
________________
શાશ્વત અને શરણભૂત છે.તે અનંતગુણોથી એકત્વ અને ભાવાર્થ : પાપ કર્મ બાંધતી વખતે સાવધાની ન રાખવામાં પરસંયોગોથી અન્યત્વ ઘરાવનારો છે. તેથી પોતાનો અને તેના ઉદય સમયે ઉચાટ કરવામાં આવે તે શું શુદ્ધાત્મા આ પરસંયોગોથી તદ્દન ભિન્ન છે. આ સંયોગો કામનું? તેના બદલે નવા પાપ કર્મ બાંધતી વખતે પોતાને સુખ-દુ:ખનું કારણ નથી પણ સંયોગોના લો સાવધાની રાખવી જોઇએ અને કોઇ જૂના પાપ કર્મનું થતો આત્માનો રાગાદિ સંયોગીભાવ જ સુખ-દુ:ખરૂપે ફળ આવે તો તે સમયે સમાધાન રાખી તેને સહી લેવું અનુભવાય છે. પ્રતિકૂળ સંયોગો પાપકર્મનાં ઉદયના જોઇએ, બાર ભાવનાના અભ્યાસથી આવી સાવધાની પરિપાકરૂપે પ્રાપ્ત થાય છે, અને તે આત્માને આધીન અને સમાધાનવૃતિ આવે છે. નથી. વળી તે ક્ષણિક અને વિનાશી હોય છે. તેથી પ્રતિકૂળ
(બહેનશ્રીના વચનામૃત નં. ૨૮ ના આધારે ) સંયોગોને દૂર કરવાનો ઉપાયફરવાને બદલે અસંયોગી શુદ્ધાત્માના આશ્રયે સંયોગીભાવો જ ઉત્પન્ન ન થાય તેવો ઉપાય કરવો જરૂરી છે. પોતાના પુરુષાર્થની
3. ચિત્તને સ્થિર જીવે છે. કથાના કારણે આવો ઉપાય ન થતો હોય ત્યાં સુધી આવા સંયોગોને સ્વીકારીને તેને સહન કરી લેવામાં જ મનના સંગે થતા આત્મ પરિણામોની અત્યંત પોતાની સજ્જનતા છે. બાર ભાવનાના અભ્યાસથી થતી
અસ્થિરતાને ચિત્તની ચંચળતા કહે છે. બાર આવા પ્રકારની સમજણ પ્રતિકૂળ સંયોગોના પ્રસંગે ભાવનાનો અભ્યાસ ચિત્તની ચંચળતા મટાડી સમાઘાન કરાવે છે.
તેને સ્થિર કરાવે છે. આ જગતમાં પોતાની ભૂલનો ભોગવટો પોતે જ આત્માના પરિણામ સતતપણે એક સરખા પ્રકારે કે કરવાનો હોય છે. પૂર્વે પોતે જ પાપર્યા હતા અને તેના જુદા જુદા પ્રકારે બદલાયા કરે છે. આત્માના પરિણામોની. ફળરૂપે પ્રતિકૂળ સંયોગોની પ્રાપ્તિ થાય તો તે ભોગવી જુદા જુદા પ્રકારે ખૂબ જ ઝડપી પરિવર્તન પામવાની લેવામાં જ પોતાનું ભલું હોય છે. આ જીવ પાપ કરતી.
પ્રક્રિયાને તેની અસ્થિરતા કહે છે. મનુષ્યમાં વખતે પાછો વળીને જોતો નથી અને પછી તે જ પાપનાં
આત્મપરિણામોની આવી અસ્થિરતા મનના સંગે થતી ઉદય સમયે દુઃખી થાય છે. આ રીતે દુ:ખી થવાથી થતા
હોવાથી તેને મનની અસ્થિરતા કે ચિત્તની ચંચળતા કહે આર્તધ્યાનનાં અશુભ પરિણામથી નવું પાપકર્મ બંઘાય
છે. બાર ભાવનાનો અભ્યાસ ચિત્તની ચંચળતા મટાડીને છે, અને તેનું ફળ પણ ભવિષ્યમાં દખરૂપ જ આવે છે. તેને સ્થિર કરવામાં સહાયક છે. પરંતુ જો બાર ભાવનાનો અભ્યાસ અને ચિંતવન હોય
મનુષ્યનું મન એક સમય માટે પણ નવરું હોતું નથી. તો આવા પ્રતિકૂળ પ્રસંગથી થતા દુઃખ અને તેના કારણે
પર વિષયોમાં પ્રવર્તતા આ મનને કોઈ શરણ કે આધાર થતા નવા પાપકર્મથી બચી શકાય છે. માટે પાપના
નહિ હોવાથી તે હંમેશાં અસ્થિર જ રહે છે. પરવિષયોથી ઉદયના સમયે સમાઘાન રાખી નવું પાપ કરતી સમયે
પાછું વળી જે મન પોતાના સ્વરૂપનાં ચિંતવનમાં સાવધાન રહેવું જરૂરી હોય છે. કહ્યું પણ છે હૃદ્ધ રોકાય છે તે સ્થિર બને છે. બાર ભાવનાનાં અભ્યાસથી બંધ સમય જીવ ચેતિયે,
જ્ઞાનપૂર્વકનો વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. વૈરાગ્યના
કારણે પરવિષયો પ્રત્યે ઉપેક્ષા અને ઉદાસીનતા આવે ઉદય સમય શા ઉચાટ ?
છે. અને જ્ઞાનનાં કારણે પોતાના સ્વરૂપનો મહિમાં આવે
વિષયપ્રવેશ
૧૭.
Page #18
--------------------------------------------------------------------------
________________
છે. તેથી તે મન પરવિષયોથી પાછું વળી પોતાના અને સંસારનું પરિભ્રમણ હોય છે. તેથી સઘળાં સંસારનું સ્વરૂપનાં ચિંતવનમાં રોકાય છે. તેના કારણે મનની મૂળ કારણ મોહ જ છે. બાર ભાવનાનો અભ્યાસ કરવાથી સ્થિરતા થાય છે.
મોદ મંદ પડે છે. સાંસારિક પ્રવૃત્તિથી પરવિષયોનું પ્રવર્તન હોય છે.
બાર ભાવનાના અભ્યાસથી શરીરાદિસંયોગી પદાર્થોની તેથી મન સ્વાધીન નહિ રહેવાથી અસ્થિર બને છે, બાર
અનિત્યતા, અશરણતા, અસારતા, અસહાયતા, ભાવનાના અભ્યાસથી પરવિષયોનું આકર્ષણ ટળે છે.
અન્યત્વતા, અશુચિતા સમજાય છે. પોતાના આત્માનું અને પરવિષયોની પ્રવૃત્તિ મટે છે. આત્મહિતનાં સંરફારો અનતગુણો સાથેનું એકત્વ અને પરથી અન્યત્વપણું કેળવાય છે. તેથી મન પરવિષયોની સાંસારિક પ્રવૃત્તિથી.
પ્રતિભાસે છે. પરસંયોગોને લીધે ઉત્પન્ન થતા રાગાદિ પાછું વળી આત્મસ્વરૂપનાં ચિંતવનની પારમાર્થિક
આસવોની વિપરીતતા અને સ્વભાવના આશ્રયે ઉત્પન્ન પ્રવૃત્તિમાં પ્રવર્તે છે. તેના કારણે મનની અરિથરતા મટીને
થતા સંવર-નિર્જરાની સમર્થતા સમજાય છે. મોહના કારણે સ્થિર થાય છે. આ રીતે બાર ભાવનાનો અભ્યાસ ચિત્તની
જીવ સંપૂર્ણ લોકમાં રખડે છે અને મોહને મટાડી તે લોકાષ્ટ્ર ચંચળતા ટાળી તેને રિથર કરાવે છે. આચાર્ય શ્રી
નિવાસ કરે છે. આત્મસ્વરૂપની સાચી સમજણરૂપ બોધિ પૂજ્યપાદના શબ્દોમાં દ્રઢઢ
જ જગતમાં દુર્લભ છે. આવી બોધિથી જ આત્માનો ઘર્મ (અનુષ્ટ્રપ)
થાય છે. આ પ્રકારે બાર ભાવનાના અભ્યાસના પરિણામે વિદ્યાભ્યાસ સંગરે ૩વશં uિતે મન: | પરમાં પોતાપણાની માન્યતારૂપમોહનું કોઈ કારણ રહેતું તd Sાનરસંગર., વત્તે ૩વતિgતે આ નથી અને તેથી તે અવશ્ય મંદ પડે છે. ભાવાર્થઃ લૌકિક અવિદ્યાના અભ્યાસથી ઉત્પન્ન થયેલા
મોહના કારણે થતી પોતાના ભાવોની મલિનતા વિષયાસક્તના સંસ્કારોના કારણે મન અવશ થવાથી
મટાડવા માટે બાર ભાવનાનો અભ્યાસ કરવાનો ઉપદેશ એટલે કે સ્વાધીન નહિ રહેવાથી તે વિક્ષિપ્ત એટલે કે
આપતાં આચાર્યશ્રી શુભચંદ્ર કહે છે દ્રઢ અસ્થિર થાય છે. અને તે જ મન બાર ભાવનાના
(અનુરુપ) અભ્યાસથી ઉત્પન્ન થયેલ આત્મજ્ઞાનના સંસ્કારોના કારણે વિનું વિત્ત મૃશં મત્ય, માવના માવશુદ્ધયે | પોતાની જાતે જ સ્વવશ એટલે કે સ્વાધીન થવાથી તે સ્થિર યા: સિદ્ધાંતમહાતબે, દેવદેવે: પ્રતિષ્ઠિત: // થાય છે.
(સમાધિતંત્ર : ગાથા ૩૭)
ભાવાર્થ : હે ભવ્ય! દેવાધિદેવ શ્રી તીર્થકર ભગવાન
દ્વારા પ્રરૂપિત સિદ્ધાંતોના પ્રબંધમાં પ્રતિષ્ઠિત થયેલી ૧ ૪. મોહને મંદ કરે છે.
આ બાર ભાવના છે. તેથી મોહથી મલિન થયેલાં તારા પર સાથેના એકત્વ કે મમત્વને મોહ કહે છે.
ભાવોની શુદ્ધિ માટે તારા ચિત્તમાં આ બાર ભાવનાનું સઘળાં સંસારનું મૂળ કારણ આ મોહ જ છે.
ચિંતવન કર. (જ્ઞાનાર્ણવ સર્ગ : ૨, શ્લોક ૧૫ ) બાર ભાવનાનો અભ્યાસ મોહને મંદ કરે છે.
૧ ૫. વિષય-૪ષાચના ઝેને ઉતા૨ે છે. શરીરાદિ પરપદાર્થોને પોતાપણે માનવાની અજ્ઞાનતા, બ્રિમણા કે મૂઢતા તે મોહ છે, મોહના કારણે સંસારી જીવને સ્પર્શાદ ઈન્દ્રયોના વિષયની રાગદ્વેષાદિ વિકારી ભાવો થાય છે. તેનાથી કર્મબંઘન આસક્તિ અને કોઘાદે કષાયોની પ્રગટતા હોય ૧૮
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
Page #19
--------------------------------------------------------------------------
________________
છે. આ વિષય-કષાય જીવના શુદ્ધસ્વરૂપનો ઘાત ઉઠે છે. તેથી આવો અભ્યાસ કરનાર પુરુષના હદયમાં કરાવી તેને આત્મહંતથી અળગો ૨ખાવનાર કષાયરૂપી અગ્નિ બૂઝાઇ જાય છે. પરંવષયો પ્રત્યેનો હોવાથી તે ઝેરરૂપ છે. બાર ભાવનાનો અભ્યાસ રાગભાવ ટળી જાય છે. આવા વિષય-કષાયના ઝેરને ઉતારનારો છે. (જ્ઞાનાર્ણવ : સર્ગ ૨ : કાદશાનુપ્રેક્ષાનો ઉપસંહાર : શ્લોક ૨ ) સંસારી જીવને સ્પર્શાદિ ઈન્દ્રિયોના વિષયોમાં
. વિપત્તિમાં વૈર્ય અને ચંપતિમાં સુખબુદ્ધિ હોવાથી તેને તેની આસક્તિ હોય છે. આ
નમ્રતા પ્રદાન કરે છે. ઉપરાંત પરપદાર્થો પ્રત્યેના મોહના કારણે કોદાદિ કષાયોની પ્રગટતા પણ હોય છે. આ વિષય- કષાય
ગમે તેવા પ્રતિકૂળ પ્રસંગના સમયે પણ શાંતિ આત્મસ્વભાવનો ઘાત કરનાર હોવાથી તે એક પ્રકારનું
અને ઘીરજ રાખવી તેને વિપત્તિમાં ઝેર છે. વિષય-કષાયના ઝેરને ઉતારવા
શૈર્ય અને સાનુકૂળ સમયમાં પણ માટે બાર ભાવનાનો અભ્યાસ કાર્યકારી છે.
સાલસતા અને વિનયને વઘારવો
તેને સંપત્તિમાં નમ્રતા કહે છે. બાર બાર ભાવનાનો અભ્યાસ કરવાથી ઈન્દ્રિયવિષયોમાં આત્માનું સુખ નથી.
ભાવનાનો અભ્યાસ વિપત્તિમાં ધૈર્ય તેવી સમજણપૂર્વકનો વૈરાગ્ય ઉત્પન્ન
અને સંપત્તિમાં નમ્રતા પ્રદાન થાય છે. તેથી વિષયાસક્તિ ટળે છે. આ
કરાવનારો છે. બાર ભાવનાનો અભ્યાસ મોહને મંદ
પાપના ઉદયથી ઉત્પન્ન થયેલ પાડનારો છે. મોહની મંદતા થતાં કષાયો
મુકેલ પરિસ્થિતિ, અપમાન, મંદ પડે છે. આ રીતે બાર ભાવનાનો અભ્યાસ વિષય- અવગણના, નિષ્ફળતા જેવા પ્રતિકૂળ સંયોગના પ્રસંગ કષાયને મંદ કરનારો એટલે કે તેનું ઝેર ઉતારનારો છે. સમયે પણ શાંતિ અને ધીરજ જાળવી રાખવા તે
બાર ભાવનાનો અભ્યાસ કરવાથી પરવિષયોમાં વિપત્તિમાં ધૈર્ય છે અને તેથી વિઝા પુણ્યના ઉદયથી સુખબુદ્ધિ અને પરપદાર્થોના મોહરૂપ અજ્ઞાન ટળી જાય પ્રાપ્ત અઢળકઘન-દૌલત, માન-સન્માન જેવા સાનુકૂળ છે અને તેથી પરવિષયો પ્રત્યેનો અનુરાગ મટી જાય છે | સંયોગના પ્રસંગ સમયે પણ ભલાઈ રાખવી, સાલસતા અને કષાયરૂપી અગ્નિ શાંત થાય છે. તેથી સાંસારિક દાખવવી, વિનયને વઘારવો તે સંપત્તિમાં નમ્રતા છે. વિષય-કષાયના ઝેરને ઉતારવા માટે બાર ભાવનાનો
બાર ભાવનાનો અભ્યાસ વિપત્તિમાં વૈર્ય અને સંપત્તિમાં અભ્યિાસ નિરંતર કરવો જોઈએ તેમ ફરમાવતા આચાર્યશ્રી નમ્રતા પ્રદાન કરાવનારો છે. શુભચંદ્ર કહે છે દ્રઢદ્ર
અગાઉ જોઈ ગયા તે મુજબ બાર ભાવનાનો અભ્યાસ (આર્યા)
પ્રતિકૂળ પ્રસંગે સમાધાન કરાવનારો છે, જે વિપત્તિમાં વિધ્યાતિpપાયાન: વિમભતિ રાગો વિભીયતે વાત્તમ | શૈર્યનું કારણ બને છે. તેમ જ તે સંસારના વિષયउन्मिषति बोधदीपो हदि पुंसां भावनाभ्यासात् ।।
કષાયના કેરને ઉતારનારો છે, જે સંપત્તિમાં નમ્રતાનું કારણ ભાવાર્થ: આ બાર ભાવનાઓનો નિરંતર અભ્યાસ કરવાથી
બને છે. બાર ભાવનાના અભ્યિાસથી સંસારની
ક્ષણભંગુરતા, અશરણતા, અસારતા સમજાય છે. પાપઅજ્ઞાનરૂપી અંધકાર વિલય પામી જ્ઞાનરૂપી પ્રકાશ ખીલી
પુણ્યના ઉદયથી પ્રાપ્ત પ્રતિકૂળ-અનુકૂળ સંયોગો એ
વિષચપ્રવેરા
12
Page #20
--------------------------------------------------------------------------
________________
આત્માની ચીજ નથી. અને આત્માને આધીન પણ નથી. સાથે એકત્વ બુદ્ધ ઘરાવતા અજ્ઞાનીને શરીરના આવા સંયોગો આત્માના દુ:ખ કેસુખનું કારણ નથી પણ વિયોગરૂપ મરણ પોષાતું નથી. તેથી તેને તે સંયોગોને લક્ષે થતો સંયોગીભાવરૂપ મોહ જ આત્માના
મરણનો ભય સતત સતાવ્યા કરે છે. બાર દુ:ખ કે સુખનું કારણ હોય છે. બાર ભાવનાના
ભાવનાનો અભ્યાસ આવા મરણના ભયને અભ્યાસથી આ મોહ મંદ પડે છે. તેથી પ્રતિકૂળ પ્રસંગે શાંતિ અને ધીરજ જાળવી શકાય છે અને અનુકૂળ
દૂર ભગાવે છે. સંયોગોથી અભિમાન થતું નથી. તે કારણે વિપત્તિમાં - વર્તમાન મનુષ્યપર્યાયના શરીરની સ્થિતિ આયુષ્ય શૈર્ય અને સંપત્તિમાં નમ્રતા આવે છે.
કર્મના ઉદય અનુસાર હોય છે. આ આયુષ્યકર્મ પૂર્વભવમાં બાર ભાવનાનો અભ્યાસ આપણને એ શીખવે છે કે બંઘાયેલ હોય છે અને તે નિયત હોય છે. આયુષ્યકર્મનો પુણ્યોદયથી પ્રાપ્ત સાનુકૂળ સંયોગોને કારણે આત્માના ઉધ્ય પૂરો થતા જીવ અવશ્ય મૃત્યુને પામે છે, અને તે ગુણો વધી જતા નથી તેથી સંપત્તિમાં અભિમાન કરવાનું સમયે તેને કોઈ શરણ હોતું નથી. રોજે રોજ મૃત્યુના કોઈ કારણ નથી પણ નમ્ર થવું તેમાં જ પોતાની શોભા
સમાચાર સાંભળીને અને પોતે પણ ક્ષણે ક્ષણે મૃત્યુની છે. આંબાનું વૃક્ષ મોટું થતું જાય તેમ નીચે નમતું જાય છે
સમીપ આવી રહ્યો છે તે જાણીને અજ્ઞાની મનુષ્ય મૃત્યુના અને આ વૃક્ષના મૂળથી ગોટલાં સુઘીની દરેક ચીજ
ભયથી ત્રસ્ત રહે છે. બાર ભાવનાનો અભ્યાસ આ ઉપયોગી હોય છે. તેમ બાર ભાવનાનો અભ્યાસ કરનાર જીવ પુણ્યોદયથી પ્રાપ્ત સાનુકૂળ સંયોગો વધે તેમ તેની મૃત્યુના ભયને દૂર ભગાવનારો છે. વિનમ્રતા વઘારતો જાય છે અને આવા જીવનું સમગ્ર
| બાર ભાવનાના અભ્યાસથી એવી સમજણ થાય છે જીવન સ્વ-પરને હિતકારી હોય છે. પણ ખજૂરનું વૃક્ષ 2
ઉપોતાનો શુદ્ધાત્મા જ નિત્ય છે અને શરીરાદિસંયોગો જેમ જેમ ઊંચુ થતું જાય તેમ તેમ વધુ ને વધુ અક્કડ
અનિત્ય છે. પોતાનો શુદ્ધાત્મા જ શરણભૂત છે અને બનતું જાય છે. તે મુસાફરને છાંયો આપી શકતું નથી | અને તેના ફળ પણ ખૂબ દૂર હોવાથી મુસાફરની ભૂખ
શરીરાદિ સંયોગો શરણભૂત નથી. પોતાનો શુદ્ધાત્મા જ ભાંગી શકતા નથી, તેમ બાર ભાવનાનો અભ્યાસ ન
સારભૂત છે અને સંસારમાં અન્ય કોઈ સારભૂત નથી. કરનાર જીવ પુણ્યોદયથી પ્રાપ્ત સત્તા અને સંપતિ વધે પોતાને પોતાના શુદ્ધાત્માથી જ એકત્વ છે અને શરીરાદિ તેમ વધુ ને વધુ અભિમાની થતો જાય છે અને તેનું જીવન સંયોગોથી અન્યત્વ છે. પોતાનો શુદ્ધાત્મા જ પરમ
સ્વ-પરને હિતકારી હોતું નથી. કહ્યું પણ છે દ્રઢ પવિત્ર છે અને શરીર અત્યંત અશુચિ છે. શુદ્ધાત્માના dવા દૂ3II તો વથા દૂ? કંવા પેડ ઘનY, આશ્રયે જ સંવર-નિર્જરા છે અને શરીરાદિ બાહ્ય સંયોગોનાં पंथी छाया न पाईये, फल लगे अति दूर॥
આશ્રયે પુણ્ય-પાપરૂપ આસ્રવ છે. શુદ્ધાત્માના ધ્યાનથી (કબીરનો દોહરો)
લોકાગ્રે સ્થિર નિવાસ છે અને શરીરાદિના લો લોકમાં
ચારગતિનું ભ્રમણ છે. જગતમાં શુદ્ધાત્માના સાચા ૨ ક. મૃત્યુના ભયને દૂર ભાવે છે. }
સ્વરૂપની સમજણરૂપ બોધિ જ દુર્લભ છે અને ઘનાદિ
સંયોગો સુલભ છે. શુદ્ધાત્માની પ્રાપ્તિથી થતી વીતરાગતા વર્તમાન મનુષ્ય અવસ્થાની આયુ પૂર્ણ થતા જીવનું એ જ ધર્મ છે અને પોતાનાં શુદ્ધાત્માના શુદ્ધ સ્વરૂપથી શરીરથી જુદા પડવાની પ્રક્રિયાને મરણ કહે ચૂત થઈને શરીરાદિ સંયોગોનાં લક્ષો થતો મોહ-રાગછે. મરણને ટાળી શકાતું નથી અને પોતે ક્ષણે દ્વેષાદિ વિકારી ભાવ જ અધર્મ છે. બાર ભાવનાના ક્ષણે મરણના મુખમાં હોમાઈ રહ્યો છે. શરીર અભ્યાસથી આવા પ્રકારની સમજણ થવાથી શરીરાદિ ૨૦.
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
Page #21
--------------------------------------------------------------------------
________________
સંયોગો સાથેનું એપ કે મમત્વ મટી જાય છે. તેથી શરીરાદિ સંયોગનાં વિયોગરૂપ થતો મરણનો મિય ટળી જાય છે.
આ ઉપરાંત બાર ભાવનાનો અભ્યાસ અનિત્ય અને અશરણભૂત શરીરાદિ સંયોગોથી પોતાનો અસંયોગી આત્મા તદ્દન ભિન્ન છે તેમ દર્શાવે છે. જેનો સંયોગ હોય તેનો વિયોગ હોય છે. તેથી શરીરાદિ સંયોગોનો વિયોગ પણ અવશ્યમાવી છે. અને તેનો વિયોગ થવા છતાં પોતાના અસંયોગી આમને કોઈ નુક્સાન નથી. ાણિક અને વિનાશી શરીરાધિનું લક્ષ છોડી શાશ્ચત અને શરણમૂિત શુદ્ધાત્માનું લક્ષ કરવાથી મરણનો ભય રહેતો નથી. આ પ્રકારનો બારમાધનાનો અભ્યાસ મૃત્યુનાં મિયને દર મિગાવનારો છે.
બાર માવનાનો અભ્યાસ કરનારને પોતાનો આત્મા જન્મ-મરણથી રહિત અવિનાશી અને અનાદિ અનંત
માસે છે. શરીરાદિ સંયોગો પોતાનાથી તદ્દન ભિડા માસે
છે. શરીર સાથેનું એકત્વ કે મમત્વ ટળી જાય છે. મરણ સમયે શરીર દ્વારા જીવનો ત્યાગ થાય તે પહેલાં જ તે પોતાના અભિપ્રાયમાં શરીરથી છૂટો પડી જાય છે. તેથી મરણનો મય રહેતો નથી. મરણ સમયે શાંતિ અને સમતાપૂર્વક શરીરથી છૂટા પડવાથી સ્વર્ગની પરંપરા દ્નારા મોક્ષની પ્રાપ્તિ થાય છે. મૃત્યુ એ જીર્ણ-શીર્ણ શરીર અને પ્રતિકૂળ સંયોગોથી છોડાવનાર આત્માનો ઉપકારી છે તેથી બાર ભાવનાના અભ્યાસ કરનાર માટે મૃત્યુ એક મહોત્સવ સમાન છે. કવિ શ્રી સૂરચંદના શબ્દોમાંદ્ગ
(નરેન્દ્ર છંદ)
होय निःशल्य तो सब दुविधा, आतमराम सुध्यावो । जब परगति को करहु पयानों, परमतत्त्व उर लावो ॥
વિષયપ્રવેશ
મોહ કે દ પિયારે, અપનો ગ્રુપ વિવારો | મૃત્યુ મિત્ર ૩૫હારી તેરો, યોં ૩ર નિશ્ચય ધારો 11
માવાય : બાર ભાવનાનો અભ્યાસ કરવાથી શરીર સાથેના એકત્વનું શસ્ય ટળી જવાથી બધાં પ્રકારની દુવિધા કે ડામાડોળપણું મટી જય છે. તેથી પોતાના અાત્માનું ધ્યાન સંભવે છે. બાર ભાવનાના અભ્યાસના બર્ણ મરણનો સમય આવે અને પતિ તરફ પ્રયાણનો પ્રસંગ બને ત્યારે પોતાના શુદ્ધ સ્વરૂપને વિચારી તે પરમ તત્ત્વનું ચિંતવન કરી શરીર પ્રત્યેનો મોહ મટાડી | મૃત્યુ એ પોતાનો પરમ મિત્ર છે એ નિશ્ચયને યમાં ધારણ કરી.
(સમાધિમરણ પાઠ : કડી નં. ૫૩)
૮. પુણ્યની પ્રાપ્તિ કરાવે છે.
મંદ કષાયથી થતી પરિણામોની વિશુદ્ધિ કે પુણ્યની પ્રાપ્તિ કહે છે. બાર ભાવનાનો અભ્યાસ શુભભાવના કારણે થતા પુણ્યકર્મના બંઘને
પુણ્યની પ્રાપ્તિ કરાવે છે.
જીવના માં. કષાયથી થતી પરિણામોની વિશુદ્ધિ કે શુભભાવના કારણે શુભનામ, શુભનાયું. શુભગોત્ર, શાતાપે બીય જેવા પુણ્યકર્મનું બંધન થાય છે. શુભભાવના નિમિત્તે પૂર્વેના પાપકર્મ પણ પુણ્યમાં ફેરવાઈ જાય છે. તો કોઈવાર પુણ્ય હોય તેનો રસ કે અનુભાગ વઘી પણ જાય છે. તે બધી પુણ્યની પ્રાપ્તિ છે. બાર ભાવનાનો અભ્યાસ પુખ્તની પ્રાપ્તિ કરાવનારો છે.
બાર ભિાવનાના અભ્યાસના પરિણામે સંસાર પ્રત્યેનો વૈરાગ્ય અને તત્ત્વજ્ઞાનની સમજણ થાય છે, તેથી પોતાના પરિણામોની વિશુદ્ધિ અને તેથી થતી પુણ્યની
૨૧
Page #22
--------------------------------------------------------------------------
________________
પ્રાપ્તિ હોય છે. ખાર મધનાનો અભ્યાસકરનારને પુરનું કોઈ પ્રયોજન માસતું નથી, તોપણ માગે તેથી ભાગે અને ન માગે તેની આગે’ એ ઉક્તિ અનુસાર પુણ્યની માંગણી કરનારને પુણ્યની પ્રાપ્તિ થતી નથી પણ પુણ્યનું
કોઈ પ્રયોજન ન રાખનારને તેની પ્રાપ્તિ સહજપણે થાય છે. બાર ભાવનાનો અભ્યાસ પોતે જ પરિણામોની વિશુદ્ધિ છે. તેથી મંદ કષાયથી ચિત્તની ઉજજવળતા હોય છે. ઊંચા પ્રકારના શુભભાવોના કારણે પુણ્યની પ્રાપ્તિ થાય છે. આપણે અગાઉં જોઇ ગયા તે મુજબ બાર ભાવનાનો અભ્યાસ ચિત્તને સ્થિર કરાવે છે. મોહને મંદ કરે છે. સાંસારિક વિષય-ક્વાયના કેટને તારે છે. આ બધી બાબતો પણ પુણ્યોપાર્જનનું જ કારણ છે. આ રીતે બાર ભાવનાનો અભ્યાસ પુણ્યની પ્રાપ્તિ કરાવનારો છે.
બાર માપનાના અભ્યાસથી અળગા રહેનારા
અજ્ઞાની જીવો પુણ્યનું પ્રયોજન ધરાવી તેના માટેના ઉપાયો કર્યા કરે છે. તોપણ તેમને પુણ્યની પ્રાપ્તિ થતી
નથી. બાર ભાવનાનો અભ્યાસ કરનાર આત્માર્થી સજ્જન
પુરુષ પુણ્યનું પ્રયોજન બિલકુલ ધરાવતો નથી. તોપણ તેને ઉત્કૃષ્ટ પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ બાબત આચાર્યશ્રી પાબંદી નીચેના શબ્દોમાં કહે છે દૂ
',
(અનુ૫) अनुप्रेक्षा ईमा: सद्भिः सर्वदा हृदये घृताः । कुर्वते तत्परं पुण्यं हेतुः यत् स्वर्ग मोक्षयोः ॥ ભાવાર્થ : સજ્જનો દ્વારા સદા હ્રદયમાં ધારણ કરવામાં
આવી આ બાર અનુપ્રેક્ષાઓનો અભ્યાસ ઉત્કૃષ્ટ પુણ્યને પ્રાપ્ત કરાવે છે. જે સ્વર્ગની પરંપરા દ્વારા મોક્ષ સુધી
પહોંચાડે છે.
(પદ્મનંદીપંચવિંશતિ ઃ અધ્યાય ૬ : શ્લોક ૫૮)
૨૨
ઉપસંહાર
આત્મતિ સંબંધી પારમાર્થિક બાબતની વારંવાર વિચારણા થવી તે ભાવના કે અનુપેક્ષા છે.
પારમાર્થિક વિચારણાના આધારભૂત અનિત્યાદિ કુલ બાર બાબતો હોવાથી માપના પણ બાર જ છે. બાર ભાવના શિવાયની સંસાર સંબંધી જે કોઈ વિચારણા કે ચિંતવન હોય તે ચિંતા છે, પણ ભિાવના નથી. ચિંતા સંસાર અને તેનાં દુ:ખોનું કારણ હોવાથી તૈય છે. પરંતુ ભાવના મોઢા અને તેના સુખનું કારણ હોવાથી ઉપાદેય છે.
પારમાર્થિક વંશના પ્રારંમથી પૂર્ણતા સુધી વૈરાગ્યની આવશ્યકતા હોય છે. પરંતુ આ વૈરાગ્ય જ્ઞાન સહિતનો હોય તો જ કાર્યકારી બને છે. જગતમાં વૈરાગ્યના પ્રસંગો અવારનવાર જોવા મળે
છે. પણ આ વૈરાગ્ય વસ્તુસ્વરૂપની સાચી સમજણ
વિનાનો હોવાથી તે આત્મતિની યોગ્યતા કે સાધન બની શકતો નથી. વાસ્તવમાં જ્ઞાન વગરનો વૈરાગ્ય એ વૈરાગ્ય જ નથી પણ એક પ્રકારનો રૂંધાયેલો કષાય જ છે. જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ઉત્પત્તિનું કારણ એક માત્ર બાર ભાવના જ છે.
બાર મિાવનાના અભ્યાસપૂર્વક તેનું ચિંતવન કરવાનું
ફળ અલૌકિક અને અચિંત્ય છે. તેથી મુમુક્ષુઓએ આ બાર ભાવનાનું ચિંતવન નિરંતર કરવું જોઈએ. બાર
ભાવનાનું ચિંતવન કરનારને અવશ્ય નિર્વાણની પ્રાપ્તિ થાય છે, તેમ દર્શાવતા પં.બુધજન કહે છે
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની જ્મની : બાર ભાવના
Page #23
--------------------------------------------------------------------------
________________
(દોહા) अथिराशरण संसार है, ओकत्व अन्यत्वहि जाब 1શુદ્ધિ ાસવ સંવરા, બિર્નર લો વરવાન || ચોધિ-દુર્મમ ધર્મ રે, વાહ સાવ વ ) इनको भावै जो सदा, क्यो न लह्रै निर्वान |
સંદર્ભ ગ્રંથો
• ૧. બારસ અણુવેકખા : ગાથા ર, ૮૭થી ૯૦; • ર. સ્વામીકાર્તિકેયાનુપ્રેક્ષા : ગાથા ર, ૩, ૪૯૦; ૭ ૩. મિગવતી આરાધના : ગાથા ૧૭૧૩; ૪. જ્ઞાનાર્ણવ : સર્ગર : શ્લોક ૪થી ૭, ૧૯૪થી ૭૬૮; ૫. મૂલાચાર : ઉત્તરાર્ધ : ગાથા ૬૯૪, ૭૬૫થી ૭૬૮; ૦ ૬. તત્ત્વાર્થસાર : અધ્યાય ૬ : ગાથા ૨૯, ૩૦, ૪૩; ૭ ૭. તત્ત્વાર્થસૂત્ર : અઘ્યાય ૯ : સૂત્ર ૭; ૦ ૮. તત્ત્વાર્થરાજવાર્તિક : ૯/૨૫, ૩/૬૨૪; • ૯. સમણસુત્તમ્ : પ્રકરણ 30 : અનુપ્રેક્ષાસૂત્ર : ગાથા ૧, ૨, ૨૫, ૨૬; ૦ ૧૦. સર્વાર્થસિદ્ધિ : ૯/૪, ૪૦૯; ૯/૨૫/૪૪૩; ૭ ૧૧. ઘવલ : ૯/૪, ૧, ૫૫/ર૬૩/૧ ૦ ૧૨. પદ્મનંદીપંચવિંશતિ : અઘ્યાય ૬, શ્લોક ૪૨, ૪૩, ૪૪; અનગારઘર્મામૃત : અઘ્યાય ૬, ગાથા ૫૭, ૮૨; ૦ ૧૪. બૃહદ્રવ્ય સંગ્રહ : ગાથા ૩૫ની ટીકા; ૧૫. ભાવપાહુડ : ગાથા ૯૬; • ૧૬. પાહુડ દોહા : શ્લોક ર૧૨; • ૧૭. સમયસારનાટક : અઘ્યાય ૭, દોહરો ૪૧, ૪૨; • ૧૮. શ્રીમદ્ રાજચંદ્ર : પત્રાંક ૧0, પાનુ ૧૫થી ૨૨; ૦ ૧૯. મહાપુરાણ : ૨૧/૧૪૨/૪૯૦; • ર0. બહેનશ્રીનાં વચનામૃત : નં.૪, ૪૫, ૦ ૨૧. જૈ.સિ.કોશ: માગ ૧ : અનુપ્રેક્ષા : ૧/૧, પાનુ ૭૧, ૧/૨, પાનુ ૭ર.
૧૩.
યોગ્ય વિકલ્પ પસંદ કરી બાજુના
ચોરસમાં દર્શાવો.
૦૧. મોક્ષમાર્ગી શરૂઆતાઁ પૂર્ણતા સુધીં શું જરૂરી ૦૧.
હોય છે ?
A:: જ્ઞાનપૂર્વકનો વૈરાગ્ય
C:: બાર ભાવનાનો પાઠ
B:: વીતરાગી દેવ-ગુરુ D:: મનુષ્ય પર્યાય શું છે
૩. કથાનુાંગતા શાસ્ત્રીનું ટ્ટિ
A મહારોનું નગરિક
B:: પુણ્ય-પાપનું ફળ
D:: વીતરાગતા
:: બાર ભાવના ૦૩. લગભગ દરેક જૈત કવિએ શેતી રચના કરેલ હોય છે?
૦૩.
A:: જિતેન્દ્ર પૂજા B:: બાર ભાવના C:: જિનવાણી સ્તુતિ D:: ગુરુ ર્થાત ૦૪ ખાર ભાવના વડે તીર્થકંર સ્મૃતિના વૈરાગ્યતી અનુમોદના ૦૪.
કોણ કરે છે ? A:: પ્રજાજનો B:: કર્મભૂમિના રાજાઓ C:: સૌધર્મ ઇન્હેં D:: લોર્કાતક દેવો ૦૫. સાચી ભાવતા કેવી હોતી નથી ?
A:: પારમર્ણાર્થેક બાબતની વિચારણારૂપ C:: આહિતની ભલાષારૂપ
હેતુલક્ષી પ્રશ્નો
વિષયપ્રવેશ
૦૨.
માવાર્થ: 1. અનિત્ય ૨. અશરણ ૩. સંસાર ૪.એકત્વ ૫. અન્યત્વ ૬. અશુચિ ૭. આસ્રવ ૮. સંવર ૯. નિર્જરા ૧૦. લોક ૧૧, બોધિદુર્લભ અને ૧૨, ધર્મ એ બાર ભાવના છે. જે મનુષ્ય આ બાર ભાવનાનું હંમેશાં ચિંતવન કરે
છે તેને નિર્વાણની પ્રાપ્તિ કેમ ન થાય ? એટલે કે ચોક્કસ થાય જ. (પં. બુધજનકૃત છઢાળા : ઢાળ ૧, ગાથા ૧૩,૧૪)
પ્ર.
B:: બૈરાગ્યરૂપ D::રાગ-દ્વેષરૂપ
૦૬. ભાવતાનાં ચિંતવન પ્રક્રિયામાં કઈ બાબતનો સમાવેશ નથી? ૦૬. A:: સંસારની અશરણતા B:: સંસારની અસારતા C:: સંસારની દુનિધા
D:: સંસારની સુવિધા ૦૭. કેવો વૈરાગ્ય આહિત માટે ઉપકારી છે ?
૦૭.
A:: ર્માણક પણ દૃઢ B:: દુ:ખપૂર્વકનો C:: મોહપૂર્વકનો D:: જ્ઞાનપૂર્વકનો
૦૮. જગતમાં અભય કોણ હોય છે ?
e.
A:: શાસ્ત્રજ્ઞાની B:: વૈરાગ્યવંત C: લક્ષ્મીર્પાત D:: બળવાન ૦૯, પ્રતિકૂળતા સમયે શેમાં સતતા છે ?
૦૯.
૧૦. પં. બુધ્ધજનના થત
A:: પ્રતિકૂળતાનો પ્રર્પતકાર કરવામાં B:: પ્રતિકૂળતાને વશ થવામાં C:: સમાધાન રાખવામાં D:: શુદ્ધાત્માના ધ્યાનમાં અનુસાર ખારભાવનાનું ૧૦, નિરંતર ચિંતવત કરતારહે શેની પ્રાપ્તિ થાય છે? A:: નિર્વાણ B:: સમ્યગ્દર્શન C:: સ્વર્ગ
D:: સાનુકૂળતા
૨૩
Page #24
--------------------------------------------------------------------------
________________
?לו?יידיז'קלורידה
ઢાંત પ્રશ્નો તે નીચેના પ્રશ્નોના એક બે વાકયમાં ટૂંકા જવાબ આપો. ન કરે છે ? ૦૧.પારમાર્દિક પંથમાં પહેલેથી છેલ્લે સુધી રર. ચિત્તની ચંચળતા એટલે શું ? શેની જરૂર હોય છે?
૨૩. મોહ એટલે શું ? ૦૨. આચાર્ય રચિત બાર ભાવનાના સ્વતંત્ર ગ્રંથના
૨૪. સઘળાં સંસારનું મૂળ કારણ શું છે ? નામ આપો?
૨૫. શા માટે વિષય-કષાય એક પ્રકારનું ૦3. બાર ભાવના સંબંધી કેટલા કાવ્યો જોવા
ઝેર છે ? મળે છે? ૦૪. ભાવના એટલે શું ?
નીચેના પ્રશ્નોના વિસ્તૃત ઉત્તર આપો. ૦૫. ભાવનાનું બીજુ નામ શું છે ? કઈ રીતે ? ૦૧.ભાવના અને ચિંતા વચ્ચેનો તફાવત સમજાવો. ૦૬.ભાવનામાંથી ધ્યાન કઈ રીતે થાય ? ૦૨. બાર ભાવનાનું સંક્ષિપ્ત સ્વરૂપ જણાવો. ૦૭.ધર્મધ્યાનનો આધાર શું છે ?
૦૩.આત્મહિત પ્રેરણા અને પુરુષાર્થ એટલે શું? ૦૮.સાંસારિક બાબતોનું ચિંતવન શું છે ? | બાર ભાવનાના અભ્યાસથી તે કઇ રીતે પ્રાપ્ત ૦૯.ચિંતા છોડી ભાવના ભાવવા માટે શું જાણવું
થાય છે ? જરૂરી છે?
૦૪.બાર ભાવનાનો અભ્યાસ પ્રતિકૂળ પ્રસંગે સમાધાન ૧૦. ચિંતાની ચિંતવન પ્રક્રિયામાં મુખ્યપણે શું
કઈ રીતે કરાવે છે ? હોય છે ?
૦૫.બાર ભાવનાનો અભ્યાસ ચિત્તની સ્થિરતાનું ૧ ૧.ભાવના અને ચિંતા વચ્ચેના તફાવતના કોઈપણ કારણ કઇ રીતે છે? - બે મુદ્દા આપો.
૦૬.બાર ભાવનાનો અભ્યાસ કઇ રીતે મોહને મંદ ૧૨. બાર ભાવનાના નામ આપો.
કરાવે છે ? 13. બાર ભાવના પૈકી પ્રથમ છ ભાવના કેવી છે ? ૦૭.બાર ભાવનાનો અભ્યાસ કઇ રીતે વિષય૧૪. બાર ભાવના પૈકી અંતિમ છ ભાવના ક્વી છે ?
કષાયના ઝેરને ઉતારે છે? ૧પ.વૈરાગ્ય એટલે શું ?
૦૮.બાર ભાવનાનો અભ્યાસ કઇ રીતે વિપત્તિમાં
વૈર્ય અને સંપત્તિ નમ્રતા પ્રદાન કરનારો છે? ૧૬.વૈરાગ્ય કેટલા પ્રકારના હોય છે ?
૦૯.બાર ભાવનાનો અભ્યાસ કઇ રીતે મરણના ૧૭.દુઃખપૂર્વકનો વૈરાગ્ય એટલે શું ?
ભયને મટાડનારો છે? ૧૮.મોહપૂર્વકનો વૈરાગ્ય એટલે શું ?
૧૦.બાર ભાવનાના અભ્યાસથી કઇ રીતે પુણ્યની ૧૯. જ્ઞાનપૂર્વકનો વૈરાગ્ય એટલે શું ?
પ્રાપ્તિ છે ? ૨૦. બાર ભાવનાના અભ્યાસથી તત્કાલ મળતાં નીચેનાનો તફાવત આપો.
ફળ પૈકી કોઈ બેનાં નામ આપો ? 01. ભાવના અને ચિંતા ૨૧. આ જગતમાં પોતે કોની ભૂલનો ભોગવટો
૨૪
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
Page #25
--------------------------------------------------------------------------
________________
ભાવના
અનિત્યભાવના
(ઉપજાતિ)
વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ; પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ !
અર્થ : સંસારમાં ધનાદિ લક્ષ્મી વીજળી જેવી, અધિકાર પતંગીયાના રંગ જેવો, આયુષ્ય પાણીના મોજા જેવો અને કામભોગ મેઘધનુષ્યના રંગ જેવા અનિત્ય હોય છે. (શ્રીમદ્ રાજચંદ્ર કૃત અનિત્યભાવના)
* રૂપરેખા *
૧. વ્યાખ્યા અને સમજૂતી ૨. કઇ રીતે અનિત્યતા છે?
૩. અનિત્યતાની આવશ્યકતા
૪. અનિત્યતા સ્વીકારમાં શાંતિ
૫. અનિત્યભાવનાનો આશય
૬. અનિત્ય દ્વારા નિત્યની ઓળખાણનો ઉપાય
૧. વસ્તુનું અનેકાંતસ્વરૂપ
૨. વિરોધીનું અસ્તિત્વ
૭. અનિત્યભાવનાની ચિંતવન પ્રક્રિયા
૧. સંયોગોની ક્ષણભંગુરતા
૨. હકારાત્મક અભિગમ ૩. યથાર્થષ્ટિ
૮. અનિત્યભાવનાનું સાધન કે કારણ
૯. કઇ રીતે વસ્તુસ્વરૂપની સમજણ કરાવનાર છે?
૧૦. કઇ રીતે વૈરાગ્યનું કારણ છે?
૧૧. પ્રયોજનપૂર્વક વિશેષ ફળ
૧. નામનાની ભાવના ટળે. ૨. માનને મટાડે
૧૨. ઉપસંહાર
Page #26
--------------------------------------------------------------------------
________________
88888888888888
પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના અનિત્યભાવના પ્રેરક વચનામૃત
અરે ! સ્વપ્ના જેવો સંસાર છે, કોનું ટુંબ ને કોનાં મકાન-મિલ્કત ! આ દેહ પણ એકદમ ફૂ થઇને ક્ષણમાં છૂટી જશે. ભાઇ ! આ શરીરનાં રજકણ પડ્યા રહેશે અને આ મકાન-મિલ્કત પણ બધાં પડ્યા રહેશે. એમાંની કોઇ ચીજ તારા સ્વરૂપમાં નથી. એ બધી નિત્ય જીવસ્વરૂપથી ભિન્ન અનિત્ય છે, પ્રભુ ! તું તેમના મોહપાશમાંથી નીકળી જા. હવે લૂંટાવાનું રહેવા દે. પૈસો રહેવો કે ટળવો તે પોતાના હાથની વાત નથી. જ્યારે પુણ્ય ફરે ત્યારે દુકાન બળે, વિમાવાળો ભાંગે, દીકરી રાંડે, દાટેલા પૈસા કોયલા થાય વગેરે એકી સાથે બધી સરખાઇની ફરી વળે. કોઇ કહે કે એવું તો કોઇક વાર થાય ને ? અરે ! પુણ્ય ફરે તો બધાં પ્રસંગો ફરતાં વાર લાગે નહિ. પરસંયોગો અનિત્ય છે અને તેને કેમ રહેવું તે તારા હાથની વાત જ નથી ને ! માટે સદા-અફર સુખનિધાન નિજ આત્માની ઓળખાણ કરીને તેમાં ઠરી જા ! (ગુવશ્રીનાં વચનામૃત નં. ૨૩,૭૮,૧૦૭ ના આધારે)
Page #27
--------------------------------------------------------------------------
________________
ભાવના
૧.
નિત્યભાવના
જે ક્ષણિક કે વિનાશી હોય તેને અનિત્ય કહે છે. શરીરાદિ સંયોગી પદાર્થો અને રાગાદિ વિકારી
ભાવો ક્ષણિક કે વિનાશી છે, અને પોતાનો શુદ્ધાત્મા જ શાશ્વત અને અવિનાશી છે. આ પ્રકારની વારંવાર વિચારણા ક૨વી તે અનિત્યભાવના છે.
મનુષ્યનું શરીર, સંપત્તિ, માન-સન્માન વગેરે સંયોગો અને બુદ્ધિ. કૌશલ્ય વગેરે સંયોગી માવો ક્ષણિક કે વિનાશી છે. તે બઘાનો કોઈ ને કોઈ કાળે નાશ થવાનો જ છે. નાશવંત
વસ્તુમાં મોહ રાખવાથી દુ:ખી જ થવાય છે. અને અવિનાશી શુદ્ધાત્માનું ધ્યાન ઘરવાથી પરમ સુખની પ્રાપ્તિ થાય છે. આ પ્રકારની વિચારણા તે અનિત્યભાવના છે.
વગેરે વિનાશિક છે. પોતાનું આયુષ્ય પણ અલ્પ છે. પરિવર્તનશીલ સંસારમાં કોઈ પણ ચીજ
BE
કાયમી નથી. કાયમી પોતાનો શુદ્ધાત્મા જ છે. આ પ્રકારે આત્મહિતકારી અનિત્યમાવનાના સ્વરૂપને સમજી તેની વારંવાર વિચારણા કરવી તે અનિત્યમાવના છે.
કઈ રીતે અનિત્યતા છે
સંસાર અવસ્થાપણે આત્માની અનિત્યતા છે. દરેક દ્રવ્યનું સ્વરૂપ અનેકાંત છે. અનેકાંતસ્વરૂપી દ્રવ્ય પોતાના સ્વભાવરૂપે કાયમ ટકીને પોતાની પર્યાયરૂપે કાયમ પલટતું રહે છે. અશુદ્ધ પર્યાયનું પલટવું જુદાં જુદાં પ્રકારે એટલે કે વિસશપણે હોવાથી તે વિનાશિક કહેવાય છે. આત્માની સંસાર અવસ્થા તેની અશુદ્ધ પર્યાય હોવાથી તે વિનાશિક છે. શુદ્ધ પર્યાયનું પલટવું એક જ પ્રકારે એટલે કે સશપણે હોવાથી તે વિનાશિક કહેવાતું નથી. સિદ્ધ અવસ્થા આત્માની શુદ્ધ પર્યાય હોવાથી તે વિનાશિક નથી.
અનેકાંતમય વસ્તુનું સ્વરૂપ નિત્ય-અનિત્યાત્મક હોય છે. અસંયોગી આત્મા નિત્ય છે અને તેની સાથે સંકળાયેલા સઘળાં સંયોગો અને સંયોગીભાવો અનિત્ય છે. જીવ પોતાના અસંયોગી ધ્રુવ શુદ્ધાત્માને ભૂલીને અધ્રુવ શરીરાદિ સંયોગો અને ક્ષણિક વિકારી સંયોગી માવોમાં પોતાનું એક્પ-મમત્વ કરે છે. પરંતુ આ જગતમાં જેનો શરીરાદિ પરસંયોગો અને તે સંયોગોના લક્ષે સંયોગ હોય છે તેનો વિયોગ પણ હોય છે, થતો આત્માનો સંયોગીભાવ તે આત્માનો સંસાર જન્મ હોય તેનું મરણ હોય છે, આદિ હોય છે. આ સંસાર અશુદ્ધ અવસ્થારૂપ હોવાથી તે તેનો અંત પણ આવે છે, જે ઉપજે છે તે નિરંતર વિસશપણે એટલે કે જુદા જુદા પ્રકારે
M
વિણસે પણ છે, જેનું નામ હોય તેનો નાશ પણ હોય છે. તેથી આ શરીર-મન-વાણી, સ્ત્રીપુત્ર-પરિવાર, માનસન્માન, સત્તા-સંપત્તિ
બદલાયા કરે છે. તેથી તે વિનાશિક એટલે કે અનિત્ય છે. આ રીતે
સંસારનું સ્વરૂપ જ અનિત્ય છે.
૧. અતિત્યભાવના
૨૭
Page #28
--------------------------------------------------------------------------
________________
ન રહે. ખાવાપીવાનાં પણ સાંસા થાય. તેથી અનિત્યતાની આવશ્યકતા છેઆવા અમર મનુષ્યનું જીવન જ સંભવે નહિ.
જેનો સંયોગ હોય તેનો વિયોગ ન થાય અનિત્યતા એ સંસારનું સ્વરૂપ ન હોય તો અનેક આપત્તિઓ આવી પડે છે. તેથી
છે તો નવા કપડાં આવે પણ જૂના કપડાંનો અનિત્યતાની આવશ્યકતા અનિવાર્ય છે.
| નિકાલ ન થાય. તેથી ઘરમાં જ ઉકરડો ઉભો
થાય. પૈસા આવે પણ ખર્ચાય નહિ તો પૈસાનું જો આત્માની અશુદ્ધ અવરથારૂપ સંસાર કોઈ પ્રયોજન જ ન રહે. આ પ્રકારે વિયોગ વિનાશિક કે અનિત્ય ન હોય તો તે સંસાર વિનાનો સંયોગ સાર્થક થઈ શકે નહિ. તેથી કાયમ રહે અને તે સંસાર પલટીને મોક્ષ ન અનિત્યતાની આવશ્યકતા અનિવાર્ય છે. થાય. દુ:ખી આત્મા કાયમ માટે દુ:ખી જ રહે
» »
» » . અને સુખી ન થાય. અજ્ઞાની હંમેશાં અજ્ઞાની
. અંળિયના સ્વીકારમાં શાંતિ
=== ============== ==== જ રહે અને ક્યારેય જ્ઞાની ન થાય. તે જ રીતે શરીરાદિ પરસંયોગો પણ વિનાશિક કે |
| जनम धरे अरु ना मरे, हुआ न ऐसा होय ।
जगत वस्तु अथिर सभी, बीजलीवत् क्षय होय ॥ અનિત્ય ન હોય તો જે શરીરનો જન્મ થાય તેનું મરણ ન થાય. બાળક કાયમ માટે બાળક
ભાવાર્થ જગતની બધી બાબતો અસ્થર હોવાથી જ રહે અને વૃદ્ધ ન થાય. રોગી હોય તે વીજળીની જેમ નાશ પામે છે. તેથી જન્મ ધારણ કરે રોગી જ રહે અને નિરોગી કદી પણ ન બને, અને મરણ ન પામે એવું ક્યારેય થયું નથી અને થશે પણ પરંતુ આવું ક્યારેય બનતું નથી. સંસારનું સ્વરૂપ નહિ. (બારભાવના શતક : કવિભૂરામલકૃત અનિત્યભાવના) જ પરિવર્તનશીલ છે. સાંસારિક સંયોગો અને
- ઊગે છે તે આથમે છે, ખીલે છે તે કરમાય સંયોગીભાવ પરિવર્તન પામે તે એક સનાતન
છે, જે જન્મે છે તે મરે પણ છે. સંસારી સત્ય છે. સત્યને સત્ય તરીકે સ્વીકારવામાં
જીવનું સમગ્ર જીવન અને તેની સાથે સંબંધિત જ શાંતિ, સુખ અને સન્માર્ગ છે.
સઘળાં સંયોગો અને સંયોગીભાવો અનિત્ય છે. સંસારનું સ્વરૂપ જ અનિત્ય છે. તેથી સંસારમાં અનિત્યને અનિત્ય માનવામાં સમજદારી છે, જેનો સંયોગ હોય તેનો વિયોગ પણ થાય
શાંતિ છે અને અનિત્યને નિત્ય રાખવાની જ છે. જન્મ હોય તેનું મરણ પણ હોય જ મૂર્ખામીમાં અશાંતિ છે. છે. સ્વર્ગના દેવો અમર કહેવાય છે પણ
અશાંતિ એ આધુનિક યુગની મહાન સમસ્યા વાસ્તવમાં તેનું પણ મરણ તો થાય જ છે. |
છે. અશાંતિનું કારણ અનિત્ય પાછળની આંઘળી જગતમાં કોઈ ઘર એવું ન હોય કે જ્યાં ક્યારેય
દોડઘામ છે. અનિત્યને અનિત્ય તરીકે કોઈનું મરણ ન થયું હોય. જગતમાં જન્મ
સ્વીકારવાથી આ દોડઘામ અને તેથી થતી હોય પણ મરણ ન હોય તો શું થાય ?
અશાંતિ ટળે છે અને શાંતિ પ્રગટે છે. મનુષ્યની વસ્તી કૂદકે ને ભૂસકે બેસુમારપણે વઘતી જ રહે અને પગ મૂકવાની પણ જગ્યા
૨૮
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
Page #29
--------------------------------------------------------------------------
________________
પોતામાં જે ક્રોધાદિ ક્યાયો, વિષયાદિ વિકારો, ઉદ્વેગ અને આકુળતા છે, તે બધાનું મૂળ કારણ અનિત્યને નિત્ય રાખવાની ઘેલછા છે. આવી દરેક સમસ્યાનું સમાઘાન અનિત્યને અનિત્ય
સામાન્ય રીતે મનુષ્યને સૌથી મોટો મિય મરણનો હોય છે. અનિત્વામાપનાના ચિંતવનથી
તરીકે સ્વીકારવામાં છે, જે અનિત્યમાવનાના પોતે પોતાના મરણને સમજે અને સ્વીકારે તો
ચિંતન દ્વારા સામવે છે.
તેને મરણનો ભય રહેતો નથી. એટલું જ નહિ પણ કોધાદિ કાયો, વિષય વિકારો વગેરે પણ વિરમે છે. આકુળતા અને ઉદ્દેગરૂપ અશાંતિનો અંત આવે છે અને શાંતિનો અનુભવ થાય છે. આ બાબતને વધુ સમજવા માટે અહીં સત્ય બનેલી ઘટના અમુક ફેરફાર કરીને કોઈનું નામ આપ્યા વિનાની એક દૃષ્ટાંતકથારૂપે આપવામાં આવે છે.
સામાન્ય રીતે પોતાને સઘળાં સંયોગો અનિત્ય છે એવી સમજ છે પણ સ્વીકાર નથી. કદાચ સ્વીકાર છે તોપણ તે અનુસારનું વર્તન નથી. તેનું કારણ અનિત્યમાવનાના અભ્યાસપૂર્વકનું ચિંતવન નથી. તેથી અનિત્યતાની બાબત બુદ્ધિમાં છે પણ હૃદયમાં નથી, જે બાબત હૃદયગત ન હોય તેનું આચરણ આવતું નથી. સત્તાસંપત્તિ જાળવવાની ઝંઝટ, પૈસા પાછળની આંધળી દોઢ અને શરીરનું સ્વાસ્થ્ય સાચવવા માટેની દોડઘામ જેવી બાબતો દર્શાવે છે કે પોતે અનિત્ય સંયોગોને જ સાચવી રાખવાની મથામણ કરી રહ્યો છે. પોતે અનિત્ય સંયોગોની પાછળ ખુવાર થતો જોવામાં આવે છે તે જ બતાવે છે કે પોતાને અનિત્યતાની બાબત થત નથી.
પોતાની ચારેબાજુ અનિત્યતા જોઈ શકાય છે, પણ પોતે પોતાને તો નિત્ય જ માને છે. બીજાને મરતા જુએ છે પણ પોતે તો જાણે અમર જ છે ! બીજો કોઈ કરોડપતિમાંથી રોડપતિ થતો જોવામાં આવે છે પણ પોતાની નો કાયમ વની દેણગી જ માનવામાં આવે ઘે ! આવી બધી ભ્રાંતિના કારણે પોતે વાસ્તવિકતાથી દૂર રહે છે. તેથી અનિત્યને નિત્ય રાખવાની મથામણમાં સાકુળતા અને ઉદ્વેગરૂપ અશાંતિ અનુમવે છે. પોતાની પ્રત્યેક સમસ્યાના મૂળમાં અનિત્યતાની વાસ્તવિકતાનો ૧. અનિત્યભાવના
અસ્વીકાર જ હોય છે, અને અનિયાવનાના ચિંતવનથી જ તેનું સમાઘાન હોય છે.
એક શેઠ હતા. તેમને મોટો વેપાર, ઘણો કારોબાર, અઢળક સંપત્તિ, બહોળો પરિવાર અને સઘળાં પ્રકારની સુવિધાઓ હતી. કોઈ ચીજની કમી નહોતી. પણ શેઠને સંતોષ નહોતો. સંપત્તિ સાચવવા અને વઘારવા માટે તેઓ હંમેશાં ચિંતિત રહેતા. લોભ અને લાલચના કારણે તૃષ્ણાથી તડપતા. અપેક્ષિત કાર્ય ન થવાથી તેમનો ડોઘાગ્નિ ભભૂકી ઊઠતો. ચીડિયાં સ્વમાવના કારણે પરિવારના સભ્યો પણ તેમનાથી દૂર રહેતા. શેઠની સમૃદ્ધિ કરતાંય તેમની અશાંતિ અધિક હતી.
તેવા સમયે એક સંત શહેરમાં પધાર્યા. શેઠાણીના આગ્રહથી શેઠ પણ સંતના દર્શન કરવા ગયા. શાંત અને સૌમ્ય સંતના દર્શનથી ો પ્રમાવિત થયા અને કાંઈક શાંતિ અનુમથી. તેથી તેમણે પોતાની શાંતિની સમસ્યા રજૂ કરી
૨૯
Page #30
--------------------------------------------------------------------------
________________
યા હોતા
હવે
ભાજપ
"મારી પાસે આ પાર જૈભવ અને સઘળી હવે મોત સામે દેખાતા જ તત્વચિંતનનો પણ સુવિધાઓ છે પણ શાંતિ નથી તો શું કરવું' સમય મળ્યો. તત્ત્વચિંતનના પ્રતાપે તેઓ સંતે શાંતિથી શેઠનું નિરીક્ષણ કર્યું અને કહ્યું:
અનિત્યભાવના સમજ્યા. અનિત્યભાવનાના
ચિંતવનથી અંતર્મુખ બની ઠરી ગયા. શાંત, " શેઠ ! શાંતિનો ઉપાય ઘણો દુષ્ઠર હોય છે. આ
શાંત થઈ ગયા. શેઠજીનું સમગ્ર જીવન જ જન્મમાં શાંતિની સાધના તમારાથી થઇ શકશે નહિ.
બદલાઈ ગયું. અને રવિવાર પણ આવી પહોંચ્યો. આજે રવિવાર છે અને આવતા રવિવારે મને તમારા
શેઠજી જિનેન્દ્ર ભગવાનના અભિષેક-પૂજન કરી જીવનનો અંત જણાઈ રહ્યો છે. મરણથી કોઈ બચી
ઘેર આવી સંતની રાહ જોતા અનિત્યભાવનાનું શક્યું નથી. માટે તમે જીવનભર જે મેળવ્યું છે તેને
ચિંતવન કરી રહ્યા હતા. તે જ સમયે સંત મન ભરીને માણી લ્યો. એ જ તમારી શાંતિ છે. અમે પણ આવતા રવિવારે સવારે બીજે
પધાર્યા. શેઠજી સંતના ચરણોમાં જયા પ્રસ્થાન કરીશું. તે સમયે તમને
ઝૂકી પડ્યા. શેઠને વાત્સલ્યથી તમારા ઘેર મળશું અને માંગલિક
ઊભા કરતા સંતે કહ્યું : કહેશું. તે મુલાકાત અને માંગલિક
"શેઠજી ! તમે તો એકદમ શાંત અંતિમ હશે."
જણાય છો, ઘરનું વાતાવરણ પણ સંતના વચનો મિથ્યા હોતા
શાંત છે. તમારાથી ડરતા લોકો નથી એવું સમજતા શેઠને સંતની
તમને ઘેરીને બેઠેલાં છે. તમારો વાતમાં અવિશ્વાસ આવ્યો નહિ.
કોધ અને ચીડિયો સ્વભાવ કયાં અઠવાડિયા પછીનું મોત આજે
ગયો ? આ શો ચમત્કાર છે?' જ નજર સામે નાચવા લાગ્યું.
શેઠે કહ્યું : ગમે તેમ કરીને તેઓ ઘેર પહોંચ્યા પણ ઘરમાં "મહારાજ ! જ્યારથી હું તમારી પાસેથી પાછો ફર્યો પોતાપણું રહ્યું નહિ. યમલ્લ આંગણામાં જ ઉભેલા છું ત્યારથૉ મને મોત સિવાય બીજું કાંઇ દેખાતું નથી. જણાયાં. ઘન-દૌલતની તો કોઈ સૂઘ-બૂઘ જ
કોલ કરયો તો કોના ઉપર કરો અને શા માટે કરવો ? ના રહી. કેવળ એક જ બાબત નજરે તરવરતી
બધું જ છોડીને જવાનું છે તો પછી મમતા શેની ? હતી અને તે મોત. શેઠના વિચાર અને વ્યવહાર
તમારો મહાન ઉપકાર કે મને સમયસર ચેતગ્યો અને એકદમ બદલાઈ ગયા. તેમના વર્તનમાં આમૂલ
મારી અંતિમ ઘડી સુધારી." પરિવર્તન આવ્યું. ગુસો ગાયબ થઈ ગયો. સંતે શેઠના મસ્તક ઉપર વાત્સલ્યથી હાથ ફોઘને બદલે ક્ષમાયાચના થવા લાગી. એકદમ ફેરવ્યો અને આશ્વાસન આપતા કહ્યું : અક્કડ શેઠ નરમ ઘેંસ જેવા થઈ ગયા. કંજૂસ "શેઠ ! અંતિમ ઘડી તો નિશ્ચિત જ છે. પણ તે ગણાતા શેઠ છૂટા હાથે દાન દેવા માંડ્યા. ક્યારે છે તે કોઈ ન કહી શકે. સર્વજ્ઞ સિવાય કોઈ તે વેપાર-ધંઘામાં જ રચ્યા-પચ્યા રહેનારા શેઠને
જાણ ન શકે. અમે તો માત્ર તમારી અશાંતિનો
અભાવ કરવા જ આ પ્રયોગ કર્યો હતો અને આ મરવાની પણ ફુરસદ નહોતી તો ભગવાનના
પ્રયોગ સફળ થયો જણાય છે. દર્શન-પૂજનનો સમય ક્યાંથી હોય ? પણ
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
Page #31
--------------------------------------------------------------------------
________________
અશાંતિનું એક માત્ર કારણ અનિત્યને નિત્ય રાખવાની મથામણ હોય છે. જંત્ર-મરણ, શત્રુમિત્ર, સત્તા-સન્માન, કુટુંબ-પરિજાર વગેરે સઘળાં સંયોગો અનિત્ય છે અને સતત બદલાતાં હે છે.
પરિવર્તનશીલ અનિત્ય સંયોગોને નિત્ય રાખવાનો
પ્રયત્ન કરવામાં જ અશાંતિ છે. જે મોત સામે જણાયુ
અને જીવનની ક્ષણભંગુરતા સમજાય તો જીવન સાથે સંબંધિત બીજ બધાં સંયોગો આપમેળે અનિત્ય જ ભાસે છે. અનિત્યતાની બાસ્તવિકતાનો સ્ત્રકાર થતાં પ્રથમ ભ્રમ ભાંગી જાય છે. અનિત્ય સંયોગોને મેલબાબા, સાચવવાની કે બચાવાની ઝંઝાળી જાય છે અને તેથી અનુપમ શાંતિ પ્રગટ થાય છે.
વળી એક થાત એ પણ છે કે અમે તમને જે કહ્યું તે એઠઠમ અસત્ય પણ નથી. મહવાડિયાના સાત દિબસમાંરી કોઇ ને કોઇ ડિબસે મરખાનું નિશ્ચિત જ
છે. તેથી પ્રત્યેક દિજસને પોતાનો અંતિમ દિનસ મા ખતાં શીખો, નિત્યભાવનાનું ચિંતનન કરી
આત્મહિતનું સાધન કરો. એમ કરવાથી અશાંતિનો
ઉત્પાત ટળી જશે અને શાંતિનું સામ્રાજ્ય પ્રગટશે."
શાંતમૂર્તિ તે બીજા ગામ તરડુ પ્રયાણ આદર્યુ સંતના પ્રયોગથી શાંત થયેલા શેઠજીએ પરમ શાંતિ પ્રગટ કરવા અનિત્યભાવનાનો આશય સમજવાનો અભ્યાસ માર્યો.
અનિત્યભાવનાનો આશય =====
है जन्म से मरण भी वह जन्म लेता; वार्धक्य भी सतत यौवन साथ लेता । लक्ष्मी अतीव चपला विधि ही बनी है; સંસાર મૈં તરણ હૈ સ્થિર કી હદે
ભાવાર્થ હે ભવ્ય ! જે જન્મ ધારણ કરે છે તે સરણ સહિત જ ધારણ કરે છે. યુવાની પણ વૃદ્ધાવસ્થાને સાથે
૧. અનિત્યભાવના
લઈને જ આવે છે. લક્ષ્મી તો પોતાના સ્વભાવથી જ અતિ ચંચળ છે, સંસારનું સ્વરૂપ જ સ્થિર છે અને જરાય સ્થિર નથી. સ્થિર સંસારમાં રહેલા સદાય સ્થિર શુદ્ધાત્માને ઓળખીને તેનો આશ્રય કરવો તે જ
નિત્યભાવનાનો આશય છે.
(સ્વામીકાર્તિકયાનુંપ્રેક્ષા : ૧ અવઅનુપ્રેક્ષાઃ ગાથા ૫ નો હિન્દી પદ્યાનુવાદ)
અનિત્યને અનિત્ય જ માનવું જોઈએ અને જે સ્વામાપી જ અનિત્ય છે તેને નિત્ય રાખવાનો વૃથા ઉપાય ન કરવો જોઈએ. પરંતુ તેના બદલે અનિત્યતાના આધારે જ નિત્યની ઓળખાણ કરી તેનો આશ્રય કરવો જોઈએ. જેથી અનિત્યસ્વરૂપી સંસારનો જ અમાવ થઈ નિત્યસ્વરૂપી મોંાની પ્રાપ્તિ થાય. જે અનિત્યમાધનાનો આશય છે.
જન્મની સાથે જ મણ સંકળાયેલું છે. યુવાની લક્ષ્મી તો સ્વભાવથી જ વીજળી જેવી ચંચળ પણ સતત વૃદ્ધાવસ્થા તરફ આગળ વધે છે. છે. સઘળાં સંસારનું સ્વરૂપ જ આવું અનિત્ય છે. તો નિત્યને નિત્ય રાખવાનો ઉપાય કરો મૂર્ખાઈ જ કહેવાય. રેતીમાંથી તેલ પીલનાર કે આકાશમાં ફૂલ ઉગાડનારને મૂર્ખ માનવામાં
આવે છે. તેમ અનિત્યને નિત્ય રાખવાની મથામણ કરનાર મૂર્ખ જ મનાય.
જાની સાથે મરણ સંકળાયેલું છે તોપણ મરણથી બચવાનો ઉપાય નિરંતર કરવામાં આવે છે. યુવાની સતત વૃદ્ધાવસ્થા તરફ આગળ વધતી જાય છે તોપણ યુવાનીને અકબંધ રાખવાની ખારા કહ્યામાં આવે છે. સ્વભાવથી જ મંગળ લક્ષ્મીને સાચવી શકાતી નથી તોપણ
તેને સાચવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. પરંતુ આ શરીરાદિ સઘળાં સંયોગોની સારસંભાળનો પ્રયત્ન વ્યર્થ જ છે.
૩૧
Page #32
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નઃ શરીરાદિ સંયોગોની સાર-સંભાળનો નથી. તેથી આવા શરીરાદિ અનિત્ય સંયોગોની પ્રયત્ન શા માટે વ્યર્થ છે? સારાંમાળ થઈ જ છે
ઉત્તર : શારીરાદિ સંયોગો પરપદાર્થો છે અને પોતાના આત્માથી અત્યંત ભિન્ન છે. અજ્ઞાની જય મોહના કારણે તેમાં મમત્વ કરે છે. તેથી તેની સારસંભાળમાં વ્યસ્ત રહે છે. પરંતુ પરનું પરિણમન પરનાં કારણે છે અને પોતાના કારણે નથી. તેથી તેઓ સાચવ્યાં સાચવી શકાતાં નથી. તેથી તેઓની સારસંમાળનો પ્રયત્ન વ્યર્થ છે.
જગતનો દરેક પદાર્થ અનેકાંતસ્વરૂપી છે. અનેકાંતસ્વરૂપી પદાર્થ કાયમ ટકીને કાયમ પરિણમતો રહે છે. કાયમ પરિણમતા પદાર્થનું પરિણમન શુદ્ધ હોય તો તે જુદા-જુદા પ્રકારે બદલતું રહે છે. તેથી તે ક્ષણભંગુર હોય છે. સંસાર અને તેનાં સંયોગો અશુદ્ધ અવરથારૂપ હોવાથી ાણભંગુર જ હોય છે. ક્ષણભંગુર અવસ્થાની પલઢવાની પ્રક્રિયા સતત ચાલતી જ રહે છે. ક્યારેક તે ધીમી હોય છે તો ક્યારેક ઝડપી. રેતીમાં લખેલું નામ ભૂંસાઈ જાય છે તેમ પથ્થરમાં લખેલું નામ પણ ભૂંસાઈ જાય છે. પરંતુ આ ભૂંસાવાની પ્રક્રિયા ઘીમી હોય છે. છેક સંયોગો તેના બર્ડ પરિણમાં અનુસાર નિશ્ચિત કાળે અવશ્ય પલટાઈ જ જાય છે. તેથી તેઓને સ્થિર રાખવા માટેની ચેષ્ઠામાં ચતુરાઈ નથી.
પ્રશ્ન શરીરાદિ અનિત્ય સંયોગોની સાર સંભાળ વ્યર્થ છે. તો પછી શરીરાદિની સંભાળ રાખવી કછોડીની
ઉત્તર : શરીરાદિ સંયોગોની સંભાળ એકદમ તો નહિ છોડી શકાય. વળી પોતાનો આત્મા અસંયોગી પદાર્થ હોવા છતાં તેની વર્તમાન પરિણતિ સંયોગી છે. તેથી વર્તમાન સંયોગો અને સંયોગીભાવો વડે જ અસંયોગી આત્મતત્ત્વને ઓળખવાનું છે. તેથી તે રીતે શરીરાદિની ઉપયોગિતા હોવાથી તેની સંભાળ સંમવે છે.
પોતાનું વર્તમાન મતિ શ્રુતજ્ઞાન આત્મા હીરા સીધું પ્રવર્તતું હોય તેવું પ્રત્યક્ષ કે અતીન્દ્રિય નથી. પરંતુ મન અને ઈન્દ્રિયો દ્વારા પ્રવર્તતું હોય તેવું પરોક્ષ કે ઈન્દ્રિય છે. પરોક્ષ એવા ઇન્દ્રિય|| વડે જ અતીન્દ્રિય આત્માનો પ્રત્યા અનુભવ કરવાનો છે. તેથી તે માટે પણ શરીરસીદની સંમાળ જરૂરી છે.
વાસ્તવમાં શરીર. સંયોગો તેના ફાળે અને
કારણે હોય છે. તેથી તેની સંભાળની ખાસ કોઈ આવશ્યકતા હોતી નથી. તોપણ શરીર વડે સંયમ અને સદાચરણનું સાઘન કરવું, સાòિક અને નિર્દોષ આહાર લેવો જેવી બાબત
પછી આ સઘળાં સંયોગો પૌદ્ગલિકકર્મમાં જ તેની સાચી સંભાળ છે.
ઉદયને આધીન છે અને પોતાના પ્રયત્નને આધીન નથી. કર્મનો ઉદય પલટાઈ જતાં સંયોગો પણ પલટાઈ જાય છે. પોતાના સ્વાનુમી પોતે જોઈ શકે છે કે ગમે તેટલા ઉપાય કરવા છતાં મરણથી કોઈ બચી શક્યું નથી. યુવાનીને જાળવી શકાતી નથી કે પૈસાને શાપથી શકાતા
૩૨
પોતાનો આત્મા શરીરાદિ સંયોગોનો અધિષ્ઠાતા છે. માલિક છે અને શરીરાદિ સંયોગો તેના સેવક છે, નોકર છે. નોકરની નોકર તરીકે સંમાળ રાખો પણ તેને પોતાનો માલિક ન બનાવો. શરીરની ઈન્દ્રિયો અને મનને વશ
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ાની : બાર ભાવના
Page #33
--------------------------------------------------------------------------
________________
થઈ તેના ગુલામ ન બનો. પણ તેની પાસેથી પોતાના આત્મહિતનું કામ કરાવો. શેઠનોકરને પગાર આપે પણ તેની પાસેથી પોતાનું કામ
અનિન્ય સંયોગો અને સંયોગીભાવો પ્રગઢ, પ્રત્યક્ષ તેમ જ વેનભૂત હોવાથી પરિચિત છે. તેની અંદર રહેલો અસંયોગી આત્મા અપ્રગટ, અપ્રત્યક્ષ તેમ જ વૈદનામૃત ન હોવાથી અપરિચિત છે. પરિચિત સંયોગો દ્વારા અપરિચિત
અસંયોગી આત્મતત્ત્વનો પરિય કરાવવાનો અનિત્યમાધનાનો આરવ છે અહીં અનિત્ય બાબત
પરિચિત હોવાથી માપનાનું નામ અનિત્યમાવના બરાબર છે. પણ તેનો આશય અનિત્ય દ્વારા નિત્વની ઓળખાણ કરાવવાનો છે. અનિત્ય દ્વારા
પણ કરાવે છે. પોતે શરીરાદિ અનિત્ય સંયોગોની યત્કિંચિત સંમાળ રાખે પણ તેના દ્વારા નિત્ય અસંયોગી આત્માની ઓળખાણ કરવાનું ન ચૂકે,
અનિત્ય સંયોગો અને સંયોગીમાવો દ્વારા નિત્ય અસંયોગી આત્મતત્ત્વની ઓળખાણ કરી મૈં જ અનિત્યમાવવાનો આશય છે. પ્રશ્ન : અનિત્યભાવનાનો આશય નિસ્યની खोणारा राववानो होय तो तेनुं नाम नित्यભાવના રાખવું હતું, અનિત્યભાવના કેમ ?
Bત્તર : જૈનદર્શનમાં અસ્તિ-નાસ્તિપૂર્વકની સમજૂતી હોય છે. નાસ્તિથી જે અનિત્ય છે તે જ અસ્તિથી નિત્ય પણ છે. પોતાનો આત્મા
ભાવાર્થ : શરીરાદિ સંયોગો ક્ષણભંગુર છે પણ તેની અંદર છૂપાયેલ આત્મા ધ્રુવધામ છે. રાગાદિ સંયોગીભાવરૂપ પર્યાય નાશવાન છે પરંતુ તેના આધારભૂત દ્રવ્ય શાશ્વત છે. નિત્ય સંયોગો અને સંયોગીભાવ દ્વારા અસંયોગી નિત્ય આત્મારૂપ સત્યની નાસ્તિથી શરીરાદિ સંયોગો અને રાગાદિઓળખાણ કરવી એ જ અનેત્યભાવનાનો આશય છે, સંયોગીભાવોરૂપ પર્યાયપણે છે, જે અનિત્ય છે. નિત્ય અસંયોગી વધામરૂપ આત્માની આરાધના એ અને તે જ આત્મા તે જ સમયે અસ્તિથી જ સાચી આરાધના છે. તે જ આરાધનાનો સાર છે. ત્રિકાળ એકરૂપ અસંયોગીભાવરૂપ દ્રવ્યપણે છે, જે નિત્ય છે.અતિ નાસ્તિમાં અતિ જ અગત્યનો અને ઉપાદેય હોય છે. તેથી નાસ્તિરૂપ અનિત્ય સંયોગો કે સંયોગીભાવો ઢ઼ારા અસ્તિરૂપ નિત્ય અસંયોગી આત્માની ઓળખાણ કરવી એ જ અનિત્યમાવનાનો આશય છે.
(ડો. હુકમચંદ ભારિલ્લષ્કૃત અનિત્યભાવના)
૧. અનિત્યભાવના
૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯
નિત્યની ઓળખાણનો ઉપાય
સંયોબ ઢાળમંગુર સમી પરતના વધામ ! પર્યાય થયધર્મા પરનુ દ્રવ્ય શાશ્વત શાન હૈ। इस सत्य को पहिचानना ही भावना का सार है।
વધાન વી ગારાધના ારાધના સાર હૈ ||
અનિત્ય સંયોગો અને સંયોગીમાવો દ્વારા નિત્ય અસંયોગી આત્માની ઓળખાણ કરવી
એ જ અનિત્યભાવનાનો આશય છે. અહીં અનિત્ય જાણીતું છે અને નિત્ય અજાણ્યું છે. તેથી જાણીતા અનિત્ય સંયોગો અને સંયોગીભાવ દ્વારા અજાણ્યા નિત્ય અસંયોગી આત્માની ઓળખાણ થઈ શકે છે.
આત્મા કાયમ ક્તા એકરૂપ શુદ્ધ સ્વભાવરૂપ હોવાથી તે નિત્ય છે. નિત્ય આત્મા શરીરાધિ
સંયોગો અને તેના લક્ષે થતા સંયોગીભાવોથી
ભિન્ન હોવાથી અસંયોગી છે. આવો નિત્ય અસંયોગી આત્મા અપ્રગટ અને અપ્રત્યક્ષ છે.
33
Page #34
--------------------------------------------------------------------------
________________
વળી તે વેદનમૂિત પણ નથી. તેથી તેની ઓળખાણ પ્રગઢ, પ્રત્યક્ષ અને વેદનાભૂત એવી અનિન્ય પર્યાયો દ્વારા થઈ શકે છે. અનિત્ય સંયોગી પર્યાયો દ્વારા નિત્ય અસંયોગી દ્રવ્યની ઓળખાણ માટે નીચે જેવા ઉપાય હોય છે. ૧. વસ્તુનું અનેકાંતરૂપ
ર. વિરોધીનું અસ્તિત્વ
-
૧. વસ્તુનું અનેકાંતવશ્ય
生
વસ્તુમાં વસ્તુપણું નીપજાવનારી ૫રસ્પર વિરોધી અને સાપેક્ષ એવા બે અંશો અન્વય અને વ્યતિરેક દ્ર હોય છે. તેને વસ્તુનુંઅનેક તસ્વરૂપ દ્ધ કહે છે.
૩૪
ܛ.
એક જ વસ્તુ દ્વવ્ય-પર્યાયામક હોવાથી તેમ જ દ્રવ્ય કે પય એ સાથે ધર્મો હોવાથી તેની દષ્ટિ સત્ય કે પર્યાય એ બે પૈકી કોઇ પણ એક રીતે જ સંભવે છે. અજ્ઞાની જીવને અનાદિથી પર્યાયષ્ટિ હોય છે અને દ્રવ્યષ્ટિ હોતી નથી. દ્રવ્યષ્ટિથી આત્મા એકરૂપ થવ શુદ્ધ સ્વમાવે છે. આ શુદ્ધ સ્વમાપ જ આત્માનું સાનું સ્વરૂપ છે. તેથી આત્માની સાચી ઓળખાણ કે મૂલ્યાંકન તેની દ્રવ્યષ્ટિથી છે. તેથી દ્રવ્યષ્ટિ જ યથાર્થ છે. સમ્યક્ છે.
વસ્તુનાં અનેકાંતસ્વરૂપની સમજણ અને અનિત્યમાવનાના આભ્યાસના આધારે જાણીતી
અનિત્ય સંયોગી પર્યાયો દ્વારા અજાણ્યા નિત્ય અસંયોગી આમદ્રવ્યની ઓળખાણ થઈ શકે છે. આપણો આત્માં બાળમાંથી યુવાન અને યુવાનમાંથી ધૃદ્ધ થયો. મનુષ્યમાંથી દેવ થયો. આ રીતે શરીરાદિ સંયોગો બદલાઈ જતા હોવા છતાં આત્મા તો એક ને એક જ રહે છે. તે રીતે સગા સંયોગીભાવો પણ સતત પલટાઈ જતા હોવા છતાં તેના આધારભૂત અવિનાશી અસંયોગી આત્મા એનો એ જ રહે છે. આ રીતે અનિત્ય સંયોગો દ્વારા નિત્ય અસંયોગી
આત્માની ઓળખાણ થઈ શકે છે.
આત્મા સહિતની પ્રત્યેક વસ્તુ અનેકાંતસ્વરૂપી હોય છે. અનેકાંતસ્વરૂપી આત્મા તેના તેના અન્વયીપણે કાયમ ના થવામાટે અને ટતા વ્યતિરેકીનંશપણે કાયમ પલતી પર્યાયવામાળે હોય છે. આ રીતે સ્વરૂપી આવા અય વ્યતિરેકાત્મક એટલે કે દ્રવ્ય પર્યાયાત્મક હોય છે. પર્યાયો પ્રગઢ અને પ્રત્યક્ષ છે પણ દ્રવ્યસ્વામાપ અપ્રગટ અને અપ્રત્યક્ષ છે. પર્યાયો વૈઘ્નભૂત હોવાથી અનુમવગોચર છે. દ્રવ્યવામાપ વેદનમા ન હોવાથી અનુભવગોષર નથી. તેથી પલની પર્યાયો પરિચિત છે પણ રો વ્યસ્વામાવ પરિચિત નથી. આ કારણે અન્નાની જીવ પોતાની અને પરની પર્યાયોને જ જાણે
છે પણ પર્યાયોની પાછળ છૂપાયેલા વ્યસ્વભાવને વિરોધનું અસ્તિત્વ કહે છે.
જાણતો નથી. તે પર્યાયને જાણતો હોવાથી અને સ્વામાગને જાણતો ન હોવાથી તેને પર્યાય છે અને દ્રવ્યેષ્ટિ નથી. અહીં માત્માની ઓળખાણ, સ્વીકાર કે આથયની અપેક્ષા ને દૃષ્ટિ છે.
e
૨. વિશેધીનું અસ્તિત્વ
પ્રત્યેક બાબતનો પ્રતિપક્ષ હોય છે તેને
વિરોઘીનું અસ્તિત્વ હોવું એ એક સનાતન પ્રાકૃતિક સિદ્ધાંત છે. તેથી જગતમાં કોઈ પણ બાબતનો વિરોઘી પણ હોય છે. શબ્દકોશમાં પણ પ્રત્યેક શબ્દનો પ્રતિપક્ષી હોય એવો વિશેધી
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ાની : બાર ભાવના
Page #35
--------------------------------------------------------------------------
________________
શબ્દ મળી આવે છે. તેથી જગતમાં અનિત્ય બાબત છે તો નિત્ય બાબત પણ હોવી જ જોઈએ. તેથી સંયોગી અનિત્ય પર્યાયોના આધારે અસંયોગી નિત્ય આત્મદ્રવ્યની ઓળખાણ થઈ શકે છે.
વળી વસ્તુનું સ્વરૂપ અનેકાંત હોવાથી તે પરસ્પર વિરોધી ને ધર્મોથી સ્પાયેલું છે. આ બે દાઓં દ્રવ્ય અને પર્યાય છે. સંયોગો અને સંયોગીમાવો પ્રગટ પર્યાયરૂપ છે અને જાણીતા છે પણ આ પર્યાય તેના આધારભૂત વ્યસ્વમિાવ વિના હોઈ શકે નહિ. તેથી અનિત્ય પર્યાયરૂપ સંયોગોના આધારે નિત્ય દ્રવ્યરૂપ અસંયોગી આત્માની ઓળખાણ થઈ શકે છે.
ઉપર મુજબનું અનેકાંતપ છે. વિરોધીનાં અસ્તિત્વની સમજણપૂર્વક અનિયભાવનાનો અભ્યાસ કરવાથી જાણીતી અનિત્ય સંયોગી પર્યાયો દ્વારા અજાણ્યા નિત્ય અસંયોગથી આત્મયની ઓળખાણ થાય છે.
અનિત્યભાવનાની ચિંતવન પ્રક્રિયા
શરીર સંયોગી પદાર્થો અને તેના હાને થતા રાગાદિ સંયોગીભાવો અનિત્ય અને નાશવંત છે, તેમ જ પોતાનો અસંયોગી શુદ્ધાત્મા નિત્ય અને અવિનાશ છે. એમ સમજી અનિત્ય એવા સંયોગો અને સંયોગીભાવોનું લક્ષ છૉડૉ નિત્ય ઍવા અસંયોગો શુદ્ધાત્માનું લક્ષ અને આશ્રય કરવાનો ઉપાય વિચારો તે અનિચભાવનાની ચિંતવન પ્રક્રિયા છે.
૧. સંચોલોની ક્ષણભંગુરતા ર. હકારાત્મક અભિગમ
૩. યથાર્થદષ્ટિ
距
૧. સંચોડોની ક્ષણભંગુરતા
સંયોગો અને તેના લક્ષ થતા સંયોગોભાવો પરિવર્તનશીલ, નાશવંત અને ણિક હોવાથી ક્ષણભંગુર છે. તેને સંયોગોની ક્ષણભંગુરતા કહે છે.
સમસ્ત સંયોગી ચીજો ક્ષણભંગુર હોય છે. નવું મકાન ચણાવાની સાથે જ તે જૂનું થતું જાય છે. નવા વસ્ત્ર પહેરવાની સાથે જ ક્ષણ થતા જાય છે. ભીના પાણીમાં એક પગ બીએ પછી બીજો પગ તેમાં ખોળી શકાતો નથી. કેમ કે, બીજો પગ બોળીને તે પહેલાં તે સ્થળનું પાણી ઘણે દૂર ચાલ્યું ગયું હોય છે અને તેની જગ્યાએ નવું પાણી આવી ગયુ હોય છે. તેથી જ અંગ્રેજીમાં કહેવત છે કે ‘A man can not step twice in a river." એટલે કે માણસ કોઈ નદીમાં પોતાનો પગ બીજી વાર મૂકી શક્તો નથી. જે સંયોગોનું ક્ષણભંગુરપણું દર્શાવે છે.
સંયોગોના લક્ષે થતાં રાગાદિ સંયોગીભાવો
પણ ક્ષણભંગુર જ હોય છે. સતત પલટાતા પરિણામને જ સંસાર કહે છે. અને આ સંયોગીભાવ જ આત્માનો સંસાર હોવાથી તે સતત પલટાતા જ હોય છે. આપણા પોતાના પરિણામ આપણે પોતે જ સતત બદલાતા અનુભવીએ એ. જે સંયોગીભાવોનું
અનિન્યભાવનાથી ચિંતવન પ્રક્રિયા મ્યાન
ક્રમિક ત્રણ તબક્કાઓમાંથી પસાર થવાનું હોય ક્ષણભંગુરપણું બતાવે છે. છે. જે નીચે મુજબ છે
૧. અનિત્યભાવના
૩૫
Page #36
--------------------------------------------------------------------------
________________
સંયોગો અને સંયોગીભાવો ક્ષણભંગુર હોવાથી શકે છે. વૈજ્ઞાનિક સંશોધન અનુસાર હકારાત્મક તેમાં એકત્વ કે મમત્વરૂપ મોહ કરવો મિથ્યા અભિગમ એ આરોગ્યની અણમોલ જડીબુટ્ટી છે. છે. મોહને વશ ક્ષણિક સંયોગોને ટકાવવાનો
હકારાત્મક અભિગમથી જ જીવનમાં શાંતિ, ઉપાય કરવો વ્યર્થ છે. તેથી ક્ષણભંગુર સંયોગોનું
સમૃદ્ધિ અને સ્થિરતા આવે છે. લૌકિકમાં લક્ષ છોડી શાશ્વત અસંયોગી આત્માનું લક્ષ
હકારાત્મક અભિગમ માટેના શિક્ષણવર્ગ ચાલતા અને આશ્રય કરવાનો જ ઉપાય કરવો જોઈએ.
હોય છે. તેમાં ઊંચી ફી વસૂલી હકારાત્મક આ પ્રકારની વિચારણા તે અનિત્યભિાવનાની
અભિગમનું મહત્વ સમજાવાય છે. પણ હકારાત્મક ચિંતવન પ્રક્રિયાનું પ્રથમ પગથિયું છે.
અભિગમનો ઉપાય તો અનિત્યભાવનામાં છે. [ ૨. હકારાત્મક અભિયમ 1 અનિત્યભાવનાના અભ્યાસપૂર્વક તેનું ચિંતવન સંયોગોને સાનુકૂળપાણે મૂલવવાની રીતને
કરવામાં હકારાત્મક અભિગમ આપમેળે આવે છે. ESLEICHS 2417451H (Positive Attitude) - અનિત્યભાવનાની ચિંતવન પ્રક્યિામાં સંયોગોને કહે છે.
ક્ષણભંગુર માન્યા પછી તેના પ્રત્યે હકારાત્મક
અભિગમ રાખવાનો હોય છે. સંયોગ પ્રત્યેના આપણા દષ્ટિકોણ કે તેને મૂલવવાની રીતને અભિગમ કહે છે. અભિગમ સંયોગો ક્ષણભંગુર હોવાથી તેના પ્રત્યે કોઈ અનુસાર પોતાની પ્રકૃતિ, મનોવૃત્તિ અને લાગણી લક્ષ કે પ્રયોજન રાખવું યોગ્ય નથી. તોપણ હોય છે. આ અભિગમ બે પ્રકારે સંભવે છે. અજ્ઞાની જીવ સાનુકૂળ સંયોગોને સુખરૂપ માની નકારાત્મક અને હકારાત્મક. પાણીથી અડઘા તેને ટકાવવાનો ઉપાય કરે છે અને પ્રતિકૂળ ભરેલ પ્યાલાને અરે ! 'આ તો અડઘો ખાલી સંયોગોને દુ:ખરૂપ માની તેને દૂર કરવાનો પ્રયત્ન છે!’ એ પ્રકારે નાસ્તિથી જોઈએ તો તે નકારાત્મક કરે છે. પરંતુ આ સંયોગો પરપદાર્થ હોવાથી અભિગમ છે. અને 'અહો ભાગ્ય! આ તો અડઘો તેમાં પોતાનું કોઈ કર્તવ્ય નથી. વળી આ સંયોગો ભરેલ છે !' એ પ્રકારે અસ્તિથી જોઈએ તો તે પોતે સુખ-દુ:ખનું કારણ નથી પણ તેના પ્રત્યેનો હકારાત્મક અભિગમ છે. પાણીના પ્યાલારૂપ સંયોગ અભિગમ જ સુખ-દુ:ખનું કારણ છે. નકારાત્મક અભિગમથી પ્રતિકૂળ જણાય છે.
બાળકનો ફુગ્ગો ફૂલીને ગબારો ઊંચે ચડે પણ તે જ સંયોગ હકારાત્મક અભિગમથી સાનુકૂળ
તેમાં તે આનંદ માને છે અને તે ગબારો ખૂબ જણાય છે. તેથી સંયોગોમાં અનુકૂળ-પ્રતિકૂળપણું
ઊંચે ચઢી ફૂટે તેમાં પણ તે આનંદ માને હોતું નથી પણ તેના પ્રત્યેના અભિગમમાં જ !
છે. અહીં બાળકની નિર્દોષતા અને હકારાત્મક તે હોય છે. હકારાત્મક અભિગમ ઘરાવવાથી
અભિગમ જોવા મળે છે. પરંતુ આપણો ગબારો પ્રતિકૂળ સંયોગો પણ અનુકૂળ જણાય છે.
ઊંચે ચઢે એટલે કે પુણ્યોદયથી ચઢતી થાય હકારાત્મક અભિગમ કે સકારાત્મક વલણ અને સાનુકૂળ સંયોગોના ડ્રગ ખડકાય ત્યારે ઘરાવતી વ્યક્તિ માનસિક તાણ, લોહીનું હર્ષ માનીએ છીએ. અને ત્યારપછી તે ગબારો દબાણ, હૃદયરોગ જેવા અનેક રોગોથી બચી ફૂટી જાય એટલે કે પાપોદયથી પડતી થાય
૩૬
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
Page #37
--------------------------------------------------------------------------
________________
અને સાનુકૂળ સંયોગો વિણસી જાય ત્યારે ખેદ છે
૩. યથાર્થદષ્ટિ અનુભવીએ છીએ. આ હર્ષ કે ખેદ સંયોગોમાં નથી પણ સંયોગો પ્રત્યેના અભિગમમાં છે. અનિત્ય સંયોગો દ્વારા તેની પાછળ છુપાયેલ અનિત્યભાવના અનુસાર સંયોગો પલટાતા રહે નિત્ય અસંયોગી આત્માને ઓળખવો તે છે. પુણ્યના ઉદય પછી પાપનો ઉદય પણ યથાર્થષ્ટિ છે. આવે છે. ચઢતી થાય તેની પડતી પણ થાય
પોતાના આત્માની ઓળખાણ, સ્વીકાર કે છે. હસતાં હસતાં બાંઘેલું પાપ રડતાં રડતાં
આશ્રયની અપેક્ષાને દષ્ટિ કહે છે. અનેકાંતસ્વરૂપી. ભોગવવાને બદલે સમભાવથી ભોગવવાથી કર્મની
આત્મા દ્રવ્ય-પર્યાયાત્મક હોવાથી તેની દષ્ટિ નિર્જરા છે. આ જીવ પુણ્યના ઉદય પ્રસંગે
બે પ્રકારે છેદ્ર દ્રવ્યદષ્ટિ અને પર્યાયદષ્ટિ આત્માની જે સમજી શકતો નથી તે પાપના ઉદય પ્રસંગે
સાચી ઓળખાણ નિત્ય અસંયોગી દ્રવ્યસ્વભાવપણે જરૂર સમજી શકે છે. પાપનો ઉદય અને
હોવાથી દ્રવ્યદષ્ટિ જ યથાર્થદષ્ટિ છે. પ્રતિકૂળતા અનિત્યભાવનાના ચિંતવનનું સાધન બની આત્મહિતનું કારણ પણ થાય છે. આવા
- અનિત્ય સંયોગોને હકારાત્મક અભિગમથી હકારાત્મક અભિગમથી પાપનો ઉદય કે પ્રતિકૂળ
જોવા તે યથાર્થદષ્ટિ નથી, પરંતુ અનિત્ય સંયોગો સંયોગો ખેદરૂપ થતા નથી.
દ્વારા જ તેની પાછળ છૂપાયેલ નિત્ય અસંયોગી
આત્માને ઓળખવો તે યથાર્થદષ્ટિ છે. અનિત્ય આ પ્રકારે દરેક સંયોગોને સાનુકૂળપણે મૂલવવાનાં હકારાત્મક અભિગમથી દરેક પ્રસંગે
સંયોગોને આગામીકાળથી જોતા તે ઉત્પાદરૂપે સમાઘાન રહે છે. સ્વજનનું મરણ થતાં શોક
અને તે જ સંયોગોને તે જ સમયે અતીતકાળની
અપેક્ષાએ જોતા તે વ્યયરૂપે જણાય છે. ઉત્પાદમનાવીએ છીએ. શોકનું કારણ સ્વજન પ્રત્યેનો
વ્યયરૂપ સતત પલટાતાં સંયોગોને સાનુકૂળપણે નેહ અને છત્રછાયા છીનવાઈ જવાનું હોય
મૂલવવા તે હકારાત્મક અભિગમ છે. પણ છે. પરંતુ આ જ બાબતને પોતાના બદલે સ્વજનના સંદર્ભમાં જોવામાં આવે તો આત્માનું
આ અનિત્ય સંયોગોના ઉત્પાદ-વ્યયને ગૌણ કોઈ મરણ નથી. વળી તેમણે જીર્ણ-શીર્ણ
કરવાથી તેના આઘારભૂત એકરૂપપણું જણાય
છે. આ એકરૂપતાને જાણનાર આત્મા પણ વ્યાધિગ્રસ્ત દેહનો ત્યાગ કરી નવીન ઋદ્ધિવાળો
એકરૂપ જ હોય છે. કેમ કે, સંયોગો પલટાઈ દિવ્ય દેહ પ્રાપ્ત કર્યો છે. અહીંની આપદાઓમાંથી છૂટી સ્વર્ગની સંપદાઓ પ્રાપ્ત કરી છે. અહીંના
જવા છતાં સંયોગોને જોનાર આત્મા પલટાઈ
જતો નથી અને એકરૂપ જ રહે છે. વળી પરિવારજનો ભલે શોક મનાવે પણ સ્વર્ગલોકમાં ત્યાંના પરિવારજનો તે જ સમયે નવા જન્મની
સંયોગોના લક્ષે થતા આત્માની રાગાદિ
સંયોગીભાવો પણ અનિત્ય હોવાથી ઉત્પાદવઘાઈ મનાવતા હોય છે. આ પ્રકારના હકારાત્મક
વ્યયરૂપ છે. આ ઉત્પાદ-વ્યયરૂપ સંયોગીભાવોના અભિગમથી સમાઘાન રહે છે.
આઘારભૂત અસંયોગી આત્મા એકરૂપ રહે છે. સંaોશ પ્રત્યે હકાશત્મક અભિગમ દાબવ્યા પછી
આત્માની ઓળખાણ આ એકરૂપપણે કરવી તે અનિત્યભાવનાની ચિતવન પ્રક્રિયા પૂર્ણ કરી તેનું ફળ પ્રાપ્ત કરવા માટે યથાર્થBષ્ટિની આવશ્યકતા હોય છે.
યથાર્થદષ્ટિ છે. ૧. અનિત્યભાવના
Page #38
--------------------------------------------------------------------------
________________
પ્રત્યેક પદાર્થ ઉત્પાદ-વ્યય
નીચે જમીન ઉપર પડતાં પહેલાં ધ્રૌવ્યમયી અસ્તિત્વથી રચાયેલ છે. -
અદ્ધર આકાશામાં બહુ અલ્પ સમય ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય એ સાપેક્ષ ઘર્મો
રહે છે અને તે પણ અનિયત હોય હોવાથી પદાર્થને ઉત્પાદરૂપે, વ્યયરૂપે
છે. તેમ જન્મ પામતાં મનુષ્યનું કે ધ્રૌવ્યરૂપે એમ ત્રણ પૈકી કોઈ પણ
જીવન પણ બહુ અલ્પ અને અનિયત પ્રકારે જોઈ શકાય છે પણ તેમાં ધ્રૌવ્યરૂપે
હોય છે. ગમે ત્યારે ગમે તેનું મરણ જ પદાર્થની સાચી ઓળખાણ હોવાથી પદાર્થને આવી પડે છે. સવારે જેનો રાજ્યાભિષેક થતો ધ્રૌવ્યરૂપે જોનારી દષ્ટિ જ યથાર્થદષ્ટિ છે. હોય, સાંજે તેની જ ચિતા સળગતી જોવા
એક વૃક્ષને અંકુરપણે જોવાથી તે ઉત્પાઉપે, મળે છે. ભયાનક યુદ્ધમાં અને ભયંકર હોનારતોમાં બીજપણે જોવાથી તે વ્યયરૂપે અને બીજ-અંકુરમાં
એક સાથે અનેક લોકો મોતને ભેટતા જોવા એકરૂપ રહેલ વૃક્ષ7પણે જોવાથી તે ધ્રૌવ્યરૂપે
મળે છે. ભૂતકાળના તીર્થકરો, ચક્રવર્તીઓ અને જણાય છે. અહીં ધ્રૌવ્યરૂપ વૃક્ષત્વ જ વૃક્ષની
બીજા મહાપુરુષો આપણી વચ્ચે નથી. સોનાના સાચી ઓળખાણ આપનાર યથાર્થદષ્ટિ છે. તેમ
ગઢ અને અને રત્નોના કાંગરાથી શોભતી દૈવી. એક આત્માને સંયોગો કે સંયોગીભાવપણે જોવાથી
દ્વારિકાપુરી બળીને ખાક થઈ ગયેલ છે. તે ઉત્પાદ-વ્યયરૂપે અને સંયોગીભાવોમાં એકરૂપ
ભૂતકાળના ભવ્ય મહાલયો અને અનુપમ રહેલ અસંયોગીપણે જોવાથી તે ધ્રૌવ્યરૂપે જણાય
આશ્ચર્યકારી અજાયબીઓ પણ કાળની છે. અહીં ધ્રૌવ્યરૂપ અસંયોગીપણું જ આત્માની
ગર્તામાં ગાયબ થઈ ગયેલ છે. ભૂતકાળનો મોટો ઓળખાણ આપનાર યથાર્થદષ્ટિ છે.
મહારાજા આજે ભીખ માંગતો જોવા મળે છે.
એક વખતનો કરોડપતિ રાતોરાત રોડપતિ થઈ અનિત્ય સંયોગો દ્વારા નિત્ય અસંયોગી આત્માને
જતો જોવા મળે છે. ભયાનક ઘરતી૫, વિનાશિક ઓળખવો તે જ અનિત્યભાવનાનો આશય છે.
વાવાઝોડા, અનરાધાર વરસાદ વગેરેથી ચારે તેથી નિત્ય અસંયોગી આત્માને ઓળખાવનારી
બાજુ તારાજી થતી જોવા મળે છે. મોટા મોટા યથાર્થદષ્ટિમાં અનિત્યભાવનાની ચિંતવન પ્રક્યિાની
અકસ્માતો અને આપત્તિઓના સમાચાર રોજેરોજ પૂર્ણતા છે.
સાંભળવામાં આવે છે. રોજીંદા જીવનમાં જોવા અનિત્યભાવનાનું મળતી આવી સાંસારિક અનિત્ય બાબતો જ સાધન છે કારણ
પોતાને અનિત્યભાવનાના ચિંતવનનું સાઘન "F૯૯૯૯૯૯૯૯દ્દ૯૯૯૯ઠ્ઠલદ્દ૯૯૯૯૯૯ëÉ૯૯૯૯ કે કારણ બની રહે છે.
અનિત્યભાવનાના ચિંતવન માટેનું સાઘન કે કારણ આપણા રોજીંદા જીવન અને તેમાં તે કઈ રીતે વસ્તુ સ્વરૂપની બનતી ઘટનાઓમાંથી જ મળી રહે છે. છે સમજણ કરાવનાર છે ? બાળકનો જન્મ થાય અને તે માતાની ગોદમાં
અનિત્યભાવનાનો અભ્યાસ કરવાથી સંસારના આવે તે પહેલાં જ તે અનિત્યતાની ગોદમાં સઘળાં સંયોગો અને સંયોગીભાવો સ્વપ્ન સમાન આવી જાય છે. તાડનાં વૃક્ષમાંથી તૂટેલું ફળ ૩૮
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
sફલક
Page #39
--------------------------------------------------------------------------
________________
કલક કકકકકકકકકકક
અસત્ય અને અસ્થાયી માલૂમ પડે છે. આવા છે. આ પ્રયોજનપૂર્વકનું પ્રત્યેક ભાવનાને જૂઠા અને નાણાવંત સંસાર પ્રત્યેનો મમત્વરૂપ મોહ સમાનપણે લાગુ પડતું સામાન્ય ફળ ચિત્તની દુ:ખનું જ કારણ હોય તે સમજી શકાય છે. રિસ્થરતા, મોહની મંદતા, મરણનો ભય મતે
જેવા અનેક પ્રકારે છે. તોપણ ખાસ કરીને જગતમાં આપણને અનિત્યની ઓળખાણ અને
અનિત્ય ભાવના સાથે જ સંબંધિત હોય તેવા અનુભવ છે. અનિત્યભાવનાનો અભ્યાસ અનિત્ય સંસારની પાછળ છૂપાયેલો આપણો આત્મા તેના
વિશેષ પ્રકારના બે મુખ્ય ફળ આ પ્રમાણે છેદ્ર ત્રિકાળ ધ્રુવસ્વભાવથી નિત્ય તેમ સમજાવે ૧. નામનાની ભાવના ટળે છે. નિત્યસ્વભાવ વિના અનિત્ય અવસ્થા હોય
૨. માનને મટાડે શકે નહિ. નિત્યસ્વભાવના આશ્રયે સંસારની અનિત્ય, અશુદ્ધ અવસ્થાનો અંત આવે છે અને
છે૧. નામની ભાવના ટળે છે નિત્ય શુદ્ધ એવી સિદ્ધ અવસ્થાનો ઉદ્દભવ થાય છે. આ પ્રકારની વસ્તુસ્વરૂપની સમજણ મરણ પછી પણ પોતાની પ્રસિદ્ધિ, ખ્યાતિ કરાવવામાં અનિત્યભાવનાનું અનેરું યોગદાન છે. કે કીર્તિ જળવાઈ રહે તેવા પ્રકારની ઈચ્છાને કેરેક્રેરેરેરેરેરેરેરે છે નામનાની ભાવના કહે છે. અનિત્યભાવનાના કઈ રીતે
અભ્યાસથી નામનાની ભાવના ટળે છે. - વૈરાયનું કારણ છે ?
અજ્ઞાની જીવને અનિત્ય સંયોગો અને સંયોગી
ભાવોમાં પોતાપણું હોય છે. તેથી વર્તમાન અનિત્યભાવનાનો અભ્યાસ કરવાથી સંસારની
ભિવની ઓળખાણ આપતા નામની સાથે પણ અનિત્યતા, ક્ષણભંગુરતા કે વિનાશિક્તા સમજાય
તન્મયપણું હોય છે. તેથી પોતે ભલે મરી જાય છે. સાંસારિક સઘળાં સંયોગો અને સંયોગીભાવો
પણ પોતાનું નામ અમર રહે તેવી ભાવના ક્ષણિક અને વિનાશી છે. પોતાનો આત્મા શાશ્વત
હોય છે. નામનાની અદમ્ય ઈચ્છાના કારણે અને અવિનાશી છે. તેથી ક્ષણિક અને વિનાશી
તેના માટે તે પોતાની જાત ઘસી નાખે છે, થીજ પોતાની હોઈ શકે નહિ. તેથી તેના પ્રત્યે
પૈસા ખર્ચી નાખે છે, અમૂલ્ય સમય વેડફી એકત્વ કે મમત્વ રાખવાનું કોઈ કારણ નથી.
નાખે છે, જે કાંઈ કરવું પડે તે કરે છે. નામના તેથી આવા અનિત્ય સંસાર પ્રત્યે સહજ
માટે મોટા સ્ટેગ્યુ મુકાવે છે, કીર્તિસ્તંભ કરાવે ઉદાસીનતા કે ઉપેક્ષાવૃતિ આવે છે. જેને સંસારનો
છે, તકતીમાં નામ કોતરાવે છે. વૈરાગ્ય કહે છે. આ રીતે અનિત્યભાવનાનું ચિંતવન સંસાર પ્રત્યેના વૈરાગ્યનું એક પ્રબળ કારણ છે. પરંતુ અનિત્યભાવના અનુસાર જેનું નામ કરેરેરેરેરેરેરેરેરેરેરેરેરેરેરેરે રે,
હોય તેનો નાશ પણ હોય જ છે. આ જગતમાં પ્રયોજનપૂર્વકનું વિશેષ ફળ છે
કદીય કોઈનું નામ કાયમ રહેતું નથી. ભૂતકાળમાં "We૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯ અનિત્યભાવનાના અભ્યિાસનું પ્રયોજન
અનંત ચોવીસીના તીર્થંકરો થઈ ગયા પણ વસ્તુસ્વરૂપની સાચી સમજણ સહિતનો વૈરાગ્ય તેમનાંય નામ વિસરાઈ ગયા છે. વિજ્યાર્થ
પર્વતની શિલા પર દંડરનથી લખાયેલા ચક્રવર્તી
૧. અત્યભાવના
૩૯
Page #40
--------------------------------------------------------------------------
________________
જેવા મહાપુરુષોના નામ પણ ભૂંસાઈ જાય છે, કે માન કહે છે. અનિત્યભાવનાનો અભ્યાસ તો આરસની તક્તી ઉપર કોતરાયેલા તુચ્છ કરવાથી માન મટે છે. પુરુષોના નામ ક્યાં સુધી ટકે ? ભરત
માનના કારણભૂત પરસંયોગો પૌદ્ગલિક પદાર્થ ચકવર્તીએ બનાવેલા ત્રણ ચોવીસીના મણિરત્નોના
છે અને તેઓ આત્માથી અત્યંત ભિન્ન છે. જિનબિંબો પણ કાળનો કોળિયો થઈ જાય
સંયોગીભાવો પણ પુદ્ગલના લક્ષે થતા છે તો પામર મનુષ્યોના પૂતળા ક્યાં સુધી
ચિવિકારો છે અને અસંયોગી શુદ્ધાત્મસ્વભાવથી રહે ? પ્રલય કાળમાં મોટા મોટા પર્વતો પણ
ભિન્ન છે. આ સઘળાં સંયોગોનો વિયોગ જમીનદોસ્ત થઈ જાય છે તો કીર્તિસ્તંભો દuસ્ત
પણ અવશ્ય હોય જ છે. તેથી તેઓ ક્ષણિક થઈ જાય તેમાં શી નવાઈ ? આ જગતમાં
અને વિનાશી છે. અનિત્યભાવના એમ જણાવે જમ્યા પહેલાં કોઈનું નામ હોતું નથી તેમ
છે કે માનના કારણભૂત આ સઘળાં સંયોગો મર્યા પછી પણ કોઈનું નામ રહેતું નથી.
આત્માથી અત્યંત ભિન્ન, ક્ષણિક અને વિનાશી તેથી જ કહેવાય છે કે,
છે. તેથી આવા સંયોગોના આઘારે પોતાની જમ્યા પહેલા અનામી અને મર્યા પછી નનામી, મહત્તા માનવી તે મૂર્ખતા છે.
અનિત્યભાવનાના અભ્યાસથી અનિત્ય | અનિત્યભાવનાનો અભ્યાસ આઠેય પ્રકારના અવસ્થારૂપ પર્યાયદષ્ટિ ટળી નિત્ય સ્વભાવરૂપ આશ્રયે થતા માનને મટાડનારો છે. તે આ રીતેઢઢઢ દ્રવ્યદષ્ટિ પ્રગટે છે. તેથી પોતાની અસલી ઓળખાણ નામરૂપ અનિત્ય અવસ્થાને બદલે અનામી
૧. અનિત્યભાવનાના અભ્યાસથી એમ આત્મસ્વભાવ તરીકે છે તે બાબત સમજાય છે. તેથી
સમજાય છે કે ત્રિકાળ ધ્રુવ શુદ્ધ ચૈતન્ય ઘાતુ નામનાની ભાવના ટળે છે.
એ જ આત્માની જાતિ છે. અને આ મનુષ્યપણાની અઘુઘ આર્યજાતિ એ કોઈ મારી
જાતિ નથી. તેથી ઉત્તમ જાતિના આશ્રયે માન છે. ૨. માનને મટાડે
થતું નથી.
'S
પર સંયોગો કે સંયોગાભાવોથી પોતાની મહત્તા
| ૨. અનંતગુણોના નિઘાન ત્રિકાળી શુદ્ધાત્મા
. મળતગુણાની nિd માનવી તેને માન કહે છે. અનિત્યભાવનાનો
જ પોતાનું કુળ છે. આ વાણિયા, બ્રાહ્મણ, અભ્યાસ માનને મટાડનારો છે.
ક્ષત્રિય, શુદ્ધ એ કોઈ આત્માનું કૂળ નથી. તેથી
ઉચ કૂળના કારણે મંદ કરવાનું કોઈ કારણ ૧. ઉત્તમ જાતિ, ર. ઉચ્ચ કૂળ, ૩.
નથી. શરીરનું બળ, ૪. સુંદર રૂપ જેવા પરસંયોગો તેમજ ૫. શાસ્ત્રનું જ્ઞાન, ૬ તીણબદ્ધિ. 3. અસંયોગી શુદ્ધાત્મસ્વભાવમાં સ્થિર રહેવું ૭. બાર પ્રકારના તપ અને ૮. બ્રહાચર્ય એ જ આત્માનું બળ છે. પણ શરીરનું સામર્થ્ય જેવા સંયોગીભાવો એ આઠ પ્રકારના આશ્રયે
| એ કોઈ આત્માનું બળ નથી. તેથી શરીરના પોતાની મહત્તા કે મોટાઈ માનવી તેને મદ બળથી આત્માનું ગૌરવ થતું નથી. ૪૦.
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
Page #41
--------------------------------------------------------------------------
________________
૪. શાશ્વત જ્ઞાન અને આનંદસ્વભાવ એજ આત્માનું સુંદર સ્વરૂપ છે. અશાશ્વત શરીરનું સૌંદર્ય અને રૂપ એ કોઈ આત્માનું સ્વરૂપ જ નથી. તેથી શરીરનાં સુંદર રૂપથી પોતાની સુંદરતા મિાસતી નથી.
૫. સર્વજ્ઞસ્વમાવી શુદ્ધાત્માના આશ્રયથી ઉત્પન્ન થતું ક્ષાવિજ્ઞાન એટલે કે કેવળજ્ઞાન એ જ આત્માનું સાચું જ્ઞાન છે. પણ શાસ્ત્રના આભ્યાસથી થતું શાોપમિજ્ઞાન એટલે કે શ્રુતજ્ઞાન એ કોઈ આત્માનું સાચું જ્ઞાન નથી. અનિત્યભાવનાના અભ્યાસથી આવું સમજાતા શાસ્ત્રના જ્ઞાનથી પોતાની મહત્તા નાની નથી
૬. અનિત્ય સંયોગોથી પોતાના આત્માને જુદો જાણે તે જ આત્માની સાચી બુદ્ધિ છે. પણ હજારો બ્લોકો કંઠસ્થ કરી શકે તેવી તીક્ષણ બુદ્ધિ એ કોઈ આત્માની સાચી બુદ્ધિ નથી. આવું સમજાતા ઉત્તમ બુદ્ધિથી પોતાની ઉત્તમતા પોતાની ઉત્તમતા ભાસતી નથી.
ઈચ્છાના નિરોધપૂર્વક થતું પોતાના નિસ્તરંગ શુદ્ધમરવાવનું પ્રાપન એ જ આત્માનું તપ છે. આ તરંગમય શુભભાવરૂપ બાર પ્રકારના તપ એ કોઈ આત્માનું તપ નથી. તેથી બાર પ્રકારના તપના કારણે અભિમાન થતું નથી.
ઉપરોક્ત પ્રમાણે અનિત્યમાવનાનો અભ્યાસ માન થવાના આઠેય પ્રકારના કારણોને મહાકનારો છે.
૧. અનિત્યભાવના
ઉપસંહાર
ઈષ્ટ અનિષ્ટ સંયોગો અને તેના ઉપધ્ધાવિણસવામાં હર્ષ-ખેદ ન માનવો અને સમતાભાવ ઘારણ કરવો તે જ અનિત્યમાપનાનું આધારબિંદુ છે. આ માટે નિત્યનો આશ્રય કરવો જરૂરી હોય છે. જગતના સઘળાં સંયોગો અનિત્ય છે અને પોતાનો આત્મા જ નિત્ય છે. તે અનિત્યમાપનાના આધારે નક્કી થાય છે. જગતના બધાં પદાર્થો પોતાના ત્રિકાળ સત્યસ્વભાવપણે સ્થિર નિત્ય અને તે જ પાર્થ પલટતી પર્યાયવભાવપણે અસ્થિર-અનિત્ય હોય છે નિત્ય હસ્થમાપણે પોતાના આત્માને માની તેનો આશ્રય કરવો તે મોક્ષમાર્ગ છે. અને અનિત્ય પર્યાયસ્વભાવપણે પોતાને માની તેનું લક્ષ કરવું તે સંસારમાર્ગ છે. તેથી વસ્તુને અનિત્યપણે દર્શાવતી પર્યાયક્તિ છોડી તેને
નિત્યપણે દર્શાવતી દ્રવ્યદષ્ટિ કરવી તે જ
સંસારમાર્ગને મટાડી મોક્ષમાર્ગને પ્રગટ કરવાનો ઉપાય છે. અને તે જ અનિત્ય મિાવનાનો આશય છે. પંડિત જયચંદજીના શબ્દોમાંહત
द्रव्यरुप करि सर्व विर, परजय विर है कौन?
૮.
બ્રહ્મ એટલે આત્મા અને ચર્ય એટલે દ્રવ્યદૃષ્ટિ ઝાપા ભરો, પરખય નય રે મૌન ।। રમણતા, તેથી નાચર્ય એ પોતાના શુદ્ધાત્મામામાં રમણતા કે લીનતા છે. તેથી બહારમાં સ્ત્રીના સંબંઘથી રહિત રહેવું તે કોઈ સાચું બ્રહ્મચર્ય નથી. તેથી નવવાપૂર્વક રત્રીના સંબંધથી રહિત રહેવારૂપ બ્રહ્મચર્યથી પોતાની મોટાઈ માસતી નથી.
ભાવાર્થ : દ્રવ્યસ્વરૂપે બધું નિત્ય હોવા છતાં પર્યાયસ્વરૂપે નિત્ય કોઇ નથી. તેથી પર્યાયની નિત્યતાને ગૌણ કરી પોતાના આત્માને નિત્ય દ્રવ્યસ્વભાવપણે ઓળખવો તે જ અનિત્યભાવનાનો આશય છે. (બારહભાવનામાંથી પ્રથમ અનિત્ય ભાવનાની કડી નં-૧)
૪૧
Page #42
--------------------------------------------------------------------------
________________
- અનિત્યભાવનાનો ઇ ભગવાન અખભદેવનો વૈરાગ્ય
ભગવાન ઋષભદેવ પોતે તીર્થંકરનો અવતાર વૈક્રિયિક દેહ એકદમ વિલય પામી ચારેબાજુ છે. જન્મથી જ અને જન્મ પહેલાંથી પણ સ્વર્ગના | વિખરાઈ જાય છે. રંગમાં ભંગ ન પડે તે માટે દેવો તેમની સેવા કરે છે. આજે તેમનો જન્મદિવસ એક પળનોય વિલંબ કર્યા વિના ઇન્દ્ર બીજી આનંદોલ્લાસથી ઉજવાઇ રહ્યો છે. દેશદેશાવરના
અપ્સરાને નીલાંજનાના સ્થાને ગોઠવી નૃત્ય રાજા-મહારાજાઓ ભગવાનનો જન્મદિવસ.
ચાલુ રખાવે છે. બીજા સભાજનો કાંઇ જાણતા ઉજવવા એકઠા થયા છે. સૌધર્મ ઇન્દ્ર પણ ઐરાવત
નથી પણ અવધિજ્ઞાનધારી ભગવાનથી કાંઇ હાથી ઉપર સવાર થઇને અનેક અપ્સરાઓ સાથે
અજાણ્યું રહેતું નથી. તેઓ અનિત્યભાવના અયોધ્યામાં આવી પહોંચ્યો છે. ઇન્દ્ર મહારાજાએ
ભાવતા ઊંડા વિચારમાં સરી પડે છે : ભગવાનને પ્રસન્ન કરવા અપ્સરાઓનાં અદ્ભુત નૃત્યનું આયોજન કર્યું છે. મનોહર અપ્સરાઓ
અરે, અપ્સરાનું આયુષ્ય પણ એકદમ પૂરતું હાવભાવ સાથે અલૌક્કિ નૃત્ય રજૂ કરી રહી છે. થઈ ગયું તો મનુષ્યના આયુષ્યની શ થાત ! બરાબર તે જ સમયે નીલાંજના નામની એક અરે, મારા ૮૪ લાખ પૂર્વના આયુષ્યમાંથી અપ્સરાનું આયુષ્ય પૂરું થઇ જાય છે.
આજે૮૩ લાખ પૂર્ણ તો પળવામાં પૂરાં થઇ ગયા વીજળીના ઝબકારાની જેમ નીલાંજનાનો
છે. અને હું આ રાજપાટ અને ભોગપભોગોમાં
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
Page #43
--------------------------------------------------------------------------
________________
12All/01-ANITYA BHAVNA/FINAL/14082011 ફસાયેલો છું. રાજપાટ અને ભોગપભોગ ભારૂપ તે નિત્ય છે, ધ્રુભ છે. ત્રિકાળ ક્રુષ શુદ્ધ આત્માના છે હુંતીર્થનો અવતાર છું અને મારેમારા આત્માનાં લક્ષે મોક્ષ છે અને અબ્દુલ સંયોગોના લક્ષે સંસાર પૂર્ણતા સાધમોક્ષદશા પામવાની છે. હથે બાકૌના છે. તેથી હવે હું અનિત્ય સંયોગોનો સંગ છોડી નિત્ય આયુષ્યનો એક સમય પણ ગુમાવ્યા મિંજા મારે શુદ્ધાત્માનો સાધના માટે કટિબદ્ધ થાઉં છું.” આત્મહિતનાં સાધના કરવાની છે.
આ પ્રકારે અનિત્યભાવનાના ચિંતવનનાં આયુષ્ય એ તો પાણીના મોજ જેડ્યું છે. પરિણામે ભગવાન ઋષભદેવ સંસારથી અત્યંત પાણીનું મોજું આવ્યું કે ગયું તેમ એક ભયમાં વિરક્ત થયા, અસાર સંસારનો ત્યાગ કરી રહ્યા જ રહ્યાં કે બીજ ભયમાં અવતરવું પડે છે. સ્વયંદીક્ષિત થયા. ભગવાનના જન્મદિવસનો Nિષયભોગો મેઘધનુષના રંગ જેવા છે. થર્ષા મહોત્સવ વૈરાગ્યમાં ફેરવાઇ ગયો. અનેક રાજાકાળમાં ઉત્પન્ન થતા મેઘધનુષનાં રંગો સરજના મહારાજાઓએ પણ ભગવાન સાથે મુનિદીક્ષા આથમવાની સાથે વિલય પામી જાય છે તેમ અંગીકાર કરી. ભગવાન ઋષભદેવે ત્યાર પછી યૌવનકાળ ઉત્પન્ન થતા યિષયભોગો કેવળજ્ઞાન પામી દિવ્યધ્વનિ વડે અનિત્યવૃદ્ધાથસ્થા આથતાં વિલય પામી જાય છે. આ
ભાવનાનો ઉપદેશ આપ્યો.અને કૈલાશ પર્વત જગતના સઘળા સંયોગો અને સંયોગભાયો
પરથી મોક્ષદશાને નમસ્કાર. ક્ષણિક અને વિનાશ છે. તેથી તેઓ અનિત્ય
અનિત્યભાવનાના ચિંતવન વડે નિત્ય એવા છે, અgય છે. એક માત્ર મારો પોતાનો આત્મા શુદ્ધાત્માની સિદ્ધિ સાધનાર ભગવાન ઋષભદેવને જ મારા માટે શાશ્મત અને અવિનાશ છે. તેથી નિત્ય પ્રણામ !
Calyul
૧. ચઢતી દેણગી : એક ઉપર એક મૂકાતા ઘડાની જેમ ઉત્તરોત્તર ઉન્નતિ, ચઢતા દહાડા, ઉદયકાળ
છંદર્ભગ્રંથો)
૧. સ્વામીફાતિકિયાનુપ્રેક્ષા : ગાથા ૪ થી રર અને તેની ટીકા.; • ૨. બારસઅવેડૂખા : ગાથા 3 થી ૭.; 3. મૂલાકાર : ઉત્તરાઈ : ગાથા ૬૯૫, ૬૯૬ ; ૪. ભગવતી આરાઘના : ગાથા ૧૭૧૧ થી ૧૭ર૩.; ૦૫. જ્ઞાનાર્ણવ : સ ર : લોક 3, ૮ થી ૪૭.;
૬. તત્ત્વાર્થસાર : અધ્યાય ૬, ગાથા ૩૧.; ૭. તસ્વાર્થરાજધાર્તિક : ૯/૭, ૧/s00/9; ૬/૭,૫/0૧/૩૧.; ૦૮. સર્વાર્થસિદ્ધિ : ૯/૭/૪૧૪, ૪૧૫, ૦૯. પદ્મનંદિપંચવિંશતિ : :અધ્યાય-૬, અનિત્યપંચાશત, શ્લોક ૪૫, ૫૮.; ૦૧0. સમણસુરમ્ : ગાથા પ09, પ0૮. • ૧૧, અનગાર ઘર્મામૃત : અધ્યાય ૬, ગાથા ૫૮, ૧૯, ૧ર. પરમાત્મપ્રકાશ : અધ્યાય ૨: દોહા ૧ર૮ થી ૧૩ર અને તેની ટીકા ૦ ૧૩. ગુરુદેવશ્રીના વચનામૃત : નં.૨૩.; ૧૪. બહેનશ્રીનાં ઉપનામૃત : નં ૫૪, ૯૯ - ૧૫ જૈ.સિ.કોશ : ભાગ૧, અનુપ્રેક્ષા : ૧/૧, પાનું.૭૧; ૧/૨, પાનું ૭ર. અનિત્યભાવનાની કથા ૧. આદિપુરાણ : ભાગ-૧, પર્વ ૧૭, બ્લોક ૧ થી ૪૫, પાનુ 393 થી 39૬.
" હેતુલક્ષી પ્રશ્નો -
યોગ્ય વિકલ્પ પસંદ કરી બાજુના || ચોરસમા દર્શાવો. ૦૧, નાશવંત વસ્તુમાં મોથી થાય ?
A:: સુખ, Bર દુઃખ C વૈરાગ્ય D:: આત્મજ્ઞાન 0૨. સંસારતું રવરફ્યુ અતિત્ય ન હોય તો શી આપત્તિ આવે?
A:: નત્ય કાયમ રહે B:: મોક્ષમાર્ગ ઝાયમ રહે C:: મોક્ષ પ્રાયમ રહે D:: સંસાર કાયમ રહે
અતિત્યતાની બાબત ધ્યગત નથી એ વતી ખાખત કંઈ નથી? ૩.[ ] A:: શરીરનું સ્વાધ્ય પારાવવાની દોડધામ
03,
૨.[ ]
૧. અનિત્યભાવના
Page #44
--------------------------------------------------------------------------
________________
B:: પૈસા પાછળની આંધળી દોટ
O૮. હકારાત્મક અભિગમતો ઉપાય શો ?
૦૮. ] C: અંનત્યભાવનાનું ચિંતવન
A:તે વિષયનું પુસ્તg વાંચવું D:: પત્તા-સંપત્તિ જાળવવાની ઝંઝટ
B:: તે માટેના શિક્ષણા વર્ગમાં જોડાવું જ. પોતે પોતાના મરણને સમજે અને સ્વીકારે તો શું થાય?
C:: અત્યભાવનાનો અભ્યાસ કરવો A:: શાંત B:: ઉદ્વેગ C:: ભય D:: મરણ
D:: પ્રતશૂળ સંયોગોને પણ સાનુકૂળ માનવા ૧ શરીર વડે શું હોવાથી શારૌરની યત્કિંચિત્ સંભાળ જરૂરી છે? પ.[] ૦૯. સુખ-દુઃખનું કારણ શું હોય છે?
૦૯. | A:: આત્માની ઓળખાણ B:: આત્માનો ધર્મ
A: હર્ષ-શોકના પરિણામ B:: અનુકૂળ-પ્રતિકૂળ સંયોગ 'C:: આત્માનું સુખ D:: આત્માનો મોક્ષ
C: પુણ્ય-પાપનો ઉદય D:: હકારાત્મક-નકારાત્મગ્ર આંભિગમ os. શરીરની સંભાળ લેવાનો સાચો ઉપાય શો? s.[] ૧૦. યથાર્થદષ્ટ શું છે?
૧૦.[ ] A:: સંયમ અને સદાચરણ B:: પૌષ્ટિક અને સમતોલ આહાર
A:: ઉત્પાદ-ધ્યયનો અભાવ કરવો C:: પ્રાણાયામ અને યોગાસન D:: નિયમિતતા અને સ્વચ્છતા
B:: ઉતપાદ-વ્યયમાં એકરૂપતા જોવી. ૦૭. અતિય સંયોગ કોના વિતા ન હોઈ શકે ?
C:: ઉત્પાદ-વ્યયને સાનુકૂળપણે મૂલવવા A:: આત્મા B:: રાગ C:: કૃદય D:: શરીર
D:: ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યને જેમ છે તેમ જાણવા. * સૈદ્ધાંતિષ પ્રશ્નો
એ
મ
.
-
--
૨૩, માન એટલે શું ? ૨૪. ક્યાં સંયોગો અને સંયોગભાવોના આશ્રયે માન હોય છે. નીચેના પ્રશ્નોના વિસ્તૃત જવાબ આપો. ૦૧. અનિત્યભાવના એટલે શું ? ૦૨. સંસારનું અનિત્યપણું કઈ રીતે છે ? ૦3. અનિત્યતાની આવશ્યકતા સમજાવો. ૦૪. અનિત્યતાના સ્વકારમાં શાંતિ હોય છે. તે બાબત
સમજાવો. ૦પ. મોત સામે જણાય તો અનુપમ શાંતિ પ્રગટ થાય છે
તે બાબત સમજાવો. ૦૧. શરીરાદે સંયોગોને સાચવવાનો પ્રયત્ન શા માટે વ્યર્થ
નીચેના પ્રશ્નોના જવાબ એક બે વાકયોમાં આપો. ૦૧. અનિત્ય કોને કહે છે ? ૦૨. કઈ બાબતો અનિત્ય છે ? ૦3. અનિત્યને નિત્ય રાખવાનો પ્રયત્નથી શું થાય છે ? ૦૪. અનિત્યતાની બાબત હૃદયગત ન હોવાનું કારણ શું? ૦૫. મનુષ્યને સૌથી મોટો ભય કોનો હોય છે? ૦૬. અનિત્યભાવનાનો આશય શું છે ? ૦૭. શરીર પાસેથી કયું કામ કરાવવાનું ચૂકવું ન જોઈએ ? ૦૮. શા માટે શરીરાદિ સંયોગો પરિચિત છે અને અસંયોગ
આત્મા અખંરચિત છે ? ૦૯. આત્મા નિત્ય અને અસં યોર્ગી કઈ રીતે છે? ૧૦. વર્તન અને કાંતસ્વરૂપ કોને કહે છે ? ૧ ૧. દષ્ટિ એટલે શું ? ૧ ૨. દષ્ટિ કયાં પ્રકારે સંભવે છે ? શા માટે ? ૧ 3. શા માટે દ્રવ્યદષ્ટિ યથાર્થ છે ? ૧૪. વિરોધનું અસ્તિત્વ કોને કહે છે ? ૧ ૫. સંયોગોની ક્ષણભંગુરતા શું છે ? ૧૬. હકારાત્મક અભિગમ શું છે ? ૧ ૭. હકારાત્મક અભિગમથ પ્રતિકૂળ સંયોગો કેવા જણાય છે? ૧૮. વૈજ્ઞાનિક સંશોધન અનુસાર હકારાત્મક અભિગમ
એ શું છે ? ૧૯. હકારાત્મક અભિગમથી જીવનમાં શો લાભ થાય છે? ૨૦. યથાર્થદષ્ટિ શું છે. ૨ ૧, અંનત્યભાવનાની ચિંતવન પ્રક્રિયાની પૂર્ણતા કઈ રીતે છે? ૨૨. નામનાની ભાવના એટલે શું ?
૦૭. શરીરાદન યંત્કંચિત્ સંભાળ શા માટે સંભવે છે ? ૦૮. અંનત્ય દ્વારા નિત્યની ઓળખાણનો ઉપાય સમજાવો. ૦૯, અનત્યભાવનાની ચિંતવન પ્રક્રિયા એટલે શું ? ૧૦, નઈના દષ્ટાંતથી સંયોગોનું ક્ષણભંગુર પણું સમજાવો. ૧ ૧. ગબારાના દષ્ટાંતથી હકારાત્મક અભિગમ સમજાવો. ૧૨. વૃક્ષની દષ્ટાંતથી યથાર્થ દષ્ટ સમજાવો. 13. અનિત્યભાવનાના ચિંતવનનું સાધન કે કારણ શું છે
? તે સમજાવો. ૧૪, અનિત્યભાવનાનો અભ્યાસ કઈ રીતે વૈરાગ્યનું કારણ
છે ? તે સમજાવો. ૧૫. અંનત્યભાવનાના અભ્યાસથી નામનાની ભાવના કઈ
રીતે ટળે છે ? તે સમજાવો. ૧૬. અત્યભાવનાનો અભ્યાસ આઠેય પ્રકારના આશ્રયે
થતા માનને મટાડનારો છે. તે બાબત સમજાવો.
૪૪
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
Page #45
--------------------------------------------------------------------------
________________
(ભાવના)
અશરણભાવના
છે
चत्तारि सरणं પર્વનામ, अरिहते सरणं पवज्जामि, सिद्धे सरणं पवज्जामि, साहु सरणं પર્વજ્ઞામિ,
केवलिपपणतं धम्म सरणं पवजामि ॥ ભાવાર્ય : નિશ્ચયથી શુદ્ધતા અને વ્યવહારથી શુદ્ધાત્માને ઓળખાવનારા અતિ, સિદ્ધ, સાધુ અને કેવી
પ્રરૂપિત ત્રિવરૂપ ધર્મ સિવાય અન્ય કોઈ શRણ નથી.
अरिहंत
धर्म
ક રૂપરેખ છે વ્યાખ્યા અને સમજૂતી
૭. કઈ રીતે વસ્તુસ્વરૂપની સમજણ કરાવનાર છે ? ૨, શરણ અને અશરણ
૮. કઈ રીતે વૈરાગ્યનું કારણ છે ? શુદ્ધાત્મા જ શરણ
૯. પ્રયોજન સહિતનું વિશેષ ફળ 1. અશારણભાવનાની ચિંતવન પ્રક્રિયા
૧. શુદ્ધાત્માના શરણને બતાવે ૫. અશરણભાવનાનું કારણ કે સાધના
૨. સ્વભાવ-સન્મુખતાનો પુરક્ષાર્થ પ્રર્વતાવે 5. અનિત્યભાવના અને અશરણભાવના વચ્ચેનો ભેદ ૧૦, ઉપસંહાર
૧૧, અશરણભાવનાની પ્રેરક કથા : અનાથી મુનિ
Page #46
--------------------------------------------------------------------------
________________
પૂજય બહેનશ્રી ચંપાબેનના અશરણભાલના પ્રેરક ભૂચનો
અહો ! અશરણ સંસારમાં જન્મની સાથે મરણ જોડાયેલું છે.
મરણ તો આવવાનું જ છે, જયારે બધુંય છૂટી જશે. બહારની એક ચીજ છોડતાં તને દુઃખ થાય છે, તો બહારનાં બધાંય દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એકસાથે છૂટતાં તને કેટલું દુઃખ થશે ? મરણની વેદના પણ કેટલી હશે ? મને કોઇ બચાવો એમ તારું હૃદય પોકારતું હશે. પણ શું તને કોઇ બચાવી શકશે ? તું ભલે ધનના ઢગલા કરે, વૈદ્ય-દાકતરો ભલે સર્વ પ્રયત્ન કરી છૂટે, ટોળે વળીને ઊભેલાં સગાંસબંધીઓ તરફ તું ભલે દીનતાથી ટગર ટગર જોઇ રહે, તોપણ શું કોઇ તને શરણભૂત થાય એમ છે ? જો તે શાશ્વત સ્વયંરક્ષિત જ્ઞાનાનંદસ્વરૂપ આત્માની પ્રતીતિ-અનુભૂતિ કરી આત્મ-આરાધના કરી હશે, આત્મામાંથી શાંતિ પ્રગટ કરી હશે, તો તે એક જ તને શરણ આપશે.
તું મરણનો સમય આવ્યા પહેલાં ચેતી જા, સાવધાન થા, સદાય શરણભૂત-વિપત્તિ સમયે વિશેષ શરણભૂત થનાર એવા શુદ્ધાત્મદ્રવ્યને અનુભવવાનો ઉદ્યમ કર. પૂજય ગુરદેવે બતાવેલા ચૈતન્યશરણને લક્ષગત કરીને તેના દઢ સંસ્કાર આત્મામાં પડી જાય – એ જ જીવનમાં કરવા જેવું છે. (બહેનશ્રીનાં વચનામૃત . ૫, ૪૦૯, ૪૧ર)
Page #47
--------------------------------------------------------------------------
________________
ભાવના
અશરણભાવના
જે આઘાર આપે, મદદ કરે, ટેકામાં રહે, રક્ષણ કરે તેને ચારણ કહે છે, જે નિત્ય હૉય. તે શરણરૂપ અને અનિત્ય હોય તે અશરણરૂપ હોય છે. સાંસારિક સંયોગો અને સંયોગીભાવો અનિત્ય હોવાથી અશરણ છે. પોતાનો શુદ્ધાત્મા જ પોતાના માટે નિત્ય હોવાથી નિશ્ચય શરણરૂપ છે. અને શુદ્ધાત્માના શરણને સમજાવનારા અને ત્યાં સુધી પહોંચાડનારા વીતરાગી દેવ-ગુરુ-ધર્મ વ્યવહારથી રણ છે. આ સિવાય આ જીવને કૉઈ શરણ નથી તેવું ચિંતવન કરવું તે અરારાભાવના છે.
સત્તા સંપતિ સન્માન, ત પિત પરિવાર, સેટીકપડા કાન, દવા વાખાના ડોહેર, મણિ મંત્રતંત્ર જેવા બાહા સાંસારિકસંયોગો અને કળા કૌશલ્યકારીગરી, ખળ-બુદ્ધિ-ચતુરાઈ, સંયમ-સદાચારસમાપ, વ્રત-તપ-નિયમ, લૌકિક સુખ-શાંતિસહિષ્ણુતા જેવા આંતરિક સંયોગીભાવો અનિત્ય હોવાથી અશરણ છે. પોતાના માટે પોતાનો ત્રિકાળ ધ્રુવ
શાશ્વત શુદ્ધાત્માં જ નિત્ય હોવાથી નિશ્ચયથી શણ છે. શુદ્ધાત્માના સ્વરૂપને સમજાવી શુદ્ધાત્માની ઓળખાણ કરાવનાર, શુદ્ધાત્માની પ્રાપ્તિનો માર્ગ બતાવનાર, શુદ્ધાત્માની ભાવના કરાવનાર એવા શુદ્ધાત્મારૂપી પીતરાણી દેવ-ગુરુ વ્યવહારથી શણ છે. શુદ્ધાત્માના આશ્રયે ઉત્પન્ન થતો વીતરાગી ધર્મ પણ શુદ્ધાત્માની પ્રાપ્તિ કરાવનાર હોવાથી વ્યવહારથી શરણરૂપ છે. આ સિવાય આ જગતમાં આ જીવને અન્ય કોઇ શરણ નથી. આ પ્રકારની વારંવારવિચારણા
થવી તે અશરણભાવના છે.
૨. અશરણભાવના
અશરણભાવનાને અસહાયભાવના પણ કહે છે. જેમ કેવળજ્ઞાન અસહાય છે, તેમ સાંસારિક સંયોગો અને સંયોગીભાવો પણ અસહાય છે. લોકાલોક જેવા ફોયના કારણે કેવળજ્ઞાન નથી. કેવળજ્ઞાન માટે શરીર, મન, ઈન્દ્રિયાદિની આવશ્યક્તા નથી. તેમ સંસારી જીવના જન્મા જીવન મરણ જેવા સંયોગો અને સુખ દુ:ખસમમાવ જેવા સંયોગીભાવોમાં અન્ય કોઇની સહાય હોતી નથી. આ રીતે સંસારનું અરાયપણું વિારવું તે પણ અશરણમાંના હોવાથી તેને અસહાયમાવના પણ કહે છે.
શણ અને અશરણ
જે આઘાર આપે, ટેકામાં રહે, સહાય કરે, રક્ષણ પૂરું પાડે તેને શરણ કહેવાય છે. શરણ આપનારને આઘાર અને શરણ લેનારને આઘેય કહેવામાં આવે છે. આવું આધાર આધેયપણું એક જ દ્રવ્યમાં અભિન્નપણે હોય છે. ત્રિકાળી ધ્રુવ દ્રવ્યામાવતે આધાર અને અને તેની માણેક્ષણે પલટતી પર્યાય તે આધેય હોય છે. આ રીતે પોતાનો ત્રિકાળ યુદ્ધ શુદ્ધ કરવભાવ જ પોતાને આધાર કેશરણરૂપ છે અને તે સિવાયના અન્ય કોઈ બાહ્ય સંયોગો
કે સંયોગીભાવો પોતાને શરણરૂપ નથી.
શરણ આપનાર નિત્ય અને શુદ્ધ હોય તે જરૂરી છે. જે નિત્ય ન હોય તે અનિત્ય હોય. અનિત્ય હોય તે
નાશવંતહોય.નાશવંત પોતે જ અશ્ચિત છે. અક્ષિત એટલે કેઅશરણ હોય તે બીજાને સુરક્ષા એટલે કે શરણ આપી શકે નકિ તેથી જ્યાં નિત્યતા ત્યાં શણતા અને અનિત્યતા ત્યાં અશરણતા. પોતાના માટે પોતાનો આત્મા જ નિત્ય છે. તે
સિવાયના સઘળાં સંયોગો અને સંયોગીભાવો અનિય
૪૭
Page #48
--------------------------------------------------------------------------
________________
ITI
ITI ITI
LITTLE :
L.
f
t
a: h
Salasasக்காகாயாயாயாயாயாயாயாயாங்கானாகையdam
)
છે. તેથી પોતાના માટે પોતાનો આત્મા જ શરણ છે ઉપરોક્ત પ્રકારે પોતાના માટે પોતાનો ત્રિકાળ ધ્રુવ અને આત્મા સિવાયનું બધુંય અશરણ છે. શુદ્ધાત્મા જ શરણ છે અને તે સિવાયના સઘળાં સંયોગો તે જ રીતે જે શુદ્ધ ન હોય તે અશુદ્ધ હોય. અશુદ્ધતા
અને સંયોગીભાવો અશરણ છે. બીજાના સંબંઘથી જ સંભવતી હોવાથી પરસાપેક્ષ હોય
શુદ્ધાત્મા જ શરણ છે ! છે. પરસાપેક્ષ હોય તે વિભાવ જ હોય અને સ્વભાવન હોય. વસ્તુ પોતાના સ્વભાવથી જ અશુદ્ધ હોય તો અશુદ્ધતાનાં અનેક પ્રકાર હોવાથી સ્વભાવના પણ અનેક
शुद्धातम अरु पंच गुरु, जग में सरनौ दोय । પ્રકાર થાય. પરંતુ સ્વભાવ તો હંમેશાં એક જ પ્રકારે હોય મોદ ૩દ્રય નિય છે વૃથા, શાન bભાના હોય || છે. સ્વભાવની એકરૂપતા શુદ્ધતામાં જ સંભવે છે. તેથી
| ભાવાર્થ : નિશ્ચયથી પોતાનો શુદ્ધાત્મા અને જે સ્વભાવ હોય તે શુદ્ધ જ હોય. વળી શુદ્ધતામાં અનુકૂળતા
વ્યવહારથી પંચપરમેષ્ટિ એ બે જ પોતાને શરણ છે. આ છે અને અશુતામાં પ્રતિકૂળતા છે. સ્વયંસિદ્ધ વસ્તુનો
સિવાય અન્ય કોઇને શરણ માનવું તે મોહના ઉદયને સ્વભાવ વસ્તુને અનુકૂળ ન હોય તો વસ્તુમાં વસ્તુપણું જ
વશ થતી અજ્ઞાનીની જૂઠી કલ્પના છે. સંભવે નહિ. તેથી પણ વસ્તુ પોતાના સ્વભાવથી શુદ્ધ
(પ.જયચંદજી છાબડાકૃત અશરણભાવના) જ હોવી જોઈએ. આ ઉપરાંત અશુદ્ધતા ગમતી નથી,
જે પોતાને સહાયક, રક્ષક કે આશ્રયદાતા હોય તેને અશુદ્ધતા દેતી નથી માટેપણ અશુદ્ધતા વસ્તુનો સ્વભાવ
શરણ કહેવાય છે. જે શરણ હોય તે નિત્ય, શુદ્ધ, નથી. જે સ્વભાવ ન હોય તે વિભાવ હોય. વિભાવ હંમેશાં
પોતાનાથી અભિન્ન અને ત્રિકાળી દ્રવ્યરૂપ હોય છે. આવું પલતીપર્યાયરૂપ અનિત્ય હોય છે. અનિત્ય હોયતેઅશરણ
સ્વરૂપ શુદ્ધાત્માનું છે, તેથી પોતાના માટે પોતાનો હોય. તેથી જ્યાં શુદ્ધતા ત્યાં પારણતા અને અશુદ્ધતા ત્યાં
શુદ્ધાત્મા જ એક માત્ર શરણ છે. આ શુદ્ધાત્માની પ્રતિક અપારણતા, પોતાનો ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય સ્વભાવ જ
સમા પંચમેષ્ઠિ શુદ્ધાત્માના સ્વરૂપને ઓળખાવનાર શુદ્ધ હોવાથી શરણરૂપ છે અને તે સિવાયના સઘળાં
હોવાથી વ્યવહારથી શરણ છે. આ સિવાય અન્ય કોઈ સંયોગો અને સંયોગીભાવો અધ્રુવ પલટતી પર્યાયરૂપ
સંયોગો કે સંયોગીભાવને શરણ માનવા તે અજ્ઞાની હોવાથી અશરણ છે. શરણરૂપ શુદ્ધાત્મા પોતાથી
જીવની જૂઠી કલ્પના છે. અમિન હોય છે અને અશરણરૂપ સંયોગો અને સંયોગીભાવો પોતાથી ભિન્ન હોય છે.
અજ્ઞાની જીવને દર્દ સમયે ડોક્ટર, મુશ્કેલી વખતે શરણ અને અશરણની ઉપરોકત સમજૂતી
મિત્ર, સંકટ સમયે સંપત્તિ અને કોઈ પણ સમસ્યા ટાણે
સગાવહાલા શરણ ભાસે છે. પણ તે એક બ્રિાંતિ છે. કેમ અનુસારનો તેમનો ભેદ નીચેના કોઠા અનુસાર ટૂંકમાં દર્શાવી શકાય છે.
કે, જે પોતે જ નાશવંત હોવાથી અશરણ હોય તે બીજાને | શરણ | અટારણ |
શરણરૂપ થઈ શકે નહિ. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ર્તા૧, નિત્ય હોય ૧. અનિત્ય હોય
હર્તા ન હોવાથી પણ કોઈ કોઈનું શરણ નથી. ૨. શુદ્ધ હોય
૨ અશુદ્ધ હોય 3. ત્રિકાળી દ્રવ્યરૂપ હોય |3. પલરતી પર્યાયરૂપ હોય
જેને શરણ માનવામાં આવે છે તે સંયોગોના લો ૪. પોતાથી અભિન્ન હોય |૪. પોતાથી ભિન્ન હોય હંમેશાં સંયોગીભાવ એટલે કે રાગ જ થાય છે. રાગ ૫. ઉપરોક્ત કારણે પોતાનો પ. ઉપરોક્ત કારણે સંયોગો અને
આત્માના શુદ્ધ સ્વભાવનો ઘાતક હોવાથી આકુળતાનો શુછાત્મા ફારણ જ છે. સંયોગી માવો અશરણ છે.
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની
ની : બાર ભાવના
Page #49
--------------------------------------------------------------------------
________________
ઉત્પાદક છે. તો આવા આકુળતાના ઉત્પાદક સંયોગ કે અશરણનું લક્ષ અને આશ્રય છોડી શરણનું લક્ષ સંયોગીભાવ શરણ કેમ કહેવાય ? ન જ કહેવાય. અને આશ્રય મેળવવાનો ઉપાય વિચારવો તે | ગમે તે પ્રકારનું દર્દ હોય, મુશ્કેલી હોય, સંકટ હોય અશરણભાવનાની ચિતવન પ્રષ્ક્રિયા છે. કે સમસ્યા હોય તે સમયે પોતાનો શુદ્ધાત્મા જ પોતાનું
અજ્ઞાની જીવ અજ્ઞાનવશ અને કોઈ વાર જ્ઞાની જીવ શરણ છે. શુદ્ધાત્માના લક્ષે પ્રતિકૂળતાઓ વચ્ચે પણ
અસ્થિરતાજન્ય રાગવશ પોતાને જે ઈષ્ટ હોય તેની સુરક્ષા શાંતિ અને સમાધિ રહે છે. શુદ્ધાત્માના આશ્રયે કોઈ કરવા અને અનિષ્ટ હોય તેનાથી બચવા માટે પ્રયત્ન પણ આપત્તિનો અંત હોય છે. તેથી શુદ્ધાત્મા જ શરણ છે.
કરતો જોવામાં આવે છે. પરંતુ યથા સમયે પલટી જનાર પોતાના શુદ્ધાત્માને ઓળખી તેનું શરણ અંગીકાર ઈષ્ટ અવસ્થાની સુરક્ષા થઈ શકતી નથી કે યથા કારણે કરેલ છે એવા મુનિરાજને ભયંકર ઉપસર્ગ આવી પડે આવનાર અનિષ્ટ અવસ્થાથી બચી શકાતું નથી. વળી તોપણ તે તેને કોઈ પીડા ઉપજાવી શકતું નથી. ઉપસર્ગ તે ઈષ્ટ અવસ્થાની સુરક્ષા કે અનિષ્ટ અવસ્થાથી બચવા પણ તેમને મિત્ર સમાન જણાય છે. ઉપસર્ગ સમયે માટે જેના તરફ નજર દોડાવે છે તે બાહ્ય સંયોગો અને શુદ્ધાત્માનું ઉગ્ર અવલંબન કરી તેઓ કેવળજ્ઞાન અને સંયોગીભાવો અશુદ્ધ અને અનિત્ય અવસ્થારૂપ હોવાથી મોક્ષ પ્રગટાવે છે. તેથી પોતાનો શુદ્ધાત્મા જ પોતાને પોતે જ અસુરક્ષિત અને અશરણ છે અને તેથી તે અન્યને નિશ્ચયથી શરણ છે.
સુરક્ષા કે શરણ આપી શકતા નથી. નિશ્ચયથી નિત્ય જે પોતે શરણ નથી તોપણ સાચા શરણના સાઘન કે અને શુદ્ધ એવો પોતાનો શુદ્ધાત્મસ્વભાવ જ પોતાને નિમિત્ત હોય તેને ઉપચારથી એટલે કે વ્યવહારથી શરણ શરણ છે અને વ્યવહારથી તે શુદ્ધાભસ્વભાવને કહેવાય છે. દેવ-ગુરૂ-ઘર્મ આ રીતે વ્યવહારથી શરણે ઓળખાવનાર અને શુદ્ધાત્મસ્વભાવની પ્રાપ્તિનો માર્ગ છે. દેવ-ગુરૂ-ઘર્મના શરણે મરણથી બચી શકાતું નથી બતાવનાર વીતરાગી દેવ-ગુરુ-ઘર્મ શરણ છે. પણ મરણના ભયથી જરૂર બચી શકાય છે. દુ:ખદર્દકાળી
સંસારી જીવનું સમગ્ર જીવન અશરણ જ છે. તોપણ શકાતા નથી પણ દુ:ખદર્દ સમયે શાંતિ, સમાઘાન,
અશરણતાને સારી રીતે સમજવા માટે મરણનું ઉદાહરણ સહનશીલતા કેળવવાની શિક્ષા મેળવી શકાય છે. પોતાને
લેવામાં આવે છે. કેમ કે, સંસારી જીવ પોતાના ઈષ્ટ પોતાના સાચા શરણ એવા શુદ્ધાત્માનો પરિચય હોતો
એવા શરીરની સુરક્ષા અને અનિષ્ટ એવા શરીરના નથી, તેનો પરિચય અને પ્રાપ્તિ દેવ-ગુરુ-ઘર્મના નિમિત્તે
વિયોગરૂપ મરણથી બચવા અથાક પ્રયત્નો કરતો થાય છે. તેથી દેવ-ગુર-ઘર્મ વ્યવહારથી શરણ છે.
જોવામાં આવે છે. અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળી પ્રરૂપિત ઘર્મ એ ચાર શરણ કહેવામાં આવે છે. તે પણ વ્યવહારથી શરણ
શરીરની સુરક્ષા અને મરણથી બચવા માટે મણિછે. નિશ્ચયથી શરણ એક જ હોય છે અને તે પોતાનો
મંત્ર-તંત્રની આરાધના કરવામાં આવે છે. ડાયેટીશીયનો શુદ્ધાત્મા જ છે.
અને ડોકટરોની ફોજ ખડે પગે હાજર રાખવામાં આવે
છે. શરીરની સુરક્ષા માટે મોટા મોટા ગઢ બનાવવામાં અશરણભાવનામાંચિતવનપ્રક્યિા આવે છે અને ભરી બંદૂક્યારી કમાન્ડોની ફોજ રાખવામાં
આવે છે. પોતાની સુરક્ષા માટે કોઈ તો કુદેવની પણ અશરણને અશરણ તરીકે તેમ જ શરણને
ઉપાસના કરે છે. અને ભૂવા-ભરાડીને ત્યાં આંટાફેરા શરણ તરીકે સાચી રીતે સમજી ત્યારપછી
હા-નાનzin-In-નાપા 11-11--i[ niritત-ત-ન-વનપાન
ક
રાત-1 - 21 miri
શાહarગાળાપાતળાપણાકાર કnetiાઇ, wiઇશાવાયાઇ માયાપાશાયા છે
૨. અારણભાવના
Page #50
--------------------------------------------------------------------------
________________
લગાવે છે. મરણ સમયે મરણથી બચવા કોઈ પણ ઉપાય પળ અશરણ છે. તોપણ તેમાં મૃત્યુના પળની અશરણતા બાકી રાખવામાં આવતો નથી અને બીજો કોઈ ઉપાય ન સરળતાથી સમજાય તેવી છે. મૃત્યુનાં પ્રસંગને રહે ત્યારે મૃત્યંજયના જાપ કરાવવામાં આવે છે. તોપણ અશરણભાવનાનું કારણ કે સાઘન માનવામાં આવે છે. કોઈ પોતાના શરીરની સુરક્ષા કરી શક્તો નથી કેમરણથી
વર્તમાનપત્ર વાંચો કે ટી.વી.ના ન્યૂઝ સાંભળો તો બચી શકતો નથી.
રોજેરોજ કુદરતી આપત્તિઓ, ભયંકર અકસ્માતો અને જગતમાં અમર કહેવાતા દેવો પણ મરણ તો પામે જ આતંકવાદના કારણે થતા અકાળ મૃત્યુના સમાચાર છે. સ્વર્ગ જેનો કિલ્લો છે, દેવો જેની સેવા કરે છે, વજ જાણવા મળે છે. બહારનું કારણ ગમે તે હોય પણ જેનું હથિયાર છે અને ઐરાવત હાથી જેનું વાહન છે એવો આયુષ્યનો ઉદય પૂરો થતાં કોઈ કોઈને બચાવી શકતું ઈન્દ્ર પણ મરણને પામે છે. નવનિઘાન, ચૌદ રત્નો અને નથી. આયુષ્ય પૂરું થતાં સમયે રક્ષક પણ ભિક્ષકની ચતુરંગ સેના ઘરાવતા ચક્રવર્તન પણ મરણ સમયે કોઈ ભૂમિકા ભજવે છે. ભારતના ભૂતપૂર્વ વડાપ્રઘાન ઈન્દીરા શરણ આપી શકતું નથી. તો તરણાતુલ્ય તુચ્છ પ્રાણીને ગાંધીને તેમની સુરક્ષા માટે રખાયેલા સૈનિકોએ જ મરણ સમયે કોણ શરણ હોય ?
ગોળીઓથી વીંધી નાખ્યા હતા. કેટલાંક લોકો એમ કહે છે કે મને મરણથી બચાવનાર ઓપરેશન થીયેટરમાં બીજા સહાયક ડોકટરો સાથે મારા જીવનદાતા આ ડોકટર . પણ વાસ્તવમાં કોઈ દર્દીના હદયનું ઓપરેશન કરતો ડોકટર પોતે જ કોઈનું જીવનદાતા નથી. દરેક જીવ પોતાના આયુષ્યના હૃદયરોગના હુમલાથી તત્કાલ મરણ પામે છે. ત્યારે તેની ઉદય અનુસાર જીવે છે ત્યારે બાહ્ય નિમિત્ત તરીકે તેની પોતાની ડોકટરી વિઘા, અન્ય સહાયક ડોકટરોની સારવાર કરનાર ડોકટર હોય છે. પણ ડોકટરને કારણો સારવાર, તેનું દવાખાનું કે દવા કોઈ કામ આવતા નથી. તેનું જીવન નથી. ડોકટર પોતે જ પોતાના મરણથી બચી
ત્રણ ખંડના અધિપતિ કૃષ્ણ મહારાજાની શકતો નથી.
દ્વારિકા નગરી સળગીને ભસ્મીભૂત થઈ ગઈ અને તેને જેમ મરણ સમયે જીવને કોઈ શરણ નથી, તેમ કોઈ બચાવી શક્યું નહિ. કૃષ્ણમહારાજા પોતે થાકજીવનના દરેક તબક્કે, દરેક પ્રસંગે, દરેક સમયે આ તરસથી ત્રાસીને આડા પડ્યા અને પારધિના બાણથી જીવને અન્ય કોઈ શરણ હોતું નથી. નિત્ય અને શુદ્ધ તેના શરીરના પાંચેય પદ્ધો વીંઘાઈ ગયા અને તેઓ મરણ એવો પોતાનો ત્રિકાળી ધ્રુવ શુદ્ધાત્મા જ પોતાને શરણ પામ્યા. આ સમયેતેની પાસેથરન પુરજ્ઞઅને બળભદ્ર છે અને વ્યવહારથી વીતરાગી દેવ-ગુ-ઘર્મ શરણ છે. જેqો ભાઈ હોવા છતાં પણ તેઓ તેમને બચાવી ન શક્યા. તેથી અન્યનું લક્ષ છોડી વીતરાગી દેવ-ગુ-ઘર્મના
મરણ સમયે સ્ત્રી-પુત્ર-પરિવાર, સગા-સંબંધીઓશરણે પોતાના શુદ્ધાત્માનું શરણ શોઘવું એ જ અશરણ
મિત્રો, ડોકટર-દવા-દવાખાના, સત્તા-સંપત્તિ-સન્માન ભાવનાની ચિંતવન પ્રક્રિયા છે.
વગેરે હોય પણ કોઈ પોતાનું દર્દ ઓછું કરી શકતું નથી કે અશરણભાવનાનું કારણ કે સાધના
મરણથી બચાવી શકતું નથી.
સાક્ષાત્તીર્થકર ભગવાન પણ પોતાના આયુષ્યની મનુષ્યના જીવનના કોઈપણ દુ:ખ, દર્દ કે આપત્તિ
એક ક્ષણ વઘારી કે ઘટાડી શકતા નથી. તો બીજા સમયે તેની રક્ષા કરનાર, બચાવનાર કે સહાય પહોંચાડનાર કોઈ હોતું નથી. મનુષ્યજીવનની પ્રત્યેક
સામાન્યજનની તો શી વિસાત! ૫૦
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ની : બાર ભાવના
Liારકા
) allોrraneani || TET'S Commonsult / કાળાશક :રાંa'Title
Page #51
--------------------------------------------------------------------------
________________
મરણની જેમ જીવનની કોઈપણ આપત્તિકેદુ:ખદ સંયોગોથી બચાવનાર કોઈ હોતું નથી, એટલે કે આ પ્રસંગે કોઈ કોઈની મદદકરી શકતું નથી. અશુભકર્મનો સંયોગોનું અરક્ષિત અને અસહાયપણું છે એમ ઉદય આવે ત્યારે તેનાથી બચવાનો એક પણ ઉપાય દર્શાવવાનો છે. કારગત નીવડતો નથી. તે સમયે પોતાના વહાલા હોય
અનિત્યભાવના જન્મ પામેલ મનુષ્યના મરણની તે પણ વૈરી થઈ જાય છે. અમૃત પણ વિષમાં ફેરવાઈ
નિશ્ચિતતા અને અનિવાર્યતા બતાવે છે. અશરણ જાય છે. ઘન ધૂળમાં મળી જાય છે. સહાયકારી સાઘનો
ભાવના મરણ સમયે મરણથી બચાવનાર કે ઉગારનાર શત્ર થઈ પરિણમે છે. પોતાની પત્ની પણ પોતાથી મોટું
કોઈ નથી, એટલે કે મરણ સમયે પોતે અરક્ષિત કે ફેરવી લે છે. તેથી આ સંસારમાં કોઈ કોઈને શરણ નથી.
અસહાય હોય છે તે બતાવે છે. નિશ્ચયથી પોતાના આત્માને પોતાના શુદ્ધાત્માનું જ
અનિત્ય ભાવના પોતાના શુદ્ધાત્માની નિત્યતા શરણ છે અને વ્યવહારથી તે શુદ્ધાત્માને ઓળખાવનારા
દર્શાવે છે અને અારણભાવના તે જ શુદ્ધાત્માની અને શુદ્ધાત્માની પ્રાપ્તિના પંથે પહોંચાડનાર વીતરાગી
શરણતા દર્શાવે છે. દેવ-ગુ-ઘર્મ જ શરણ છે. વીતરાગી દેવ-ગુર્ઘર્મના શરણે શુદ્ધાત્માનું શરણ પ્રાપ્ત કરી શુદ્ધાત્માની પ્રાપ્તિ અનિત્યભાવના અને અશરણભાવના વચ્ચેના કરી મોક્ષમાર્ગ અને મોક્ષની પ્રાપ્તિ કરનારા અનેક ઉપરોક્ત ભેદને સંક્ષિપ્તમાં નીચેના કોઠા અનુસાર દર્શાવી મહાપુરુષોના જીવન આપણી સમક્ષ મોજૂદ છે. તેથી શકાય છે. બીજા કોઈ બાહ્ય શરણને નહિશોઘતા અંદરમાં શુદ્ધાત્માને અનિન્યભાવના | અશરણભાવના ઓળખીને તેનું જ શરણ પ્રાપ્ત કરવાનો ઉપાય કરવો
૧. સંયોગોનું ક્ષણિક અને [ ૧. સંયોગોનું અરક્ષિત અને જોઈએ.
વિનાશીપણું સૂચવે છે. | અસહાયપણું સૂચવે છે.
૨. મરણ જે વા પ્રરાંગની | ર. મરણ જેવા પ્રસંગે પોતે આ પ્રકારે સંસારની અશરણતા અને શુદ્ધાત્માની
અનિવાર્યતા બતાવે છે. અશરણ છે તે બતાવે છે. શરણતાની સમજપૂર્વકની વારંવાર વિચારણા થવી તે
3. અનિત્ય ભાવનાના| 3. અ શરણ ભાવનાના અશરણભાવનાની ચિંતવન પ્રક્યિા છે. અને તેનું કારણ અભ્યાસથી શુદ્ધાત્માની | અભ્યાસથી શુદ્ધાત્માની કે સાઘન મુખ્યત્વે મરણ જેવો પ્રસંગ હોય છે.
નિત્યતા સમજાય છે. શરણતા સમજાય છે.
હel== ==i[T=.11 = ||eal v=i[T=.[1= 1 =7. Haa[1= ||er/LIFYI[GF[q=/eiri Gir/q= || LLG[ EFIE
રાષlી
અનિત્યભાવના અને અશરણભાવના વચ્ચેનો ભેદ
[li[k[vi[[Li[li[ ,
કઈ રીતે વસુસ્વરૂપની સમજણ કાવનાર છે ?
| lowle
asasasasasasi U
GTOSTOEGEGOOGLE
અનિત્ય હોય તે અશરણ હોય જ છે, તો પછી અશરણ
અપારણભાવનાના અભ્યાસથી એમ સમજાય છે કે ભાવના અલગ કહેવાની આવશ્યકતા શી છે ? તેવો સંસારની ઈષ્ટ અવસ્થાને જાળવી રાખનાર કે અનિષ્ટ પ્રશ્ન સંભવી શકે છે તો તેનો ઉત્તર એવો છે કે, અવસ્થાથી બચાવનાર અન્ય કોઈ બાહ્ય સંયોગો હોતા અનિત્યભાવનાનો આશય સંયોગોનું ક્ષણિક અને નથી. આ બાહ્ય સંયોગો અશુદ્ધ અને અનિત્ય વિનાશિકપણું સૂચવવાનો છે. જ્યારે અશરણભાવનાનો અવરથારૂપ હોવાથી પોતે જ અશરણ છે તેથી તે અન્ય આશય ઈષ્ટ સંયોગોની સુરક્ષા કરનાર કે અનિષ્ટ કોઈને શરણ આપી શકે નહિ.
૨. અશરણભાવના.
Page #52
--------------------------------------------------------------------------
________________
પોતાના માટે શરણામૃત પોતાનો શુદ્ધ અને નિત્ય એવો શુદ્ધાત્મા જ છે. શુદ્ધાત્માનું શરણ લેવાથી પ્રગટતી પરિણતિ પણ શુદ્ધ અને સ્થાયી રહે છે, તેથી તે પરિણતિની પ્રતિકૂળતા આપમેળે ઢળી જાય છે. તેથી આ જગતમાં નિશ્ચયથી શરણ એકમાત્ર પોતાનો ત્રિકાળ ધ્રુવ શુદ્ધાત્મા જ જાણવો. આ શુદ્ધાત્માને બતાવનાર અને શુદ્ધાત્માની પ્રાપ્તિનો પંથ દર્શાવનાર વીતરાગી દેવ-ગુરુ-ધર્મ હોવાથી તેને વ્યવહારથી શરણ કી શકાય છે. તેથી અંદરમાં પોતાના શુદ્ધાત્માનું અને બહારમાં વીતરાગી દેવ ગુરૂ ધર્મનું પ્રયોજન રાખવું. અને તે સિવાય અન્ય કોઈ સાંસારિક બાહ્ય સંયોગો કે સંયોગીભાવનું પ્રયોજન રાખવું નહિ. આ પ્રકારની વસ્તુરૂપની સમજણ અશરણમવનાના અભ્યાસથી આવે છે.
10SI PEMBENOSIDEINSTAKINGmaalaanemanak
અને નિત્ય અસહાયતા કે અશરણતા સમજી શકાય છે અને તે
કઇ રીતે વૈરાગ્યનું કારણ છે ?
1-57E751;
અશરણામાપનાનો અભ્યાસ કરવાથી સંસારની અશરણતા સમજાય છે. અનાદિકાળથી આ જીવ સંસારમાં જે ઈષ્ટ જણાતી હોય તેવી બાબાને જાળવવા માટે અને અનિષ્ટ જણાતી હોય તેવી બાબતથી બચવા માટે બહારનું શરણ શોધે છે. પુત્ર પરિવાર, સત્તા સંપત્તિ,
પર
આહાર-ઔષધિ, મણિ-મંત્ર જેવા બહારના સાંસારિક સંયોગો તરફ નજર દોડાવે છે.પણ આ બધાં સાંસારિક સંયોગો અશુદ્ધ અને અનિત્ય અવસ્થારૂપ હોવાથી પોતે જ અશરણ છે. અને તેઓ અન્ય કોઇને શરણ આપી શક્તા નથી. તે જ રીતે સંસારનું સ્વરૂપ પણ આત્માની અ અને અનિત્ય વસ્વારૂપ હોવાથી અજાણ છે. અને તેની કોઇપણ ઈષ્ટ અવસ્થાને જાળવવા કેઅનિષ્ટ અવસ્થાથી બચવા માટે બહાનું કોઈ શરણ થઈ શકતું નથી. મરણ સમયની આત્માની અનિષ્ટઅવસ્થાથી તેને બચાવવા તેને કોઈ સહાય કરી શક્યું નથી કે સુરક્ષા પૂરી પાડી શકતું નથી. મરણ સમયની આ પ્રકારની
સાંસારિક સઘળી બાબતોને લાગુ પડે છે, તેથી જેને કોઈ શરણ નથી તેવા સંસારનું શરણ શોધવાની અને જે શરણ થઈ શક્તા નથી તેવા બહારના સાંસારિક સંયોગોને શરણ માટે મેળવવા, સાચવવા કે વઘારવાની ચેષ્ટા વ્યર્થ છે. અશરણ સંસારમાં અન્ય કોઈ બાહ્ય સંયોગો બિલકુલ શરણ નથી તેમ સમજવાથી સંસાર અને સાંસારિક સંયોગોનું કોઈ પણ પ્રયોજન માસતું નથી, તેથી તેના પ્રત્યે ઉપેક્ષા કે ઉદાસીનતા આવે છે. જેને સંસારનો વૈરાગ્ય હે છે. આ પ્રકારે અશરણામાવનાનો અભ્યાસ કરી તેની સમજણપૂર્વકનું ચિંતવન કરવાથી તે સંસાર પ્રત્યેના વૈરાગ્યનું સબળ કારણ બને છે.
પ્રયોજન સહિતનું વિશેષ ફળ
1 2 1 - Takhat ||
અશરણભાવનાના અભ્યાસનું પ્રયોજન સંસારની અશરણતા દર્શાવી સંસાર પ્રત્યે વૈરાગ્ધ કરાવવાની અને પોતાના હાત્મામાવની શરણતા સમજાવી તેના દ્વારા વસ્તુસ્વરૂપની સાચી સમજણ કરાવવાનું છે.
આવા પ્રયોજન સહિતનું અશરણભાવનાનું ફળ અનેક પ્રકારનું અને મહાન છે. આ પૈકી ખાસ કરીને અશરણમાપના સાથે સંબંધિત હોય તેવું તેનું અસાધારણ મુખ્ય પ્રકારનું ફળ નીચે મુજબ છે, અન્ય દરેક માધનાની જેમ નહીં પણ નમૂનારૂપ મુખ્ય બે પ્રકારના અસાધારણ ફળનું નિરૂપણ છે.
૧. સુમના રારણને બતાવે
ર. સ્વભાવ-સન્મુખતાનો પુરુષાર્થ પ્રöતાવે
সমস
૧. શુદ્ધાત્માના ચરણને બત્તા
નાનાનાનાનાનીનાના
જે આઘાર કે આશ્રયરૂપ હોય તેને શરણ કહે છે. આપણા આત્માને અનન્ય શરણરૂપ પોતાનો ત્રિકાળ ધ્રુવ શુદ્ધસ્વભાવરૂપ શુદ્ધાત્મા
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ાની : બાર ભાવના
Page #53
--------------------------------------------------------------------------
________________
જ છે. અશરણભાવનાનો અભ્યાસ આવા એક છે. આ શુદ્ધાત્માના આશ્રયે જ આત્માની સાચી શાંતિ અને માત્ર એક સાચા શરણરૂપ શુદ્ધાત્માને અને સુખ હોય છે. તેથી તે જ પોતાને સહાય કે મદદકર્તા બતાવનારો છે.
હોય છે. અને તેથી તે જ શરણરૂપ છે. શરણ એટલે આઘાર કે આશ્રય. જે આઘાર કે જે અનિત્ય અને અશુદ્ધ હોય તે અશરણ છે. સાંસારિક આયરૂપ હોય તે જ સહાયક કે મદદકર્તા બની શકે છે. સઘળાં સંયોગો અને અસંયોગીભાવો અનિત્ય અને આ જગતમાં પોતાનો શુદ્ધાત્મા જ પોતાને સહાયક કે અશુદ્ધ હોવાથી અશરણ છે, અને તેનાથી વિપરીત મદદકર્તા હોવાથી તે જ એક માત્ર શરણરૂપ છે. પોતાનો ત્રિકાળ ધ્રુવ આત્મસ્વભાવ શુદ્ધ અને નિત્ય અશરણભાવનાની અભ્યિાસથી પોતાના સાચા શરણરૂપ હોવાથી શરણ છે, અશરણભાવનાનો અભ્યાસ સંયોગો શુદ્ધાત્માને સમજી શકાય છે અને સ્થિરતા અને શાંતિ અને સંયોગીભાવોની અશરણતા દર્શાવી તેની અંદર મેળવી શકાય છે. જેમ કોઈ અગાઘ સમુદ્રની ચારે દિશામાં છૂપાયેલ શુદ્ધાત્માની શરણતા દર્શાનારો છે. સરકરતા જહાજના પક્ષીને જહાજના કુવારથંભ (Main
અજ્ઞાની જીવ પોતાનું શરણ પોતાની અંદરમાં Pillar) સિવાય અન્ય કોઈ શરણ નથી. આ પક્ષીને
શોઘવાને બદલે બહારમાં શોધે છે. બહારમાં કોઈ શરણ ન હોવાથી
પોતાને ઈષ્ટ જણાય એવા શરીરાદિ વિવિઘ પ્રકારે સતત ઉડતું, રહેવાથી
સંયોગોની સુરક્ષા માટે અને અનિષ્ટ અસ્થિરતા અને અશાંતિ હોય છે. આ
જણાય એવા મરણાદિના પ્રસંગોથી પક્ષી શરણ મેળવવાની સૂઝથી
બચવા માટે આહાર-ઔષધિ, શરણભૂત કૂવાથંભને શોધીને તેના
સત્તા-સંપત્તિ, સગા-સંબંધીઓ ઉપર બેસે છે ત્યારે તેને સ્થિરતા અને
જેવા બાહ્ય પદાર્થોનું શરણ શોધે છે. શાંતિ મળે છે. તેમ કોઈ અગાઘ
છે પણ આ બઘાં પરપદાર્થો અનિત્ય સમુદ્રરૂપી અનાદિ સંસારની ચાર
અને અશુદ્ધ અવરથારૂપ હોવાથી દિશારૂપ ચાર ગતિમાં બ્રિમણ કરતાં જહાજરૂપ સંસારી
પોતે જ અશરણ છે. તેથી તે અન્યને શરણ આપી શકે જીવની પક્ષીરૂપપરિણતિને જહાજના કૂવાથંભ સમાન
નહિ. પોતાને શરણભૂતપોતાનો ત્રિકાળ શુદ્ધ અને નિત્ય પોતાના શુદ્ધાત્મા સિવાય અન્ય કોઈ શરણ નથી. આ
એવો એકમાત્ર શુદ્ધાત્મા જ છે. આ જીવ પરપદાર્થના પરિણતિને બહારમાં કોઈ શરણ ન હોવાથી વિવિઘ પ્રકારે
શરણને છોડીને પોતાના શુદ્ધાત્માની શારણને અંગીકાર સતત પલટાયા કરવાથી અસ્થિરતા અને અશાંતિ હોય
કરે એ જ સમગ્ર જૈનાગમનો સાર છે, બાર અંગનો આશય છે. આ પરિણતિ અશરણભાવનાના અભ્યાસથી
છે. આ રીતે અશરણભાવનાના અભ્યાસથી પોતાના શરણભૂત શુદ્ધાત્માને શોધીને તેના ઉપર સ્થિત થાય છે
શુદ્ધાત્માના શરણને સમજી શકાય છે. ત્યારે જ તેને સ્થિરતા અને શાંતિ મળે છે. અનેકાંતસ્વરૂપી આત્મા કાયમ રડીને કાયમ પરિણમે
૨. સ્વભાવે-સન્મુખતાનો છે. આત્માના આ પરિણમનનો આઘાર કે આશ્રય તેનો
પુરુષાર્થ પ્રવર્તાવે કાયમ ટકતો શુદ્ધસ્વભાવ હોય છે. આ શુદ્ધસ્વભાવરૂપ
પોતાના શુદ્ધસ્વભાવની સ્ત્ર અને મહેમાપૂર્વક શુદ્ધાત્માની આશ્રયે આત્માની અવસ્થા પણ શુદ્ધ હોય
તેના તરફના પુરુષાર્થની ર્દિશાને સ્વભાવ
૨. અશરણભાવના
Page #54
--------------------------------------------------------------------------
________________
સન્મુખતાનો પુસ્ત્રાર્થ કહે છે. અશરણભાવનાના - અશરણભાવનાના અભ્યાસથી શુદ્ધાત્મસ્વભાવની અભ્યાસથી આવો સ્વભાવ-સન્મુખતાનો પુસ્ત્રાર્થ શરણતા, પ્રયોજન, મહિમા અને થિ આવે છે. તેથી પ્રવર્તે છે.
અનાદિકાળથી પરસંયોગ તરફ પ્રવર્તતો પોતાનો પોતાના ત્રિકાળ શુદ્ધસ્વભાવની અંતરના
પુરુષાર્થ ત્યાંથી પાછો વળીને પોતાના સ્વભાવ-સન્મુખ ઊંડાણપૂર્વકની લગની કે ખટકને તેની રુચિ કહે છે.
વળે છે. આ રીતે સ્વભાવ-સન્મુખતાના પુરુષાર્થના
પ્રવર્તન માટે અશરણભાવનાનો અભ્યાસ અત્યંત અને તે જ સ્વભાવના યશ કે પ્રતાપની સમજણને તેનો મહિમા કહે છે. પોતાના આત્મિકવીર્ય કે બળને પુરુષાર્થ
ઉપયોગી છે. કહે છે. પોતાના ત્રિકાળ પૃદ્ધાત્મસ્વભાવની ચિ અને <ઉપૃસંહJ૨) મહિમા હોય તો તેનું પ્રયોજન ભાસે છે. શુદ્ધાત્મસ્વભાવનું પ્રયોજન, મહિમા અને રુચિ થવાથી પુરુષાર્થનું પ્રવર્તન | સંસારી જીવની કોઈપણ બાબત અસુરક્ષિત અને તેતરનું થાય છે. અશરણભાવનાનો અભ્યાસ કરવાથી અસહાય હોય છે. શરીર, ઘનાદિ ઈષ્ટ પદાર્થોને કાયમ આ પ્રકારે સ્વભાવ-સન્મુખતાનો પુરુષાર્થ પ્રવર્તે છે. | માટે જાળવી રાખી શકાતા નથીકેજરા, મરણાદિ અનિષ્ટ
બાબતોથી બચી શકાતું નથી. અને તે માટે નરેન્દ્રજગતના લૌક્કિ કાર્ય માટે ડગલે ને પગલે પૈસાની
ઘરણેન્દ્ર-સુરેન્દ્ર જેવા પણ શરણ થઈ શકતા નથી. જરૂર પડે છે, તેમ આત્માના પારમાર્થિકકાર્ય માટે ડગલે
સંસારી જીવને એક માત્ર શરણ હોય તો તે પોતાનો ને પગલે એટલે કે પર્યાયે પર્યાયે પુરુષાર્થની જરૂર પડે
શુદ્ધાત્મા જ છે. અને વ્યવહારથી આ શુદ્ધાત્માના છે. પુરુષાર્થ વગર કોઈ પણ પારમાર્થિકકાર્ય પાર પાડી
શરણને બતાવનાર પંચ પરમેષ્ઠી છે. કહ્યું પણ છે દ્ર શકાતું નથી. આ પુરુષાર્થનું પ્રવર્તન જેનું પ્રયોજન હોય તે તરફનું હોય છે.
शरण न जिय को जगत में, सुस्नर-खगपति सार। અશરણ ભાવનાના અભ્યાસથી પરસંયોગોની નિશ્ચય શુદ્ધાત્મ શરણ, પરમેdી વ્યવAR ||. અશરણતા અને પોતાના ત્રિકાળ ધ્રુવ શુદ્ધાત્મસ્વભાવની
ભાવાર્થ: આ જગતમાં આ જીવને નિશ્ચયથી પોતાનો શરણતા સમજાય છે. જેની શરણતા હોય તેનું પ્રયોજન
શુદ્ધાત્મા અને વ્યવહારથી પંચ પરમેષ્ઠી શરણ છે. તે ભાસે છે. જેનું પ્રયોજન ભાસે તેના પ્રત્યેની ચિ અને
સિવાય સુરેન્દ્ર-ધરણેન્દ્ર-નરેન્દ્ર જેવા પણ કોઇ શરણ નથી. મહિમા પણ અવશ્ય હોય જ છે. જેનું પ્રયોજન, મહિમા
(૫. દીપચંદજીકૃત બાર ભાવના : છંદ ૨ ) અને ચિ હોય તે તરફ પોતાનો પુરુષાર્થ પ્રવર્તે છે.
(સંદર્ભ ગ્રંથ)
- ૧, બારસઅણઘેખા : ગાથા ૮ થી ૧3; • ૨, પામીકાતિકિયાનુપ્રેક્ષા : ગાથા ૨૩ થી33; • 3. ભગવતી આરાધના : ગાથા ૧૭ર૪ થી૧૭૪૫ ૪. મૂલાકાર : ઉત્તરાર્ધ ; ગાથા, ૬૯૭ થી ૯૯૯; ૦ ૫.તcવાર્થરાજ વાર્તિક : ૯/૭, ૨/500/ ૧૧, ૨૫; • ૬. સર્વાર્થસિદ્ધિ : ૯/૭/૪૧૪; ૦ ૭. જ્ઞાનાર્ણવ : સર્ગ ૨ : લોક ૪૮ થી ૬૬; • ૮. તેવાર્થસાર : અધ્યાય ૬ : ગાથા 33;
૯. સમણસુત્તમ્ : અનુપ્રેક્ષા સૂત્ર : પ0 - 0; ૧0. પદ્મનદીપથવિરાતિ : અધ્યાય ૬ : લોક ૪૬ ૦ ૧૫ચનગારામોમૃત : અધ્યાય ૬ : ગાથા ૬0, ૬૧; • ૧ર, બહેનશ્રીનાં વચનામૃત : ૫, ૬૭, ૩૪૯, 80G, ૪૧૨; ૦ ૧૩.જૈ .સિ.કોર: ભાગ-૧ : / ૫, પાનું 93; ૪/૫, પાનું ૭૯ અશરણભાવનાની કથા : અનાથી મુનિ. • ૧. ઉત્તરાયનસૂત્ર : અધ્યાય ર0 : બ્લોક ૩, ૬, ૧૧, ૧૨, ૨, શ્રીમદ્ રાજક્ય : મોક્ષમાળા : શિક્ષાપાઉં ૫, ૬, ૭; • 3. શ્રીમદ્ જીવનસિદ્ધિ : ભૂિમિકા : પાનું : ૧૬3.
૫૪
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
Page #55
--------------------------------------------------------------------------
________________
. અશણભાવના ક્યા . અનાથી મુકિ.
SUCHAK
| મગધદેશનો મહારાજા શ્રેણિક અશ્વક્રીડા નિસ્પૃહ જણાતા એકાકી મુનિરાજને જોઇને કરતો મંડિકુક્ષ વનમાંથી પસાર થઇ રહ્યો હતો. શ્રેણિકને સાનંદ આશ્ચર્ય થયું. તે મનોમન ફળફુલથી લચી પડેલા ઘટાટોપ વૃક્ષો, ખળખળ મુનિરાજની પ્રશંસા કરવા લાગ્યો : વહેતા જળના ઝરણાઓ અને પક્ષીઓના મધુર “અહો ! આ સુકોમળ સાધક સમસ્ત શાંતિનું કલરવથી તે વન નંદનવન સમાન શોભતું હતું. સ્થાન જણાય છે. તેમના ચોમેર ફેલાયેલ તપના
વનની વચ્ચે એક વિશાળ વૃક્ષ નીચે પથ્થરની. તેજના પ્રભાવે સર્પ અને નોળિયો જેવા શિલા ઉપર મહાસમાધિવંત પણ સુકુમાર એવા પ્રાણઓ પોતાનું જાતિભેર ભૂલને તેમના એક મુનિ ધ્યાનમગ્ન બેઠેલા દેખાયા. સંયમની સાન્નિધ્યની સુવાસ માણી રહ્યા છે. મુનિરાજી મૂર્તિ સમાન મુનિરાજ વયથી નાદાન પણ મનોહર મુદ્રા, સુંદર રૂપ અને અદ્ભુત સૌમ્યતાના આત્મજ્ઞાનથી પ્રૌઢ જણાતા હતા. એકદમ દર્શન પણ મહાન સૌભાગ્ય છે.” નાનકડા અને નમણા મુનિરાજનું અનુપમ રૂપ મુનિરાજના દર્શનથી પુલકિત થયેલા અને અતુલ્ય સૌંદર્ય કોઇ કામદેવથી કમ નહોતું. મહારાજા તેમની સમીપે વિનયપૂર્વક બે હાથ તદ્દન નિગ્રંથ, નિર્મોહ, નિષ્પરિગ્રહી અને જોડીને નતમસ્તકે બેઠા. મુનિરાજ ધ્યાનમાંથી
૨. અશરણભાવના
૫૫
Page #56
--------------------------------------------------------------------------
________________
બહાર આવતાં વિનવણી કરતાં કહ્યું:
“હે ભદ્રે ! તમે પ્રશંસનીય તરૂણ વયના છો. જ્ઞાન તમારા જ સાંસારિક ભોગપભોગ ભોગવવા યોગ્ય છે. સંસારના અને પ્રાજા સુખોને છોડીને વર્ગ શા માટે દિગંબર હા ધારણ કરી છે ?”
રાજાના વચનો સાંભળી મુનિએ કહ્યું : “હે રાજન્ ! હું અનાથ હતો. સંસારમાં મને કોઇ ખાધાર, શરણ કે સહાય આપનારૂં નહોતું, તેથી હું અનાથ હતો. અનાથ હોવાના કારણે મેં આ સંગમ કર્યો છે."
સાધુના આવા વચનો સાંભળી શ્રેણિક આશ્ચર્ય સાથે કદ પામતા બોલી ઉઠ્યો :
66
“અરે ! હું આ મગધના મહાન સામ્રાજ્યનો ર્ટલપતિ છું.મારો પ્રજામાં કોઇ નાશ હોય તે સંભવી શકે નહિ. વળી તમે તો મહાન ઋદ્ધિવંત અને પ્રતાપ' પુરૂષ જા છો. તે તમારે કોઇ નાથ ન હોય તે તો નવાઇ ઉપજાવનારૂં છે. જે હોય તે. લો. આજથી હું જ તમારો નાથ છું.
હે શમા પુત્ર ! તમારી દરેક પ્રકારની દેખભાળ જવાબદારી મારે શિર છે. તમો ઉત્તમ પ્રકા૨ન્ના ભોગોને ભોગયો. સંસાબા સર્વોત્તમ સુખને માળો બને મારા યૌવનને સફળ કરો.”
અનાથી મુનિએ કહ્યું :
“અરે, મગધ દેશનાં મહારાજા ! આપ પોતે જ અનાથ છો.
નિર્ધનના આશ્રયે ધનવાન કઇ રીતે થવાય ? અજ્ઞના આધારે વિદ્વાન કઇ રીતે બનાય ? ખંધ્યાના સમાગમ સંતાન પ્રાપ્તિ શૉ
૫૬
રાતે થાય ?
તેમ અનાથના શરણે સનાથ કેમ થવાય ” અનાથીના અકારા અને અળખામણાં વચનો સાંભળી શ્રેણિક તો સ્તબ્ધ થઇ ગયો, સજ્જડ બની ગયો. કોઈ દિવસ સાંભળ્યા ન હોય તેવા વચનોથી વિસ્મિત અને આકુલિત થયેલો રાજા છેડાઈ ગયો :
“શું કહો છો, કુમાર ! શું હું અનાથ છું કાલ સાનો ધણી બબાલ ખા મગધના નાથને આપ અનાથ કહો છો? અરે, ભગવાન શું આપ મજાક કરો છો ” મુનિએ કહ્યું :
“અરે, મગધ નરેશ ! મક કરવી એ મારૂં કામ નથી. પરંતુ હું પોતે અનાથ છો, એ એક હકીકત છે. પરંતુ તે સંબંધી તારી ખાતા છે." રાજાએ કહ્યું :
“હે સુજ્ઞ ! મારું એ ખગ દૂર કરો, જો હું કઇ રીતે ખાય છે તે સમજાવો.” મુનિએ કહ્યું :
“તે ભુખ્ય ! તારૂં નાથપણું કઇ રીતે છે તે સમજાવું તે પહેલાં જ હું કઇ રીતે અનાથ હતો અને પ્રવજ્યા અંગીકાર કરવાથી કઇ રીતે સનાથ થયો તે સમજાવું છું. તેથી તને તારૂં અનાથપણું પણ સહજપણે સમજશે." રાજાએ પૂછ્યું :
“હે કૃપાનિધાન ! આપ ભનાય કઇ રીતે હતા " અનાથીએ ઉત્તર આપ્યો ઃ
“હે મગધ સમ્રાટ ! હું આપના રાજ્યની કશાબા નગરીનો હેબાસ હતો. ધનસંચ નામના મારા પિતા તેના નામ પ્રમાણે ઘનથી સમૃદ્ધ હતા. તે ઇલાકાના આગેવાન વેપારી અને
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની જ્નની : બાર ભાવના
Page #57
--------------------------------------------------------------------------
________________
5.
,
અગ્રણી નાગરીક ગણાતા હતા. અમારૂં કુટુંબ પૈસા, પત્ની સેવા, ભગિનીઓનો વિલાપ, સેવાભાવે, સુશીલ અને સદાચારી તરીકે ભાઇઓનો પરિશ્રમ કોઈ કાગત નીવડતા નથી. સુપ્રસિદ્ધ હતું.
અને એ જ હે રાજન ! મારૂં અનાથપણું હતું. પરંતુ યૌવનના ઉંબરે પગ મૂકતા વેંત જ મારી સઘળાં સાનુકૂળ સંયોગોની થચ્ચે પણ હું આંખોમાં એકાએક વેદના ઉત્પન્ન થઈ. આંખના અસહાય હતો. તેથી જ હુ અશરણ હતો, અનાથ નિષ્ણાત વૈધોએ મારી સારવાર કરવામાં કોઈ હતો.” કસર ન રાખી પણ વેદના તો વધતી જ ચાલી. રાજાએ પૂછયું :
ખની અસહ્ય ભેદનાથી માથું પણ દુ:ખથા “ “ હે આર્ય ! આ૫ અનાથમાંથૌ સંજાથ શૌ લાગ્યું. ભૈરીની પેઠે ભેર ભાળતી વેઠના ભજના રીતે થયા છે ? પ્રહારની પેઠે મારી આંખોમાં શૂળ ઊભી કરતી
અનાથી મુનિએ ઉત્તર આપ્યો : હતી. પણ કોઈ મને મદદ કરી શકતું નથી.
“હે રાજપ્રમુખ : દિવસે દિવસે વધતી જતી અરે ! આ મહાનિપુણ મનાતા વૈદરાજે મારો
દારૂણ ભેદનાથી હું દુ:ખી હતો પણ રોગ મટાડી શકતા નથી. મણ-મંત્ર-તંત્ર પણ
आर्व नरा: धर्म परा भवन्ति ।। નિષ્ફળ જ જોડે છે.
(અર્થ : ઘણું કરીને મનુષ્યનું દુ:ખ જ તેને ધર્મ મારી માતા પુત્રના દુઃખે દુઃખી થઈને અતિ
સન્મુખ કરાવે છે.) પ્રેમથી મને પંપાળે છે. તેના પ્રેમથી મારું હૈયું
એ આગમના ભચન અનુસાર મારા આ દુ:ખે ભરાય આવ્યું છે પણ હરઠ દૂર થતું નથી.
જ મને આત્મહતની વિચારણા કરવાની પ્રેરણા મારા પિતા મારી સારવાર પાછળ પાર્ટીની આપી. આત્મહિત માટે અશરણભાવનાનું ઊંડું જેમ પૈસો વાપરે છે. પણ એકેય પૈસો મારી ચિંતવન કરતાં મને સમજાયું : તકલીફ દૂર કરી શકતો નથી.
જે પોતાના આત્માથી અભિન્ન ત્રિકાળ ધ્રુથ મારી પતિવ્રતા પત્નિ મારાથી એક ક્ષણ પણ અતે શ ોય તે જ પોતાને સહાયક હોય છે અળગા થતી નથી. મારી સંઘના પ્રકારે સેવા
સહાયક હોય તે જ શરણરૂપ કહેવાય. માતસુશ્રુષા કરે છે. પણ તેથી મારો રોગ જરાય મચક
પિતા-પરધારા પોતાનાથી તદ્દન ભિન્ન, આપતો નથી.
અશ્રુભ અને અશુદ્ધ અવસ્થા ધરાવતા સંયોગો મારી ભોગીઓથી મારું દુ:ખ દેખું જતું હોવાથી તે આત્માને કયારેય ર્કિંચિત્ પણ સહાયક નથી. તેની આંખોમાંથી આંસુ સૂકાતા નથી. થઈ શકે નહિ. વળી આ સંયોગોના લક્ષે પણ તેથી મારી આંખોની વેદના ઓછી થતી નથી. પોતાના આત્મામાં રાગાઠ સંયોગોભાયોની
મારા ભાઇઅો રાતદિનના ઉજાગરા કરી કોઈ જ ઉત્પત્તિ થાય છે, જે આત્માને અત્યંત ઉપાય શોધવા આકાશપાતાળ એક કરે છે. પણ દુ:ખરૂપ હોય છે. તેથી સઘળાં પ્રકારના સાનુકૂળ તેમનો પરિશ્રમ જરાય સફળ થતો નથી. સંયોગો ભએ પણ પોતાનો આત્મા એકદમ ભેંઘોના સારથાર, માતાનો પ્રેમ, પિતાના અસહાય જ હોય છે. આ સંયોગો અસહાય
હોવાથી અશરણ જ છે.
૨. અશરણભાવના
Page #58
--------------------------------------------------------------------------
________________
પોતાના આત્માને શરણરૂપ પોતાનાથી અભિન્ન, ત્રિકાળ ધ્રુવ અને શુદ્ધ એગો પોતાનો શુદ્ધાત્મસ્વભાવ જ છે. આ શુદ્ધાત્માને લક્ષે જ વીતરાગી અસંયોગી શુદ્ધભાવની ઉત્પāત્ત થાય છે, જે આત્માને સુખરૂપ હોય છે. તેથી આ શુદ્ધાત્મગભાગ જ પોતાને સહાયક છે, અને તે તે જ નિશ્ચય સરણરૂપ છે. વ્યહારી શરણરૂપ આવા શુદ્ધાત્માના શરણને બતાવનાર અને તે શરણને પ્રાપ્ત કરવા માટેનો પુરુષાર્થ પ્રેરનાર 'તરાગી ફેજ-ગુરુ-ધર્મ છે.
તેથી જ શરણ સંસારમાં બહારમાં ગીતરાગી હૈ-ગુરૂ-ધર્મના શરણે અંડરમાં પોતાના શુદ્ધાત્મસ્મભાવના શરણમે શઘ્ર સાધજા જેવું છે. જે હું આ મહાવિડંબનામય ગેટનાથી મુક્ત થાઉં તો સૌ પ્રથમ કાર્ય સુદ્ધાત્માના ચરણના સાધનભૂત શ્રમણશાને ધારણ કરૂં. ખા પ્રકારનું ચિંતષન કરતાં કે શયન કરી ગયો.
કરવાને કારણે આપ અનાથમાંથી સનાથ બન્યા કઇ રીતે કહેવાય " શ્રમણ કહે છે :
“તે શ્રેબ્રિક ! જેના કારણે પોતાનું શરણ, સુખ, સહાય, ચાર કે મોક્ષમાર્ગ હોય તેના કારણે જ પોતે સનાય કહેજાય. સંચતા ગ્રહણ કરવાને કારણે મને મારા ખાત્માનું સાચું . શરણ, ૨. સુખ, 3. સહાય, ૪. આધાર અને ૫. મોક્ષમાર્ગ પ્રાપ્ત થયાં તેથી હું અનાથમાંથી સવાય યો. તે જ રીતે
. શ્રમણપણાના કારણે દુઃખદાયક સાંસારિક આધિ-વ્યાધિ-ઉપાધિમાંથી મુક્ત સુખદાયક સમાધિને પ્રાપ્ત થયો. સત્યા ઞાત્મિક પહોરમાં જ મારી આખ ઉઘડી ત્યારે જાણે એક અપ્રિય સુખને પ્રાપ્ત થનારી કે નરેશ ! હું
જ્યારે રાત્રિ પસાર થઇ અને પ્રભાતના પ્રથમ
નાથમાંથી અનાથ થયો.
ચમત્કાર જ થયો. અશરણભાવનાના ચિંતનથી જ મારો અવાનો ઝિય ઉપશમી ગયો. મારૂં ર્દ દૂર થયું, વેઠબા વિલય પામી અને હું સંપૂર્ણ સ્વસ્થ જણાયો. મારા નિર્ધાર અનુસાર સ્વજનોની વિદાય લઇ નથ મુનિદીક્ષા અંગીકાર કરી. તેથી હે રાધિરાજ! હું અનાથમાંથી સવાય થયો."
અવ્યગ્ર અને એકાગ્ર ચિત્તે અનાથી મુનિની કહાણી સાંભળી સંતોષ પામેલા શ્રેણિક વધુ પૂછે છે :
૫૮
. સંચતા અંગીકાર કરાને કારણે મેં ક્ષરણભૂત સર્જ સાંસારિક સંયોગો અને સંયોગીભાગોને છોડીને મારા સાચા ક્ષરણભૂત કાળ પુષ શુદ્ધાત્માનું શરણ ગ્રહણ કર્યું. સાચા શણને ગ્રહણ કરવાથી કે સન્નાહ ! હું નાલમાંથી સનાશ થયો.
ૐ બાપાના ગરબા કારણે અસહાય માત-પિતા-પરિષારાદિ સંયોગ– માંથી છૂટો પડી પરમ સહાયક તિરાગી દેશગુરુ-ધર્મના નિહ સાન્નિધ્યમાં આવ્યો. સાય સહાયકના સાન્નિધ્યમાં આવવાથી હે ભવ્ય ! અનાથમાંથી સનાથ બન્યો.
. સાધુદશાના કારણે નિરાધાર શુભાશુભ શસ્થોનો આશ્રય છૂટીને સાધાર શુદ્ધાત્મ-સ્વભાગનો ખાશ્રય આપ્યો. ખા પ્રકારે સારા આધારતા ભારે ખબજ
“હે સંચશરો ! સંગ્રહ ભંગીકાર મહારાજા બનાવમાંથી સત્તાય થયો.
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ાની : બાર ભાવના
Page #59
--------------------------------------------------------------------------
________________
૫. નિષ્પરિગ્રહી પ્રજ્યા પ્રહણ કરાતા કારણે બંધ અને બંધમાર્ગના કારણભૂત સર્વ પરિપ્રહોનો પરિત્યાગ યઇને મોક્ષમાર્ગ અને મોક્ષના કારણભૂત દિગંબર સાધઠશા પ્રાપ્ત થઇ. બંધમાર્ગને છોડી મોક્ષમાર્ગને પ્રાપ્ત થવાથી કે બંધુ! હું બાથમાંથી સનાથ થયો."
અનાથી. મુનિ પોતે સનાથ કઇ રીતે થયા તેનું કથન સાંભળીને શ્રેણિકને સંતોષ થયો. તોપણ પોતાનું અનાથપણું કઈ રીતે કહેવાય તે વિશેષ પ્રકારે જાણવાની જિજ્ઞાસાના કારણે તેણે પૂછ્યું:
“હે વ્યાજ ! તમારૂં સબામાં સમાય છે. પણ મારૂં અનાથપણું આપ કઇ રીતે કહો છો ” અનાથમાંથી સનાથ થયેલા સાધુએ જવાબ આપ્યો :
“હે ભૂપતિ : જે સાધાર હોય, સુરક્ષિત હોય અને અસહાય હોય તો તે જ સશરણ કહેવાય. અને જે શરણ સહિતનો હોય તે જ સનાથ હેવાય. પણ જે પોતે જ ?. નિરાધાર, ૨. અરક્ષિત કે ૩. અસહાય હોય તો તે જરા રહેતી હોવાથી અનાથ જ કહેથાય.
હે રાજા ! તું પોતે જ ?. નિરાધાર . અક્ષિત અને 3. અસહાય હોવાથી અનાથ છે ! તે આ રીતે
હેખાય. તારી ચતુરંગી સેનાથી તું તને સુરક્ષિત માને છે પણ તારા હાથી-ઘોડા-સૈન્ય-સેનાપતિ સઘળાં તેના આમુખ્યને ભાન છે અને તેનું આધિપત્ય તારા પુણ્યને આધીન છે. તેથી તે સ્થાન નથી. તેથી આ તારી અજેય સેનાની બચ્ચે પણ તું આરક્ષિત છે. તેથી હું મનાય છો.
૨. અશરણભાવના
૩. હે રાજરત્ન ! જે સુખ આપનાર હોય તે સહાયક કહે હું તારા પદ-પ્રતિષ્ઠાદિ અયંત્ર સંયોગો કે પુત્ર-પરિવારાદિ ચેતન સંયોગોને સુખનું કારણ સમજી સહાયક માને છે. પણ આ કોઇ સંયોગોમા સુખ જ નથી. બળ મા સંયોગોને લગ્ને દુઃખ જ થાય છે. તેથી ખા સઘળાં સફળ સંચોગોની વચ્ચે પણ છે અસહાય છો, તેથી હું અનાથ છો.
કે નીતિનિપુણ : ઉપર જણાવ્યા અનુસાર તું પોતે જ . નિરાધાર ૨. અર્રાક્ષત અને 3. અસહાયક હોવાથી અશરણ છો, અનાથ છો.’’
મુનિરાજના સમાધાનથી શ્રેણિક રાજા સંપૂર્ણ સંતોષ પામ્યા. મુનિરાજની માફી ચાહતા કહ્યું :
“હે સ્વામી ! હું, મારી જાતને મગધની પ્રજાનો નાય માનતો હતો પણ હું પોતે જ ના નીકળ્યો. તમે જ સનાથ છો. સર્વ અનાથોના નાથ છો.
હે અમામૂ ! મેં, ખાભે સાંસારિક ભોગ ભોગવવાની ભલામણ કરી મોટો પરાધ કર્યો છે. તે માટે હું તમને ક્ષમાણું છું.
ર. હે રાજેશ્વર ! જે પોતાર્થી અભિન્ન, નિત્ય અને અવિનાશી હોય તે આધારરૂપ કહેવાય. તારા વિશાળ સાન્નય ને તું તારો આધાર માટે છે પણ આ સામ્રાજય તારાથી અત્યંત ભિન્ન, ક્ષણિક અને વિનાશી છે. તેથી તે આધારભૂત નથી. તેથી આ વિશાળ સામ્રાજ્યની વચ્ચે પણ તું નિરાધાર જ છો. તેથી તું બાજ છો.
અશરણભાવનાના ચિંતનવનના બળે
૨. હે રાજેન્દ્ર ! જે સ્ત્રાધીન હોય તે સુ{ક્ષત અનાથમાંથી સનાથ બનનાર અનાથી મુનિને અનંત
પ્રણામ !
હે ભગવાન ! હું, મૂ છું. નિાશ્રિત છું, ખન્ના છે, હવે હું તમારૂં અને તમારા ધર્મનું શરણ ગ્રહું છું. અશરણભાવનાના અભ્યાસ અને ચિંતવનથી શુદ્ધાત્માના શરણને પ્રાપ્ત થાઉ એ જ મારી અભિલાષા છે.”
૫૯
Page #60
--------------------------------------------------------------------------
________________
હેતુલક્ષી પ્રશ્નો
*તમામ હદે -
યોગ્ય વિકલ્પ પસંદ કરી બાજુના | | ચોરસમાં દશરવો. | 05. સંસારી જીવ ક્યારે અશરણ છે?
os.] ૦૧. શરણ આપનાર કેવો ન હોય ?
૦૧.]
A:: પાપનો ઉદય આવે ત્યારે B:: સમગ્ર જીવનના દરેક પ્રસંગે A:: નિત્ય B:: શુä C: પર્યાયરૂપ D:: દ્રવ્યરૂપ
C:: પતન પોતાથી મોઢું ફેરવી વ્યે ત્યારે D:: મરણ સમયે ૦૨. જેને શરણ માનવામાં આવે છે તે સંયોગોતા લ ૦૨.]
૭. શુદ્ધાત્માના શરા માટે કોનું શરણ છે? ૦૭.] શું ન થાય ?
A: શુદ્ધાત્મા B:: દેવ-ગુરુ-ધર્મ c:: પાગ્યોદય 0:: શુભભાવ A: સુખ B:: દુ:ખ C:: ૨ાણ D:: સંયોગીભાવ
૦૮. અંદરમાં પોતાના આત્માનું અને બહારમાં કોનું ૦૮.] 03. શુદ્ધાત્માતા લ શું હોતું નથી ? ૦૩.]
પ્રયોજન રાખવું ? A: કેવળજ્ઞાન અને મોક્ષ B:: શાંત અને સમાધિ
A:: સ્ત્રી-પુત્ર-પરંવાર B:: દ્રવ્ય-ગુણ-પર્યાય c: આર્પોત્તઓનો અંત 0:: સ્વ-પરનું ઝરણ
C:: સમ્યગ્દર્શન-જ્ઞાન-ચરિત્ર D:: દેવ-ગુરુ-ધર્મ ૦૪. શું કરાવનાર હોવાથી દેવ-ગુરુ-ધર્મ શરણ છે? ૦૪.||
૦૯. સાચા શરણે કેટલાં ?
૦૯.] A:: આત્માની રક્ષા B:: આત્માની ઓળખાણ
A:: એg : શુદ્ધાત્મા C:: આત્માનો મોક્ષ D:: આત્માનો ધર્મ
B:: બે : નિશ્ચય અને વ્યવહાર o૫. દેવ-ગુરુ-ધર્મના શરણે શેનાથી બચી શકાય છે? ૦૫.[1
C:: ત્રણ : દેવ, ગુરુ અને ધર્મ A:: કર્મબંધન B:: મરણના ભય
D:: ચાર : રેવંત, પદ્ધ, સાધુ અને કેળવી પ્રરૂપત ધર્મ C: દુ:ખદર્દ 0:: સંસાર
૧૦. આત્માના પારમાર્થિક કાર્ય માટે ગલે ને પગલે ૧૦.]
શેની જરૂર પડે છે? A:= પૈસા B:: દેવ-ગુરુ-શાસ્ત્ર C:: પુરુષાર્થ D:: અશારાગભાવના
" સૈદ્ધાંતિક પ્રખ્ખી
નીચેના પ્રશ્નોના એક કે બે વાક્યોમાં ટૂંકા જવાબ આપો. નીચેના પ્રશ્નોના વિસ્તૃત જવાબ આપો. ૦૧. શરણ કોને કહે છે ?
૦૧. અશરણભાવના એટલે શું? તેની સમજૂતી આપો. ૦૨. નિશ્ચયથી શું શરણ છે ?
૦૨. સાંસારિક સંયોગો અને સંયોગીભાવો શા ૦૩.વ્યવહારથી શું શરણ છે ?
માટે અશરણ છે ? તે સમજાવો. ૦૪. શા માટે દેવ-ગુરુ-ધર્મ શરણ છે?
03. શરણ આપનાર ક્વા હોવા જોઈએ? શા માટે ૦૫. શા માટે મુનિરાજને ઉપસ મિત્ર સમાન છે. ૦૪. શા માટે શુદ્ધાત્મા જ શરણ છે ? તે સમજાવો. ૦૬. અશરણભાવનાના અભ્યાસથી કઇ સમજણ ૦૫. ધ્વ-ગુરુ-ધર્મ કઈ રીતે શરણ છે? તે સમજાવો. આવે છે?
૦૬. અશરણભાવનાની ચિંતવન પ્રક્રિયા સમજાવો. ૦૭. અશરણભાવનાના વિશેષ પ્રકારના બે ફળના ૦૭. અશરણભાવનાનું સાધન કેકારણ સમજાવો. નામ આપો.
૦૮. અશરણભાવના કઈ રીતે વૈરાગ્યનું કારણ છે ? ૦૮. ગ્રંચ કોને કહે છે ?
૦૯. અશરણભાવના કઈ રીતે વસ્તસ્વરૂપની ૦૯. પુરુષાર્થ કોને કહે છે ?
સમજણ કરાવનાર છે ? ૧૦. અશરણભાવનાના અભ્યાસથી શુદ્ધાત્મા ૧૦. અશરણભાવનાની અભ્યાસથી શુદ્ધાત્માનું સંબંધી કઈ બાબત આવે છે ?
શરણ અને સ્વભાવ-સ્વભુખતાનો પુસ્ત્રાર્થ કઈ રીતે પ્રવર્તે છે ? તે સમજાવો.
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની
ની : બાર ભાવના
Page #61
--------------------------------------------------------------------------
________________
(ભાવના
| ( ) સંસારભાવના
(Bદ નરેનર અથવા જૉગીરાસા) जो संसार विषे सुख होता, तीर्थंकर क्यों त्यागे । काहे को शिव साधन करते, संयम सों अनुरागै ।
$
111
iate
22
,
)
ક રૂપરેખા ૧. વ્યાખ્યા અને સમજૂતી
૮. કઈ રીતે વૈરાગ્યનું કારણ છે ? ૨, સંસાર એટલે શું ? અને તેના પ્રકાર
૯. પ્રયોજનપૂર્વકનું વિશેષ ફળ ૩. સંસારનું દુઃખમય સ્વરૂપ
૧.સંસા:દુઃખ અને મોક્ષસુખની સમજણ ૪, મોક્ષનું સુખમચ સ્વરૂપ
૨,આત્માર્થીપણાની પ્રગટતા ૫. સંસારભાવનાની ચિંતવન પ્રક્રિયા
૧૦. ઉપસંહાર ૬, સંસારભાવનાનું સાધન કે કારણ
૧૧, સંસારભાવનાની કથા : ૭. કઈ રીતે વસ્તુસ્વરૂપની સમજણ કરાવનાર છે ?
રાજચદી બન્યા ધર્મચડી
Page #62
--------------------------------------------------------------------------
________________
સંસારભાવનીની અભ્યાસનો મહિમા દર્શાવતું
કબીરનું કાવ્ય.
रहना नहि देश विराना है ॥टेक।। यह संसार कांटे की वाडी 3ન ૩ના મર ગાના હૈ... ના...//શl ૨૪ સંસાર મીની યુડી (૨),
ર કે ધૂન ગાના હૈ... હના...//રી यह संसार झाड और झांखर (२), શ્રી નો સંદન નાના હૈ... ના...//રૂll कहत कबीरा सुन भाइ साधु (२), સવનુ નામ દિવાન હૈ... ઉદના...|||
ભાવાર્ય : આ સંસાર કાંટાની વાડી જેશ્ર્વ છે. જેમ કાંટાની વાડીમાં ફસાયેલો માણસ ઉલઝી ઉલઝને મરી જાય છે. તેમ સંસારમાં ફસાયેલ જીવ મુંઝાઈ મુંઝાઈને મરી જાય છે.
આ સંસાર કાગળના પડીકા જેશ્ર્વ છે. જેમ કાગળના પડીકાને કોઇમાં બંધાઈને પાણીનું ટીપી પડતાં ધૂળ ભેગું થઇ જવાનું હોય છે. તેમ સંસારી જીવને કર્મમાં બંધાઇને મરણ આવી પડતાં ધૂળમાં મળી જવાનું હોય છે.
આ સંસાર ઝાડ અને ઝાંખરા જેવો છે. જેમ ઝાડ અને ઝાંખરાને ભણી. સગડી કે ચૂલાની અગ્નિમાં સળગી જવાનું હોય છે. તેમ સંસારી જીવને આધિ, વ્યાધિ કે ઉપાધના તાપમાં બળી જવાનું હોય છે.
માટે આ વેરાન વગડા જેવાં દુઃખમય સંસારમાં અમારે રહેવું નથી. કબીર કહે છે કે, ભલા ભાઈ ! આ દુઃખમય સંસારમાંથી બહાર નીકળવા માટે એક સશુરુ જ શરણરૂપ છે. (કબીરના દોહામાંથી)
Page #63
--------------------------------------------------------------------------
________________
ભાdળા.
"
સંસારસાઈજા.
આત્માની અશુદ્ધ અવસ્થા તે સંસાર અને ૧. પરીભ્રમણ એટલે જન્મ-મરણરૂપ સંસાર શુદ્ધ અવસ્થા તેમોક્ષ છે. સંસાર અને સંસારનો [Revolution]. માર્ગ દુખમય હોવાથી અસાર છે. તેનાથી ૨. કુક્ષીયજમણ એટલે ચારણતિરૂપ સંસાર વિરુદ્ધ મોક્ષ અને મોક્ષનો માર્ગ સુખમય હોવાથી
[Retention] સારભૂત છે. તેવા પ્રકારનું ચિંતવન કરવું તે
૩. પરાવર્તન એટલે પાંચ પ્રકારનાં સંસારભાવના છે.
પરાવર્તનરૂપ સંસાર [Reflection]. અજ્ઞાની જીવ સાંસારિક સાનુકૂળ સંયોગોમાં સુખ માને YYYYYYYYY) છે. પણ સંસારનું સ્વરૂપ જ દુ:ખરૂપ છે. સંસારની ચારેય છે. સંસારનું દુઃખમય સ્વરૂપ છે ગતિ દુ:ખ ભોગવવાનું જ સ્થાન છે. સ્વર્ગના દેવો પણ
AgheltછIgleglegle) દુ:ખી જ છે. સંસારમાં ક્યાંય સુખ સંભવતું નથી. તેથી
જન્મ-મરણ, ચારગતિ અને પાંચ પરાવર્તનરૂપ સંસાર અસાર છે. સંસારથી વિરુદ્ધ મોક્ષ અને મોક્ષમાર્ગ
ત્રણેય પ્રકારના સંસારચક્રમાં સંસારનું સ્વરૂપ સુખરૂપ છે. તેથી સારભૂત છે. સંસારના પરિભ્રમણથી
દુખમય છે. છૂટી મોક્ષમાર્ગની પ્રાપ્તિનો ઉપાય શીઘ કરવા જેવો છે. આવા પ્રકારની વિચારણા થવી તે સંસારભાવના છે.
જન્મ-મરણરૂપ સંસારમાં જીવ૮૪ લાખ યોનિઓમાં
જન્મ-મરણ કરતો રહે છે, જન્મનું દુ:ખ અનંત હોય છે સંસાર એટલે શું?
અને મરણનું દુ:ખ જન્મથી પણ અનંતગણું હોય છે. . અને તેના પ્રકાર
ચારણતિરૂપ સંસારમાં સંસારની ચારેયગતિ પણ દુ:ખ & Jonmolice constop: ભોગવવાનું જ સ્થાન છે. નરક ગતિના ભિયાનક દુ:ખોનું સંસરા ત સંસાર: / એ સૂત્ર અનુસાર પોતાના
વર્ણન થઈ શકતું નથી. તિર્યંચ ગતિના છેદન-ભિન શુદ્ધાત્મસ્વભાવથી યૂત થઈને પરાશ્રયે થતી આત્માની
અને વઘ-બંઘન જેવા દુ:ખો પ્રત્યક્ષપણે દેખી શકાય છે. અશુદ્ધ પરિણતિ પોતે જ નિશ્ચયથી સંસાર છે, પોતાની મનુષ્ય પોતે જ પોતાના દુ:ખોને અનુભવે છે. સ્વર્ગના ઘોને આ અશુદ્ધ પરિણતિમાં સ્ત્રી, પુત્ર, પરિવાર વગેરે બાહ્ય સુખી માનવામાં આવે છે, પણ તેઓને પણ વિષયોની નિમિત્ત હોવાથી તેને પણ વ્યવહારથી સંસાર કહેવાય પ્રવૃતિ જોવામાં આવે છે જે તેમના દુ:ખને જ દર્શાવે છે. છે. પોતાના શુદ્ધસ્વભાવમાંથી છૂટેલી પોતાની તેથી સ્વર્ગના દેવોને પણ દુ:ખી જ જાણવા. પરિણતિને ક્યાંય આશ્રય કે વિસામો હોતો નથી. તેથી તે સતત ભટકતી જ રહે છે. સતત ભટકતી પરિણતિ
પંચ પરાવર્તનરૂપ સંસાર પૈકી દ્રવ્યપરાવર્તનમાં એક ચક્ર સમાન છે. જેમ કોઈ એક ચેકનું બ્રિમણ ત્રણ
નિરંતર પૌદ્ગલિકકર્મ-નોકર્મનું ગ્રહણ-ત્યાગ હોય છે. પ્રકારે હોય છે તેમ સંસારચક પણ ત્રણ પ્રકારે છે– આ ગ્રહણ-ત્યાગ કષાય સહિતના આત્મપ્રદેશના
પરિસ્પંદનરૂપ યોગના કારણે હોવાથી તે અત્યંત દુ:ખરૂપ
3. સંસારભાવના
૬૩
Page #64
--------------------------------------------------------------------------
________________
છે. ક્ષેત્રપરાવર્તનમાં સ્વક્ષેત્ર અને પરક્ષેત્રમાં સતત ભ્રમણ થતું રહેવાના કારણે તે પણ દુઃખરૂપ છે. કાળપરાવર્તનમાં સંસારી જીવ અનંતકાળ નિગોદમાં જ વીતાવે છે. નિગોદના દુ:ખો ભગવાન જ જાણે અને ભોગવનારો જ મોગવે. મિવપરાવર્તનમાં સંસારના ચારેય પ્રકારના મવો એક પ્રકારની જેમ કે બંધન હોવાથી તે પણ દુઃખરૂપ છે. મિાવ પરાવર્તનમાં સંસારી જીવ અનેક પ્રકારની અશુદ્ધે અવસ્થાઓમાંથી પસાર થતો અસ્થિરતા અને આકુળતાના કારણે થતા ખોળે પામતો રહે છે.
સંસારની વાસ્તવિક્તા જ એવી છે કે તેમાં રહેલો કોઈ જીવ ક્યારેય સુખી હોતો જ નથી. સંસારમાં સુખ ન હોવા સંબંધી આ વાસ્તવિકતાને સમજવા આપણે આપણા મનુષ્ય સમાજને બે ભાગમાં વિભાજિત કરી શકીએ. એક ભાગમાં એવા લોકો છે કે જેમની પાસે આજીવિકાનું કોઈ સાધન નથી. સાંસારિક સુખ-સુવિધા શૂન્ય છે. બીજા ભાગમાં એવા લોકો છે કે જેમની પાસે આજીવિકાનું કોઈ સાધન છે. સાંસારિક સુખ-સુવિધા પણ કાંઈક છે. વાસ્તવિક્તાથી વિચારમાં આવે તો આ
બન્ને પ્રકારના લોકો દુ:ખી જ છે. જેમની પાસે કાંઈ નથી તે પોતાની દીનતાના કારણે દુઃખી છે અને કાંઈક મેળવવા તનતોડ પ્રયત્ન કરી રહ્યા છે. અને જેમની પાસે
આજીવિકાનું સાધન છે. કાંઈક મકાન મિલ્ક્ય પણ છે. તેઓને તેનાથી સંતોષ નથી. તેથી અતૃપ્ત આંકાક્ષાઓને કારણે તેઓ દુ:ખી છે. આ કારણે તેમની પાસે જે છે તેનો કોઈ મતલબ રહેતો નથી અને વધુ મેળવવા માટે તેઓ પણ સતત સંઘર્ષ કરે છે. આ પ્રકારે બન્ને પ્રકારના મનુષ્યો દુ:ખી જ છે.
એક ગરીબ બ્રાહ્મણે સુખી થવા માટે તપસ્યા કરી દેવને પ્રસન્ન કર્યા. દેવે તેને કોઈ સુખી માણસના કપડાં પહેરવાથી પોતે સુખી થશે એવું વરદાન આપ્યું. બ્રાહ્મણ બધે ફરી વળ્યો. પણ દરેક માણસ શારીરિક, આર્થિક, કૌટુંબિક, સામાજીક જેવી કોઇને કોઇ સમસ્યાથી પરેશાન
૬૪
હતો. દરેક મનુષ્ય આધિ-વ્યાધિ-ઉપાધિથી ત્રસ્ત હતા. તેથી કોઈએ એમ ન કહ્યું કે પોતે સુખી છે. છેવટે કોઈએ તેને પાસેના વનમાં વિચરતા સાઘુ સુખી છે તેમ જણાવ્યું. તેથી તે સાધુ પાસે ગયો. પણ તેણે જોયું તો નિગ્રંથ નિષ્પરીગ્રહી સાધુ પાસે કોઈ વસ્ત્ર જ નહોતું ! અહી કહેવાનું તાત્પર્ય એ છે કે સંસારી સપરિગ્રહી અજ્ઞાની જીવ કોઈ સુખી હોતો જ નથી. અને મોક્ષામાર્ગી નિષ્પરિગ્રહી મહાત્મા જ સુખી હોય છે.
સંસારની પ્રતિકૂળતા અને અગવક્તાઓ દુખરૂપ છે અને બધા તેને દુ:ખ માને પણ છે. પરંતુ અજ્ઞાની જીવ સંસારની સાનુકૂળતા અને સગવડતાઓને સુખ માને છે. પણ વાસ્તવમાં તે પણ દુઃખરૂપ છે. પુણ્યોદયથી પ્રાપ્ત સંયોગોમાં મોહજન્ય રતિભાવ અને મિથ્યાત્વના કારણે દુઃખ હોવા છતાં પણ સુખપણે અનુભવાય છે.
સંસારી વનો ઉપયોગ એક સમયને માટે પણ સ્થિર હોતો નથી. ઉપયોગની અસ્થિરતા એ જ આકુળતા છે અને આકુળતા અને દુ:ખનું જ લક્ષણ છે. તેથી સંસારી જીવ નિરંતર દુ:ખી જ જાણવો.
મોક્ષમાર્ગ અને મોમાં જ ઉપયોગની સ્થિરતા હોય છે તેથી આત્માનું નિરાકુળતામય સાચું સુખ તેમાં જ છે.
Y
મોક્ષનું સુખમય સ્વરૂપ
||
E આત્માની અશુદ્ધ પરિણતિરૂપ સંસારના અભાવથી ઉત્પન્ન થતી શુદ્ધ પરિણતિને મોક્ષ કહે છે. મોક્ષમાં પોતાની પરિણતિની
દેતા હોવાથી મોક્ષનું સ્વરૂપ સુખમય છે,
દુઃખનું લક્ષણ આકુળતા અને સુખનું લક્ષણ નિરાકુળતા છે. પોતાના આત્માની પરિણતિની અશુદ્ધંતાના કારણે થતી ઉપયોગની અસ્થિરતા એ જ આકુળતા છે અને આકુળતા એ જ દુ:ખ છે.
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની જ્નની ઃ બાર ભાવના
Page #65
--------------------------------------------------------------------------
________________
સંસારી અજ્ઞાની જીવની પરિણતિની અશુદ્ધતા નથી. આત્મામાં જ્ઞાનગુણ છેતો સુખગુણ પણ છે. પરાશ્રયે અને ઉપયોગની અસ્થિરતા નિરંતર રહ્યા કરે છે. તેથી તે ઉત્પન થતી આત્માની અશુદ્ધ અવસ્થારૂપ સંસારમાં કાયમ દુ:ખી જ હોય છે. મોક્ષમાર્ગ અને મોઢામાં જ સુખગુણની વિભાવ દશા એટલે કે દુ:ખ હોય છે. અને પરિણતિની શાતા અને ઉપયોગની સ્થિરતા હોય છે. સ્વાશ્રયે ઉત્પન થતી આત્માની શુદ્ધિ અવસ્થારૂપ તેથી પોતાના આત્માનું સાચું સુખ મોક્ષમાર્ગ અને મોઢામાં મોક્ષામાં સુખગુણની સ્વભાવ દશા એટલે કે સુખ હોય છે. જ હોય છે.
ઉપરોકત પ્રકારે મોક્ષનું સુખમય સ્વરૂપ સમજી આત્માની પરમ નિર્બઘ, નિરપેક્ષ અને નિરાવરણ શકાય છે. અવરથા એ મોક્ષ છે. આત્માની આવી અવરથા સંપૂર્ણ ગળ ગ ળગળગળ વીતરાગી હોવાથી સંપૂર્ણ શુદ્ધ હોય છે. સંપૂર્ણ વીતરાગી છે સંસારભાવશાળી છે શુદ્ધતાથી પરિપૂર્ણ જ્ઞાનની પ્રગટતા હોય છે. પરિપૂર્ણ
ચિંતવ જ્ઞાનના કારણે પરમ તૃપ્તિ હોય છે. પરમ તૃપ્તિના કારણે હિololololo Couploy) ઉપયોગની સ્થિરતા હોય છે. ઉપયોગની સ્થિરતા એ સઃસારનાં દુઃખમય સ્વક્ષ્મ અને મોક્ષના સુખમય જ અનાકુળતા અને અનાકુળતા એ જ સુખ છે. સ્વસ્પની સાચી સમજણ કરીને સંસારનાં નાશનો આ રીતે પોતાનું આત્મિક અતીન્દ્રિય અનાકુળ સુખ અને મોક્ષની પ્રાપ્તિનો ઉપાય વિચારવો તે મોક્ષમાં જ છે તેથી મોક્ષનું સ્વરૂપ સુખમય છે. સંસારભાવનાની ચિતવનની પ્રક્યિા છે. સંસારભાવનાનો અભ્યાસ સંસારમાં ક્યાંય સુખ નથી
સંસારનું સ્વરૂપ અનિત્ય, અશરણ અને અસાર છે. પણ મોક્ષમાં જ સુખ છે તે સમજવા માટે છે. સંસારમાં
સંસાર એ આત્માની અશુદ્ધ અવસ્થા છે. આ અશુદ્ધ ક્યાંય સુખ નથી તે નાસ્તિનું કથન છે. અસ્તિથી
અવસ્થા પરાશ્રયે થતી હોવાથી તેને કોઈ આઘારકેશરણ પોતાના આત્મામાં જ એટલે કે આત્માની શુદ્ધ
નથી. તેથી તે સતતપણે પલટતી રહે છે. સતતપણે અવરથારૂપ મોઢામાં જ પોતાના આત્માનું સાચું સુખ છે.
પલટતી અવરથા એક સમયને માટે પણ સ્થિર હોતી વાસ્તવમાં નાસ્તિ પણ અસ્તિને બનાવનારૂં હોય છે.
નથી, અવસ્થા કે ઉપયોગની અસ્થિરતા એ જ આકુળતા તેથી નાસ્તિથી સંસારમાં ક્યાંય સુખ નથી તે બાબત
છે અને આળતા પોતે જ દુ:ખ છે. આ રીતે સંસાર પોતાના સમજી શકાય છે તો તેથી વિરુદ્ધ અસ્તિથી મોઢામાં જ
સ્વરૂપથી જ દુ:ખમય છે. સુખ છે તે બાબત પણ સમજી શકાય છે.
સંસારી જીવ જન્મમરણ, ચાર ગતિ અને પાંચ જગતમાં દુ:ખ છે તો સુખ પણ હોવું જોઈએ અને જે
પ્રકારના પરાવર્તનરૂપ સંસારત્યેકમાં નિરંતર પરિભ્રમણ દુ:ખી હોય તે જ સુખી થઈ શકે છે. તેથી જો દુ:ખ આત્માની
પામતો અનેક પ્રકારના અનંત દુ:ખો ભોગવે છે અને અવસ્થા છે તો સુખ પણ આત્માની જ અવસ્થા છે.
તેને ક્યાંય કિંચિંતું પણ સુખ પ્રાપ્ત થતું નથી. આત્માની સંસાર અવસ્થા દુ:ખમય છે તો તેથી વિરુદ્ધ
અજ્ઞાની જીવપાંચ ઈન્દ્રિયોના વિષયો, સત્તા-સંપત્તિ આત્માની મોક્ષ અવસ્થા સુખમય છે. જ્ઞાન અને સુખ અમિન હોય છે. તેથી જેમાં જ્ઞાન
જેવી સાંસારિક બાહ્ય બાબતોમાંથી સુખ મેળવવાની
ઝિમ્રમણા રાખે છે. પણ આ બધાં પૌગલિક પદાર્થો છે હોય તેમાં જ સુખ હોય છે અને જ્ઞાન ન હોય તેમાં સુખ હોતું નથી. પરપદાર્થો કેપરવિષયોમાં જ્ઞાન નથી તો સુખ |
અને તેમાં કયાંય સુખ નથી. વળી પરપદાર્થમાં સુખ હોય પણ નથી. તેથી તેઓ સુખ કે દુ:ખરૂપે પરિણમતા પણ ૧
તોય પોતાને મળી શકે નહિ. તેથી સંસારમાંથી સુખ
3. સંસારભાવના
૬૫
Page #66
--------------------------------------------------------------------------
________________
મેળવવું એ સ્તીમાંથી તેલ કાઢવા જેવું છે. સંસાના કહેવાતા સુખની શોધમાં જ આ જીવ આત્મિક અતીન્દ્રિય સુખને ગુમાવી બેસે છે.
સંસારની સાનુકૂળતાઓમાં સુખ માનવામાં આવે છે. પણ પુણ્યોદયથી પ્રાપ્ત આ સુખ મોહજન્ય રતિકષાયના પરિણામ હોવાથી પરમાર્થે તે દુઃખ જ છે. સંસારનું કહેવાતું સુખ પરાધીન, બાધાવાળું, ખંડિત, ખેખિન્ન, બંધ સહિતનું, વિષમ, ક્ષુબ્ધ, જ્ઞાણિક, સોપાર્થિક અને સાપે હોવાથી અત્યંત આકુળ છે તેથી તે દુઃખ જ છે. આ સાંસારિક કહેવાનું સુખ અત્યંત નિકૃષ્ટ, નિ:સાર અને નિરર્થક હોવાથી તદ્દન હેય છે. તેથી વિરુદ્ધ મોક્ષ અને મોઢામાર્ગનું સુખ સ્વાધીન, બાઘા વિનાનું, અખંડિત, અખેદખિન્ન, બંઘ રહિતનું, એક સરખું, અક્ષુબ્ધ, શાશ્વત, નિરૂપાધિક અને નિરપેક્ષ હોવાથી અત્યંત
નિરાકુળ છે અને તેથી તે જ સાચું સુખ છે. આ પારમાર્થિક સાળું સુખ અત્યંત ઉત્કૃષ્ટ, સારામૃત અને સાર્થક હોવાથી
પરમ ઉપાય છે.
આપણે કોઈની પાસે દુ:ખના ગાણા ગાઇએ તે પહેલાં જ તે પોતાના રોદણાં રોવા માંડે છે. કોઈને ઈષ્ટના વિયોગનું તો કોઈને અનિષ્ટના સંયોગનું દુઃખ હોય છે. કોઈને Śશા સ્ત્રીનું દુ:ખ તો કોઇને અત્યાચારી પુત્યનું દુ:ખ, કોઈને વાંઢા રહેવાનું દુ:ખ તો કોઇને પરણવાથી થતું દુ:ખ, કોઈને સધવાપણાથી દુ:ખ તો કોઈને વિઘવાપણાનું દુઃખ, કોઈને વાંઝિયા રહેવાનું દુઃખ તો કોઈને સંતાન હોય તોય દુઃખ, કોઈને પુત્રના પાતરપણાનું દુ:ખ તો કોઈને પુત્રીના દુઆચરણથી દુ:ખ, નિર્ધનને ધન ન હોય તેનું દુ:ખ તો ધનવાનને વધતી જતી તૃષ્ણાનું દુઃખ, રોગીને પેનાનું દુઃખ તો નિરોગીને રોગથી બચી શરીરને સાચવવાનું દુઃખ, ખાવાનું ન મળે ત્યારે ભૂખનું દુ:ખ અને માવતા મોજન મળે ત્યારે ડોક્ટરને ખાવાની મનાઇ રમાવે તેનું દુ:ખ કોઈને દુનથી થતી દખલગીરીનું દુઃખ તો કોઇને મિત્રથી થતી હિતશત્રુતાનું દુઃખ, કોઈને અપમાનનું દુ, તો કોઈને રાન્માનની ઓછપનું દુઃખ. આ જગતમાં કોઈપણ મનુષ્ય કોઇપણ દુ:ખ વગરનો હોય તેવું જોવા મળતું નથી. મનુષ્યજીવનમાં રેતના ની જેમ એકદુઃખ મઢે ત્યાં બીજું દુ:ખ આવીને ઊભું જ હોય છે. અજ્ઞાની જીવ પુણ્યોદયથી પ્રાપ્ત સાનુકૂળ સંયોગોમાં
E
સંસારનાં દુઃખમય સ્વરૂપના કારણે સંસારની
નિરર્થકતા અને મોક્ષના સુખમય સ્વરૂપના કારણે સુખ માને છે. તોપણ તે કોઈ સાચું સુખ નથી. તીર્થંકર જેવા સર્વોઃ પુણ્ડા ધણી સાંસારિક સર્વ પ્રકારની સાનુકૂળ સામગ્રીઓનો ત્યાગ કરીને આત્માની સાધના કરવા માટે મુનિદીક્ષા અંગીકાર કરીને વનમાં વસે છે, તે જ બતાવે છે કે સંસારમાં ક્યાંય સુખ હોતું નથી. અજ્ઞાનીના અજ્ઞાનના કારણે જ જેમાં સુખ નથી તેમાં સુખ માસે છે.
મૉક્ષમાર્ગની સાર્થકતા સમજવી એ જ સંસારભાવના ચિંતવનનું સાધન કે કારણ છે.
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની જ્નની ઃ બાર ભાવના
આ પ્રકારે સંસારદુ:ખ અને મોક્ષસુખની સાચી સમજણ કરીને સંસારના નાશનો અને મોઢાની પ્રાપ્તિનો
ઉપાય વિચારોને સંસારભાવનાની ચિંતવન પ્રક્રિયા છે.
સંસારભાવનાનું સાધન કે કારણ
આ સંસારમાં ડગલે ને પગલે દુઃખ, દુઃખ ને દુઃખ જ જોવા મળે છે. જન્મનું દુઃખ, મરણનું દુઃખ, વૃદ્ધા વસ્થાનું દુ:ખ, શારીરિક દુ:ખ, માનસિક દુ:ખ,
૬૬
હૃદયજન્ય દુઃખ, વિષયજન્ય દુઃખ, કષાયજન્ય દુ:ખ, પાપોદયના દુ:ખ, પુણ્યોદયના દુ:ખ, અસ્થિરતાના દુઃખ જેવા અનેક પ્રકારના દુઃખો પૈકી કોઈને કોઈ દુ:ખો કાયમ માટે હોય જ છે.
Page #67
--------------------------------------------------------------------------
________________
પોતાનું સાચું સુખ મોક્ષમાર્ગની આત્મહિતની અને સંસારમાં બિલકુલ નથી. તેવી સુખ-દુ:ખના સાઘનામાં જ છે. આ પ્રકારે સંસારની નિરર્થકતા અને
| સ્વરૂપની સમજણ સંસારભાવનાના અભ્યાસથી આવે મોક્ષમાર્ગની સાર્થકતા સમજવી તે જ સંસારભાવનાના
છે. તેથી સંસારભાવનાનો અભ્યાસ વસ્તુસ્વરૂપની.
સમજણ કરાવનાર પણ છે. ચિંતવનનું સાઘન ફેફારણ બને છે.
હું કઈ રીતે વૈરાયનું કારણ છે? | હું કઈ રીતે વસ્તુ સ્વરૂપની છે
ટાટા&e eleble/teleps) છે સમજણ કરાવનાર છે ? છે
સંસારભાવનાનો અભ્યાસ કરવાથી સંસારમાંથી
સુખબુદ્ધિ ટળી જાય છે. સંસારમાં કયાંય સુખ નથી અને આ જીવને જેમાં સુખ ભાસે તે તેનો અર્થી હોય છે.
તે દુ:ખનો જ દરિયો છે તે બાબત સમજાય છે. તેથી જેને સંસારમાં સુખ ભાસે તે સંસારાર્થી અને મોક્ષમાં સુખ
સંસારની અસારતા અને નિરર્થકતા ભાસે છે. તેના કારણે ભાસે તે મોક્ષાર્થી છે. સંસાર અને મોક્ષ એકબીજાથી તદ્દન વિરુદ્ધ અને વિપરીત છે. તેથી જે સંસારાર્થી હોય તે
સંસારનું કોઈ પ્રયોજન ભાસતું નથી, તેથી સંસાર પ્રત્યે મોક્ષાર્થી હોય શકે નહિ અને જે મોક્ષાર્થી હોય તે
| ઉપેક્ષા કે ઉદાસીનતા આવે છે. જેને સંસાર પ્રત્યેનો સંસારાર્થી સંભવી શકે નહિ.
વૈરાગ્ય કહે છે. અનાદિ સંસારનો અભાવ ફરી મોક્ષની પ્રાપ્તિ કરવા
આ જીવનું એક માત્ર પ્રયોજન સુખ પ્રાપ્ત કરવાનું માટે સંસારાર્થીપણુંટાળી મોક્ષાર્થીપણું પ્રગટાવવું અત્યંત
હોય છે. જીવની કોઈ પણ પ્રવૃતિ અને તેનો પ્રયત્ન સુખ આવશ્યક છે પણ આ માટે સંસારદુ:ખ અને મોક્ષસુખની સમજણ જરૂરી છે. જે સંસારભાવનાના અભ્યાસથી
મેળવવા માટે જ હોય છે. જેમાં સુખબુદ્ધિ હોય તેનું આવે છે.
પ્રયોજન રહે છે. અને જેનું પ્રયોજન હોય તેની અપેક્ષા કે સંસારભાવનાનો અભ્યાસ કરવાથી સંસાર એ ભાવના હોય છે. જેમાં સુખબુદ્ધિ ન હોય તેનું પ્રયોજન આત્માની અશુદ્ધ અને અસ્થિર દશા હોવાથી દુ:ખરૂપ રહેતું નથી, અને જેનું પ્રયોજન ન હોય તેના પ્રત્યે ઉપેક્ષા છે અને મોક્ષ એ આત્માની શુદ્ધ અને સ્થિર દશા હોવાથી કે ઉદાસીનાતા આવે છે. સંસારભાવનાના અભ્યાસથી સુખરૂપ છે, તે બાબત સમજાય છે, મોક્ષનું સુખ વાસ્તવિક મોક્ષમાં જ સુખ માસવાથી મોઢામાર્ગની અપેક્ષા કે અને પારમાર્થિક હોવાથી તે જ સાચું સુખ છે. અને સંસારનું
ભાવના આવે છે અને સંસારમાંથી સુખબુદ્ધિ ટળી જતા કહેવાતું સુખ કાલ્પનિક અને છેતરામણું હોવાથી તે સાચું
સંસાર પ્રત્યે ઉપેક્ષા કે ઉદાસીનતા આવે છે, જેને સંસાર સુખ નથી, પણ સુખાભાસ છે, જેમ ઝાંઝવામાં જળનો
પ્રત્યેનો વૈરાગ્ય કહેવામાં આવે છે. આભાસ છે તેમ સંસારમાં પણ સુખનો આભાસ છે. વાસ્તવમાં સંસારમાં ક્યાંય સુખ હોતું જ નથી. સાચુ સુખ
સંસારભાવનાનો અભ્યાસ સંસારમાંથી સુખબુદ્ધિ ટાળી ઈન્દ્રિય અને અતીન્દ્રિય કે લૌકિક અને અલૌકિક એમ.
સંસારની અસારતા અને નિરર્થક્તા સમજાવનારો હોવાથી તે બે પ્રકારનું હોતું નથી. તેથી સંસારમાં અને મોક્ષમાં બેયમાં
સંસાર પ્રત્યેના પ્રબળ વૈરાગ્યનું કારણ બની રહે છે. સુખ સંભવતું નથી. મોક્ષમાં જ આત્માનું સાચું સુખ છે.
3. સંસારભાવના
Page #68
--------------------------------------------------------------------------
________________
[][]
પ્રયોાપૂર્વક વિશેષ ફળ
|||||||
બીજી દરેક ભાવનાની જેમ સંસારભાવનાના અભ્યાસનું પ્રયોજન જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ઉત્પત્તિ કરાવવાનું છે. સંસારમાવનાના અભ્યાસથી સુખદુ:ખના સાચા સ્વરૂપની સમજણ થાય છે અને સંસાર પોતાના સ્વરૂપથી જ દુઃખમય છે તે સમજાય છે. દુ:ખમય સંસારની અસારતા સમજાવાથી સંસાર પ્રત્યેનો સમજણપૂર્વકનો વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. એટલે કે જ્ઞાનપૂર્વકનો વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. જ્ઞાનપૂર્વકનો વૈરાગ્ય ઉત્પન્ન થવાની સાથે સંસારમાવનાના આારાના વિશેષ ફળ પૈકી નમૂનારૂપ મુખ્ય બે ફળ આ પ્રમાણે છેદ્ન
૧. સંસારદુઃખ અને મોક્ષસુખની સમજણ ૨. આત્માર્થીપણાની પ્રાટત્તા
૧. સંસારદુ:ખ અને મોક્ષસુખની
સમજણ
સંસારમાં સુખ કહેવાતી પુણ્યોદયથી પ્રાપ્ત સાનુકૂળતાઓ પણ દુઃખરૂપ હોય છે તેવી સમજણને સંસારદુઃખ અને એક માત્ર મોક્ષમાર્ગ અને મોક્ષમાં જ આત્માનું સાચુ સુખ હોય છે તેવી સમજણને મોક્ષસુખ કહ્યું છે. સંસારદુઃખ અને મોક્ષસુખની આવી સમજણ સંસારભાવનાના અભ્યાસથી આવે છે.
સંસાર પોતાના સ્વરૂપથી જ દુઃખમય છે. તેથી સંસારમાં ક્યાંય કિંચિત્ પણસુખ હોતું નથી. સુખ એ આત્માની સ્વામિાવિક શુ અવસ્થા છે. શુદ્ધતા હંમેશાં એક જ પ્રકારે હોય છે અને તેના બે પ્રકાર હોતા નથી. તેથી સુખના પણ સાંસારિક અને પારમાર્થિક એવા બે
પ્રકાર નથી. પુણ્યોદયથી પ્રાપ્ત સાનુકૂળ સંયોગોમાં
૬૮
સાંસારિક સુખ માનવામાં આવે છે તે ખરેખર સુખ નથી. તોપણ અપારમાર્થિક ફીિથી તેને સુખ કહેવાની પદ્ધતિ છે.
સંસારનું કહેવાતું સુખ અત્યંત આકુળ અને અસાર છે. તેથી તે પરમાર્થે દુઃખ જ છે. તેનાથી વિરુદ્ધ મોક્ષનું વાસ્તવિક સુખ અત્યંત અનાડુળ અને અનંત સારવાળું છે. તેથી તે જ પરમાર્થે સુખ છે.
જગના કહેવાતા સાંસારિક સુખથી તદ્દન વિપરીત એવું મોક્ષનું પારમાર્થિક સુખ અલૌકિક અને અચિંત્ય છે. તે અનુભવગોચર છે અને વચનગોચર નથી. તેથી તેનું કોઈ ક્થન કે વર્ણન હોતું નથી. તો પણ સંસારમાવનાના અભ્યાસથી સંસારના દુ:ખની જેમ મોઢાના સુખની સમજણ મળે છે.
૨. આત્માર્થીપણાની પ્રાસત્તા
એક માત્ર આત્મāિતનું જ પ્રયોજન, લક્ષ્ય અને ધ્યેય હોય તેને આત્માર્થીપણું કહે છે. આત્માનું ડિત મોદમાર્ગ અને મોઢામાં છે. તેથી આત્માર્થોપાને મોક્ષાર્થીપણું પણ કહે છે. સંસારમાંથી ખાદ ટળી પોતાના આત્માના મોક્ષ અને મોક્ષમાર્ગમાં
સુખબુદ્ધિ સ્થપાતા આવું આત્માર્થીપણું કે માનાર્થીપણું પ્રગટે છે.
આત્માનું હિત આત્માના સુખમાં છે અને આત્માનું
સાચુંસુખ આત્માના મોક્ષ અને મોઢામાર્ગમાં છે. આ જીવને જેમાં સુખ જણાય તે તેનો અર્થી હોય છે. સંસારમાં સુખબુદ્ધિ રાખનારો સંસારાર્થી અને મોક્ષમાં રાખ માનનારો મોક્ષાર્થી કે આત્માર્થી છે. સંસારમાં ક્યાંય પણ સુખ ન માસે અને પોતાનું સુખ પોતાના આત્માના મોક્ષમાર્ગ અને મોક્ષમાં જ માસે તે આત્માર્થી છે.
સંસારી જવ અનેક પ્રકારનો અથી એટલે કે પ્રયોજન
ઘરાવનારો હોય છે. સંસારી જીવના અનેક પ્રકારના
પ્રયોજનને મુખ્યત્વે ચાર પ્રકારમાં વહેંચી શકાય છે. ૧.
થર્મ, ૨. અર્થ, ૩. કામ અને ૪. મોક્ષ.
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની જ્મની : બાર ભાવના
Page #69
--------------------------------------------------------------------------
________________
ઘર્મ એટલે કે પુણ્ય, અર્થ એટલે કે ઘન, સંસારભાવનાના અભ્યાસથી સુખ-દુ:ખનું સાચું કામ એટલે કે વિષયભોગ અને મોક્ષ એટલે કે સ્વરૂપ સમજાય છે. સંસારપોતાના સ્વરૂપથી જ દુ:ખમય સંસારના બંધનમાંથી મુક્તિ છે.
છે અને તેમાં કયાંય કિંચિત્ પણ સુખ સંભવતું નથી.
સંસારમાં જેને સુખ માનવામાં આવે છે, તે પણ પરમાર્થે અહીં ઘર્મ, અર્થ, અને કામ એ ત્રણેય સંસાર સાથે
દુ:ખ જ હોય છે, તેથી સંસાર અસાર અને નિરર્થક છે. સંબંધિત છે. સામાન્ય રીતે એ ત્રણેય એકસાથે જોવા
આત્મા સ્વયમેવ સુખસ્વભાવી છે. તેથી તેનું સુખ મળે છે. એટલે કે એ ત્રણ પૈકી એકનું પ્રયોજન હોય મોક્ષમાર્ગ અને મોક્ષમાં છે. આ પ્રકારની સમજણથી તેને બાકીના બેનું પ્રયોજન પણ હોય જ છે. તેથી
સંસારમાંથી સુખબુદ્ધિ ટળે છે અને મોક્ષમાં સુખબુદ્ધિ ઘર્મ, અર્થ અને કામ એ ત્રણેયના સમૂહને ત્રિવર્ગ
આવે છે. જેમાં સુખબુદ્ધિ હોય તેનું અર્થીપણું હોય છે. કહેવામાં આવે છે અને મોક્ષ એ ત્રિવર્ગથી એકદમ
સંસારમાંથી સુખબુદ્ધિ ટળતાં અનાદિથી ચાલ્યું આવતું અલગ અને વિપરીત હોવાથી તેને અપઘર્ગ કહેવામાં સંસારાર્થીપણું રળે છે અને મોઢામાં સુખબુદ્ધિ થતા આવે છે. અહીં જેને ત્રિવર્ગનું પ્રયોજન હોય તે મોક્ષાર્થી આત્માર્થીપણું પ્રગટે છે. સંસારાર્થી અને અપવર્ગનું પ્રયોજન હોય તે મોક્ષાર્થી છે. જે જીવને દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પુજદિ
< ઉપસંઇ૨ > શુભ ભાવમાં સુખબુદ્ધિ છે તેને પુણ્યનું પ્રયોજન છે એટલે કે તે પુણ્યાર્થી છે. તે જ રીતે સત્તા, સંપત્તિ,
પોતાના આત્માના ત્રિકાળ ઘૂઘ શુદ્ધ સ્વરૂપના મોટર, બંગલા વગેરેમાં સુખબુદ્ધિ અને તેનું પ્રયોજન
સ્વાશ્રયના બદલે શરીરાદિના પરાશ્રયે નિરંતર પલટતી. છે તે ઘનાર્થી છે. પાંચ ઈન્દ્રિયોના વિષયભોગમાં જેને આત્માની અશુદ્ધ અવસ્થા જ પોતાના આત્માનો સાચો સુખ જણાય છે અને તેથી તેનું પ્રયોજન છે તે સંસાર છે. સંસારનું સ્વરૂપ અનિત્ય, અશરણ, અરિસ્થર વિષયાર્થી છે, પુણ્યાર્થી, ઘનાર્થી અને વિષયાર્થી એ અને આકુળતામય હોવાથી અત્યંત દુ:ખરૂપ છે. ત્રણેય પ્રકાર સંસાર સાથે સંબંધિત છે, તેથી આ ત્રણેય સંસારમાં કહેવાતું સુખ પણ આકુળતામય હોવાથી કે તે પૈકી કોઈમાં સુખબુદ્ધિ અને તેનું પ્રયોજન હોય પરમાર્ગે દુ:ખ જ છે. તે જીવ સંસારાર્થી છે. અને તેનાથી વિરુદ્ધ જેને | સઘળો સંસાર દુ:ખનો જ દાવાનળ છે. તેમાં ક્યાંય એક માત્ર સંસારના બંઘનમાંથી મુક્તિ એટલે કે મોઢામાં કિંચિંતુ પણ સુખ કે શાંતિ નથી. તેથી સંસાર અને જ સુખબુદ્ધિ અને તેથી તેનું જ પ્રયોજન છે તે જીવ
સંસારનો માર્ગ અસાર છે. અને તેનાથી વિરુદ્ધ મોક્ષમાં મોક્ષાર્થી કે આત્માર્થી છે.
જ આત્માની પરમ શાંતિ અને સુખ છે. તેથી મોક્ષ અને
મોક્ષનો માર્ગ સારભૂત છે. આ પ્રકારની વિચારણાને આભાર્થીપણું અને સંસારાર્થીપણું એકબીજાથી
સંસારભાવના કહે છે. તદ્દન ભિન્ન અને વિપરીત છે. તેથી તેઓ એકસાથે સં ભવી શકતા નથી. જેને સાંસારિક સંયોગો કે
સંસારમાવનાના ચિંતવન દ્વારા સંસારમાંથી છૂટી સંયોગીભાવોમાં કિંચિત્ પણ સુખબુદ્ધિ છે તે જીવ
મોક્ષમાર્ગનો આત્મહિતનો ઉપાય અમૂલ્ય સંસારાર્થી છે અને આત્માર્થી નથી અને તેથી ઊલટું
મનુષ્યજીવનમાં સંભવે છે. તેથી બુદ્ધિશાળી વિવેકી જેને આત્મામાં અને મોક્ષમાર્ગમાં સુખ ભાસે છે તે મનુષ્ય સાંસારિક કાર્યોમાં રચ્યાપચ્યા રહેવાને બદલે આત્માર્થી છે અને સંસારાર્થી નથી.
આત્મહિતના પારમાર્થિક કાર્ય માટેનો પૂરતો સમય
3. સંસારભાવના
fs
Page #70
--------------------------------------------------------------------------
________________
ફાળવવો જોઇએ. તોપણ મૂઢ મનુષ્ય પારમાર્થિકકાર્યમાં પ્રમાદ સેવે છે. આવા મનુષ્યને સંસારની અસારતા સમજાવી સંસારમાધના દ્વારા આત્મતિ સાધવાની. પ્રેરણા કરતા પં. ભૂિધરદાસજી કહે છે—
काहू घर पुत्र जायौ काहू के वियोग आयौ, काहू राग-रंग काहू रोआ रोई करी है । lä બહ્ન માન ગત ૩૪ ગીત ન વેચે, માન सांझ समै ताही थान हाय हाय परी है ।।
ગેલી નગરીતિ જ્ઞેય ટેરિવ મયમીત હોય, હા ક્ષ પર યુદ્ધ ! રોરી ગતિ વર્ગને હરી હૈ । માથાગ પાય સોવત વિહાય બાય, खोवत करोरन की ओक-ओक घडी है ।
ભાવાર્થ: અહો ! સંસારમાં કોઇના ઘરમાં પુત્રનો જન્મ થાય છે અને કોઈના ઘરમાં સ્વજનનું મરણ થાય છે.
૭૦
તેથી કોઇ એક ઘરમાં પુત્રજન્મની વધાઇનો રંગ-રાગમય ઉત્સવ હોય તે જ સમયે કોઇ અન્ય ઘરમાં મરણના શોકની રોકકળ હોય છે. વળી જે જગ્યાએ પ્રાતઃકાળું નૃત્ય-ગાનાદિ વડે ઉત્સવ ઉજવતા જોવા મળે છે તે જ સ્થળે સંઘ્યા સમયે હાય ! હાય ! નો કરૂણ વિલાપ સંભળાય છે. તેથી સઘળો સંસાર ઘણો વિચિત્ર અને
66
દુઃખમય હોવાથી અસાર છે, સંસારના આવા સ્વપને જોઇને પણ હે મુઢ મનુષ્ય ! તું સંસારથી ભયભીત થઈને સંસારના અભાવનો ઉપાય
કરતો નથી. સંસારભાવનાના ચિંતવન દ્વારા સંસારના અભાવનો ઉપાય મનુષ્યજન્મમાં થઈ શકતો હોવાથી મનુષ્યજીવનની એક-એક ઘડી કરોડો સુવર્ણમહોરોથી પણ અધિક મૂલ્યવાન છે. આવા અમૂલ્ય મનુષ્યજીવનમાં સંસારભાવનાના ચિંતવન દ્વારા આત્મતિ સાધવાને બદલે તે કાર્યમાં પ્રમાદી રહીને વ્યર્થ ગુમાવી રહ્યો છે. તો તારી બુદ્ધિ કોણ હરી લીધી છે ? (જૈન શતક : કાવ્ય નં. ૧૫, પાનુ ર૬)
સંસારદુઃખ અને મૌટાસુખ
સંચારભાવનાનો વિશદ અને વિસ્તૃત અભ્યાસ કરવા માટે લેખકનું પુસ્તક ‘સંસારદુઃખ અને મોક્ષસુખ’અત્યંત ઉપયોગી છે. સાત વિભાગમાં વહેંચાયેલ કુલ એકત્રીસ પ્રકરણ દ્વારા આ પુસ્તકમાં સંસારના દુઃખમય અને મોક્ષના સુખમય સ્વરૂપની સર્વાંગીણ સંપૂર્ણ સમજૂતી આપવામાં આવેલ છે. પુણ્યોન્યજન્ય પ્રવૃત્તિમાં જે સુખ માનવામાં આવે છે તે પણ પરમાર્થે દુઃખ જ છે તેનું તાર્કિક અને વૈજ્ઞાનિક પદ્ધતિથી નિરૂપણ કરવામાં આવેલ છે. મોક્ષ અને તેના અનુપમ અતીન્દ્રિય સુખની છણાવટ પણ સચોટ અને અસરકારક રીતે કરાયેલ છે. ચારસો જેટલા ચિત્રોથી સુશોભિત આ દળદાર પુસ્તક પ્રથમ ભૂમિકાવાળા જીવો પણ સમજી શકે તેવી સરળ, સુગમ, રોચક અને લોકભોગ્ય શૈલીથી તૈયાર થયેલ છે. સંસારભાવનાના સર્વગ્રાહી અભ્યાસ માટે ઉપયોગી આ પુસ્તક ટૂંકમાં પ્રસિદ્ધ થશે. આપની નકલ મેળવવા પ્રકાશક સંસ્થાનો સંપર્ક કરો.
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની જ્નની ઃ બાર ભાવના
Page #71
--------------------------------------------------------------------------
________________
છે. ચંશારભાવનાની સ્થાનિક શજચછી બન્યા ધર્મચક્રી.
DEC
SUCHAK
શાંતિનાથ ભગવાન તીર્થંકર, ચક્રવર્તી અને હર્ષોલ્લાસથી ઉજવાઇ રહ્યો છે. ચારેકોર મંગલ કામદેવ એવી ત્રણ પદવીઓના ધારક હતા. વાજા વાગી રહ્યા છે. ઠેર ઠેર ધજા-પતાકા અને ચક્રવર્તી તરીકે તેઓ મહારાજ શાંતિકુમાર તરીકે તોરણ શોભી રહ્યા છે. દેશોદેશથી ઉત્તમ ભેટ પ્રસિદ્ધ હતા. મહારાજા શાંતિકુમાર ભરતક્ષેત્રના લઇને અનેક રાજાઓ આવી પહોંચ્યા છે. સૌધર્મ સમસ્ત છ ખંડના અધિપતિ, દેવોપનિત ઇન્દ્ર પણ ઐરાવત હાથી ઉપર સવાર થઇને નવનિધિથી સુશોભિત, ચૌદ રત્નોના ધારક, હસ્તિનાપુર પહોંચી ગયા છે. ચક્રવર્તી મહારાજ છન્ન હજાર મનોહર રાણીઓના સ્વામી, છાસઠ શાંતિકુમાર પણ દૈવી વસ્ત્રાભૂષણ પહેરીને હજાર રાજકુમારોના પિતા હતા. સૌધર્મ ઇન્દ્ર રાજદરબારમાં જવા માટે તૈયાર થતા દર્પણમાં દ્વારા તેમની તહેનાતમાં રખાયેલા સોળ હજાર મુખ દેખી રહ્યા છે. ત્યાં તો હૃદ્ધ દેવો તેમની સેવા માટે હંમેશાં તત્પર રહેતા.
અરો આ....શું ?” ચક્રવર્તી એકદમ આવા ચક્રવર્તી મહારાજા શાંતિકુમારનો ૭૫ ચમક્યા.... દર્પણના પ્રતિબિંબમાં જે દૈવી. હજારમો જન્મદિન ભારે ધામધુમ અને વસ્ત્રાભૂષણ સહિતનું સુંદરરૂપ દેખાયું તે તુરતા
3. સંસારભાવના
૭૧
Page #72
--------------------------------------------------------------------------
________________
જ પલટાઇને વસ્ત્રવિહિન દિગંબરદશાપણે જણાયું એટલે કે ચક્રવર્તીપદ અને મુનિપદ એ બન્નેના સ્વરૂપ તેમણે વારાફરતી જોયા. અને તુરત જ તેમના જ્ઞાનદર્પણમાં પોતાના પૂર્વના અનેક ભવોનું સ્મરણ આવ્યું:
“અરે...! પૂર્વે હું વિક્ષેત્રમાં વજ્રાયુધ નામનો ચક્રવર્તી હતો. પિતા ક્ષેમંકર તીર્થંકરના
સમવસરણમાં જઇને જિનદીક્ષા ગ્રહણ કરેલ. અરે! આબીજીવાર હું ચકવર્તી પદને પામ્યોછું.
પુણ્યોદયથી પ્રાપ્ત ચક્રવર્તીનું કર્માધાન સાંસારિક સુખ પાપોઠયથી ચૂત થઇ જતું હોવાથી ખંડિત છે. શુદ્ધોપયોગી નિષ્પન્ન સ્વરૂપત્રો તાદશ્ય ચિતાર મારા નિર્મળ મુબિઠશાનું આત્માધાન પારમાર્થિક સુખ કોઇના થડે છાનથી નહિ શકાતું હોવાથી અખંડિત છે.
પૂર્વેનું ચક્રવર્તીપદ અને મુનિદશા એ બન્નેના
જાતિસ્મરણજ્ઞાનમાં પ્રત્યક્ષ તરવરે છે. તેના આધારે જણાય છે કે, મુનિદશામાં જે શાંતિ છે, શોભા છે, સુખ છે તે ચક્રવર્તીપઠમાં નથી. મુનિદશાનું પારમાર્થિક આત્મિક અન્દ્રિય સુખ અને ચકલર્તાપઠનું સાંસારિક વિષયજન્ય ઇન્દ્રિય સુખ વચ્ચે આસમાન-જમીનનું અંતર છે.” ચક્રવર્તીના સાંસારિક સુખ અને મુનિદશાના પારમાર્થિક સુખ 1 વચ્ચેનો ભેદ વિચારતા સંસારભાવના
ભાવતા શાંતિકુમાર મનોમન કહેવા લાગ્યા :
“અરે ! ચક્રવર્તીપઠવું સાંસારિક સુખ ઝાંઝવાના જળ જેવું જૂઠું અને છેતરામણું છે. મુનિદશાવું પારમાર્થિક સુખ જ સાચું અને વાસ્તવિક છે.
ચક્રવર્તીનું વિષયજન્ય ઇન્દ્રિયસુખ પાંચ ઇન્દ્રિયો અને તેના વિષયોને અવલંબને થતું હોવાથી પરાધીન છે. મુનિદશાનું આત્મિક અન્દ્રિય સુખ પરના સબંધ વગર શુદ્ધાત્માને અવલંબીને થતું હોવાથી સ્વાધીન છે. ચકર્તાનું વિકલ્પ પરાનુભૂતિથી ઉત્પન્ન
સાંસારિક સુખ ખાવાની ઇચ્છા, પૉથાની ઇચ્છા, મૈથુનની ઇચ્છા, જેથી અનેક પ્રકારની ઇચ્છા સહિતનું હોતું થઠ્ઠું બાધા સહિતપણાના કારણે સવ્યાબાધ છે. મુનિદશાનું નિર્વિકલ્પ સ્વાનુભૂતિથી ઉત્પન્ન પારમાર્થિક સુખ કોઇ પણ પ્રકારની તૃષ્ણાની પ્રગટ વ્યકતતા વિનાનું હોતું થયું બાધાહિતપણાના કારણે અન્યાબાધ છે.
૭૨
ચક્રવર્તીનું ઇન્દ્રિય સુખ ભોગોપભોગની પ્રવૃત્તિના કારણે છે. ભોગોપભોગના માર્ગને વળગેલી રાદિ દોષોની સેના અનુસાર ભવિષ્યમાં સહી જ શકાય તેથા નરકાúઠદુઃખના
ઉત્પાદક કર્મરજના ધનપટલનો સબંધ થાય છે. તેથી તે બંઘવું કારણ છે. મુનિઠશાનું અૉન્દ્રિય સુખ શુદ્ધોપયોગી પ્રવૃત્તિના કારણે છે. શુદ્ધોપયોગના માર્ગને થળગેલા ભૉતરાગી પરિણતિ અનુસાર ભવિષ્યમાં મોક્ષના સુખનો ઉત્પાદ કરનારા કર્મની નિર્જરા થાય છે. તેથી તે મોક્ષનું કારણ છે.
ચકલłનું સુખ કર્મના ઉદ્યથી ઉત્પન્ન થયેલ કર્માધાન અશુદ્ધ વિભાગ પરિણતિના કારણે છે.
કર્મનો ઉદય અશાંત અને ચલાયમાન હોવાથી તેને અથલંબનારી રિર્થાત સ્થિર ચંદ્રની કળાને અવલંબનારા સમુદ્રના જળની માફક સ્થિર રહે છે. ચકર્તાનું કહેવાતું સુખ આવી કર્માલિદાયિની એક સરખી જ રહેતી સ્થિર વિભા પરિણતિને કારણે હોવાથી વિષમ છે.
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની જ્નની : બાર ભાવના
Page #73
--------------------------------------------------------------------------
________________
મુનિદશાનું સુખ કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલ ચકલતપદનો વૈભય ધૂળના ઢેફા જેવો છે. આત્માધન શુદ્ધસ્વભાવ પરણતેના કારણે છે. મુનિશાના થનજંગલના મુક્ત નિવાસ પાસે આત્માનો શુદ્ધસ્વભાથે શાંત અને નિશ્ચળ સુકર્ણનિર્મિત રાજમહેલ કારાગૃહ છે. મુનિશાથી હોવાથી તેને અવલંવનારી પરિણતિ સ્થિર પ્રાપ્ત શિભરમણોની શોભા પાસે રાણોના રૂપ
સ્વરૂપને અવલંબનારા સરોવરનાં જળને માફક કુરૂપ છે. મુનકશાના અતiદ્રય આનંદામૃતના સ્થિર રહે છે. મનદશાનું વાસ્તવિક સુખ આથી ભોગવટા પાસે ચકયતના ભોગ ઝેર જેવા છે.” ચેતચાવધાયિની એક સરખી રહેતી સ્થિર આ પ્રકારે સંસારભાવના ભાવતા મહારાજા સ્વભાથ પરિણતિને કારણે હોવાથી સમ છે. શાંતિકુમાર સંસારથી અત્યંત વિરકત થયા. અને
આ રીતે ચકવર્તીપનું કહેવાતું સુખ પરાધોન, અસાર સંસારનો અભાવ કરવા માટે સંયમદશા સવ્યાબાધ, ખંડિત, બંધનું કારણ અને વિષમ અંગીકાર કરવા કૃતનિશ્ચયી થયા. અને છે. તેથી તે અત્યંત હોત અને દેય છે. મુનકશાનું સ્વજનોની વિદાય લઇ સ્વયંદીક્ષિત થયા. વાસ્તવિક સુખ સ્વાધર, અવ્યાબાધ, અખીડd, હવે, મહારાજા શાંતિકુમાર મુનિરાજ થયા. મોક્ષજે કારણ અને સમ છે. તેથી તે પમ ઉgષ્ટ ગ્રેવળજ્ઞાન પ્રગટાવી તીefક શાંતિનાથ થયા અને ઉપાદેય છે.
તેઓ રાજચદી મટી ધર્મચક્રી થયા. અરે! મારો અવતાર માનદશા અંગીકાર કરી
| ચોથો કાળ હોવા છતાં વર્તમાન ઠંડા મોક્ષ મેળવવા માટેનો છે. મારા જીથજના ૭૫ વસર્પિણી કાળના પ્રભાવે નવમા સુવિધિનાથ હાર થ તો થતો ગયા. પોણા છંદગી
ભગવાનથી સોળમાં શાંતિનાથ ભગવાન સુધીના પલકવારમાં પસાર થઈ ગઈ. હથે ચ8થતીના અંતરાળ સાત ગાળામાં સાત વખત ધર્મનો વિચ્છેદ રાજ્ય હોયટમાં રોકાણું મારા માટે યોગ્ય નથી. થયેલો. પરંતુ રાજચક્રીમાંથી ધર્મચક્રી બનેલા
મુનિદશાના રત્નત્રય પાસે ચકયતના ચૌદ શાંતિનાથ ભગવાને જગાવેલી ધર્મની જયોત રત્નો તુચ્છ છે. મુનિશાથી પ્રગટતા પાંચમા કાળના અંત સુધી અખંડ રહેવાની છે. અનંતગણોના નિધાન પાસે જોજોધાજ રાજચડીમાંથી ધર્મચદી બનેલા શાંતિનાથને નિર્માલ્ય છે. મુનકશાના આત્મિક ભૈભવ્ય પાસે શત્ શત્ પ્રણામ !
( છંદર્ભગ્રંથો
• ૧. વઢાદરાનુપ્રેક્ષા : ગાથા ૨૪ થી ૩૭; , , વામી કાતિકિયાનુપેક્ષા : ગાથા 37 થી 03; • 3, ભગવતી આરાઘના : ગાથા ૧૭૬૩ થી ૧૭૯0; • ૪. જ્ઞાનાર્ણવ : સર્મર : બ્લોક ૧, ૨, ૬૭ થી ૮3; • ૫. મૂલાચાર : ઉત્તરાર્ધ : ગાથા 90૫ થી ૭૧૨; • ૬. તત્વાર્થસાર : ગાથા 33; ૦ ૭. તસ્વાર્થરાજવાર્તિક : ૯/૭, ૩/500, 509; ૦૮. સર્વાર્થસિuિp : ૯/૭/૪૧૫; ૦૯. સમસુત્તમ્ : અનુપ્રેક્ષા સૂત્ર : ગાથા ૫૧૧ થી ૫૧૪ - ૧0, પાનદીપંચવિંશતિ : અધ્યાય ૬, લોક-૪૭; • ૧૧. નગાર ઘર્મામૃત : અધ્યાય ૬ : ગાથા ૬૨, ૬3; • ૧ર. બૃહદ¢ધ્યસંગ્રહ : ગાથા ૩૫ ની ટીકા; • 13. બહેનશ્રીનાં વચનામૃત : નં.૩૨૭, ૪૧૬ ૦ ૧૪. જૈ.સિ.કોશ : ભાગ ૧: અનુપા : ૧/૧૪, પાનું 99; સંસારભાવનાની કથા : રાજચક્રી બન્યા ધર્મચક્રી. - ૧, ઉત્તરપૂરાણ : પર્વ : ૬૩ : લોક ૧થી ૫૧0; • ર. પ્રવચનસાર : ગાથા ૧3, રર, 80થી ૪3, પરથી પ૯, ૬૧ અને તેની ટીકા; • 3. પંચાધ્યાયી : ઉત્તરા : ગાથા ર૩૮ થી ર૫૯, ૨૭૭ થી 306 અને તેની ટીકા.
3. સંસારભાવના
Page #74
--------------------------------------------------------------------------
________________
યોગ્ય વિકલ્પ પસંદ કરી બાજુના [] ચારસમા દાવા. ૦૧. સંસારભાવતામાં સંસારતા ક્યા સ્વરૂપનું ચિંતવન છે? 1. A: નૃત્ય B:: અશરણ C: અસહાય Dઃ: અસાર
૦૨. સંસારચક્રનું ભ્રમણ ક્યા પ્રકારે હોતું નથી?
ર.
A: જન્મ-મરણ B: સુખ-દુઃખ ઃ પંચપરાવર્તન D: ચારર્પત ૦૩. નિગોદતા દુઃખોતે કોણ જાણે ?
3.
A: ભગવાન B:: અર્થાન્ધજ્ઞાની : નિગોદનો જીવપોતે D! કોઈ ન જાણે
'
or.
સુખી માણસતા વસ્ત્ર કેવા હોય ?
૪.
A: ફેશનેબલ B: દૈવી C વસ્ત્ર જ ન હોય Dઃ હાથે કાંતેલ ખાદીના
૦૫. સંસારી જીવના દુઃખનું કારણ શું ?
u.
હેતુલક્ષી પ્રશ્નો
A: એ પ્રકારનો ર્દષ્ટકોણ B:: મોહજન્ય ર્રાર્તભાવ
૮ઃ ઉપયોગની અસ્થિરતા Dઃ પાપનો ઉદય
૦૬. સંસારભાવતા' ચિંતવન પ્રક્રિયામાં શૈતો સમાવેશ તથીં? A: સંસારનું દુઃખમય સ્વરૂપ
B: સંસારદુ:ખ અને મોક્ષસુખની સાચી સમજણ
નીચેના પ્રશ્નોના એક કે બે વાક્યોમાં ટૂંકા જવાબ આપો.
૦૧. સંસાર એટલે શું ?
૦૨. મોક્ષ એટલે શું ?
૦૩. સંસાર અને તેનો માર્ગ શા માટે અસાર છે?
૭.
૦૮. દેવે બ્રાહ્મણને શું વરદાન આપ્યું ?
૬.
૦૪.
શા માટે જન્મ-મરણરૂપ સંસાર દુઃખમય છે ?
૩૫.
કઇ બાબત સ્વર્ગનાદેવોના દુઃખને દર્શાવે છે ?
૦૬. કાળપરાવર્તનમાં સંસારી જીવ અનંતકાળ ક્યાં વિતાવે છે?
જેમની પાસે કાંઇક છે તેવા લોકો શા માટે દુઃખી છે?
૧૩. સંસારના કોઇ પણ ત્રણ દુઃખના નામ આપો.
૧૪.
૧૬.
૦૯. સાનુકૂળ સંયોગોમાં સુખ અનુભવાય છે તે શું છે ? ૧૦. દુઃખનું લક્ષણ શું છે ?
૧૧.
શા માટે મોક્ષ માર્ગ અને મોક્ષમાં જ સાચુ સુખ છે ? ૧૨. સંસારનું કહેવાતું સુખ કેવું છે કે જેથી તે દુઃખ જ છે?
તીર્થંકર જેવા મહાપુરુષ સંસારનો ત્યાગ શા માટે કરે છે?
શા માટે સંસારાર્થી અને મોક્ષાર્થીપણું એક સાથે સંભવી શકે નહિ ?
૧૬. ૧૭. આત્માર્થીપણું કોને કહે છે ?
૧૮. આત્માર્થીપણાને શા માટે મોક્ષાર્થીપણું પણ કહે છે ? ૧૯. સંસારી જીવના ચાર પ્રકારના પ્રયોજનના નામ આપો. ૨૦. ત્રિવર્ગ કોને કહે છે ? શા માટે ?
૨૧. અપવર્ગનું પ્રયોજન ધરાવનારો જીવ કેવો હોય છે ?
૭૪
સંસારભાવનાના બે પ્રકારના વિશેષફળના નામ આપો.
સૈદ્ધાંતિક પ્રશ્નો
૦૭. સંસારભાવતાતા ચિંતવનનું સાધત કે કારણ શું છે? ૭.
B: સંસારની નિત્યતા
D: સંસારની ર્વાિચત્રતા
Cઃ સાસારિક સુખ મેળવવાના ઉપાયની વિચારણા Dઃ સંસારની વિચિત્રતા
૦૮. મોક્ષનું પારમાર્થિક સુખ કેવું નથી?
A: સંસારનું સુખ
Cઃ સંસારની નિરર્થકતા
૦૯. અપવર્ગ એટલે શું ?
A: વચનગોચર B:: અૌકિક ૮ઃ અનુભવગોચર D ચૈત્ય
૯.
૦૮.
૦૯.
૧૦.
૧૦. ન્યાયરૂપી તેત્ર કઇ રીતે ખુલે છે ?
A:: ન્યાયકોર્ટના નિર્ણયથી
B નેત્રનો વિકાર દૂર કરવાથી
Cઃ નેત્રમાં જ્ઞાનરૂપી આંજણ આંજવાણી Dઃ સંસારભાવનાના અભ્યાસથી
A: વિષયભોગ B મોમ C ધર્મ Dઃ ધન
૧૨.
૧૩.
૨૨. આત્માનું હિત શેમાં છે ? ૨૩. આહિતનો ઉપાય કરવામાં ઢૉલ કરવા જેવી નથી. શા માટે ? નીચેના પ્રશ્નોના વિસ્તૃત જવાબ આપો. ૦૧. સંસારભાવના એટલે શું ? તેની સમજૂતી આપો.
૦૨.
શા માટે સંસાર એક ચક્ર સમાન છે ? સંસારચક્રના પ્રકાર જણાવો.
૦૩. ચારયતિરૂપ સંસારનું દુઃખમય સ્વરૂપ સમજાવો. ૦૪.પંચપરાવર્તનરૂપ સંસારનું દુઃખમય સ્વરૂપ સમજાવો. ૦૫. સંસારની વાસ્તવિકતા જ દુઃખ છે એ બાબત સમજાવો. મોક્ષનું સુખમય સ્વરૂપ સમજાવો.
૦૬.
૦૭.
સંસારભાવનાની ચિંતવન પ્રક્રિયા સમજાવો.
૧૦.
સંસારભાવનાનું સાધન કે કારણ સમજાવો.
સંસારભાવનાનો અભ્યાસ કઈ રીતે વૈરાગ્યનું કારણ છે? સંસારભાવનાનો અભ્યાસ કઇ રીતે વસ્તુસ્વરૂપની સમજણ કરાવે છે ?
૧૧. સંસારભાવના અભ્યાસનું ફળ સંસારદુઃખ અને મોક્ષસુખ કઇ રીતે છે?
સંસારભાવનાના અભ્યાસનું ફળ આત્માર્થીપણું કઇ રીતે છે ? સંસારભાવનાનો અભ્યાસ કઈ રીતે આહિતની પ્રેરણા અને પુરુષાર્થ પૂરો પાડે છે ?
૧૪. શ્રીમદ્ રાજચંદ્રજીના શબ્દોમાં અનાદિ અજ્ઞાની સંસારી જીવની વિચિત્રતા શું છે ?
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની જ્મની : બાર ભાવના
Page #75
--------------------------------------------------------------------------
________________
એકત્વભાવના
(હરિગીત)
છું એકલો હું, કોઈ પણ મારું નથી લોકશ્રયે - એ ભાવનાથી યોનીઓ પામે સુણાશ્ર્વત સૌમ્યને.
(મોક્ષપાહુડ : ગાથા ૮૧)
* રૂપરેખા
૧. વ્યાખ્યા અને સમજૂતી
૨. એકત્વભાવનાનું એકત્વ શું છે?
૩. એકત્વભાવનાના એકત્વના બે પ્રકાર
૧. એકત્વભાવનાનો લૌકિક પ્રકાર
૨. એકત્વભાવનાનો પારમાર્થિક પ્રકાર
ભાવના
૪. એકત્વભાવનાની ચિંતવન પ્રક્રિયા
૫. એકત્વભાવનાનું સાધન કે કારણ
૬. કઇ રીતે વસ્તુસ્વરૂપની સમજણ કરાવનાર છે ?
૭. કઇ રીતે વૈરાગ્યનું કારણ છે?
૮. પ્રયોજનપૂર્વકનું વિશેષ ફળ
૧. એકત્વસ્વરૂપી શુદ્ધાત્મસ્વભાવની ઓળખાણ કરાવે છે.
૨. પરસંયોગોની નિરર્થકતા અને
શુદ્ધાત્મસ્વભાવની સાર્થકતા દર્શાવે છે.
૯. ઉપસંહાર
૧૦. એકત્વભાવનાની કથા -
નમિરાજની એકત્વસિદ્ધિ
Page #76
--------------------------------------------------------------------------
________________
પંડિત ભાગચંદજીકૃત એકત્વભાવના પ્રેરક કાવ્ય जीव तुं भ्रमत सदैव अकेला (२)
iા સાથી શોર્ડ ન તેરા (૨) अपना सुख-दु:ख आप ही भुगतै, होत कुंटुंब न भैला । સ્વાર્થ મથે સર્વ વિર નીતિ હૈ, વિપદ નીત મૈના I...Mીવ તું.(૨) रक्षक कोई न पूरन है, जब आये अंत की बैला । Fરત પારિ વંશત નહિ કૈસે, ભૂ પર ગત વકો ટૅતા ||...ગીવ તું.(૨) तन धन जोबन विनश जात जो, ईन्द्रजाल का खैला। ‘માનવંત્ર’ મ તરવાર મા, હો સહિ 1 વૈતા I...ગીવ તું.(૨)
ભાવાર્થ : હે જીવ! આ સંસારમાં તારો કોઇ સહાયક કે સાથી નથી. તેથી તું હંમેશાં એકલો જ મણ કરી રહ્યો છે.
જેમ પ્રસંગ પૂરો થતાં માણસોનો મેળો વિખરાઈ જાય છે. તેમ પોતાનો સ્વાર્થ સધાઈ જતાં સગા-સંબંધીઓ છૂટા પડી જાય છે. તેથી પોતાના સુખ-દુઃખ પોતે જ ભોગવવાના હોય છે. તે સમયે કોઇ ભાગીદાર હોતું નથી.
જેમ તૂટેલી પાળ જમીન ઉપરના જળના પ્રવાહને રોકી શકતી નથી. તેમ આયુષ્યનો અંત આવતા જીવનની જાળવણી કે પૂરવણી કોઇથી કરી શકાતી નથી.
જેમ મેઘધનુષ્યની છટા જોતજોતામાં વિણસી જાય છે. તેમાં તન-ધન-યૌવન પણ ઘડીકમાં વિલય પામી જાય છે. તેથી પં.ભાગચંદજીનું એટલું જ કહેવાનું છે કે. હે ભાઇ ! માત્ર સારુજ સહાયક € હોવાથી તેની જ આજ્ઞામાં રહે.
(ભાગચંદ પદ સંગ૭ કાવ્ય નં. ૧૨)
(ભાગચંદ પદ સંæ : કાવ્ય નં. ૧૨)
Page #77
--------------------------------------------------------------------------
________________
ભાવના
એકવભાવના
સંસારીજીવનના દરેક પ્રસંગ કે અવસ્થામાં પોતાનો આત્મા અનેક પરસંયોગોની વચ્ચે હોય તોય તેનો કોઇ પણ સાથી કે સહાયક ન હોવાથી તે રીતે પોતે એકલો જ છે. અને પોતાના શુદ્ધાત્મસ્વભાવનું એકત્વ જ પોતાનું સાચું શરણ કે આઘાર હોવાથી તે જ પોતાનો સાચો સાથી કે સહાયક છે. આ પ્રકારનું ચિંતવન કરવું તેને
એકત્વભાવના કહે છે.
એકત્વમાવના અનુસાર બહારમાં પોતાનો
કોઈ સાથી કે સહાયક ન હોવાથી પોતે એક્લો જ છે. તે પોતાનું બહારથી એક્ત્વ છે. અંદરમાં
અનેક પ્રકારની અવસ્થાઓ કે મિદમાવોની વચ્ચે પણ પોતાના આત્માનું એકરૂપપણું છે. તે પોતાનું અંદરથી એક્ત્વ છે. બહારનું એક્પ પોતાની અસહાયતા સૂચવે છે પણ અંદરનું એક્સ્પ પોતાની સહાયતા સૂચવે છે. તેથી અસહાયભૂત બહિર્મુખ વૃત્તિ છોડી સહાયભૂત અંતર્મુખ વૃત્તિ કરવી તે
જ એક્ત્વભાવનાનો એક માત્ર આશય છે.
સંસારી જીવના જન્મમરણ, સુખ-દુ:ખ,
ઘર્મ-કર્મ, બંઘ-મોક્ષ જેવા કોઈપણ પ્રસંગ કે
અવસ્થામાં તેને અન્ય કોઈ આઘાર કે શરણ નથી. સ્ત્રી-પુત્ર-પરિવારાદિ અનેક પરસંયોગોની વચ્ચે હોય તોય તેનો કોઈ સાથી કે સહાયક નથી. જીવ પોતે એક્લો જ પોતાના ર્માનુસારના ફળને મિોગવતો જન્મમાં પ્રવેશે છે, જીવન ગુજારે છે અને મરણ પામે છે. અને અનેક પ્રકારનાં દુ:ખો ભોગવે છે. પોતાના દુ:ખમાંથી ઉગારનાર,
મિાગ પડાવનાર અન્ય
બચાવનાર કે તેમાં કોઈ હોતું નથી. તેથી તે પોતે એક્લો જ છે.
૪. એકત્વભાવના
પોતાનો એક્ત્વસ્વરૂપી શુદ્ધાત્મા જ પોતાનો આધાર કે શરણ છે. તેના આઘારે જ આત્મિક અતીન્દ્રિય સુખની પ્રગટતા હોય છે. તે જ સંસાર અને તેના દુ:ખોથી બચાવી મોક્ષમાર્ગ અને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. તેથી આ શુદ્ધાત્મસ્વભાવનું એકત્વ જ પોતાનો સાચો સાથી કે સહાયક છે. અસંયોગી શુદ્ધાત્મસ્વમાવ
સિવાય અન્ય કોઈ સંયોગ કે સંયોગીભાવ પોતાનો સાથી કે સહાયક નથી. આ પ્રકારની વારંવાર વિચારણા થવી તે એક્ત્વભાવના છે.
એકત્વભાવનાનું એકત્વ શું છે ?
અનેક પ્રકારના સંયોગો અને સંયોગીભાવોની વચ્ચે પણ પોતાને કોઈ સાથી કે સહાયક હોતો નથી અને પોતે એકલો જ હોય છે. તેથી તેઓ કોઈ આઘાર કે શરણરૂપ થતા નથી. પરંતુ આ સમયે પોતાના અખંડ, અભેદ, એરૂપ, ત્રિકાળી ધ્રુવ શુદ્ધસ્વભાવરૂપ એત્વ જ એક માત્ર આધાર કે શરણરૂપ હોય છે. તે પ્રકારની સમજણપૂર્વની વિચારણા તે જ એક્વમાવનાનું એકત્વ છે. એકત્વમાપનાનું આ એકત્વ બે પ્રકારે છે :૧. વ્યવહારથી અને ર. નિશ્ચયથી
૧. વ્યવહારથી અનેક સંયોગોની વચ્ચે પણ જેનો કોઈ સાથી કે સહાયક ન હોય
તેને એકલો કહેવામાં આવે છે. સંસારીજીવના સ્ત્રી-પુત્ર-પરિવારાદિ અનેક પરસંયોગોની વચ્ચે પણ તેના સુખ-દુ:ખાદિના પ્રસંગે તે એકલો હોય છે. એ તે બાબતનું ચિંતવન એકત્વમાવનાનું એકત્વ વ્યવહારથી છે.
૭૭
Page #78
--------------------------------------------------------------------------
________________
૨. નિશ્વયથી જે અભેદ અને એકરૂપ હોય
૧. એકqભાવનાનો લૌકિક પ્રકાર તથા અનેક પ્રકારના ભેદભાવોના આઘારરૂપ હોય તેને એકત્વ કહેવામાં આવે છે. અનેક
એકત્વભાવનાના લૌકિક પ્રકાર અનુસાર પ્રકારની વિકારી કે અધિકારી અવસ્થાઓ,
સંસારી જીવ પોતાની પ્રત્યેક પરિસ્થિતિમાં અનંતગુણો, અનેક ઘર્મો, ઇ ફારસો વગેરેના
એકલો જ હોય છે. સત્તા-સંપત્તિ-સગાભેદો વચ્ચે પણ આત્માનું પોતાના ત્રિકાળ
સબંઘીઓ જેવા સંયોગો હોય તોપણ ધ્રુવ શુદ્ધસ્વભાવથી અભેદ અને એકરૂપપણું
તેને કોઈનો સાથ કે સહકાર સંભવતો નથી. હોય છે. અને તે પોતાના શુદ્ધસ્વભાવ જેવી શુદ્ધ અવસ્થા પ્રગટ કરવા માટે આધારરૂપ
તે એકત્વભાવનાનો લૉકૈક પ્રકાર છે. પણ છે. તે બાબતનું ચિંતવન એ આ જગતમાં દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. તેથી એકવભાવનાનું એકત્વ નિશ્ચયથી છે.
કોઈ કોઈનો કર્તા-હર્તા નથી. તેથી કોઈ કોઈનો
આઘાર કે શરણ નથી. તેથી કોઈને કોઈનો સહકાર એકવભાવનાના એકત્વના બે પ્રકાર
કે સહયોગ સંભવતો નથી. વસ્તુનું અનેકાંતમય સ્વરૂપ અને તેના કારણે તેની વ્યવરથા જ એવી
છે કે કોઈ કોઈનો સાથી, સહાયક, મદદગાર, ઉપરોક્ત રીતે એકત્વભાવનાનું ચિંતવન ઉગારક કે તારણહાર હોતો નથી. નિમિત્ત-નૈમિત્તિક વ્યવહારથી અને નિશ્ચયથી એમ બે પ્રકારે છે.
સબંઘની રૂએ અને પુણ્યોદયના પ્રતાપે કોઈને વ્યવહારથી ચિંતવન એ વ્યાવહારિક કે લૌકિક લેઈ સહાય તો દેખાય છે પણ વસ્તુની વાસ્તવિક પ્રકારનું છે. અને નિશ્ચયથી ચિંતવન એ સ્થિતિનો વિચાર કરતાં તે સમયે પણ કોઈને આધ્યાત્મિક કે પારમાર્થિક પ્રકારનું છે. આ કોઈ સહાય રતું નથી અને રી શકતું પણ નથી. રીતે એકત્વભાવના એકત્વના ચિંતવનના બે
જન્મ-મરણ, સુખ-દુ:ખ, સ્વર્ગ-નરકગમન જેવા પ્રકાર છે
અનેક પ્રસંગોએ પોતે એકલો જ હોય છે અને ૧. એarવભાવનાનો લૌકિક પ્રજ્ઞા
તે પ્રસંગે પોતાનો કોઈ સાથી કે સહાયક
હોતો નથી તે બાબત એકદમ સ્પષ્ટ અને ૨. એarqભાવનાનો પારમાર્થિક પ્રકાર
પ્રત્યક્ષ અનુભવગમ્ય છે.
આ પ્રકારે આત્માનું એકત્વ ન હોય અને एकत्य-भावना
તેનો કોઈ સંહાયક હોય તેમ માની લેવામાં આવે તો અનવસ્થા નામનો દોષ આવે છે. એકની સહાય બીજે કરે અને બીજાની સહાય ત્રીજો કરે... એમ ચાલ્યા જ કરે તો મોટો ગોટાળો, અંધાધૂંઘી કે અરાજકતા ઉભી થાય. અને તે જ અનવસ્થા દોષ છે. તેથી અનેક પ્રકારના સંયોગોની વચ્ચે પણ અસંયોગી આત્માનું એકત્વ જ જાણવું.
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
Page #79
--------------------------------------------------------------------------
________________
વાસ્તવમાં સત્તા-સંપત્તિ, સ્ત્રી-પુત્રાદિ જેવા ધ્રુવ, શુદ્ધ અને વૈકાલિક પરિપૂર્ણ સામર્થ્યથી કોઈ પણ પરસંયોગો આત્માને બિલકુલ ઉપકારી સભર હોવાથી આત્માનું સાચું મૂલ્યાંકન તે નથી પણ અપકારી જ છે. કેમ કે, આ
એકqપણે છે. સમયસાર શાસ્ત્રમાં આ એકત્વની સંયોગોના લક્ષે ઉત્પન્ન થતો રાગાદિ સંયોગીભાવ
જ પારાયણ છે. એકqની ઓળખાણ, સ્વીકાર
અને આશ્રયથી જ સમ્યગ્દર્શનથી માંડીને સિદ્ધદશા આત્માને અત્યંત દુ:ખરૂપ છે. તેથી આત્મહિતનું
સુઘીની પ્રાપ્તિ હોય છે. આત્માના અનંત ગુણોની પારમાર્થિક સાઘન સાધવા માટે કોઈ પરસંયોગોની
પ્રગટતા તેમ જ શાંતિ, સમાધિ, સુખ વગેરે આવશ્યકતા નથી. શ્રીમદ્ રાજચંદ્રે સાચું જ
આ એકત્વના અવલંબને જ હોય છે. આપણા કહ્યું છે દ્રઢ
આત્મા માટે એક માત્ર આઘાર, શરણ, સાથી, કુટુંબરૂપો કાજળની કોટડોના સંયોગથી સહાયક, તારણહાર કે ઉપકારક કોઈ હોય તો
તે આત્માનું નિશ્ચય એકવસ્વરૂપ જ છે. સંસાર વધે છે. એકાંતવાસથી જેટલો સંસારક્ષય થવાનો છે,
નિશ્ચયથી બઘાં આત્માઓ એકત્વસ્વરૂપ તેનો સોમો હિસ્સો પણ તે
હોવાથી નિશ્ચયથી બઘાં આત્માઓ એક સમાન
છે. એક સમાનપણું શુદ્ધતા અને પૂર્ણતામાં કાજળગૃહમાં રહેવાથી થવાનો
જ સંભવતું હોવાથી બઘાં આત્માઓ નિશ્ચય નથી. કષાયજું તે નિમિત્ત છે.
અપેક્ષાએ સિદ્ધ સમાન શુદ્ધ અને પૂર્ણ છે. મોહને રહેવાનો અનાદિકાળનો
નિશ્ચયથી કે પારમાર્થિકપણે આત્માનું એકત્વ પર્ષત છે. (શ્રીમદ્ રાજચંદ્ર વર્ષ ૨૩મું, પત્રાંક ૧૦૩, પાનું ૨૧૦) ન હોય તો જેટલા આત્માં હોય તેટલા જુદી
જુદી જાતના દ્રવ્ય થાય. એટલે કે જાતિ ૨. એકqભાવનાનો પારમાર્થિક પ્રકાર
અપેક્ષાઓ બઘાં આત્માઓ એક જ જાતિના
ન રહેતાં પુદ્ગલ, ઘર્માસ્તિકાય, કાળ વગેરે એકત્વભાવનાના પારમાર્થિક પ્રકાર અનુસાર જુદી-જુદી જાતિના દ્રવ્યો છે, તેમ દરેક આત્મા આત્માનું મૂળ સ્વરૂપ એત્વ છે. ગુણોના, પર્યાયોના, પણ જાતિ અપેક્ષાએ જુદા જુદા દ્રવ્યો થાય. ઘર્મોના, કારકોના જેવા અનેક પ્રકારના ભેદભાવોની વચ્ચે પણ આત્મા અભેદ, અખંડ, એકરૂપ
નિશ્ચયથી આત્મસ્વભાવનું એકત્વ ન હોય રહે છે. તેને આત્માનું એકત્વસ્વરૂપ કહે છે. તે
આ તો તેનું અનેકત્વ હોય. તેથી કોઈ
આત્મસ્વભાવમાં જ્ઞાન વધુ હોય, કોઈમાં તે એકત્વભાવનાનો પારમાર્થિક પ્રકાર છે.
ઓછું હોય, કોઈમાં સુખ ઓછું હોય, કોઈમાં અનેકાંતસ્વરૂપી આમાં એક-અનેક, ભેદ- વધુ હોય. આ રીતે જેટલા આત્મા તેટલા અભેદ, નિત્ય-અનિત્ય, ધ્રુવ-અધ્રુવ જેવા પરસ્પર પ્રકારની વિવિઘતા હોય. વિવિઘતામાં શુદ્ધતા વિરોઘી અને સાપેક્ષ એવા બે અંશોથી રચાયેલ કે સંપૂર્ણતા કદાપિ ન હોય, શુદ્ધતા અને છે. તેમાં એકરૂપ, અમેદ, નિત્ય, ધ્રુવ અંશ તે સંપૂર્ણતા હંમેશાં એકપણે જ હોય. તેથી આત્માનું પારમાર્થિક પ્રકારે એકQસ્વરૂપ છે. આત્મસ્વભાવનું એકત્વ જ તેની શુદ્ધતા અને વ્યવહારથી જેમ આત્માનું સ્ત્રી-પુત્રાદિ
સંપૂર્ણતા દર્શાવે છે. જ્યાં શક્તા અને સંપૂર્ણતા પરસંયોગોથી ભિન્ન એકત્વ છે, તેમ નિશ્ચયથી
હોય ત્યાં જ સ્વતંત્રતા હોય. આ રીતે આત્માનું તેનું પોતાના ગુણભેદ, પર્યાયમેદ વગેરેથી પણ
એકત્વ જ તેની સ્વતંત્રતાને સિદ્ધ કરે છે.
જો એકત્વ ન હોય તો સ્વતંત્રતા ન હોય. ભિન્ન એકત્વ છે. નિશ્ચયથી એકqપણે આત્મા
૪. એકત્વભાવના
Page #80
--------------------------------------------------------------------------
________________
આત્મસ્વભાવની એકત્વમાં જ તેની શુદ્ધતા, સંસારી જીવ એક સામાજીક પ્રાણી છે અને સંપૂર્ણતા અને સ્વતંત્રતા હોવાથી એકત્વમાં જ તેને સગા-સંબંધી-નેહી-મિત્રો જેવા સંયોગોમાં તેની શોભા, સુંદરતા અને સુસંવાદિતા છે. રહેવું ગમે છે. અને એકલું રહેવું ગમતું નથી. આપણા આત્માના એકત્વસ્વરૂપને જાણી, એકલું રહેવું તેને જેલ જેવું લાગે છે. કેટલાક સ્વીકારીને તેનો આશ્રય કરવાથી આત્માની એકલાં લોકો એકલવાયું જીવન અકારું લાગવાથી અવસ્થા પણ સ્વભાવ જેવી શુદ્ધ, સંપૂર્ણ અને વૃદ્ધાવસ્થા હોય તોય જીવનસાથીની શોઘ કરે સ્વતંત્ર થાય છે. અને અન્ય પ્રકારે જોડાણ છે. કોઈ એકલવાયું જીવન ટાળવા કૂતરાંકે બંઘથી વિભાવની ઉત્પત્તિ થાય છે. બીલાડા પાળે છે. વિભાવદશા અશુદ્ધ, અપૂર્ણ અને પરાધીન હોવાથી
પુણ્યશાળી જીવ મોટાભાગે ક્યારેય એકલતા તેમાં આત્માની અશોભા, અસુંદરતા અને
અનુભવતો જણાતો નથી. ઘનવાન અને વિસંવાદિતા છે. આચાર્યશ્રી કુંદકુંદના શબ્દોમાંદ્રઢ
આબરૂદાર મોટા માણસની આપત્તિ સમયે સઘળો એકત્વનિશ્ચય-ગત સમય સર્વત્ર સુંદર લોકમાં,
સમાજ તેની સહાય કરવા આતુર હોય છે. તેથી બને વિખવાદિની બંધનકથા એકતમાં. તેને કોઈ માર્ગ અકરમાતની દુર્ઘટના આવી ભાવાર્થ : નિશ્ચયથી શુદ્ધાત્મસ્વભાવના એકત્વમાં જ
પડે તો ડોકટરોની ફોજ ખડે પગે સારવાર તેની શોભા કે સુંદરતા લોકમાં સર્વત્ર છે. તેથી કરવા ઊભી રહી જાય છે. તેના મિત્રો અને પસંયોગોના નિમિત્તે ઉત્પન્ન થતા સંયોગીભાવોના
પ્રસંષકો તેની તંદુરસ્તી માટે ચિંતા અને પ્રાર્થના બંધની કથા તે એકત્વની શોભા કે સુંદરતામાં વિસંવાદ
કરે છે. તેથી બહારથી એવું લાગે કે પોતાના
દુ:ખના ભાગીદાર અનેક છે અને પોતે એકલો કે વિરોધ કરનારી છે. (સમયસાર : ગાથા ૩)
નથી. પણ વાસ્તવિક રીતે જોઈએ તો પોતાના એકત્વભાવનાની
શુદ્ધાત્મા સિવાય પોતાનો સાથી કે સહાયક
કોઈ હોતું જ નથી અને દરેક પરિસ્થિતિમાં ચિંતવન પ્રક્રિયા
પોતે એકલો જ હોય છે. અનેક પ્રકારના સાનુકૂળ સંજોગોની
કુટુંબમાં એક સાથે રહેતાં લોકો માને છે વચ્ચે હોવા છતાં પણ કોઈ પોતાના
કે અમે બધાં એકબીજાના સુખ-દુ:ખના ભાગીદાર સુખ-દુઃખનો ભાગીદાર નથી, તેથી પોતાનો
છીએ. પણ આ જગતમાં કોઈ પોતાના દુ:ખ કાંઈ સાથી કે સહાયક ન હોવાથી પોતે
કે સુખની વહેંચણી કરી શકતાં નથી. નિગોદના એકલો જ છે પરંતુ પોતાના આત્માના એક જ શરીરમાં અનંત જીવો એક સાથે જ એકત્વસ્વરૂપના આશ્રયે જ પોતાનું રહે છે. અને અનંત દુ:ખી હોય છે, તોપણ અનાર્દનું દુ:ખ ટળી શાશ્વત સુખની બઘાનું દુ:ખ જુદું જુદું જ હોય છે. તેઓ પ્રાપ્તિ હોવાથી તે જ પોતાનો સાચો એક સાથે જન્મેએક સાથે જીવે અને એકસાથે સાથી કે સહાયક છે. આ પ્રકારની મરે છે. તોપણ તેઓના જન્મ-જીવન-મરણનાં સમજણ પૂર્વકની વારંવારની વિચારણા દુ:ખ એક સાથે હોતાં નથી અને જુદાં-જુદાં તે એકત્વભાવનાની ચિંતવન પ્રક્રિયા છે. જ હોય છે. તેઓ દુ:ખમાં ભાગ પડાવતા નથી.
દુ:ખની જેમ સુખની બાબત જોઈએ તો લોકાયે
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
Page #81
--------------------------------------------------------------------------
________________
-
હ-
3
સિદ્ધશિલા ઉપર એક ક્ષેત્રમાં અનંત સિદ્ધ કેટલાંક નેતાઓ પોતાના રક્ષણ માટે પોતાની ભિગવંતો એક સાથે રહેલાં છે અને બઘાં અનંત સાથે સિપાઈ રાખે છે. પણ દુશમનો મોટી સુખી છે. પણ બધાંનું સુખ જુદું-જુદું જ હોય સંખ્યામાં અને જોરાવર હોય અને તેનો સામનો છે અને કોઈ પોતાનાં સુખની બીજાની સાથે ન થઈ શકે તેમ હોય ત્યારે સિપાઈ પોતાનું વહેંચણી કરતું નથી. સુખ-દુ:ખની જેમ દરેક રક્ષણ પહેલાં વિચારે છે અને પછી નેતાનું બાબતમાં પોતાનો જીવ એકલો જ હોય છે. પ્રસુતિ સમયે ડોકટર મા કે બાળક એ બેમાંથી આપણો જીવ સ્ત્રી-પુત્ર-પરિવારાદિક અનેક
એકની જ જીંદગી બચી શકે તેમ છે તેવું સંયોગોની વચ્ચે હોય તોય તે એકલો જ છે.
જણાવે ત્યારે મા પોતાની જીંદગી પહેલાં કેમ કે, જ્યારે પણ કોઈ દુ:ખ આવી પડે.
બચાવવાનું જણાવે છે અને પછી બાળક બચી ત્યારે આ લોકો કોઈ મદદ કરતાં નથી
શકે તો બજાવવાનું કહે છે. પ્રસિદ્ધ કે કરી શકતાં પણ નથી. જન્મ કે
કથા અનુસાર પૂરના પાણીમાં ફસાયેલ મરણ પ્રસંગે પોતે અનંત દુ:ખથી પીડાતો
વાંદરી પોતાના બચ્ચાને પાણીમાં ડૂબી હોય ત્યારે કુંટુંબીજનો, ડોકટરો વગેરે
જતાં બચાવવા માથા ઉપર રાખે છે હાજર હોવા છતાં કોઈ પોતાનું દુ:ખ
પણ પછી પાણી માથા સુધી વધી જતાં દૂર કરી શકતું નથી કે તેમાં ભાગ
બચ્ચાને પાણીમાં ડુબાડી પોતે તેના પડાવી શકતું નથી. આ બઘાં સંયોગો
ઉપર ઉભી રહી જઈને બચાના ભોગે છે પણ દુ:ખમાંથી ઉગારી શકે તેવો
પોતાનો જીવ બચાવવા પ્રયત્ન કરે છે.
- - સાથી કે સહાયક કોઈ નથી. આપણા
મરણ પછી સગા-સબંધીઓ સ્મશાન જીવનમાં કોઈ પણ આપત્તિ આવે પડે
- સુધી આવે છે પણ પોતાની પાછળ ત્યારે તે આપણે એકલાએ જ ભોગવવી.
E કોઈ મરતું નથી. મોહના કારણે સ્ત્રીપડે છે અને તેમાં બીજા કોઈ મદદ - ૪ -પુત્ર-પરિવાર થોડા દિવસ રડે છે. કરી શકતા નથી. વસ્તુનું સ્વરૂપ જ એવું છે પણ તે પોતાના રાગને કારણે રડે છે અને કે કોઈ કોઈની કિંચિત્ પણ મદદ કરી શકે પોતાની સગવડતા છીનવાઈ ગઈ તેને રડે છે. નહિ. સાક્ષાત્ જિનેન્દ્ર ભગવાન પણ તેના પણ પોતે પરિવાર માટે પૈસા કમાવવા પાપ ભિક્તોની ભીડ ભાંગી શકતા નથી તો બીજા કર્યું અને તેથી મરીને ઢોરમાં ગયો તે માટે પામર મનુષ્યોની શી વિશાત!
કોઈ રડતું નથી. વર્તમાનપત્રમાં એવા સમાચાર ઘણીવાર જાણવા કોઈ મેળામાં કે મુસાફરીમાં અનેક માણસો મળે છે કે ઘમાચકડી અને ઘક્કામુક્કીમાં ઘણા આપણાં સંગાથી હોય છે પણ તેમાં સાથી લોકો મૃત્યુ પામે છે. આ સમયે કુટુંબીજનો અને કોઈ હોતું નથી. તેમ સત્તા-સંપત્તિ, સગા-સબંઘી મિત્રો સાથે હોવા છતાં કોઈ કોઈનો ભાવ પૂછતાં જેવા અનેક સંયોગો હોવા છતાં તેમાં કોઈ નથી અને બઘાં પોતાનો જીવ બચાવવા નાસભાગ સાથી કે સહાયક નથી. તેથી પોતે એકલો કરી મૂકે છે. અને તેમાં કચડાઈને કેટલાંય જ છે. જન્મ-મરણ સમયે એકલો છે તેમ ઘાયલ થાય છે અને મૃત્યુ પણ પામે છે. આ જીવનના દરેક પ્રસંગોમાં અને કોઈ પણ જ બતાવે છે કે આપણાં જ સગા કે સબંઘીઓ અવસ્થામાં પોતે એકલો જ હોય છે. તે એકત્વ આપણાં સાથી કે સહાયક હોતાં નથી. ભાવનાની ચિંતવના પ્રક્રિયા છે.
૪. એકત્વભાવના
Page #82
--------------------------------------------------------------------------
________________
બહારના અનેક સંયોગોની વચ્ચે પણ કોઈ ખડે પગે હાજર હોય તોપણ તેઓ કોઈ પોતાનું આઘાર, શરણ કે સહાયરૂપ ન હોવાથી પોતે દુઃખ દૂર કરી શકતા નથી કે તેમાં ફિયિં પણ એકલો છે પરંતુ પોતાને સાચો આઘાર, શરણ ભાગ પડાવી શકતા નથી. પોતાનું દર્દ અને દુ:ખ કે સહાયરૂપ હોય તો તે પોતાનો એકવરૂપ પોતે એકલાએ જ ભોગવવું પડે છે. આ બાબત સ્વભાવ છે. પોતાના આત્માના એકત્વરૂપ દરેક પ્રસંગ કે ઘટનામાં લાગુ પડે છે. ત્રિકાળસ્વભાવના આશ્રયે જ આત્માની સાચી
સંસારની કહેવાતી સુખ-સંપત્તિમાં ભાગ પડાવવા શાંતિ-સુખ હોય છે. તેથી પોતાના કોઈ પણ
સૌ કોઈ દોડી આવે છે પણ દુ:ખના પ્રતિકૂળ કાર્ય કે પ્રયોજન માટે બહારના સંયોગોનો સાથ
પ્રસંગે કોઈ ઊભું રહેતું નથી. નજીકના સગાશોઘવાને બદલે પોતાના એકવસ્વભાવને જ
સબંઘી પણ સંગાથ છોડી જાય છે. અને જે ઓળખીને તેનો આશ્રય કરવો તે જ એકત્વ
સંગાથ રાખે છે તે પણ પોતાને કોઈ સહાય કરી ભાવનાની ચિંતવનની પ્રક્રિયાનું ચરમબિંદુ છે.
શકતું નથી. તેથી આ જગતમાં કોઈ કોઈનો સાથી એકત્વભાવનાનું
કે સહાયક હોતો જ નથી અને તેથી પોતે એકલો
જ હોય છે તે બાબત એકદમ સ્પષ્ટ છે. સાધન કે કારણ
પોતે કરેલ પુણ્ય-પાપના કર્મફળને ભોગવતો અનેક પ્રકારના સંયોગોની વચ્ચે પણ પોતે અશરણ.
સંસારી જીવ એકલો જ હોય છે. પુણ્યનો ઉદય અને અસહાય હોવાથી એક્લો છે. અને એકત્વસ્વરૂપ
હોય ત્યારે પરસંયોગો સહાયક થતા ભાસે છે. શુદ્ધાત્મા જ શરણ અને સહાય હોવાથી પરસંયોગોથી
તોપણ વાસ્તવમાં તે સમયે પણ કોઈ સહાયક લક્ષ હઠાવી શુદ્ધાત્માનું જલક્ષરવું એત્વભાવનાના
| હોતું નથી. પાપના ઉધ્ય સમયે તે જ પરસંયોગો અભ્યાસથી આ પ્રકારની યથાર્થ સમજણ કેળવવી તે
| કિંચિત્ પણ સહાયક થઈ શકતા જણાતા નથી. જ એકત્વભાવનાના ચિંતવનનું સાઘન કે કારણ છે.
તેથી આ સઘળાં પરસંયોગો વચ્ચે પોતે એકલો સંસારી જીવના જન્મ-મરણ, સુખ-દુ:ખ, ઘરમ- જ છે તે સમજી શકાય છે. કરમ, બંઘ-મોક્ષ, પુણ્ય-પાપ અને તેનાં ફળ, આ જગતમાં સ્ત્રી-પુત્ર-મિત્રાદિક પરસંયોગો સ્વર્ગ-નરકગમન જેવા કોઈ પણ પ્રસંગ કે
આજીવિકા માટે એકઠી થયેલી ઘુતારાઓની અવસ્થામાં આપણો આત્મા એકલો જ હોય
ટોળી કે એક ભાગીદારી પેઢી સમાન છે. છે. અનેક સગા-સંબંધી-સ્નેહીઓ અને સત્તા- ભિાગીદારી પેઢીનો કોઈ ભાગીદાર કામ ન કરી. સંપત્તિ-સન્માન જેવા સંયોગો હોય તોપણ તેઓ શકે તો તેને છૂટો કરી દેવામાં આવે આપણને આપત્તિ સમયે કે બીજી કોઈ બાબતમાં છે. ભાગીદારી પેઢી જેવા પરિવારમાં કોઈ સભ્ય બિલકુલ મદદ કરતા નથી કે કરી નકામો જણાય તો તેનો કોઈ ભાવ પૂછતું શકતાં પણ નથી. આ પ્રકારની સમજણ નથી, ઘુતારાની ટોળી સમાન પરિવારમાં બધાં એડવભાવનાનું કારણ કે સાઘન બને છે.
સ્વાર્થના જ સગા હોય છે. ખીસામાં પૈસા પોતે બીમાર હોય અને વેદનાથી પીડાતો
અને શરીરમાં લોહી હોય ત્યાં સુધી જ પત્નિને હોય ત્યારે સ્ત્રી-પુત્ર- પરિવાર, દવા-દવાખાના
પતિ પ્યારો લાગે છે અને ન હોય તો શેરડીના ડોકટર વગેરે પોતાની સેવા અને સારવાર માટે શૈથી જ
કૂચા જેવો નિરસ જણાય છે. વૃદ્ધાવસ્થાની
૨
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
Page #83
--------------------------------------------------------------------------
________________
લાંબી બિમારી, ખર્ચા અને સારવારથી કંટાળી એડવ કાયમ રાખીને જુદી-જુદી અનેક પરિવારના સભ્યો પણ આની માટી ટાઢી થાય અવસ્થાઓપણે પરિણમે છે. આ અવરથા જન્મતેમ અંદરખાને ઈચ્છે છે.
મરણ, સુખ-દુ:ખ, બંઘ-મોક્ષા જેવી કોઈ પણ સંસારી જીવને પરસંયોગોની વચ્ચે વસવું હોય તેનો ર્તા-હર્તા પોતે જ છે. દરેક અવસ્થાનું ગમે છે અને એકલું ગમતું નથી. પણ આ પરિણમન પોતાના અવળા કે સઘળા પુષાર્થના પરસંયોગોમાં કોઈ પોતાનો સાથી કે સહાયક પરિણામે હોય છે અને તેમાં અન્ય કોઈ સંયોગો ન હોવાથી પોતે એકલો જ છે. તેથી કોઈ સહાયક કે ઉપકારી હોતા નથી. તેથી આવા પરસંયોગોનું પ્રયોજન રાખવા જેવું નથી. સંયોગોની વચ્ચે પણ પોતાનું એકલાપણું એટલે
આ પરસંયોગોના તો ઉત્પન્ન થતો રાગાદિ કે એકત્વ છે. સંયોગીભાવ એ જ આત્માનો સંસાર છે. તેથી
વ્યવહારથી સ્ત્રી-પુત્રાદિ પરસંયોગોથી પોતે ભિન્ન સંસારનો અભાવ કરવો હોય તેણે સંયોગો
હોવાથી તેઓ પોતાને કોઈ આઘાર કે શરણ આપી અને સંયોગીભાવોનું લક્ષ છોડી પરથી
| શક્તા નથી. આઘાર કે શરણ આપ્યા વિના તેઓ વિભક્ત અને પોતાના અનંતગુણોથી એકત્વ
કોઈ સહાય કરી શક્તા નથી. તેથી આ સંયોગોની ઘરાવતા એકત્વ-વિભકત એવા શુદ્ધાત્મ
વચ્ચે પણ આત્માનું એકત્વ વ્યવહારથી સ્વભાવનું જ પ્રયોજન અને લક્ષ રાખવા જેવું
કહેવાય છે. નિશ્ચયથી એકવમાં પોતાની ભિન્નછે. એQસ્વરૂપી શુદ્ધાત્મસ્વભાવ જ પોતાનો
ભિન્ન અવસ્થાઓ, અનેક ગુણભેદો વગેરેમાં આઘાર કે શરણરૂપ હોવાથી તે જ પોતાનો સાચો સાથી કે સહાયક છે.
પણ પોતાના શુદ્ધાત્મસ્વભાવનું અખંડ, અભેદ,
એકરૂપપણું છે. શુદ્ધાત્મસ્વભાવના નિશ્ચય એક્વથી અનેક પરસંયોગોની વચ્ચે પણ પોતે અસહાય
પોતે અભિન્ન હોવાથી તે પોતાને આઘાર કે શરણરૂપ હોવાથી એકલો જ છે. અને પોતાનો છે અને તેથી તે પોતાને સહાયરૂપ છે. નિશ્ચય એકQસ્વરૂપી શુદ્ધાત્મસ્વભાવ જ પોતાને સહાયક
એકવાસ્વરૂપી શુદ્ધાત્મસ્વભાવના આશ્રયે જ છે તેમ સમજી પરસંયોગો પ્રત્યેનું લક્ષ હટાવી
સમ્યગદર્શનથી માંડીને સિદ્ધદશા સુધીના સઘળાં પોતાની અંદરના એકત્વસ્વરૂપના આશ્રયે |
પારમાર્થિક પ્રયોજનો સિદ્ધ થાય છે. આત્મહિત સાઘવાની સમજણ કેળવવી તે જ બાબત એકત્વભાવનાના ચિંતવન માટેનું સાધન
આ પ્રકારની વસ્તુસ્વરૂપની સાચી સમજણ કે ફારણ છે.
એકત્વભાવનાના અભ્યાસથી આવે છે.
કઈ રીતે વૈરાગ્યનું કારણ છે ? કઈ રીતે વસ્તુ સ્વરૂપની સમજણ કરાવનાર છે ? અનાદિ અજ્ઞાની જીવ સાંસારિક સંયોગોને
પોતાના સહાયક માની તેને શોઘવા, સાચવવા એકGભાવનાનો અભ્યાસ દરેક પ્રસંગ કે
છે અને સંભાળવામાં પોતાનું જીવન વ્યર્થ વેડફી અવસ્થામાં આત્માનું એકલાપણું દર્શાવે છે.
નાખે છે. પણ સ્ત્રી-પુત્ર-પરિવાર જેવા ચેતન અનેકાંતસ્વરૂપ આત્મા પોતાના શુદ્ધાત્મસ્વભાવનું
૪. એકત્વભાવના
Page #84
--------------------------------------------------------------------------
________________
સંયોગો કે સત્તા-સંપત્તિ-સન્માન જેવા અવેતન વૈરાગ્ય ક્યું છે. આ પ્રકારે એજ્વભાવનાનો અભ્યાસ સંયોગો પોતાને જરાય સહાયકારી નથી. આ સંસાર પ્રત્યેના તીવ્ર વૈરાગ્યનું કારણ બને છે. બઘાં સંયોગોની વચ્ચે પણ પોતે એકદમ અસહાય જ હોય છે. પોતાના જન્મ-મરણ, સુખ-દુ:ખ,
પ્રયોજનપૂર્વકનું વિશેષ ફળ સ્વર્ગ-નરકગમન જેવા પ્રસંગો કે અન્ય કોઈ પણ અવસ્થામાં આવા સંયોગો પોતાને કિંચિત
એન્વભાવનાના અભ્યાસનું પ્રયોજન આત્માનું પણ કાર્યકારી હોતા નથી.
વ્યવહારથી અને નિશ્ચયથી એકત્વસ્વરૂપ એકત્વભાવનાનો અભ્યાસ આપણને સમજાવે
ઓળખાવી વસ્તુસ્વરૂપની સાચી સમજણપૂર્વક છે કે, માત-પિતા હોય છે પણ તેઓ આપણા
સંસાર પ્રત્યેનો વૈરાગ્ય ઉત્પન્ન કરાવવાનું છે, પાલક હોતા નથી. ભાઈ-ભાડુંઓ સમર્થ હોય
એકવભાવનાના અભ્યાસનું અસાઘારણ અને છે પણ સંકટ સમયે અસમર્થ પુરવાર થાય
મુખ્ય ફળ આ પ્રમાણે છે દ્રઢ છે. પત્નિ પ્રબુદ્ધ હોય છે પણ આપત્તિ આવે ત્યારે અબુઘ બની જાય છે. પત્રો સફળ અને ૧. એકcવસ્વરૂપી શુદ્દામસ્વભાવની સબળ કહેવાય છે પણ પોતાના દુ:ખ-દર્દ
ઓળખાણ કરાવે છે. મટાડવામાં તેઓ નિષ્ફળ અને નિર્બળ જ નીવડે ર. પરસંયોગોની નિરર્થકતા અને શુદ્ધાત્મછે. પરિવારજનો પરસ્પર આધાર આપનારા
સ્વભાવની સાર્થષતા દર્શાવે છે. કહેવાય છે પણ પીડા સમયે તેઓ નિરાઘાર
( ૧. એકવસ્વરૂપી શુદ્ધાત્મસ્વભાવની જ હોય છે. સમાજ મોટો છે પણ પોતાના
ઓળખાણ કરાવે છે. પરિત્રાણ માટે પડકારો થાય ત્યારે નાનો છે. સગા ઘણાં છે પણ તેમાં સહાયક કોઈ એકત્વભાવનામાં આત્માના એકત્વનું ચિંતવન છે, નથી, નેહી-સબંઘીઓ અનેક છે પણ ઉપયોગી જે બે પ્રકારે છે. એક કૈક પ્રકારે કે વ્યવહારથી એક્ય નથી. મિત્રવૃંદ વિશાળ છે પણ મદદગારમાં એકત્વ અને બીજું પારમાર્થિક પ્રકારે કે નિશ્ચયથી મીંડું છે. સેવકો સેવા કરે છે પણ તે કાંઈ એકત્વ. એકત્વભાવનાનો અભ્યાસ આત્માના ફળદાયી થતી નથી. ડોકટરો સારવાર કરે છે વ્યવહાર એકત્વ દ્વારા નિશ્ચય એકત્વસ્વરૂપ પણ દર્દ મટાડી શકતા નથી, રક્ષકો ખડે પગે શુદ્ધાત્માની ઓળખાણ કરાવે છે. ઊભા છે તોપણ રક્ષા કરી શકતા નથી. પૈસો
આત્માનું વ્યવહારથી એકત્વ એટલે સુખપારાવાર છે પણ કોઈ કામનો નથી. સત્તા
દુ:ખ જેવી દરેક અવસ્થાઓમાં પરસંયોગોની સર્વોપરી છે તોય તે શરણરૂપ નથી. આ રીતે
વચ્ચે અસહાયપણું હોવાથી એકલાપણું તે એકત્વ કોઈ પણ પ્રકારના સંયોગો કોઈ પણ પ્રકારે
અને નિશ્ચયથી એકત્વ એટલે સુખ-દુ:ખ જેવી કાર્યકારી હોતા નથી.
ભિન્ન-ભિન્ન અનેક અવસ્થાઓમાં આત્માનું તેથી આવા સાંસારિક સંયોગો પ્રત્યે ઉપેક્ષા એકરૂપપણું તે એક
એકરૂપપણું તે એકત્વ છે. અનેકાંતસ્વરૂપી અને ઉદાસીનાતા આવે છે. જેને સંસાર પ્રત્યેનો આત્માની ઓળખાણ આ પ્રકારના એકત્વ
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
Page #85
--------------------------------------------------------------------------
________________
પૈકી કોઈ પણ એક પ્રકારે શક્ય છે. નિશ્ચયથી એકત્વ છે. આ નિશ્ચય એકત્વરૂપ
વ્યવહારથી એકત્વ સુખ-દુ:ખ જેવી અનેક શુદ્ધાત્મસ્વભાવ જ સાચો આધાર, શરણ અને અવસ્થાઓ સહિતનો આત્મા છે. આત્માની
સહાયભૂત હોવાથી તેનાથી આત્માની સાચી ઓળખાણ અવસ્થા ક્ષણિક, પલટતી, અનેકરૂપ, વિસદશ
છે આ રીતે એકqભાવનાનો અભ્યાસ એકqસ્વરૂપી અને વર્તમાનમાં અશુદ્ધ છે તેથી તે આત્માની શુદ્ધાભસ્વભાવની ઓળખાણ કરાવે છે. સાચી ઓળખાણ નથી.
| ર. પરસંયોગોની નિરર્થકતા અને નિશ્ચયથી એત્વપણે આપણો આત્મા એકરૂપ,
| શુદ્ધાત્માસ્વભાવની સાર્થકતા દશવિ છે. સદા, શાશ્વત અને સૈકાલિક પરિપૂર્ણ સામર્થ્યથી સભર છે. આ એકત્તપણે આત્મા
પોતાની કોઈ પણ બાબતમાં જે બિલકુલ
બિનઉપયોગી, બિનપ્રયોજનભૂત, અશરણ કે ત્રિકાળ શુદ્ધિ, સંપૂર્ણ અને સ્વતંત્ર હોવાથી
અસહાય હોય તેને નિરર્થક કહે છે. અને તેનાથી તે આત્માની સાચી શોભા, સુંદરતા અને સુસંવાદિતા
વિરુદ્ધ જે તદ્દન ઉપયોગ, પ્રયોજનભૂત, શરણભૂત છે. તેથી તે આત્માની સાચી ઓળખાણ છે.
કે સહાયકારી હોય તેને સાર્થક કહે છે. એકત્વભાવનાને તેના આશ્રયે જ પારમાર્થિક આત્મહિતની સાધના અભ્યાસ પરસંયોગોની નિરર્થકતા અને પોતાના થાય છે. અને સમ્યગ્દર્શનથી માંડીને શુદ્ધાત્મસ્વભાવની સાર્થકતા દર્શાવે છે. સિદ્ધદશાની પ્રાપ્તિ થાય છે.
પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના કહેવા અનુસાર સઘળાં
સિદ્ધાંતનો સાર પરથી ખસ, સ્વમાં વસ, ટૂંકું ને એકત્વભાવનાનો અભ્યાસ કરવાથી સમજાય
ટચ, આટલું કર તો બસ છે. પરંતુ પરથી ખસી ને છે કે, સૌ પ્રથમ આપણો આત્મા તેની સુખ
સ્વમાં વસવા માટે પરસંયોગોની નિરર્થકતા અને દુ:ખ, શુભ-અશુભ જેવી દરેક અવસ્થામાં સ્ત્રી- શુદ્ધાત્મસ્વભાવની સાર્થકતા સમજવી જરૂરી છે. જે પુત્ર-પરિવારાદિ, સત્તા-સંપત્તિ-સન્માનાદિ જેવા સમજવા માટે એકત્વભાવનાનો અભ્યાસ કાર્યકારી છે. પરસંયોગોથી અત્યંત ભિન્ન, નિરાઘાર, અારણ છે. સ્ત્રી-પુત્ર-પરિવારાદિ પરસંયોગો હોય તોપણ તેથી તે તેની વર્ષે પણ અસહાય છે. તેથી તે તે પોતાની જન્મ-મરણ, સુખ-દુખ, બંઘ-મોક્ષ વ્યવહારથી એકલો છે. આ પ્રકારે વ્યવહારથી
જેવા કોઈપણ પ્રસંગ કે અવસ્થામાં બિલકુલ
કાર્યકારી નથી. પોતે એકલો જ કર્મને બાંધે એક્વને સમજ્યા પછી તેના આઘારે સમજી શકાય
છે, એકલો જ કર્મનું ફળ ભોગવવા જન્મે છે, તેવું આત્માની સુખ-દુ:ખ, શુભ-અશુભ જેવી
જીવે છે અને મરે છે. સ્વયં એકલો જ સંસારમાં અવસ્થાઓને આધારભૂત અંદરમાં એકત્વરૂપ
રખડે છે અને એકલો જ તે સંસારના બંઘનમાંથી સામાન્ય શુદ્ધાભસ્વભાવ હોય છે. આ મુકત થઈ મોક્ષમાર્ગ દ્વારા મોક્ષને પામે છે. શુદ્ધાત્મસ્વભાવ આત્માથી તદ્દન તન્મય, તેથી બંઘ-મોક્ષ જેવી કોઈ પણ બાબતમાં અન્ય આધારભૂત અને સાચું શરણ છે. તેથી તે કોઈ પરસંયોગો જરાય ઉપકારી નથી. વાસ્તવમાં આભાને સહાયભૂત છે, તેથી તે આત્માનું પરસંયોગો આત્માને ઉપકારી બનવાને બદલે
૪. એકત્વભાવના
૮૫
Page #86
--------------------------------------------------------------------------
________________
તેના લો આત્મામાં રાગદ્વેષાદિ સંયોગીભાવો જે આત્માને આકુળતા અને દુ:ખ ઉપજાવનારા જ થાય છે, જે આત્માને અત્યંત દુ:ખરૂપ હોય છે. અસંયોગી એકવસ્વરૂપી હોય છે. આ રીતે પસંયોગોની નિરર્થક્તા દર્શાવવામાં શુદ્ધાત્મસ્વભાવના લક્ષે જ આત્માની સુખએકત્વભાવનાનો અભ્યાસ કાર્યકારી છે. શાંતિ હોય છે. તેથી પારમાર્થિક સુખ-શાંતિ
માટે અંદરમાં એકત્વસ્વરૂપી શુદ્ધાત્માનું લક્ષા વળી આ એકGભાવનાના અભ્યાસથી આ
અને તે માટે બહારમાં પરસંયોગોથી અળગાપણું અગાઉ જોઈ ગયા તે મુજબ એકત્વસ્વરૂપી.
ઉપયોગી છે. પારમાર્થિક કાર્ય એકાંતમાં થાય શુદ્ધાભસ્વભાવની ઓળખાણ થાય છે. આ
છે તેટલું સ્ત્રી-પુત્ર-પરિવારાદિના સંયોગમાં થતું શુદ્ધાત્મસ્વભાવ અનંતગુણોનો નિઘાન અને
નથી. બહારમાં એકાંતવાસમાં અને અંદરમાં પરિપૂર્ણ સામર્થ્યથી સભર હોય છે.
એકQસ્વરૂપના લક્ષે પોતાની સુંદરતા, શોભા, શુદ્ધાત્મસ્વભાવના આશ્રયે સ્વભાવ જેવી શુદ્ધ
શુદ્ધતા અને સુસંવાદ છે. અને પરસંયોગોના અને પરિપૂર્ણ પર્યાય પ્રગટે છે. અનાદિકાળનું દુ:ખ દૂર થઈ આત્મિક અતીન્દ્રિય સુખની પ્રાપ્તિ
લો અસુંદરતા, અશોભા, અશુક્તિા અને વિસંવાદ
છે. પોતાના વ્યવહાર- નિશ્ચય એકત્વસ્વરૂપની. થાય છે. સંસારનો જ સમૂળગો અભાવ થઈ મોક્ષમાર્ગ અને મોક્ષદશાનો સદ્ભાવ થાય છે.
ઓળખાણ કરી પરસંગોથી પૃથ્થક થઈ પોતાના આ રીતે પોતાનો શુદ્ધાત્મસ્વભાવ જ તદ્દન
એકત્વસ્વરૂપી શુદ્ધાત્મસ્વભાવના આશ્રયે ઉપયોગી, પ્રયોજનામૃત, શરણભૂત અને સહાયકારી
આત્મહિત સાઘવું એ જ એન્વભાવનાનો આશય
છે. આચાર્યશ્રી યોગીન્દુદેવના શબ્દોમાંઢઢઢ હોવાથી તેની સાર્થકતા છે. શુદ્ધાત્મસ્વભાવની આવી સાર્થકતા સમજવા માટે એકત્વભાવનાનો
| (દોહરો) અભ્યાસ ઉપયોગી છે.
જન્મ-મરણ એક જ કરે, સુખ-દુખ વેદે એક; ઉપર મુજબ એકત્વ ભાવનાનો અભ્યાસ
નર્કગમન પણ એકલો, મોક્ષ જાય જીવ એક પરસંયોગોની નિરર્થકતા અને શુદ્ધાત્મસ્વમાની
જીવ તું છે એકલો, તો તજ સૌ પણભાવ; સાર્થકતા દર્શાવનારો છે.
આત્મા ધ્યાવો જ્ઞાનમય, શીધ્ર મોક્ષ સુખ થાય. <ઉપૃઝંડા
ભાવાર્થ: જીવ તેના જન્મ-મરણ, સુખ-દુઃખ કે કોઈ પણ બાબતમાં આપણા આત્માને અન્ય નરક નિર્વાણગમન જેવા દરેક પ્રસંગમાં હંમેશાં એકલો કોઈ સાથી કે સહાયક ન હોવાથી તે એકલો જ હોય છે. જ છે. તે એકલો જ પોતાના કર્માનુસાર જન્મમાં હું જીવું ! જો તું દરેક અવસ્થામાં ખરેખર પ્રવેશે છે, કર્મના ફળને ભોગવતો જીવન વિતાવે એકલો જ છો, તો તું પર સંયોગો અને તેના છે અને આયુષ્ય પૂરું થતા મરે છે. તે સમયે
લો થતા પરભાવોને છોડ અને જ્ઞાયક આત્માના સ્ત્રી-પુત્ર-પરિવારાદિ અનેક પરસંયોગો હોય તોપણ
એકત્વનું જ ધ્યાન કર. જેથી તું શીદ્ય જ તે કોઈ પ્રકારે ઉપકારક થઈ શકતા નથી.
મોક્ષસુખને પામીશ. (યોગસાર : દોહરો નં. ૬૯,૭0) વાસ્તવમાં સ્ત્રી-પુત્ર-પરિવારાદિ પરસંયોગના લક્ષો આત્મામાં રાગાદિ સંયોગીભાવો જ થાય છે.
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યનાં ક્લની : બાર ભાવના
Page #87
--------------------------------------------------------------------------
________________
* એકત્વભાવનાની ક્થા
નમિાજની એકસિદ્ધિ
મિથિલાનગરીના નરેશ નમિરાજની કિર્તી ચોમેર ફેલાયેલી હતી. અનેક ગુણોના નિકેતન અને કામદેવ જેવું સૌંદર્ય
ધરાવતા નમિરાજ અનેક યૌવનવંતી સોહામણી અને સુશીલ રાણીઓના સ્વામી હતા. મહાપુણ્યશાળી અને સમ્યગ્દષ્ટિ ધર્માત્મા
હોવા છતાં મિથિલાનરેશને પૂર્વ પાપકર્મના ઉદયે શરીરમાં ભયંકર દાહજ્વરની ઉત્પત્તિ ૪. એકત્વભાવના
522
થઇ. આખું શરીર ભડકે બળતું હોય તેવી તીવ્ર બળતરા થવા લાગી. રોમેરોમ હજારો વીંછીઓનાં ડંખ જેવી વેદના
વ્યાપી ગઇ. અનેક ઉપચાર કરવામાં
આવ્યા તોય રોગ તો વધતો જ ચાલ્યો. તેથી
નિ પુ. ણ વ દ્યો પ ણ
નાસિપાસ થયા. મહારાજા પણ મહાવ્યાધિથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા.
૮૭
Page #88
--------------------------------------------------------------------------
________________
દેશદેશાવરમાં દાવર મટાડી શકે તેવાની શોધ કરવા માટે ઢંઢોરો પીટવામાં આવ્યો. ત્યારે એક મહાકુશળ વૈદ્ય મળી આવ્યા. તેમણે દાહજવરને મટાડવા માટે આખા શરીરે મલયાગરુ ચંદનનું વિલેપન કરવાનું સૌ પ્રથમ સૂચન કર્યું.
મનોરમા રાણીઓ તુરત જ ચંદનને ઘસવા લાગી ગઈ. ચંદન ઘસવાથી હાથમાં પહેરેલાં કંકણોનો ખખડાટ થવા લાગ્યો. નમિરાજના અંગમાં એક દાહજવરની વેદના તો હતી ત્યાં બીજી આ કંકણોના કકળાટથી ઉત્પન્ન થઇ. તેથી તેમણે રાણીઓને કહ્યું કે, તમારો આ કંકણોનો કોલાહલ મારી વેદનામાં વધારો કરે છે. માટે તમે આ કામ ન કરો. કામ ન કરો. રાણીઓએ સૌભાગ્યના પ્રતિક પૂરતું એક કંકણ હાથમાં પહેરી રાખી બીજા કંકણોને
દૂર કર્યા. એટલે કોલાહલ શાંત થયો. નમિરાજે રાણીઓને પૂછ્યું, તમે શું ચંદન ઘસવાનું બંધ કર્યુ ?
રાણીઓએ જણાવ્યું કે, ના; માત્ર કોલાહલ શાંત કરવા માટે એક જ કંકણ પહેરી અને બીજા કંકણોને કાઢી નાખી અમે ચંદન ઘસીએ છીએ. તેથી અવાજ થતો નથી.
રાણીઓની આ વાત સાંભળી મહારાજા ઊંડા મનોમંથનમાં ડૂબી ગયાઃ
“અરે ! એક કંકણથી અવાજ આવતો નથી તે બાબત મને જ પ્રતિબોધવા માટે
૮૮
જણાય છે. બગાડે છે. એટલે કે બેમળામાંજ બગાવે હોય છે. આ બાબત મારા આત્માને મા લાગુ પડે છે.
મારો આત્મા ઐારૂપ છે. એ રૂપમ્પ્સ શુદ્ધાત્મા તે શુભાશુભ અવસ્થાઓથી પણ ભિન્ન છે તો આ સીર અને તેના ાહલક્ષ્મી તો હબ બન્ને છે, મારો આત્મા ઉભો થઇ શકતો જ નથી અને થતો પણ નથી. માત્ર ઉત્તાપણાનું જ્ઞાન કે તેના લખો થતો રાખ જ આત્મામાં થાય છે. હું આ હારના ઉત્તાપણાનું જ્ઞાન કરવાને બદલે મારા એકસ્ત્યસ્વભાવને
યુગે ાહખન્ના સંયોગોના લક્ષે રાગદ્વેષાદિ ભેટનારૂપ સંયોગીભાવને કરૂં છું,
અરે ચૈત્ર ! તારા એકસ્વરૂપમાં જ વારી શોભા છે, સુંડલા છે, સુખ છે, શાંતિ છે. હું આ સંયોગ એકત્મસ્મભાવને છોડને સંયોગી શરીરનું લગ્ન કરીને બેહ્તાયુક્ત સંયોગોભાને શા માટે ઉત્પન્ન કરે છે
આ કુશળ ય, મનોહર રાજાઓ અને યંત્રનો લેપ મારા આત્માથી અત્યંત મિલ છે. અને તેખો કોઇ ખા બેઠના દૂર કરા માટે બિલ અસય છે તેથી આ બધાંની બચ્ચે પણ હું એકલો જ છું. આત્માનું એકત્મસ્વરૂપ જ રૂપ છે. તેના લીધે જ આ કેટલાનો ભાવ છે. આત્માની
શાંતિ અને સુખ છે. સમૃદ્ધિ આત્માની અશાંતિ
આ
સામ્રાજ્ય અને અને દુઃખનું જ
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ાની : બાર ભાવના
Page #89
--------------------------------------------------------------------------
________________
કારણ છે. તેનો ત્યાગ કર અને આત્માના એકત્ન-સ્વરૂપનું જ ગ્રહણ કર. આત્માના એકલાપણાનો સ્ગીકાર કરીને તેના એકત્રસ્વરૂપી સુનાત્મસ્ત્રભાષી જ સિદ્ધિ કર.
કંકણ અનેક હતા ત્યારે શાંતિ હતી તે એક સા& શાંતિ થઇ શંકાનો પેઠે જ્યાં સુધી તું પણ એલો નહિ થા અને રાજપાટ કે રાષ્ટ્રોના મોમાં પડ્યો રહીશ ત્યાં સુધી ભશોભષનાં દુ:ખો મોગલતો રહીશ. બહારમાં રાજપાટા રહિત એકાંતવાસ અને અંઠરમાં એકત્ફસ્વરૂપ સાધના કરીને આત્માની શાંતિ સાધી શકાય છે. તેલ કે મા ! એકલના સા માટે હિબ
યા.
99
આવા
પ્રકારના
નમિરાજના એકત્વભાવનાના ચિંતવનથી જ પૂર્વ કર્મનો ઉદય શાંત થયો. ચંદનના વિલેપન વગર જ તેમના શરીરમાં શીતળતા વ્યાપી ગઇ અને દાહજવર દૂર થયો.
૪. એકત્વભાવના
પ્રભાત થતાં જ નમિરાજે એવભાવનાના ચિંતવનના કારણે ઉત્પન્ન થયેલ જ્ઞાનપૂર્વના વૈરાગ્યના બળે એકત્વની સિદ્ધિ માટે સંસારનો ત્યાગ કરી મુનિદીક્ષા અંગીકાર કરી.
એકત્વની સિદ્ધિ સાધનાર નમિરાજ મુનિવરને અનેકાનેક નમસ્કાર !
ટિપ્પણ
૧. માટી ટાઢી થાય શરીર ઠંડુ થાય, મરી જાય. • ર. પરિત્રાણ સંરક્ષણ, બચાવ.
સંદર્ભ ગ્રંથો
૧. દ્વાદશાનુપ્રેક્ષા : ગાથા ૧૪ થી ર0; • ૨. સ્વામીકાર્તિકેયાનુપેક્ષા : ગાથા ૭૪ થી ૭૯; 3. ભિગવતી આરાઘના : ગાથા
૧૭૪૨ થી ૧૭૪૮; ૦ ૪. જ્ઞાનાર્ણવ : સર્ગ ૨: શ્લોક ૮૪ થી ૯૪;
: ગાથા ૩૪; ૭. તત્ત્વાર્થરાજવાર્તિક : ૯/૭, ૪/૬૦૧;
૧૪. સમયસાર
૫. મૂલાચાર : ઉત્તરાર્ધ : ગાથા 900, ૭૦૧; ૦ ૬. ત ત્ત્વાર્થસાર ૮. સર્વાર્થસિદ્ધિ : ૯/૭/૪૧૫; ૯. સમણસુત્તમ : ગાથા ૫૧૫ થી ૫૧૮ ૧૦. પદ્મનંદીપંચવિંશતિ : અઘયાય ૪, શ્લોક ૧૮ થી ૨૪; અઘ્યાય ૬, શ્લોક ૪૮; ૧૧. અનગાર ઘર્મામૃત : અઘ્યાય ૬, ગાથા ૬૪, ૬૫, ૦ ૧૨. ગુરુ દેવશ્રીનાં વચનામૃત : નં.૧૦૭; ૧૩. બહેનશ્રીનાં વચનામૃત : નં.૩૫૭; : ગાથા ૩, ૩૮, ૭૩, ૧૯૮, ૧૯૯, ૨૦૦, ૭ ૧૫. સમયસાર : આત્મખ્યાતિ : શ્લોક : ૬, ૭; ૦ ૧૬. નિયમસાર : ગાથા ૧૦૧, ૧૦૨; ૦ ૧૭. સમયસાર નાટકઃ જીવહાર : છંદ ર0, 33; • ૧૮. મોક્ષપાહુડ : ગાથા ૮૧; ૦ ૧૯. હરિવંશપુરાણ : સર્ગ ૫૮, શ્લોક ૧૨; • ર0. યશસ્તિલકચંપૂકાવ્ય : અધિકાર ર, શ્લોક : ૧૧૯; ૦ ૨૧. યોગસાર : દોહરો ૬૯, ૭0; • રર. જૈ.સિ.કોશ : માગ ૧ : અનુપ્રેક્ષા : ૧/૮, પાનુ ૭૪; ૪/૮, પાનું- ૭૯.
એકત્વભાવનાની કથા : નમિરાજની એક્ત્વસિદ્ધિ : ર શ્રીમદ્રાજચંદ્ર : વર્ષ ૧૭મું : માપનાબોઘ : એક્ન્ડમાવના : પાનુ ૪૦થી ૪૩.
૮૯
Page #90
--------------------------------------------------------------------------
________________
હેતુલક્ષી પ્રશ્નો
યોગ્ય વિકલ્પ પસંદ કરી બાજુના [] ચોરસમાં દર્શાવો. ૦૧. પોતે કયારે એકલો હોય છે? A:: પ્રત્યે પળે
B:: પાપનો ઉદય હોય ત્યારે C: સ્ત્રી-પુત્ર ન હોય ત્યારે D:: આપત્તિ આવે ત્યારે ૦૨. ક્યા કારણે કોઇને કોઇનો સહકાર કે સહયોગ ૨. [].
સાંપડતો નથી ? A:: સમયનો અભાવ B:: માનવતાનો અભાવ
C:: વસ્તુનું અનેક તસ્વરૂપ D:: મતલબી જીવન ૦૩. આત્માનો કયો અંશ તેનું પારમાર્થિક પ્રકારે ૩.||
એકત્વ છે? A:: સમુચ્ચય દ્રવ્ય B:: ધ્રુવ દ્રવ્ય
C: સહભાવી ગુણ D:: ક્રમભાવી પર્યાય ૦૪. સમયસાર શાસ્ત્રમાં કોની પારાયણ છે?
A:: આત્મા B:: નવતત્વ C: Bર્તા D:: એકૃત્વ ૦૫. આત્મરવભાવતી એકત્વના કારણે શું હોતું નથી? ૫. [].
A:: સ્વતંત્રતા B:: શુદ્ધતા C: સંપૂર્ણતા D:: પરાધીનતા ૦૬. શેના અભાવે પોતે એકલો કહેવાય છે?
A:: મિત્રો કે પ્રશiષ. B:: સત્તા કે સંપત્તિ C:: સગા કે સંબંધી D:: સાથી કે સહાય
૦૭. પોતાના મરણ પછી પરિવારના સભ્યો શા માટે ડેછે? ૭.[ ]
A:: પોતે પોતાનું આત્મહંત ચૂકી ગથી તેથી B:: પરંવાર માટે પાપ કરીને ઢોરમાં ગયો તેથી C:: પોતાની પાછળ લીલી વાડી મૂકીને ગયો તેથી
D:: પોતાના પ્રત્યેના રાગના ફારણે ૦૮. સ્ત્રી-પુત્ર-મિત્રાદિક શું તેથી ?
A:: સ્વાર્થના જ સગા B:: સુખ-દુઃખના ભાગીદાર
C:: ધુતારાઓની ટોળી D:: આજીવિકા માટેની ભાગીદારી પેઢી ૦૯. નિશ્ચયથી એકcવ શું છે?
૯.[ ] A:: પરંડ્રવ્ય અને પરભાવથી પૃથ્થjપણે B:: અનેક સંયોગોની વચ્ચે એકલાપણું c:: અનેg અવસ્થાઓમાં એકરૂપપણું
D:: સુખ-દુ:ખના પ્રસંગોમાં અસહાયપણું ૧૦. પોતાની સુંદરતા અને શોભા શેમાં છે? ૧૦.[ ]
A:: બહારમાં એકાંતવાસ અને અંદરમાં એકત્વનું લક્ષ B:: બહારમાં ટાપટીપ અને અંદરમાં સુધડતા C:: બહારમાં શિષ્ટાચાર અને અંદરમાં સદાચાર D:: બહારમાં હળવુંમળવું અને અંદરમાં લપ્ત રહેવું.
હું સૈદ્ધાંતિક પ્રસ્નો
નીચેના પ્રશ્નોના એક કે બે વાકયોમાં જવાબ આપો. ૧૧. શા માટે પરસંયોગોનું પ્રયોજન રાખવા જેવું નથી ? ૦ ૧. સંસારી જીવ એકલો કઇ રીતે છે ?
૧૭. ખરસંયોગોના લક્ષે ન ઉત્પન્ન થાય છે ? ૦૨. પોતાનો સાચો સાથી કે સહાયક કોણ છે ?
૧ ૮, પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના કથન અનુસાર સઘળાં ૦ 3. એકત્વભાવના અનુસાર બહારનું એકત્વ શું છે ? સિદ્ધાંતનો સાર શું છે ? ૦૪. એકત્વભાવના અનુસાર અંદરનું એકત્વ શું છે ? | નીચેના પ્રશ્નોના વિસ્તૃત જવાબ આપો. ૦૫. એ કત્વભાવનાનો આશય શું છે ?
૦ ૧. એ કcવભાવનાનું એકcવ શું છે ? ૦૯. એકત્વભાવનાના એકત્વના ચિતવનની કયાં બે પ્રકારે છે? ૦ ૨. વ્યવહારથી અકે cવ ભાવનાનું એ કcવ શું છે ? ૦૭. બહારમાં આત્માનુ, એકત્વ ન માનવામાં આવે તો શો | ૦ 3. નિશ્ચયથી એકcવભાવનાનું એકત્વ શું છે ? દોષ આવે?
૦૪. એકત્વભાવનાનો લૌકિક પ્રકાર શું છે ? ૦૮. શા માટે સત્તા- સંસ્પત્તિ, સ્ત્ર-પત્રાદિ જે વા સં યોગો ૦૫. એ કcવભાવનાનો પ્રારમાર્થક પ્રકાર શું છે ? તેનું આત્માને ઉપકારીને બદલે અપકારી જ છે ?
ચિંતવન કઈ રીતે છે ? ૦૯. શા માટે કુટું બરૂપ કાજળ કોટડીના સંયોગથ સંસાર ૦૬. એ કcવભાવનાની ચિતવન પ્રક્રિયા સમજાવો વધે છે?
૦૭. કયા પ્રકારની સમજણ એ કત્વભાવનાના ચિતવતન ૧૦. એ કcવત ઓળખાણ, સ્વીકાર અને આશ્રયથી શેની સાધન કે કારણ બને છે ? પ્રાપ્તિ હોય છે?
૦ ૮. એકcવભાવનાનો અભ્યાસ કઇ રીતે વૈરાગ્યનું કારણ છે? ૧ ૧. આત્માનો સાથી કે સહાયક કોણ છે ?
૦૯. એકત્વભાવનાના અભ્યાસથી કઈ પ્રકારની વસ્તુસ્વરૂપન ૧૨. નિશ્ચયથી કે પારમાર્થિક પણે આત્માનું એકત્વ ન હોય. સમજણ આવે છે ? તો શો દોષ આવે ?
૧૦. એ કત્વભાવનાના અભ્યાસનું ફળ એકત્વસ્વરૂપ ૧ 3. આત્માની શોભા કે સંદરતા શેમાં છે ?
શુદ્ધાત્મસ્વભાવની ઓળખાણ કઈ રીતે છે ? ૧૪. એ કત્વભાવનાના ચિતવનનું ચરર્માધ્વંદુ શું છે ? ૧ ૧. એ કcવભાવનાનો અભ્યાસ પરસ યોગોની નિરર્થકતા ૧ ૫. આંત્રને પોતાનો પ્રત કયાં સુધી પ્યારો લાગે છે ? અને શુદ્ધાત્મસ્વભાવની સાર્થકતા કઈ રીતે દર્શાવે છે?
૯૦.
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
Page #91
--------------------------------------------------------------------------
________________
ભાવના)
એક અન્યત્વભાવના
जहाँ देह अपनी नहीं, तहाँ न अपनो कोय । घर संपति पर प्रगट ये, पर हैं परिजन लोय ।।
THE EL E HE
ક રૂપરેખા ક ૧, વ્યાખ્યા અને સમજૂતી ૨. અન્યત્વભાવનાના અન્ય નામો
૮. અન્યત્વભાવનાની ચિંતવન પ્રક્રિયા ૩. અન્યત્વભાવનાનું અન્યત્વ શું છે ?
૯. અન્યત્વભાવનાનું સાધન કે કારણ ૪. શુદ્ધાત્મસ્વભાવના અન્યત્વની ઓળખાણ માટે
૧૦. કઇ રીતે વસ્તુસ્વરૂપની સમજણ કરાવનાર છે ? ચાર પ્રકારે ભેદજ્ઞાનની સમજૂતી
૧૧. કઈ રીતે વૈરાગ્યનું કારણ છે ? ૫. અન્યત્વભાવનાના અન્યત્વ માટે સ્વ-પરના
૧૨. પ્રયોજનપૂર્વકનું વિશેષ ફળા ભેજ્ઞાનની સમજણની આવશ્યકતા ૬. સ્વ-પરના ભેદજ્ઞાનનો વિષય અને
૧. સ્વ-પરનું ભેદજ્ઞાન કરાવે તેની પ્રાપ્તિનો ઉપાય
૨, પરાધીનતા મટાડે ૭. એકત્વભાવના અને અન્યત્વભાવનાની તુલના
૧૩. ઉપસંહાર ૧૪. અન્યત્વભાવનાની કથા : તુષ-માષ મુનિ
Page #92
--------------------------------------------------------------------------
________________
કવિવર પંડિત બનારસીદાસ વિરચિત અન્યત્વભાવનાની વિધિ અને ફળ દર્શાવતું પદ્ય
(સવૈયા એકત્રીસા) जैसे रजसोधा रज सोधी मैं दरब काढे, पावक कनक काढि दाहत उपलको । पंकके गरभमैं ज्यों डारिये कतक फल, नीर करै उज्वल नितारि डारै मलकौं ।। दधिको मथैया मथि काढे जैसे माखन माखन कौं, राजहंस जैसे दूध पीवै त्यागि जलकौं ।। तैसे ग्यानवंत मेदग्यानकी सकति साधि,
वेदै निज संपति ऊछेदै पर-दलकौ ।। | ભાવાર્થ : જેવી રીતે ધૂળધોયો ધૂળ શોધીને ધૂળમાંથી ધાતુને છૂટી પાડે છે. સુવર્ણકાર ખનિજ પથ્થર (Raw Gold) માંથી અગ્નિની પ્રક્રિયા વડે શુદ્ધ સુવર્ણ (Pure Gold) મેળવે છે. તરસ્યો માણસ કાદવમાં તકફળ નામની નિર્મળી ઔષધી નાંખીને મેલને નીચે નિતારીને નિર્મળ પાણીને પ્રાપ્ત કરે છે. ગોવાલણ દહીંને વલોવીને દહીંમાંથી માખણ બહાર કાઢે છે. રાજહંસ દૂધ પીએ ત્યારે દૂધને જ ગ્રહણ કરે છે અને પાણીને ત્યજી દયે છે. તેવી રીતે સમજુ માણસ ભેદજ્ઞાનની ભિન્નભાવનાની સાધના અને બળથી એટલે કે અન્યત્વભાવનાના અભ્યાસ અને ચિંતવનના પરિણામે પરપદાર્થો અને પરભાવોથી ભિન્ન પોતાના શુદ્ધ સ્વરૂપની સંપદાને અલગ તારવીને તેનો ભોગવટો કરે છે. (સમયસારનાટક ૬. સંવદ્વારઃ પદ્ય નં. ૧૦)
ક
I
|
SA
Page #93
--------------------------------------------------------------------------
________________
ભIgI
અમૃતલાવળા
પોતાનો ત્રિકાળી શુદ્ધાત્મસ્વભાવ જ પોતાનું મ કાન
સ્વ છે. અને તે સિવાયના નોકર્મ-દ્રવ્યકર્મ- અન્યત્વભાવનાનું અન્યત્વ શું છે ભાવકર્મ-ભેદભાવો પોતાનાથી પર છે. તે પ્રકારે
અને તેની સમજૂતી સ્વ-પરના ભેદજ્ઞાનની વારંવાર વિચારણા થવી
જ તે અન્યત્વભાવના છે.
પોતાથી પર, ભિન્ન, જુદા કે અલગ હોય
તેને અન્ય કહે છે. પોતાનો ત્રિકાળી ધ્રુવ પોતાનો એકરૂપ અખંડ અભેદ ત્રિકાળી ધ્રુવ
શુદ્ધાત્મસ્વભાવ ૧. નોકર્મ ર. દ્રવ્યકર્મ 3. શુદ્ધાત્મસ્વભાવ તે જ પોતાનું સ્વ છે. તે સિવાયના
ભાવકર્મ અને ૪. ભેદભાવોથી અન્ય છે, તે શરીરાદિ નોડર્મો અને જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મો
અન્યત્વભાવનાનું અન્યત્વ છે. જેવા સંયોગો તથા આ સંયોગોના લક્ષે થતા
આ ચારેય પ્રકારના અન્યત્વની સમજૂતી રાગાદિ વિકારીભાવરૂપ ભાવકર્મો જેવા સંયોગી
આ પ્રમાણે છેદ્ધ ભાવો તેમ જ જ્ઞાનાદિ ગુણભેદ જેવા ભેદભાવો
૧. નોકર્મ : પૌદ્ગલિક અઘાતિકર્મોના કારણે પોતાનાથી પર છે તે પ્રકારે સ્વ-પરના મેદજ્ઞાનનું
| મળતા શરીર-મન-વાણી, સ્ત્રી-પુત્ર-પરિવાર, સત્તાચિંતવન તે અન્યત્વભાવના છે.
સંપત્તિ-સન્માન જેવા બ્રાહ્ય સંયોગોને નોકર્મ કહે છે
૨. દ્વિવ્યકર્મ : પૌલિક જ્ઞાનાવરણીય, R અન્યત્વભાવશાળી અન્ય નામ દર્શનાવરણીય, મોહનીય, અંતરાય એ ચાર
ઘાતિકર્મો અને નામ, આયુ, ગોત્ર, વેદનીય
એ ચાર અઘાતિકર્મો જેવા અંતરંગ સંયોગોને અન્યત્વભાવનાને ભિન્નભાવના કે ભેદ
દ્રવ્યકર્મ કહે છે. જ્ઞાનની ભાવના પણ કહે છે.
૩. ભાવકર્મ : પૌગલિક ઘાતિકર્મોના
કારણે થતા જીવના મોહ-રાગ-દ્વેષાદિ સંયોગીઅન્યત્વભાવનામાં નોકર્મ-દ્રવ્યકર્મ-ભાવકર્મ
ભાવોને ભાવકર્મ કહે છે. ભેદભાવોથી ભિન્ન પોતાના શુદ્ધાત્મસ્વભાવનું
૪. ભેદભાવ : અમેદ આત્માને સમજવા ચિંતવન હોવાથી તેને ભિન્નભિાવના કહેવાય થતાં જ્ઞાનાદિ ગુણોના ભેદ, વિકારી કે અધિકારી છે. અને આ પ્રકારનું ચિંતવન સ્વ-પરનું ભેદજ્ઞાન અવરથાના ભેદ, નિત્ય-અનિત્યાદિ ઘર્મોના ભેદ, કરાવનાર હોવાથી તેને ભેદજ્ઞાનની ભાવના
ર્તા-કર્માદિ કારકોના ભેદ જેવા ભેદને ભેદભાવો
કહે છે. પણ કહે છે.
પોતાનો અન્યત્વમય આત્મા ઉપરોકત ચારેય ::
બાબતોથી અન્ય છે, તે અન્યત્વભાવનાનું અન્યત્વ છે. પોતાના શુદ્ધાત્મસ્વભાવને આ ચારેય બાબતોથી અન્ય તરીકે ઓળખવા માટે ચાર પ્રકારના ભેદજ્ઞાનની આવશ્યકતા હોય છે.
TITI
૫. અન્યત્વભાવના
Page #94
--------------------------------------------------------------------------
________________
ગુલામસ્વભાવના અન્યત્વની ઓળખાણ માટે ચાર પ્રકારે ભેદજ્ઞાનની સમજૂતી નોકર્મ-દ્રચકર્મ-ભાવકર્મ-ભેદભાવોથા ભિન્ન પોતાના અખંડ, અભેદ, ઍકરૂપ, ત્રિકાળ ધ્રુવ શુદ્ધત્મવભાવને ઓળખવાના ઉપાય તરીકે ભેદજ્ઞાનની આવશ્યકતા હોય છે. ચારેય બાબતના અન્યત્વ સાથે સંબંધિત ભેદાનના પણ ચાર પ્રકાર છે.
અતભાવ અથવા
પ્રદેશો અને વિમાપ્રદેશ અને અવિમપ્રદેશ એમ મુખ્યત્વે બે પ્રકારે ડિાતા કે ધોધ હોય છે. તેના પણ વધુ ખબે પ્રકાર અન્યત્વ અને અનન્યત્વે કરતાં કુલ ચાર પ્રકારે ભિન્નતા કે ભેદ હોય છે. જેને ચાર પ્રકારે મેદજ્ઞાન કહે છે. જે નીચેના કોષ્ટક અનુસાર છે.
મેવા
૧. વિભક્તપ્રદેશ ર. અવિભક્તપ્રદે શ
૧.૧. અન્યત્વ ૨.૧. અન્યત્વ ૧.ર. અનન્યત્વ ર.ર. અનન્યત્વ
વિજ્ઞકતપ્રદેશા
બે ભિન્ન-ભિન્ન પ્રકારના દ્રવ્યો વચ્ચેના ભેદને વિભકતપ્રદેશરૂપ ભેદ કહે છે.
વિમુક્તપ્રદેશા મેમાં એક ધ્ય અને બીજા દ્રવ્ય વચ્ચેના પ્રદેશો એટલે કે વ્ય-ક્ષેત્ર"
કાળ-ભાવ તદ્દન ભિન્ન હોય છે. જેમ કે, જીવ અને પુગત.
વિમિક્તપ્રદેશરૂપ ભેદ બે પ્રકારે છેન્દ્ર
૯૪
૧.૧. વિઘ્નપ્રદેરારૂપ અન્ય બેદ ૧.૨. વિભક્તપ્રદેશપ અનન્યત્ત્વ સૈદ ૧.૧. વિણતપ્રદેશરૂપ અત્ત્વ બેઠ
વિભકતપ્રદેશરૂપ ભેદમાં જે ભેદ સ્થૂળ કે સરળતાથી જોઇ શકાય તેવાં હોય તેને વિભકત શરૂપ અત્યંત્ય ભેદ કહે છે,
ઉદાહરણ તરીકે, જેમ શ્રીફળનો ગોળો તેના છોતરાથી જુદો હોય છે, તેમ આત્માનો ત્રિકાળી ચૈતન્યસ્વભાવ તેના શરીરાદિ નોમથી જુદો હોય છે.
૧.૨. વિઘ્નતપ્રદેશરૂપ અનન્યત્ત્વ ભેદ
વિભકતપ્રદેશરૂપ ભેદમાં જે ભેદ સૂકુમ કે સરળતાથી જોઇ ન રાકાય તેવૉ હૉય તેને વિભકતપ્રદેશપ અનન્યત્વ ભેદ કહે છે.
ઉદાહરણ તરીકે, જેમ શ્રીફળનો ગોળો તેની કાચલીથી જુદો હોય છે, તેમ આત્માનો ધ્રુવસ્વભાવ તેના જ્ઞાનાવરણીયાદિ દ્વૈત્યકર્મથી જુદો હોય છે.
૨. અવિાકતપ્રદેશરૂપ ભેદ
એક જ દ્રવ્યમાં દ્રવ્ય-ગુણ-પર્યાય વચ્ચેના ભેદને વિભકતપ્રદેશરૂપ ભેદ કહે છે.
અહીં દ્રવ્ય ગુણ પર્યાયોના વ્ય-ક્ષેત્ર-કાળસાવ એક જ દ્રશ્યપ હોવાથી અવિપ્ર શરૂપ છે. તોપણ તેઓની સંખા, સંખ્યા લક્ષણ કે પ્રયોજનાદિ જુદાં જુદાં હોવાથી તેઓ વચ્ચે મિદ રહે છે. આવા મિદમાં તે-પણાંનો અભાવ હોવાથી તેને સદ્ભાવિક ભેદ પણ કહે છે.
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની જ્નની ઃ બાર ભાવના
Page #95
--------------------------------------------------------------------------
________________
પ),
EISE
RE કરતા,
આ પ્રકારનો બંદજ્ઞાન
ઉ દ ાહરણ ભેદ વસ્તુના
તરીકે, જેમ અનેકાંતસ્વરૂપમાં રાત/ (કાય
શ્રીફળનો ગોળો જ સંભવે છે.
તેના ઉપરની તેથી આ
રાતપથી જુદો, કર્મ = પ્રચલી. પ્રકારના ભેની
તેમ આત્માનો વાત વસ્તુના
ત્ર ૬ | ળ ની ર ૫ રૂ ૫ નો
સ્વભાવ ની અનેકાંતપણે
પલની પર્યાયથી સ્વીકારનારદ
લિદાંત
જુદો છે. જૈનદર્શનમાં
ર.ર. અવિભBતપ્રદેશરૂપ અનન્યત્વ ભેદ હોય છે પણ વસ્તુના સ્પષ્પને એવંતપણે સ્વીકારનાર
અવિભકતપ્રદેશરૂપ ભેદમાં જે ભેદ સૂક્ષ્મ કે અન્યદનોમાં હોતી નથી. જેમ કે, દ્રવ્ય અને
સહેલાઈથી સમજી ન શકાય તેવો હોય તેને તેની પર્યાયો કે દ્રવ્ય અને તેના ગુણો
અવિભકતપ્રદેશરૂપ અનન્યત્વ ભેદ કહે છે. અવિભક્તપ્રદેશરૂપ ભેદ પણ બે પ્રકારે છેદ્રઢઢ ઉદાહરણ તરીકે, જેમ શ્રીફળનો ગોળો તેની
સફેદાઈ કે મીઠાશથી જુદો છે, તેમ આત્માનો ૨.૧. અવિભકતપ્રદેશરૂપ અન્યત્વ ભેદ
ગાયકસ્વભાવ તેના જ્ઞાનગુણથી જુદો છે. ૨.૨. અવિભક્ષાપ્રદેશરૂપ અનન્યાહૂ ભેદ. શુદ્ધાત્મસ્વભાવની નોકર્મ- દ્રવ્યકર્મ-ભાવકર્મ
ભેદભાવ Qા ચાર પ્રકારના અન્યત્વની ઓળખાણ ર.૧. અવિભકતપ્રદેશમાં અન્યત્વ ભેદ |
માટે ઉપયોગી ઉપરોકત ચાર પ્રકારના ભેદજ્ઞાનને અવિભકતપ્રદેશરૂપ ભેદમાં જે ભેદ સ્થળ કે નીચેના કોષ્ટક અનુસાર દર્શાવી શકાય છે. સહેલાઈથી સમજી શકાય તેવો હોય તેને તેમાં શ્રીફળના દ્રષ્ટાંતે શુદ્ધાત્મ-સ્વભાવના અવિભકતપ્રદેશરૂપ અન્યત્વ ભેદ કહે છે. અન્યત્વનો સિદ્ધાંત દર્શાવવામાં આવ્યો છે. કમ| ભેદજ્ઞાનનો પ્રકાર
દઢાંત
સિદ્ધાંત
૧. | વિભક્તપ્રદેશ૫ અન્યત્વ ભેદ| શ્રીફળનો ગોળો | આત્માનો ઘૂઘરસ્વભાવ
અને તેના છોતરા અને તેના નોડર્મ | વિભકતપ્રદેશરૂપ અનન્યત્વ ભેદ| શ્રીફળનો ગોળો | આત્માનો ધૃવસ્વભાવ
અને તેની કાચલી અને તેના દ્વવ્યકર્મ અવિભકતપ્રદેશરૂપ અન્યત્વ ભેદ| શ્રીફળનો ગોળો | આત્માનો ધૃવસ્વભાવ
અને તેની રાતપ અને તેના ભાવફર્મ ૪. | અવિભક્તપ્રદેશ૫ અનન્યત્વ ભેદ| શ્રીફળનો ગોળો | આત્માનો ઘવસ્વભાવ
અને તેની સફેદાઈ અને તેનો જ્ઞાનગુણ
૫. અન્યત્વભાવના
Page #96
--------------------------------------------------------------------------
________________
5
iiiiiiTT
અને દ્રવ્યકર્મ વચ્ચેનો ભેદનો છે. પરંતુ શુદ્ધાત્મા જ અન્યત્વભાવનાના અન્યત્વ માટે છે. સુઘી પહોંચવા માટે ચોથા પ્રકારનો અને - સ્વ-પરના ભેદજ્ઞાનની સમજણની દ્રવ્યકર્મને ઓળખવા માટે પહેલા અને ત્રીજા
પ્રકારના ભેદનો ઉપયોગ થતો હોવાથી સ્વ
પરના ભેદજ્ઞાન માટે ચારેય પ્રકારનો ભેદ સાંસારિક સંયોગોની અનિત્યતા દર્શાવનારી
સમજવો જરૂરી છે. અનિત્યભાવના, અપારણતા બતાવનારી અપારણ ભાવના, અસારતા જણાવનારી સંસારભાવના પોતાના શુદ્ધાત્માને નોકર્મ, દ્રવ્યકર્મ, ભાવકર્મ અને અસંગતા દેખાડનારી એકત્વભાવના આપણે અને જ્ઞાનગુણથી અન્ય જાણવો તે સ્વ-પરનું જોઈ ગયા છીએ. આ જ સાંસારિક સંયોગોની
ભજ્ઞાન છે. સ્વ-પરના ભેદજ્ઞાન વડે પોતાના ભિન્નતા સમજાવનારી અન્યત્વભાવના છે.
gવસ્વભાવ એટલે કે શુદ્ધાત્માને અન્ય સર્વ અન્યત્વભાવનમાં સર્વ પ્રકારના સંયોગો,
ભાવોથી ભિન્ન જાણવો તે જ અન્યત્વભાવનાનો સંયોગીભાવો કે ભેદભાવોથી પોતાના શુદ્ધાત્માનું
કેન્દ્રવર્તી વિચાર છે. અન્યત્વ ઓળખવાનું હોય છે. તે માટે પોતાના શુદ્ધસ્વભાવને સર્વ પ્રકારના પરમાવોથી પૃથ્થક
શુદ્ધાત્માના દ્રવ્યકર્મ સાથેના બંઘના કારણે પાડવાનો હોય છે. પરથી પૃથ્થકતા માટે સ્વ
સઘળો સંસાર હોય છે. સ્વ-પરના ભેદજ્ઞાન પરનું ભેદજ્ઞાન જરૂરી હોય છે. સ્વ-પરનું મેદાન જ અન્યત્વભાવનાના અન્યત્વનું આઘારબિંદુ
વડે દ્રવ્યકર્મથી પોતાના શુદ્ધાત્માને જુદો છે. સ્વ-પરના ભેદજ્ઞાનની સમજણ વિના પોતાના
પાડવાથી સઘળાં સંસારનો અભાવ થાય છે. શુદ્ધાભસ્વભાવને પરસંયોગો, સંયોગીભાવો છે કેમ કે દ્રવ્યકર્મમાં ઘાર્મોિના ઉધ્યમાં જોડાણના ભેદભાવોથી ભિન્ન ઓળખી શકાતો નથી. તેથી કારણે રાગાદિ ભાવકર્મ અને અઘાતિર્મોના ઉધ્યના અન્યત્વભાવનાના અન્યત્વ માટે સ્વ-પરના કારણે શરીરાદિ નોડર્મ હોય છે. તેથી પોતાના ભેદજ્ઞાનની સમજણની આવશ્યકતા રહે છે.
શુદ્ધાત્માને સ્વ-પરના ભેદજ્ઞાન વડે દ્રવ્યકર્મથી અન્યત્વભાવનાનો આશય પરથી પોતાનું અન્યત્વ જુદો જાણી દ્રવ્યકર્મના ઉધ્યમાં ન જોડાવાથી ઓળખવાનું છે. પરથી પોતાનું અન્યત્વ ઓળખવા
રાગાદિ ભાવકર્મો ઉત્પન્ન થતાં નથી અને માટે સ્વ-પરનું ભેદજ્ઞાન સમજવું આવશ્યક છે. સ્વ-પરના ભેદજ્ઞાન માટે ભેદજ્ઞાનનો વિષય
દ્રવ્યકર્મના સમૂળગા અભાવથી શરીરાદિ નોકર્મનો અને તેની પ્રાપ્તિનો ઉપાય જાણવો જરૂરી છે.
પણ અભાવ થાય છે. આ રીતે સંસારના અભાવના
કારણરૂપ સ્વ-પરના ભેદજ્ઞાન માટે તેનો વિષય - સ્વ-પરના ભેજ્ઞાનનો વિષય. બીજા પ્રકારનું ભેદજ્ઞાન એટલે કે શુદ્ધાત્મા અને અને તેની પ્રાપ્તિનો ઉપાય |
વ્યકર્મ વચ્ચેનું ભેદજ્ઞાન છે. છે.
સ્વ-પરના ભેદજ્ઞાનનો વિષય શુદ્ધાત્મા અને ચાર પ્રકારના ભેદજ્ઞાનમાં શુદ્ધાત્માને દ્રવ્યકર્મ છે. પરંતુ વર્તમાન મતિ-શ્રુતજ્ઞાન વડે ભિન્ન પાડવા માટે ભેદજ્ઞાનનો મૂળભૂત વિષય પ્રત્યક્ષપણે આ બેમાંથી એકેય જાણી શકાતા ભેદજ્ઞાનનો બીજો પ્રકાર એટલે કે શુદ્ધાત્મા નથી. તેથી તેમને તેમના લક્ષણો વડે ઓળખી
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લન : બાર ભાવના
Page #97
--------------------------------------------------------------------------
________________
પરોક્ષપણે જાણી સ્વ-પરનું ભેદજ્ઞાન કરવામાં અન્યત્વભાવનાના અભ્યાસમાં સ્વ-પરના આવે છે.
ભેદજ્ઞાનની સમજણ સમાયેલી હોય છે.
દ્રવ્યકર્મને ઓળખવા માટે દ્રવ્યકર્મના બે પ્રકાર જાણવા જરૂરી છે. એક અઘાતિકર્મો અને
એકવભાવના અને બીજા ઘાતિકર્મો. અઘાતિકર્મોના કારણે શરીરાદિ અન્યત્વભાવળ નોકર્મ અને ઘાતિકર્મોના કારણે રાગાદિ ભાવકર્મ હોય છે. તેથી શરીરાદિ નોકર્મ અને રાગાદિ
એકત્વભાવના અને અન્યત્વભાવનાનો આશય ભાવકર્મો વચ્ચેના પહેલા અને ત્રીજા પ્રકારના
એક જ હોવા છતાં તેમાં અસ્તિ-નાસ્તિ રૂપ
કથનનો ભેદ . એડવભાવનામાં અસ્તિથી ભેદજ્ઞાન વડે દ્રવ્યકર્મને ઓળખી શકાય છે.
પોતાનો એquપી શુદ્ધાત્મા સઘળાં સંયોગોની આ રીતે નોકર્મ અને ભાવકર્મરૂપ લક્ષણ વડે.
વચ્ચે પણ એકલો જ છે તે બાબત છે. દ્રવ્યકર્મને ઓળખ્યા બાદ શુદ્ધાત્માને ઓળખવા
અન્યત્વભાવનામાં નાસ્તિથી તે જ શુદ્ધાત્મા માટે તેનું લક્ષણ જ્ઞાનગુણ છે. તેથી શુદ્ધાત્મા સઘળાં સંયોગોથી અન્ય છે તે બાબત છે. અને જ્ઞાનગુણ વચ્ચેના ચોથા પ્રકારના ભેદજ્ઞાન
એડવભાવના અનુસાર અનેક પ્રકારના વડે શુદ્ધાત્માને ઓળખી શકાય છે.
સંયોગોની વચ્ચે પણ પોતે એકલો જ છે, સ્વ-પરના ભેદજ્ઞાનના વિષયભૂત શુદ્ધાત્મા
એટલે કે પોતાનું કોઈ સાથી કે સહાયક હોતું અને દ્રવ્યકર્મના બંઘને અલગ ઓળખવા માટે
નથી. અન્યત્વભાવના અનુસાર સઘળાં પ્રકારના સૌપ્રથમ સ્વભાવ-વિભાવ કે જ્ઞાન-રાગનું
સંયોગોથી પોતે અન્ય જ છે. એટલે કે પોતે
પોતાની આગવી ઓળખ કે વિશેષતા જાળવી ભેદજ્ઞાન જરૂરી છે. પોતાની વર્તમાન અવસ્થામાં
રાખે છે. દરેક સમયે એકીસાથે જ્ઞાન અને રાગ બન્ને હોય છે. જ્ઞાન લક્ષણ વડે શુદ્ધાત્માને ઓળખી. એકત્વભિાવનાનું એકત્વ અનેક પ્રકારના શકાય છે અને રામલક્ષણ વડે દ્રવ્યકર્મના બંઘને સંયોગોની વચ્ચે પણ પોતે અસહાય છે તે ઓળખી શકાય છે. રાગાદિ ભાવકર્મો ઉપરાંત
વ્યવહારથી એકત્વ છે. અને અનેક પ્રકારના
સંયોગીભાવોની વચ્ચે પણ પોતાનું એકરૂપપણું શરીરાદિ નોડર્મના લક્ષણ વડે પણ દ્રવ્યકર્મના
છે તે નિશ્ચયથી એકત્વ છે. અન્યત્વભાવનાનું બંઘને ઓળખી શકાય છે. આ રીતે સ્વ-પરના
અન્યત્વ પોતે નોકર્મ, દ્રવ્યકર્મ, ભાવકર્મ અને ભેદજ્ઞાન વડે પોતાના શુદ્ધાત્માને અલગ
ભેદભાવોથી ભિન્ન છે તે વ્યવહારથી અન્યત્વ ઓળખવા માટે નોકર્મ, દ્રવ્યકર્મ, ભાવકર્મ અને
છે અને પોતે સઘળાં પરસંયોગો અને પરમાવોથી જ્ઞાનગુણ એમ ચારેય પ્રકારે ભેદજ્ઞાન આવશ્યક પુથ્થક રહી પોતાની આગવી ઓળખ કે વિશેષતા હોય છે. પરંતુ જ્ઞાન અને રાગના ભેદજ્ઞાન જાળવી રાખે છે તે નિશ્ચયથી અન્યવ્ય છે. માટે ઉપયોગની એકદમ સૂક્ષ્મતા જરૂરી છે.
એક્વભાવના અને અન્યત્વભાવનાની ઉપરોક્ત ઉપયોગની સૂક્ષ્મતા માટે મિથ્યાત્વની મંદતા
તુલના નીચેના કોઠામાં ટૂંકમાં દર્શાવી છે. જરૂરી હોય છે. મિથ્યાત્વની મંદતા માટે અન્યત્વભાવનાનો અભ્યાસ ઉપયોગી છે.
૫. અન્યત્વભાવના
Page #98
--------------------------------------------------------------------------
________________
સમયે પોતે
જ
ગીજ છે તેથી તેના
વિયોગ
| એકવળાવના | અન્ય-વળાવના |
સંકળાયેલા શરીરમાં પહેલેથી જ પોતાપણું હોય ૧. એકવ-વિભક્ત ૧, પરસંયોગો અને
છે. પણ જે ચીજ પોતાપણે હોય તે કાયમ શ, ધ્રા મ I ની પરભાવોથી પૃથ્થક
પોતાની સાથે એકરૂપપણે રહેવી જોઈએ. પણ
આ શરીરના પરમાણુઓ સતત બદલાતા રહે અ L ળ ખ | શ દ્ધ | ત મ | ન || કરાવવાનો આશય ઓળખાણ કરાવવાનો
છે. ચૌદ વર્ષ પહેલાનો એક પણ પરમાણુ આશય છે.
અત્યારના શરીરમાં હોતો નથી. પોતાની ઉમર
ચૌદ વર્ષથી વઘારે છે અને ચૌદ વર્ષ પહેલા ૨. અસ્તિથી પોતે ર. નાસ્તિથી પોતે પણ પોતે હતો જ. તેથી આ શરીર પોતાપણે સઘળાં સંયોગોની| સંઘળાં સંયોગોથી અન્ય હોય શકે નહિ. વચ્ચે પણ એક્લો છે છે.
મરણ થતાં શરીર અહીં પડ્યું રહે છે અને 3. કોઈ પણ સમયે ૩. કોઈ પણ સમયે પોતે આત્મા અન્ય ગતિમાં ચાલ્યો જાય છે. શરીર પોતાનું કોઈ સાથી કે પોતાની આગવી ઓળખ એક સંયોગી ચીજ છે તેથી તેનો વિયોગ પણ સહાયક હોતું નથી. કે વિશેષતા ઘરાવે છે. | અવશ્ય થાય જ છે. સંયોગી શરીરનો વિયોગ
થતાં પણ અંદરનો અસંયોગી આત્મા કાયમ ૪. વ્યવહારથી ૪. વ્યવહારથી પોતે
માટે જેવો ને તેવો રહે છે. આ બાબત શરીરથી પોતાનું અસહાયપણું પરથી ભિન્ન છે તે તે એકવ છે અને અન્યત્વ છે અને
આત્માનું મિશ્નપણું દર્શાવે છે. નિશ્ચયથી પોતાનું નિશ્ચયથી પોતાની દેહ અને આત્માનો સંયોગ હોવા છતાં બન્નેનો એકરૂપપણું તે આગવી ઓળખ જાળવે સ્વભાવ તદ્દન ભિન્ન-ભિન્ન છે. દેહ પાંચ એકવ છે. | છે તે અન્યત્વ છે. | ઈન્દ્રિયોથી રચાયેલ પૌગલિક પદાર્થ છે અને
********************* આત્મા ચૈતન્યસ્વભાવી જાણનાર દેખનાર છે. - અન્યત્વભાવનાની ચિંતવન પ્રક્યિા છે ઈન્દ્રિય વડે જે તે વિષયનું જ્ઞાન થાય છે
છે પણ તે આત્માની હયાતિ વિના થતું નથી. પોતાનો શુદ્ધાત્મસ્વભાવ જ પોતાનું સ્વ છે અને
આ રીતે પાંચેય ઈન્દ્રિય દ્વારા જણાતા પદાર્થોનું
જ્ઞાન એકલા આત્માને જ થાય છે. આત્મા તે ર્સિવાય ૧. શરીરાદિં નોકમ ૨. રાગાર્દેિ
વિનાના મરણ પામેલા દેહની આંખ ઉઘાડી ભાવકર્મ ૩. જ્ઞાનાવરણયાÉદ્રવ્યકર્મ અને ૪.
હોય તોપણ તે કાંઈ દેખાતી નથી. આ કારણે જ્ઞાનાૐ ગુણભેદ પોતાનાથી પર છે તે પ્રકારે
દેહદેવળમાં બિરાજમાન હોવા છતાં આત્મા દેહથી સ્વ-પરના ભેદજ્ઞાનની ભાવના ભાવવી તે જ
તદ્દન ભિન્ન છે એમ સમજી શકાય છે. અન્યત્વભાવનાની ચિંતવન પ્રકૈિયા છે.
પોતાનો આત્મા શરીરથી ભિન્ન છે તો શરીર જે આ પ્રકારે હોય છેદ્ધ
સાથે સંબંધિત સ્ત્રી-પુત્ર-પરિવારાદિ મારા કઈ ૧. અન્યત્વભાવનાના ચિંતવન પ્રક્રિયામાં
રીતે હોય ? ન જ હોય. તે તો પ્રગટપણે સૌપ્રથમ શરીરાદિ નોડર્મથી પોતાનું મિશ્નપણું
જ પોતાનાથી ભિન્ન છે. આ રીતે શરીરાદિ ચિંતવવામાં આવે છે. એકોત્રાવડાહપણે રહેલા
સંયોગોરૂપ નોકર્મથી પોતાનું ભિન્નપણું ભાસે અને ગાઢપણે નિમિત્ત-નૈમિત્તિક સંબંઘથી છે. આ ભિન્નતા વિભિતપ્રદેશરૂપઅન્યપણે છે.
૯૮
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લન : બાર ભાવના
Page #99
--------------------------------------------------------------------------
________________
૨. જેમ શરીરાદિ સંયોગોરૂપ નોડર્મ આત્માથી નોકર્મ-ભાવકર્મ-દ્રવ્યકર્મને પોતાનાથી ભિન્ન ભિન્ન છે તેમ સંયોગોના લો થતા રાગાદિ જાણવાના સાઘનમૂત જ્ઞાનગુણ એ પણ જ્ઞાયક સંયોગીભાવરૂપ ભાવકર્મ પણ આત્માથી ભિન્ન આત્માનું સ્વરૂપ નથી. જ્ઞાયક આત્મા તો છે. રાગાદિ ભાવ ક્ષણિક અને વિનાશી છે. અનંતગુણોના અખંડ, આભેદ, એકરૂપપિંડ છે. તેથી કોઈ પણ રાગ કાયમ ટકતો નથી. વળી
તેથી અમેદ એકરૂપ આત્મા જ્ઞાનાદિ તે આત્માની વિકારી અવરથા હોવાથી આત્માને
અનેક ગુણોના ભેદથી પણ ભિન્ન છે. અત્યંત દુ:ખરૂપ છે. તેથી તે આત્માને પ્રતિકૂળ
આ ભિન્નતામાં પ્રદેશભેદ નથી પણ
અતાભાવિક ભેદ છે. છે. આત્માને પ્રતિકૂળ હોય તે આત્માનો સ્વભાવ હોય શકે નહિ. તેથી પોતાનો શુદ્ધાત્મસ્વભાવ વસ્ત્ર પાંચેય ઈન્દ્રિયનો વિષય છે. અને તેની આવા ક્ષણે-ક્ષણે પલટતા અનેક પ્રકારના રાગાદિ સદાઈ માત્ર થશુઈન્દ્રિયનો વિષય છે. તેથી, સંયોગીભાવરૂપ ભિાવકર્મથી ભિન્ન જ છે. આ વસ્ત્ર અને તેની સફેદાઈ અતાભાવિક ભિન્નતા અવિભકતપ્રદેશરૂપ અન્યપણે છે.
ભેદ છે. તેમ અભેદ આત્મા અને જ્ઞાનાદિ
ગુણભેદ વચ્ચે પણ અતાભાવિક ભેદ છે. 3. શરીરાદિ નોકર્મ અને રાગાદિ ભાવકર્મથી
આ ભેદ અવિભક્તપ્રદેશરૂપ અનન્યપણે છે. આપણો આત્મા ભિન્ન છે. તો આ નોડર્મ અને ભાવકર્મના કારણભૂત દ્રવ્યકર્મથી પણ ભિન્ન
ઉપરોક્ત પ્રકારે ૧. શરીરાદિ નોર્મ ર. રાગાદિ
ભાવકર્મ 3. જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મ ૪. જ્ઞાનાદિ જ છે. દરેક સમયે જૂના દ્રવ્યકર્મનો ઉદય
ગુણભેદથી ક્રમાનુસાર પોતાના શુદ્ધાત્માને આવી તેનું ફળ નોકર્મ અને ભાવકર્મપણે આપી
ભિન્નપણે જાણી શકાય છે. આ પ્રકારે ભિન્નતાનો તે ખરી જાય છે. અને જીવના ભિાવકર્મરૂપ
કે ભેદજ્ઞાનનો વારંવાર અભ્યાસ કરવો તે રાગાદિ ભાવોના નિમિત્તે નવીન ફર્મનું બંઘન
અન્યત્વભાવનાની ચિંતવન પ્રકિયા છે. થતું રહે છે. આ રીતે કર્મોનું આવાગમન નિરંતર ચાલુ રહે છે.
સંયોગોની અનિત્યતા, અશરણતા, અસારતા
અને અસહાયતા જ તેની પૃથ્થકતાને બતાવનારી આ રીતે જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારના છે. તેથી પોતાનો શુદ્ધાત્મસ્વભાવ પરસંયોગોથી બદલતા રહેતા પૌલિક દ્રવ્યકર્મોના સંયોગોની અત્યંત ભિન્ન છે. તોપણ અનાદિની મિથ્યા વચ્ચે પણ અસંયોગી ચૈતન્યમય આત્મા કાયમ માન્યતા તેમજ લાંબા સમયના સહવાસ અને જે વો ને તેવો ટકી રહે છે. તેથી પરિચયના કારણે એમ ભાસે છે કે આ સંયોગો જ્ઞાનાવરણીયયાદિ દ્રવ્યથી પણ પોતાનો મારાં છે. તેથી આ જીવ આ સંયોગોને પોતાનાથી આત્મા ભિન્ન જ છે. આ ભિન્નતા પૃથ્થક માનવા તૈયાર હોતો નથી. જો કે ધૂનમાં વિભક્તપ્રદેશરૂપ અનન્યપણે છે.
તો બઘાં એમ જ કહે છે કે આ સંયોગો
પોતાના આત્માથી એકદમ મિક્સ છે. પરંતુ પોતાનું ૪. પોતાનો અખંડ, અમેદ, એકરૂપ શુદ્ધાત્મા આચરણ તે સંયોગોથી અભિન્ન હોય તેમ જ નોકર્મ, ભાવકર્મ, દ્રવ્યકર્મથી ભિન્ન છે તેમ પ્રવર્તે છે. તેનું કારણ સંયોગોથી ભિન્નતાનું જ્ઞાનાદિ ગુણભેદથી પણ ભિન્ન છે.
અંદરથી સાચું શ્રદ્ધાન નથી. આવું શ્રદ્ધાન લાવવા માટે અન્યત્વભાવનાનું ચિંતવન આવશ્યક છે.
૫. અન્યત્વભાવના
Page #100
--------------------------------------------------------------------------
________________
==== == સુરચિપણે પ્રગટ થાય છે. જે અપૂજ્ય હતો તે જ * અન્યત્વભાવનાનું સાધન કે કારણ તે હવે પૂજ્ય બને છે. જેમ પથ્થરને ટાંકણા વડે ઉત્કીર્ણ fathbbatdadddddddddd
કરી તેમાંથી અન્ય ભાગો દૂર કરવાથી જિનપ્રતિમા
પ્રગટે છે તેમ પોતાના આત્મા સાથે સંકળાયેલ સંયોw શરીરાદિ નોકર્મ, રાગાદિ ભાવકર્મ, જ્ઞાના
નોકર્મ અને દ્રવ્યકર્મ, સંયોગીભાવરૂપ ભિાવકર્મ અને વરણીયાદિ વ્યકર્મ અને જ્ઞાનાદિ ગુણભેદથી.
જ્ઞાનાદિ ગુણભેદરૂપ ભેદભાવોથી પોતાના આત્માને પોતાના શુદ્ધાત્માની ભિન્નતા વિચારવી તે અન્યત્વ
ઘે તારવવાથી અંદરનો ડોડીર્ણ શુદ્ધ ચૌતન્યસ્વભાવ ભાવનાની ચિંતવન પ્રક્રિયા છે. અન્યત્વભાવનાની
પ્રગટ થાય છે. ચિંતવન પ્રક્રિયા માટેનું સાઘન કે કારણે અનેક
ઉપરોકત પ્રકારે શ્રીફળ અને જિનપ્રતિમા જેવા પ્રકારે જોવા મળે છે.
સાઘન વડે તેમજ શરીરાદિની ભિન્નતા માસવાના જેમ શ્રીફળ તેના છોતરા, કાચલી, રાતપ
કારણ વડે અન્યત્વભાવનાનું ચિંતવન થઈ શકે છે. અને સદાઈથી ભિન્ન છે તેમ પોતાનો શુદ્ધાત્મસ્વભાવ પણ નોકર્મ, દ્રવ્યકર્મ, ભિાવકર્મ અને ભેદભાવોથી ભિન્ન છે.
કે કઈ રીતે વસ્તુસ્વરૂપની છે જે ગીજ પોતાથી જુદી પડી જાય તે પોતાથી કામ
સમજણ કરાવનાર છે ? અન્ય જ હોય છે. શરીરાદિ નોકર્મ અને
અન્યત્વભાવનાનો અભ્યાસ સ્વ-પરનું ભેદજ્ઞાનાવરણીયાદિ વ્યકર્મ તેની સ્થિતિ પૂરી થતાં પોતાથી છૂટી પડી જાય છે. તેથી તેમનાથી
જ્ઞાન કરાવનાર છે. વસ્તુસ્વરૂપની સાચી સમજણ પોતાનો આત્મા ભિન્ન છે. આ ભિન્નતા પ્રદેશભેદ વિના સ્વ-પરનું ભેદજ્ઞાન સંભવતું નથી. કે વિભક્તપ્રદેશપણે છે.
અન્યત્વભાવનાનો અભ્યિાસ પોતાના જે ક્ષણિક અને વિનાશી હોય તે પણ પોતાની ચીજ ન હોય. રાગાદિ ભાવકર્મો ક્ષણિક અને
શુદ્ધાત્મસ્વભાવરૂપ સ્વની ઓળખાણ કરાવે છે. વિનાશી છે તેથી તે પણ પોતાના ઘઘ અને અને શરીરાદિ સવાણી
| અને શરીરાદિ સંયોગોને પોતાનાથી ભિન્ન દર્શાવે અવિનાશી આત્માથી ભિન્ન છે. તે જ રીતે છે. આ ભિન્નતા દર્શાવવા માટે ચાર પ્રકારના જ્ઞાનાદિ ગુણભેદ પણ આભેદ આત્મામાં સમાવેશ મેદજ્ઞાનની સમજણ કરાવે છે. આ પ્રકારે ન પામતા હોવાથી તેનાથી પણ પોતાનો અભેદ
અન્યત્વભાવનાને અભ્યાસ વસ્તુસ્વરૂપની સમજણ એકરૂપ શુદ્ધાત્મસ્વભાવ ભિન્ન છે. આ પ્રકારની
કરાવનાર છે. ભિન્નતા અતભાવ કે અવિભક્તપ્રદેશપણે છે.
ቀቀቀቀቀቀቀቀቀቀቀቀቀቀቀቀቀቀቀፃል જિનપ્રતિમા પણ અન્યત્વ ભાવનાનું એક ઉત્કૃષ્ટ સાઘન કે કારણ થઈ શકે છે. જિનેન્દ્ર
કે કઈ રીતે વૈરાગ્યનું કારણ છે ? A છે
જ ભગવાનનું સ્વરૂપ એ જ પોતાનું સ્વરૂપ છે. તેથી જિનેન્દ્ર ભગવાનમાં જે છે તે પોતામાં
સંસારી જીવ જેને પોતાના માને છે તે જ છે અને તેમનામાં જે નથી તે પોતામાં નથી,
પારકા નીકળે છે. અને આ પારકાની પળોજણમાં જિનેન્દ્ર ભગવાનનું સ્વરૂપ દર્શાવતી જિનપ્રતિમા
જ પોતાનું જીવન વ્યર્થ વેડફી નાંખે છે. ટંકોત્કીર્ણ છે એટલે કે પથ્થરને ટાંકણાથી ઉત્કીર્ણ
અન્યત્વભાવના એમ જણાવે છે કે પોતાનો કરીને કંડારવામાં આવેલ છે. તેથી જે પથર ત્રિકાળી દ્ધાત્મસ્વભાવ જ પોતાનું સ્વ છે અને અસંદર, અશોભનીય અને અરુચિરૂપે હતો તે તે સિવાયનું સઘળું પર છે. એક બાજુ રામ જ પથર પ્રતિમાપણે સુંદર, શોભનીય અને ને બીજી બાજુ ગામ. તેમ એક બાજુ આત્મરામ ૧૦૦
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
Page #101
--------------------------------------------------------------------------
________________
અને બીજી બાજુ સઘળાં સાંસારિક સંયોગો છે. તેથી અન્યત્વભાવનાને ભિન્નભિાવના કે આત્મરામનું જે મહત્વ અને સ્થાન છે તે બીજા ભેદજ્ઞાનની ભાવના પણ કહેવાય છે. આ કોઈ સંયોગોનું નથી. આ પ્રકારે સ્વનો મહિમાં ભેદજ્ઞાન ચાર પ્રકારે છે. જે ની સમજૂતી અને પરની તુચ્છતા ભાસતા શરીરાદિ પરસંયોગો આ અગાઉ અપાઈ ગયેલ છે. પ્રત્યેનું પ્રયોજન અને લઠ્ઠા ટળે છે. તેથી સઘળાં સાંસારિક સંયોગો પ્રત્યે ઉપેક્ષા અને ઉદાસીનતા
સ્વ-પરના મેદજ્ઞાનનો મહિમા અલૌકિક અને આવે છે. જેને સંસાર પ્રત્યેનો વૈરાગ્ય કહે છે.
અચિંત્ય છે. પારમાર્થિક પંથમાં પરથી પૃથકતા આ પ્રકારે અન્યત્વભાવનાનો અભ્યાસ સંસાર
દર્શાવનારા ભેદજ્ઞાન વિના એક ડગલુંય આગળ પ્રત્યેના વૈરાગ્યનું કારણ છે.
વઘી શકાતું નથી. જગતમાં જે કોઈ જીવો
સંસારનો અભાવ ફરી સિદ્ધદશાને પાપ્ત થયા E પ્રયોજનપૂર્વકાં વિશેષ ફળ છે છે, થાય છે અને હવે પછી થશે તે બઘાંય tatttttttttttttttttt
સ્વ-પરના ભેદજ્ઞાનના કારણે જ થાય છે. અને
જે કોઈ જીવો સંસારમાં રખડે છે અને અનંત એકત્વભાવનાનો અભ્યાસનું પ્રયોજન વસ્તુ દ:ખો ભોગવે છે તે ભેદજ્ઞાન ન હોવાના કારણે સ્વરૂપની સાચી સમજણપૂર્વક સંસાર પ્રત્યેના જ રખડે છે. વૈરાગ્યનું છે. આવા પ્રયોજનપૂર્વક
ભેદજ્ઞાનની પ્રાપ્તિ માટે પરથી પૃથ્થકતા એકત્વભાવનાના અભ્યાસનું આગળું ફળ આ જાણવી જરૂરી છે. પરથી પૃથ્થકતા જાણવા માટે પ્રકારે છે દ્રઢઢ
અન્યત્વભાવનાનો અભ્યાસ હોય છે. આ રીતે ૧. સ્વ-પરનું ભેદજ્ઞાન કરાવે
અન્યત્વભાવનાના અભ્યાસનું ફળ સ્વ-પરનું
મેદજ્ઞાન જાણવું. ૨. પરાધીનતા મટાડે િ૧. સ્વ-પરશું દશા ફશવે છે
૨. પશશીળતા મટાડે પોતાના શુદ્ધાત્મસ્વભાવને અન્યભાવોથી ભિન્ન
પરમાં પોતાપણાની માન્યતાના કારણે થતું પરનું જાણવો તેને સ્વ-પરનું ભેદજ્ઞાન કહે છે. અન્યત્વ
વલણ, પરનું પ્રયોજન કે પરના આશ્રયને ભાવનાનો અભ્યાસ સ્વ-પરનું ભેદજ્ઞાન
પરાઘનતા કહે છે. અન્યત્વભાવનાનો અભ્યાસ કરાવનાર છે.
આવી પરાથીનતા મટાડનારો છે. પોતાનો શુદ્ધાત્મસ્વભાવ એ જ પોતાનું સ્વ
પરાધીનતામાં સ્વપ્નય સુખ નથી' છે. આ શુદ્ધાત્મસ્વભાવ સાથે સંકળાયેલ શરીરાદિ
એવી પ્રસિદ્ધ લોકોક્તિ છે. આ પરાધીનતા નોડર્મ, જ્ઞાનાવરણીયાદિ ઘર્મ, રાગાદિ ભાવકર્મ
ટાળવા માટે પરને પર તરીકે જાણવું અત્યંત અને જ્ઞાનાદિ ગુણભેદ એ પોતાનાથી પર છે.
આવશ્યક છે. અન્યત્વભાવના પરને પર તરીકે ઓળખાવી.
અન્યત્વભાવનાનો અભ્યાસ પરને પર તરીકે સ્વ-પરનું ભેદજ્ઞાન કરાવે છે.
જણાવે છે. આ પરમાં નોકર્મ-વ્યકર્મ-ભાવકર્મપોતાના શદ્ધાત્મસ્વભાવને અન્ય ભાવોથી ભેદભાવોનો સમાવેશ છે. શરીરાદિ નોડર્મ વિભક્ત ભિન્ન જાણવો તેનું જ નામ અન્યત્વ છે. પ્રદેશરૂપ અન્યત્વપણે પોતાથી પર છે.
(Gી
.
કરવા
૫. અન્યત્વભાવના
Page #102
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મ વિનંતપ્રદેશરૂપ લક્ષણ વડે આત્માને અને રામ લક્ષણ વડે અનન્યત્વપણે પોતાથી પર છે. રાગાદિ ભાવકર્મ બંઘને ઓળખી શકાય છે. પોતાની અવસ્થામાં અવિભક્તપ્રદેશરૂપ અન્યત્વપણે પોતાથી પર છે. એક સાથે થતાં જ્ઞાન અને રાગ વચ્ચેનો ભેદ અને જ્ઞાનાદિ ગુણોના ભિાવભેદ અવિભકત- પારખવાથી જીવ અને બંઘ વચ્ચેનું ભેદજ્ઞાન પ્રદેશરૂપ અનન્યપણે પોતાથી પર છે. થઈ શકે છે. દ્રવ્યકર્મના બંઘથી છૂટું પડતાં
તેના કારણે થતા નોકર્મ અને ભાવકર્મનો અભાવ અન્યત્વભાવનાના અભ્યિાસ દ્વારા આ પ્રકારે
થાય છે. અને નોકર્મ અને ભાવકર્મનો અભાવ પરથી ભિન્નતા માસવાથી પરનું કોઈ પલણ,
થતાં સંસારનો પણ અભાવ થાય છે. પરંતુ પ્રયોજન કે આશ્રય સંભિવતો નથી. તેથી
આ માટે સૌ પ્રથમ જ્ઞાન અને રાગને ભિન્નપણે પરાધીનતા મટે છે.
મિાસવા જરૂરી છે. જ્ઞાન અને રાગની ભિન્નતા માટે સૂક્ષ્મ ઉપયોગરૂપ પ્રજ્ઞાછીણીની જરૂર પડે
છે. પ્રજ્ઞાછીણીની પ્રગટતા માટે અન્યત્વઅન્યત્વભાવના એ સ્વ-પરના ભેદજ્ઞાનની.
ભાવનાનો અભ્યિાસ ઉપયુક્ત . ભાવના છે. સ્વ-પરના ભેદજ્ઞાનમાં સ્વ એટલે
અન્યત્વભાવનાના અભ્યાસ વડે પ્રગટ થયેલ પોતાનો તિવાળી ઘુવ શુદ્ધાત્મસ્વભાવ છે અને
જ્ઞાનના સુક્ષમ ઉપયોગરૂપ પ્રજ્ઞાબીણી વડે જીવ તે સિવાયના નોડર્મ-દ્રવ્યકર્મ-ભાવકર્મ પોતાનાથી
અને બંઘને અન્યપણે ઓળખી શકાય છે તેમ પર છે. આ ઉપરાંત જ્ઞાનાદિ ગુણભેદ જેવા
| દર્શાવતા આચાર્યશ્રી કુંદકુંદ કહે છે ભેદભાવો પણ પોતાના અભેદસ્વભાવમાં સમાવેશ પામતા ન હોવાથી પર છે. ભેજ્ઞાનનો મૂળભૂત જીવ બંઘ છે, નિયત વિજ વિજ લહાણો છેદાય છે, વિષય આત્મા અને તેની સાથેનો પૌગલિક પ્રહાઈtણી વર્ષો છેદતાં બન્ને જુદા પડી જાય છે. દ્રવ્યકર્મના બંઘનો છે.
ભાવાર્થ : જીવ અને બંધને પોતપોતાના નિશ્ચિત લક્ષણો આત્મા અને બંઘ એ બેમાંથી એકેયને સીઘી વડે ઓળખીને જુદા પાડી શકાય છે. અન્યત્વભાવનાના રીતે ઓળખી શકાતા નથી. પણ તેમના લક્ષણ અભ્યાસથી ઉત્પન્ન થયેલ સૂક્ષ્મ ઉપયોગરૂપ પ્રજ્ઞાછીણી વડે તેમને ઓળખી શકાય છે. આત્માનું લક્ષણ વડે તેમને છેદતાં તેઓ બન્ને જુદા પડી જાય છે. જ્ઞાન છે અને બંઘનું લક્ષણ રાગ છે. જ્ઞાન
(સમયસાર : ગાથા ર૯૪)
<ઝંદર્ભ ગ્રંથો >
- ૧, દ્વાદાનુપ્રેક્ષા : ગાથા રર થી ર3; • , પામીકાર્તિકેયાનુપ્રેક્ષા : ગાથા ૮0 થી ૮૨; 3. ભગવતી આરાઘનો : ગાથા ૧૭૪૯ થી ૧૭૬૨; • ૪. જ્ઞાનાર્ણવ : સર્ગર : ગાથા ૯૫ થી ૧0૬; • ૫. મૂલાકાર : ઉત્તરાર્ધ : ગાથા 90ર થી 908; • ૬. તત્ત્વાર્થસાર : અધ્યાય ૬ : ગાથા ૩૫; ૦ ૭. તસ્વાર્થરાજધાર્તિક : ૯/૭, ૫/507/3; ૦૮. સર્વાર્થસિદ્ધિ : ૯/૭/૪૧૬, • ૯. સમણસતુમ : ગાથા ૫૧૯; :: પાનંદી પંચવિંશતિ : અધ્યાય ૬, શ્લોક ૪૯; • ૧૧, નગારધર્મામૃત : ગાથા ૬૬, ૬૭;
૧ર. બૃહદવ્યસંગ્રહ : ગાથા ૩૫ ની ટીકા, ૧૩, ગુરુદેવશ્રીના વર્ષનામૃત : ને ,૩૮; ૦ ૧૪. પ્રવચનસાર : ગાથા ૧0૫, 10૬, ૧૯૨, ર33 અને તેની ટીકા; • ૧૫, પંચસ્તિકાયસંગ્રહ : ગાથા ૪૫, ૧03 અને તેની ટીકા; ૦ ૧૬. સમયસાર : ગાથા ૧૯0 ૯ર, ર૯૪ અને તેની ટીકા; • ૧૭, પંચાધ્યાયી ઉત્તરાર્ધ : ગાથા ૧૫; • ૧૮. સમયસારનાટક : અધ્યાય ૬ : સંવરતાર : ગાથા ૮, ૯; અધ્યાય ૮, બંઘાર : ગાથા પ૭, ૪૬; ૦ ૧૯. જૈ.સિ.કોશ : ભાગ : ૧ : અનુપ્રેક્ષા ; ૧/૪, પાનું ૭ર; ૪/૪, પાનું ૭૯.
અન્યત્વભાવનાની કથા : તુષ-માષ મુનિ • ૧. ભાવપાદુ5 : ગાથા ૫3 અને તેની ટીકા; • ૨, આરાઘના- કથાકોષ
૧૦૨
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લન : બાર ભાવના
Page #103
--------------------------------------------------------------------------
________________
* અન્યત્વભાવનાની ક્થા
સુખ-માષ મુનિ
J
voCA
નગર બહારના ઉદ્યાનમાં મુનિરાજ પધારતાં લોકોના ટોળેટોળા તેમનાં દર્શન કરવા માટે ઊમટ્યા છે. શિવભૂતિ પણ તે પૈકીના એક છે. અત્યંત ભીંજાયેલ હૃદય ધરાવતા શિવભૂતિની આત્મજિજ્ઞાસા એકદમ તીવ્ર છે. આત્મહિતની ઉદાત્ત ભાવના અને પરમપદની પ્રાપ્તિનું ધ્યેય તેનાં જીવન સાથે વણાયેલ છે. મુનિરાજના દર્શન કરી અત્યંત આનંદ પામેલા શિવભૂતિ કાંઇક ધર્મોપદેશ સાંભળવાની ભાવના ધરાવે છે. શિવભૂતિની ઉત્કટ આત્મલગની અને વૈરાગી મુખમુદ્રા નિહાળી મુનિરાજ અન્યત્વભાવનાનો ઉપદેશ આપતા કહે છેઃ
૫. અન્યત્વભાવના
“હે વત્સ ! પોતાનો અખંડ, અભેદ, એરૂપ, ત્રિકાળ શુદ્ધાત્મસ્યભાવ એ જ પોતાનું સ્થ છે અને તે સિથાય તેની સાથે સંકળાયેલ જોકર્મ દ્રવ્યકર્મ–ભાષકર્મ–ભેદભાવ એ સઘળું પર છે. સ્થ–પરની સાચી સમજણ વડે પરવું પ્રયોજન છોડી
સ્વનું પ્રયોજન સાધવું એટલે કે પરાર્થપણું મટાડી સ્વાર્થપણું સાધવું એ જ સકળ સિદ્ધાંતનો સાર છે.
જગતમાં સ્વાર્થી માણસને લુચ્ચો માનવામાં આવે છે અને પરાર્થી માણસને પરમાર્થી માગમાં આવે છે. પણ વાસ્તવમાં સ્વાર્થમાં જ પરમાર્થ સમાયેલો છે. થળી સ્વાર્થ વિના
પરાર્થ પણ થઇ શક્તો નથી. એટલે કે જે પોતાનું કાંઇ ભલુ કરી શકતો નથી તે બૉજાનું પણ કાંઇ ભલું કરી શકતો નથી. જે પોતાની ઠયા પાળી શકતો નથી તે બીજાની ઠયા પણ પાળી શકતો નથી. તેથી પરનું કામ કરવા માટે પણ પહેલાં સ્વનું કામ કરવું જરૂરી હોય છે. થળા સંસારી જીયોસ્વભાવથી જ સ્વાર્થી હોય છે. અને આ સ્વાર્થમાં કાંઇ ખોટું પણ નથી. ખોટું માત્ર એ છે કે, અજ્ઞાની જીયો પરને જ પોતાનું સ્વ માની તે પરની પળોજણમાં ખુવાર થઇને પોતાનું જીવન વ્યર્થ ભેડૉ નાંખે છે.”
૧૦૩
Page #104
--------------------------------------------------------------------------
________________
શિવભૂતિ એ કહ્યુંઃ “હે સ્વામી ! કોઇ ઉદાહરણ આપી સ્વ-પરૉ સાચી સમજણ આપો અને તેનું ફળ બતાવો"
મુનિરાજે બાજુમાં ઊગી નીકળેલા અડદના છોડને બતાવીને કહ્યું :
“જેમ અડદની ડાળ તેના ઉપરના ફોતરાથી
શુ છે તેમ આપણો બાબા સારા િનોકર્મથી જુદો છે. ખા જુદા વિભક્ત પ્રદેશરૂપ અન્યપણે છે.
ફોતરા કાઢી નાંખ્યા બાદ તેના ઉપરના છોતરા પણ તે દાળ ભિન્ન છે. તેમ શરીરર્હદય નોકર્મથી મિત્ર પડયા બહ બાબરીયાકિ મૌલિક કન્યકર્મથી પણ આત્મા ભિન્ન છે. આ ભિન્નતા જિભક્તપ્રદેશરૂપ અનન્યપણે છે.
ફોતરા અને છોતરા કાઢી નાંખ્યા બાદ છોતરાના કારણે દાળ ઉપર દેખાતી કાળપ એ પણ દાળનો ભાગ નથી. તે કાળપથી પણ દાળ અલગ છે. તેમ દ્રવ્યકર્મના કારણે થતા રાષર્રઢ વિકારાભાલરૂપ ભાવકર્મથી પણ આપણો આત્મા અલગ છે. આ અલગતા અવિભકતપ્રદેશરૂપ અન્યપણે છે.
કાળપ કાઢી નાખ્યા બાદ છેવટે જે સફેદ દાળ
ડેખાય છે તે તેની સફેદાઇથી પણ ભિન્ન છે. તેમ જ્ઞાનાદિ ગુણભેટ જેવા મેટભાવોથી પણ ભેટ આત્મા ભિન્ન છે. આ ભિન્નતા અનિત્મકતરૂપ
અનન્યપણે છે.
આ પ્રકારે આઠની હાળતા અંતે આત્માના ચૈતન્યભાગની ભિન્નતાનો સિદ્ધાંત સમજી શકાય છે. મા પ્રમાણે પરથી ભિન્નતા સમજનાથી પરાનું પ્રયોજન, ત્રણ ૪ આશ્રયરૂપ પરાધીનતા ટળે છે. પરાધૉનતા ટળખાથી પરાણે થતાં રાગ-દ્વેષ મનાયી સંસાર અને તેના હુ:ખોનો અભાવ થાય છે. અને
૧૦૪
મોક્ષમાર્ગ અને તેનું સુખ પ્રગટે છે. આ પ્રકારે સ્થ-પર સાચી સમજણનું ફળ સમ્યગ્દર્શનથી માંડીને સિદ્ધઠશા સુધીનું જાણવું.”
મુનિરાજના સદુપદેશથી શિવભૂતિ સંતુષ્ઠ થયા. તોપણ અન્યત્વભાવનાના અંગરૂપ સ્વકોઇ સૂત્ર આપવાની માંગણી કરી. શિવભૂતિની પરના ભેદજ્ઞાનને સંક્ષેપમાં સમજી શકાય તેવું જીજ્ઞાસા જાણી મુનિરાજે કહ્યું
પરથી ખમ્સ, સ્વમાં વસ ટૂંકુને ટચ, આટલું કર તૉ બસ.
આ એક સૂત્રમાં સર્ગ સિદ્ધાંતોનો સાર સમાયેલો છે. અન્યત્મભાવનાના અભ્યાસ થડે સ્ત્ર-પરનું ભેદાન પામી પરને પર તેમ જ સ્થળે સ્વ તરીકે ઓળખા પરથી પાછું વળી પોતાના સ્થ એલા શુદ્ધાત્મસ્વભાવમાં સ્થિત રહેવાથી સ્ત્રાત્માનુભૂતિની પ્રાપ્તિ થાય છે. સ્વાત્માનુભૂતિની પ્રાપ્તિ થતા રાગ-દ્વેષ અને તેના કારણે થતા સઘળા સંસારનો અભાવ થાય છે, માટે કે બંદુ ! આ એક સૂત્રને યાદ રાખવાથી સર્વ પ્રયોજનની સિદ્ધિ થશે."
મુનિરાજના ધર્મોપદેશથી શિવભૂતિ પ્રભાવિત થયા.પણ આત્મચિમાં ઉત્કૃષ્ટ છતાં તેઓ સ્મરણશકિતમાં નબળા હતા. તેથી તેમને કોઇ પણ બાબત કંઠસ્થ રાખવી કઠિન લાગતી. મુનિરાજે સમજાવેલ સાદુ સીધું સૂત્ર પણ તેઓ યાદ રાખી શકતાં ન હતા. તેથી તેમણે મુનિરાજને પોતાને કરવા જેવા કાર્ય સંબંધી અને સરળતાથી સ્મરણમાં રહી શકે તેવો કોઇ એક નાનકડો કલ્યાણકારી મંત્ર જ આપવાની વિનંતી કરી.
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની જ્મની : બાર ભાવના
Page #105
--------------------------------------------------------------------------
________________
શિવભૂતિની જિજ્ઞાસા જાણીને મુનિરાજે કહ્યું. કાળપ પણ ધોઇને દૂર કરી અને સફેદ દાળ જુદી
હે ભવ્ય! જયના સંસારનું કારણ રાગ - કરી. શિવભૂતિએ આ બધું જોઇને પૂછયું : ફેષ છે. રાગ-દ્વેષનું કારણ પરાધીનતા છે, “બહેન, તું આ શું કરે છે ?” પરાધીનતાનું કારણ પર સાથેનું એકત્ય કે મમત્યુ બાઈએ જવાબ આપ્યો : છે. ૫ર સાથેના એકત્ય કે મમત્વનું કારણ “તુજ (ફોતરા) અને માપ (દાળ) ભિન્ન કરી અચ૯ભાવનાનો અણઅભ્યાસ છે. જે તું રહી છું” અચૂત્યભાભનાનો અભ્યાસ કરી તેનું ચિંતયજ આ સાંભળીને જ શિવભૂતિને પોતે રટણ રાખીશ તો સ્થ–પરનું ભેદજ્ઞાન થશે અને કરતાં તે તુષ-માષ મંત્રનો ભાવ સમજાયો. તેથી પર સાથેનું એકત્વ છે મમત્વ મટશે. તેથી અને તે ઊંડા મનોમંથનમાં ડૂબી ગયા : પરાધીનતા ટળશે અને તેથી પરાશ્રિતપણે થતો “અરે મારા ગુરુએ મને જણાવ્યું હતું કે જેમ રાગ-દ્વેષ પણ નહિ રહે. તેથી તે મિશ્ર ! રાગ- આ અડદની દાળ તેના ફોતરા, છોતરા, કાળપ દ્વેષ ન કરવા. આથી તું
અને સફેદાઇથી જુઠી છે તેમ મારો શુદ્ધાત્મા પણ
ફોતરારૂપ શરીરાહે નોકર્મ, છોતરારૂપ HI તુષ ! I as !
જ્ઞાનાવરણોયાઠિ દ્રવ્યકર્મ, કાળપરૂપ રાગાઠ (અર્થ : રાગ ન કર, દ્વેષ ન ક૨)
ભાભકર્મ અને સફેદાઇરૂપ જ્ઞાસાઠ ગુણભેદથી એટલો જ જાનકડો મંત્ર યાદ રાખજે. અને
જુદો છે. આ સઘળાં અચભાયોથી ભિન્ન રાગ-દ્વેષ ન થાય તે માટેના ભેદજ્ઞાનનો અભ્યાસ શુદ્ધાત્માનો આશ્રય કરવાથી પરાશ્રયે થતો અને અન્યત્યભાવનાનું ચિંતવન કર જે. રાગ-દ્વેષ ટળે છે. રાગ-દ્વેષ ટળયાથ સંસારનો
ભવ્ય ! તારું અભિનાશ કલ્યાણ થા” પણ અભાથે થાય છે. મારે શીધ્ર જ આ મુનિરાજ પાસેથી મંત્ર મેળવી અને આશીર્વાદ શુદ્ધાત્માનો આશ્રય કરવાનો છે.” પામી શિવભૂતિ અતિ આનંદ પામ્યા અને આ પ્રકારે અન્યત્વભાવનાના ઊંડા મા તુષ! મા રુષ !એ મંત્રનું રટણ કરતાં પોતાના ચિંતવનથી શિવભૂતિ સ્વાત્માનુભૂતિરૂપ સ્વભાવને પરથી પૃથ્થક જાણીને રાગ-દ્વેષને |
સમ્યગ્દર્શન પામ્યા. ત્યાર પછી મુનિદશા દૂર કરવાનો પ્રયત્ન કરવા લાગ્યા. પરંતુ
અંગીકાર કરી કેવળજ્ઞાન અને મોક્ષને પામ્યા. શિવભૂતિની નબળી સ્મરણશકિતના કારણે એ મંત્ર પણ પૂરો યાદ ન રહ્યો. અને મા તુષમાંથી
તુષ માષના રટણ વડે સમ્યગ્દર્શનથી માંડીને મા શબ્દ અને મા રુષ માંથી રુ શબ્દ ભૂલીને |
સિદ્ધદશાની પ્રાપ્તિ કરવાથી તેઓ તુષ-માષ મુનિ તુષ માષ તુષ માષ એમ ગોખવા લાગ્યા.
તરીકે પણ પ્રસિદ્ધ થયા. એક વખત શિવભૂતિ તુષ માષનું રટણ તુષ-માષના રટણ વડે અન્યત્વભાવનાની. કરતાં જઇ રહ્યા હતા ત્યારે તેમણે એક બાઇને | આરાધના કરી શિવની ભૂતિ એટલે કે મોક્ષની જોઇ. બાઇએ અડદની શીંગમાંથી ફોતરા કાઢી લક્ષ્મી પ્રાપ્ત કરી પોતાના શિવભૂતિ નામને સાર્થક અડદ કાઢ્યા. ત્યાર પછી છોતરા જુદા કરી કરનાર તુષ-માષ મુનિને ભાવભર્યા નમસ્કાર. અંદરની દાળ કાઢી. ત્યારબાદ દાળની ઉપરથી
૫. અન્યત્વભાવના
૧૦૫
Page #106
--------------------------------------------------------------------------
________________
હેતુલક્ષી પ્રસ્નો તે યોગ્ય વિકલ્પ પસંદ કરી બાજુના 3 ચોરસમાં દર્શાવો.
C:: પુષ્યો ઉંદય 0:: મનુષ્યજીવન ૦૧. ભેદ મુખ્યત્વે કેટલા પ્રકારે હોય છે?
૦૬, અન્યત્વભાવતાના અન્યત્વનું આધારખંદુ શું છે ? | | A:: એઝ : વતુર્મદ
A:: પરનું ભેદજ્ઞાન B:: પરસંયોગોથી પૃથ્થકપણું B:: બે : પ્રદેશમૅદ અને અંતર્ભાવ
C:: સંયોગભાવોથી અન્યપણે D:: ભેદભાવોથી ભિન્નપણે C:: ત્રણ : નોર્મ, દ્રવ્યર્મ અને ભાવBર્મ
૦૭. પરસંયોગોથી પોતે પૃથ્થક હોવા છતાં તેમ ન માનવાનું ૭.|| D:: ચાર : વિભતપ્રદેરા અત્ય, વિભકત પ્રદેશ અનca,
કારણ શું નથી? ભકતપ્રદેટ અચૈત્વ અને વસ.ઝત પ્રદેશ અateચક.
A:: સંયોગોથી મજ્ઞ આચરણ B:: સંયોગો સાથેનો સફવાસ ૦૨, અન્યત્વભાવતામાં ભેદજ્ઞાતનો વિષય શો?
C:: સંયોગોનો ગાઢ પરિચય D:: અનાદી મિથ્યા માતા A:: આત્મા અને શરીર B:: આત્મા અને જ્ઞાનગુણ
o૮, ભાવકર્મથી પોતાની ભિન્નતા ક્યાં પ્રકારે છે?
૮. 'C:: સ્વભાવ અને વિભાવ 0:: સ્ત્ર અને પર
A:: વિભક્તપ્રદેશરૂપ એન્યપણે B:: વિમાઝતપ્રદેશરૂપ અનન્યપણે ૦૩. શુદ્ધાત્માતા કોની સાથેતા ખંધતા કારણો સઘળો સંસાર 3.| |
C:: વસપ્રદેકારૂપ અપ D:: વભકતપ્રદેરરૂપ અાપણો હોય છે?
૦૯, કોના અભાવે જીવ સંસારમાં રખડે છે અને અનંત દુખો ૯.| | A:: સંચિતર્મ B:: નોર્મ c:: ઢંધ્યાણર્મ 0:: ભાવકર્મ
ભોગવે છે? ૦૪. ઉપયોગી સૂત્રતા માટે શું જરૂરી છે?
A:: કેવળજ્ઞાન B:: ભણતર C:: પૈસા D:: ભેદજ્ઞાન A:: મિથ્યાત્વની મંદતા B:: ચિત્તની એકાગ્રતા
૧૦. પરાધીનતા ટાળવા માટે કોની આવશ્યકતા છે? ૧૦.|| C:: મગજની રૂપરત D:: શંખપુષ્પીનું સેવન
A:: પરને પોતાપણે માનવાની B:: પરને પર તરીકે જાણવાની o૫. જ્ઞાન અને રાયતા ભેદજ્ઞાત માટે શું ઉપયોગી છે? પ.||| C:: પ્રખ્યના ઉંદર્યની D:: શરીરના ક્વાથ્યની
A:: એવભાવના B:: ઉત્તમકૃદ્ધિ
દ સૈદ્ધાંતિક પ્રખ્ખો
નીચેના પ્રશ્નોના એક કે બે વાક્યમાં ટૂંકો જવાબ આપો. ૨૪. અન્યત્વભાવનાનો આશય શું છે ? તેના માટે શેની આવશ્યકતા ૦૧. સ્વ-પરના ભેજ્ઞાનમાં અને સ્વપર શું છે ?
હોય છે ? ૦૨. એવભાવનાના અન્ય કયાં નામ છે ?
૨૫. એકત્વભાવનાનો અને અન્યત્વભાવનાનો અકે કઇ રીતે છે ? ૦૩. શા માટે અન્યત્વભાવનાને ભિન્નભાવના પણ કહેવાય છે ? ૨૮. અન્યત્વભાવનાની ચિંતવન પ્રક્રિયામાં કોનાથી ભિન્નતા કે ૦૪. શા માટે અન્યત્વભાવનાને ભેદજ્ઞાનની ભાવના પણ કહેવાય છે? ભેદજ્ઞાનની ભાવના હોય છે ? ૦૫. અન્યત્વભાવનાનું અન્યત્વ શું છે ?
નીચેનાના વિસ્તૃત જવાબ આપો. ૦૬. નોકર્મ કોને કહે છે ?
૦૧. અન્યત્વભાવના એટલે શું ? તેની સમજૂતી આપો. ૦૭. દ્રવ્યકર્મ કોને કહે છે ?
૦૨. શ્રીફળના દષ્ટાંત વડે આત્માનો સિદ્ધાંત સમજાવતી ચાર પ્રકારના ૦૮. ભાવકર્મ કોને કહે છે ?
ભેદજ્ઞાનની સમજૂતી અને તેનો કોઠો આપો. ૦૯. ભેદભાવ કોને કહે છે ?
૦3. સ્વ-પરના ભેદજ્ઞાનનો વિષય અને તેની પ્રાપ્તિનો ઉપાય સમજાવો. ૧૦. વૈભતપ્રદેશરૂપ ભેદ કોને કહે છે ?
૦૪. અન્યત્વભાવનાના એન્યત્વ માટે સ્વ-પરના ભેદજ્ઞાનની ૧૧. વિભકતપ્રદેશરૂપ અન્યત્વ ભેદ કોને કહે છે ?
સમજણની આવશ્યકતા શા માટે છે ? ૧૨. વિભક્તપ્રદેશરૂપ અનન્યત્વ ભેદ કોને કહે છે ?
૦૫. એકcવભાવના અને અન્યત્વભાવનાની તુલના કરો. 13. અવભકતપ્રદેશરૂપ ભેદ કોને કહે છે ?
૦૬. એકcવભાવનાની ચિંતવન પ્રક્રિયામાં શરીરાદે નોર્મ સાથેનું ૧૪. અવિભકતપ્રદેશરૂપ અન્યત્વ ભેદ કોને કહે છે?
ભેદજ્ઞાન સમજાવો. ૧પ. અવિભકતપ્રદેશરૂપ અનન્યત્વ ભેદ કોને કહે છે ?
૦૭. અનિત્યભાવનાની ચિંતવન પ્રક્રિયામાં રામાદિ ભાવકર્મ સાથેનું ૧૬. ચાર પ્રકારના ભેદજ્ઞાનમાં શુદ્ધાત્માને ભિન્ન પાડવા માટે ભેદજ્ઞાનનો | ભેદજ્ઞાન સમજાવો. મૂળભૂત વૈષય શું છે ?
૦૮. અનિત્યભાવનાની ચિંતવન પ્રક્રિયામાં જ્ઞાનાદિ ગુણભેદ સાથેનું ૧૭, શા માટે સ્વ-પરના ભેદજ્ઞાન માટે ચારેય પ્રકારનો ભેદ સમજવો. ભેદજ્ઞાન સમજાવો. જરૂરી છે ?
૦૯. જિનપ્રતિમા અન્યત્વભાવનાનું સાધન કે કારણ કઇ રીતે થઇ ૧૮. અન્યત્વભાવનાનો કેન્દ્રવર્તી વિચાર શું છે ?
શકે તે સમજાવો. ૧૯. સંસારના અભાવના કારણરૂપ સ્વ-પરના ભેદજ્ઞાન માટે તેનો ૧૦. અન્યત્વભાવના કઈ રીતે સંસાર પ્રત્યેના વૈરાગ્યનું કારણ છે?
વિષય શુદ્ધાત્મા અને દ્રવ્યકર્મ વરચેનું ભેદજ્ઞાન શા માટે છે ? ૧૧, અન્યત્વભાવનાનો અભ્યાસ કઈ રીતે વસ્તુસ્વરૂપની સમજણ ૨૦. દ્રવ્યકર્મના કયા બે પ્રકાર છે ?
કરાવનાર છે ? ૨૧. ઘાતકર્મોના કારણે શું હોય છે ?
૧૨. અન્યત્વભાવના અભ્યાસનું ફળ સ્વ-પરનું ભેદજ્ઞાન કઈ રીતે છે? ૨૨. અધાતકર્મોના કારણે શું હોય છે ?
13. અન્યત્વભાવનાના અભ્યાસથી કઇ રીતે પરાધીનતા મટે છે ? ૨૩. શુદ્ધાત્માને ઓળખવા માટે તેનું લક્ષણ શું છે ?
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
Page #107
--------------------------------------------------------------------------
________________
W
ભાવન)
arner VAVAVA અશુચિભાવના
O
એ
છે
अस्थि-चर्ममय देह मम, तामें ऐसी प्रीति ।
होति जो शुद्धात्म संग, मिटती भव की भीति ।। ભાવાર્થ : (પીયરમાં રહેલી પોતાની પત્નિ રત્નાવલીની આસક્તિમાં આકંઠ ડૂબેલા તુલસીદાસ લોકલાજ છોડીને છાનામાના તેને મળવા પહોંચે છે. ત્યારે સત્તાવતી તેને કહે છેહાડ- ચામમય મારા અશચિ દેહમાં આવી પ્રીતિ રાખો છો તેના બદલે તમારા પરમ શચિ શુદ્ધાત્મામાં રાખો તો ભવત્ર મણનો ભય ભાંગી જ શે.
C.
ક રૂપરેખા જ ૧. વ્યાખ્યા અને સમજૂતી
૯. અશુચિભાવનાની ચિંતવન પ્રક્રિયા ૨. અશુચિભાવનામાં અશુચિની વિચારણા માટે ૧૦. અશુચિભાવનાનું સાધન છે કારણ શરીર શા માટે?
૧૧. કઈ રીતે વસ્તુસ્વરૂપની સમજણ કરાવે છે ? ૩. શરીરનું અશુચિપણું કઇ રીતે ?
૧૨. કઇ રીતે વૈરાગ્યનું કારણ છે ? ૪. સ્ત્રીના શરીરનું અશુચિપણું
૧૩. પ્રયોજનપૂર્વકનું વિશેષ ફળ ૫. સ્નાનથી શુચિતા નથી.
૧. શરીર પ્રત્યેનો મોહ મટાડે ૬. શુચિ માટેનો સાચો ઉપાય
૨. શુદ્ધાત્મસ્વભાવની શુચિને સમજાવે ૭. આત્માનો શત્રુ ઃ શરીર
૧૪. ઉપસંહાર ૮. મનુષ્યદેહની મહત્તા-દુર્લભતા-સાર્થકતા. ૧૫. અશુચિભાવનાની કથા :
ભવરોગની દવા ? અશુચિભાવના
Page #108
--------------------------------------------------------------------------
________________
વજ્રનાભિ ચક્રવર્તીએ જિનદીક્ષા ગ્રહણ કરતા સમયે ભાવેલી
અશુચિભાવનાના કેટલાંક સારભૂત પદો
(ભગવાન ઋષભદેવ પૂર્વના ત્રીજાભવમાં વજ્રનાભિ નામના ચક્રવર્તી હતા. પિતા વજ્રસેન તીર્થંકરના સમવસરણમાં દિવ્યધ્વનિ વડે અશુચિભાવનાનો ધર્મોપદેશ સાંભળી ચક્રવર્તી વજ્રનાભિ મહાવૈરાગ્ય પામ્યા. વજ્રનાભિએ પોતે પણ અશુચિભાવનાનું ચિંતવન કરી વૈરાગ્યને દૃઢ બનાવ્યો. તેના પરિણામે તેમણે તીર્થંકર સમીપે મુનિદીક્ષા અંગીકાર કરી અને તીર્થંકર નામકર્મનું પણ ઉપાર્જન કર્યુ. મુનિદીક્ષા અંગીકાર કરતા સમયે વજ્રનાભિ ચક્રવર્તીએ ભાવેલી અશુચિભાવનાના કેટલાંક સારભૂત પદો અહીં પ્રસ્તુત છે.)
(છંદ : નરેન્દ્ર અથવા જોગીરાસા) देह अपावन अथिर धिनावन, यामें सार न कोई । सागर के जलसों शुचि कीजै, तो भी शुद्ध न होई ।। सप्त कुधातु भरी मल मूरत, चाम लपेटी सोहै । अन्तर देखत या सम जग में, और अपावन को है ।। नव मल द्वार सर्वे निशिवासर, नाम लिये धिन आवै । व्याधि उपाधि अनेक जहां तहं, कौन सुधी सुख पावे || पोषत तो दुःख दोष करे अति, सोषत सुख उपजावे । दुर्जन देह स्वभाव बराबर, मूरख प्रीति बढ़ावै ।। राचन जोग स्वरुप न याको, विरचन जोग सही है । यह तन पाय महा तप कीजे, यामैं सार यही है ।।
માવાર્થ : અનિત્ય, અપવિત્ર અને ધૃણાસ્પદ મૅમાં કોઇ સાર નથી. સ્વભાવથી જ મલિન એવા શરીરને સમુદ્રના સંપૂર્ણ જળથી ધોવામાં આવે તોપણ તે નિર્મલ થઇ શકતું નથી.
સાત પ્રકારની ધાતુઓ અને મળથી ભરેલ મૂર્તિ સમાન શરીર બહારથી ચામડીથી લપેટાયેલું શોભે છે પણ તેને અંદરથી જોવામાં આવે તો તેના સમાન બીજી કોઇ અપવિત્ર ચીજ નથી.
જેનું નામ લેતા પણ ઘૃણા આવે તેવા અળ શરીરના નવ દ્વારોમાંથી ત્રિ-દિવસ નિરંતર ઝસ્તાં રહે છે. અનેક પ્રકારની વ્યીિઓ અને ઉપાધિઓના રહેઠાણ દેહમાં કોણ સુબુદ્ધિ જીવ સુખ માને
દેહ સ્વભાવથી જ દુર્જન જેવું છે. તેથી દેહનું જેટલું વધુ પોષણ કરવામાં આવે તેટલા વિષયવિકાર વધુ વકરે છે અને તેથી તે ઘણાં પ્રકારના દોષ એન દુઃખનું જ કારણ બને છે. પરંતુ આ દેહનું સમ્યક પ્રકારે સંયમનું સાધન બનાવાવથી તે સુખનું કારણ બની શકે છે.
તેથી આ દેહનું સ્વરૂપ જ એવું છે કે એમાં રાગ કરવા યોગ્ય નથી. તેના પ્રત્યે તો વૈરાગ્ય ધરાવવો જ યોગ્ય છે, દેહના પ્રત્યે વૈરાગ્ય ધરાવી મૅના સાધન વડે મહા તપનું આચરણ કરવું તેમાં જ તેની સાર્થકતા છે. (પં. ભૂધરદાસકૃત વજ્રનાભિ ચક્રવર્તીની વૈરાગ્યભાવનામાંથી)
Page #109
--------------------------------------------------------------------------
________________
ભIqના
૬. અશુચિબાવળા
જે શુદ્ધ હોય તે શુચિ અને જે અશુદ્ધ હોય તે અશુચિ કહેવાય. પોતાનો ત્રિકાળી ધ્રુવ અશુચિભાવનામાં અશુચિની શુદ્ધદાત્મસ્વભાવ જ પરમ શુચિ છે અને તે વિચારણા માટે શરીર શા માટે? સિવાયના શરીરાદેિ સંયોગો અને રાગાર્દેિ સંયોગાભાવો અશુચિ છે. સઘળાં સંયોગો અને
પોતાના ત્રિકાળી ધ્રુવ શુદ્ધાત્મસ્વભાવ સિવાય સંયોગ ભાવોનું કેન્દ્રસ્થાન શરીર છે. અને શરીર સઘળાં સંયોગો અને સંયોગીભાવો અશુદ્ધ મહાન અર્શાચ છે. આ પ્રકારની વારંવાર વિચારણા અવરથારૂપ હોવાથી અશુચિ છે. તોપણ થવી તે અશુચિભાવના છે.
| અશુચિભાવનામાં અશુચિની વિચારણા માટે
મુખ્યપણે શરીરની જ અશુચિની વિચારણા શુચિ એટલે પવિત્ર. જે શુદ્ધ હોય તે પવિત્ર
કરવામાં આવે છે. કેમ કે, સઘળાં સંયોગો કે શુચિ હોય છે. પોતાનો ત્રિકાળી ધ્રુવ સ્વભાવ
અને સંયોગીભાવોનું મૂળ કારણ અખંડ, એકરૂપ, અમેદ અને
શરીર પ્રત્યેનું જ લક્ષ હોય તદ્દન નિર્ભેળ હોવાથી શુદ્ધ છે
છે. શરીરના લો જ સંઘળો અને શુદ્ધ હોવાથી તે શુચિ છે.
સંસાર હોય છે. અશુચિ એટલે અપવિત્ર જે
શરીર છે તો જ શરીર સાથે અશુદ્ધ હોય તે અપવિત્ર કે
સંબંધિત સ્ત્રી-પુત્ર-પરિવાર અને અશુચિ હોય છે. શરીરાદિ
શરીરની સુવિધા માટે રોટીસંયોગો અને આ સંયોગોના
કપડા-મકાન જેવા સંયોગો હોય લક્ષે થતા રાગાદિ વિકારી
છે. આ શરીરાદિ સંયોગોના સંયોગીભાવો અશુદ્ધ
લો જ રાગાદિ સંયોગીભાવો અવસ્થારૂપ હોવાથી અશુચિ છે.
હોય છે. તેથી સઘળાં સંયોગો પોતાના પરમ શુચિસ્વરૂપ
અને સંયોગીભાવોનું કેન્દ્રસ્થાન શુદ્ધાત્માસ્વભાવના લો એટલે કે સ્વાશ્રયે પોતાની કે મૂળ કારણ શરીર જ છે. અનાદિકાળથી અવસ્થા પણ શુદ્ધ કે શુચિરૂપે હોય છે અને આ જીવને શરીરની સાથે ઘનિષ્ટ અને નિકટનો શુદ્ધાત્મસ્વભાવ સિવાયના શરીરાદિના લો એટલે નાતો છે. અનાદિકાળથી શરીર સાથેનું એકત્વ કે પરાશ્રયે પોતાની અવરથા અશુદ્ધ કે અશુચિરૂપે અને મમત્વ છે. વળી આ શરીરનું અશુચિપણું હોય છે. આ પ્રકારે શુચિ-અશુચિની વારંવાર સરળતાથી સમજાય તેવું છે. તેથી, વિચારણા થવી તે અશુચિભાવના છે. અશુચિભાવનામાં અશુચિની વિચારણાનું આઘારબિંદુ
શરીર હોય છે.
૬-અશુચિભાવના
૧૦૯
Page #110
--------------------------------------------------------------------------
________________
કનોના અશુચિભાવનામાં સ્ત્રીના શરીરનાં અશુચિપણાને છે શરીરનું અશુચિપણું કઈ રીતે ? ભારપૂર્વક ચિંતવવામાં આવે છે.
સુંદર ૫, નાજુક નમણાશ, મધુર ભાષા, આર્ષક બહારથી સુંદર દેખાતું શરીર અંદરથી રસ, દેખાવ અને વિવિઘ હાવભાવ વડે સ્ત્રી પુર્ષના ઘિર, માંસ, મજા, હાડ, ચરબી અને શુક્ર |
મનને હરી ભે છે. પણ વાસ્તવમાં જોવામાં આવે જેવી સાત કુઘાતુઓ અને વાત, પિત્ત, કફ,
તો સ્ત્રીનું શરીર અત્યંત ધૃણાસ્પદ હોવાથી તે શિરા, નાયુ, ચામડી અને ઉદરાગ્નિ જેવી
મહાન અશુચિ જ છે. પુત્ર્યના શરીરમાં નવ દ્વારો સાત કુઉપઘાતુઓથી બનેલ છે. જે અત્યંત
છે પણ સ્ત્રીના શરીરમાં બાર દ્વારો છે, જેમાંથી ગ્લાનિ ઉપજાવનાર, ખેદદાયક અને જુગુપ્સાપ્રેરક
નિરંતર મળ વહેતો રહે છે. વધુ દ્રારોનાં કારણે હોવાથી મહાન અશુચિ છે. આ ઉપરાંત શરીરના
| સ્ત્રીનાં રોગો પણ વધુ હોય છે. દ્વારો દ્વારા નિરંતર મળ વહે છે તેમ જ
સ્ત્રીની શોભા વિવિઘ વસ્ત્રાભિષણો વગેરેને ચામડીના છિદ્રો દ્વારા દુર્ગથી પરસેવો કરે છે.
કારણે હોય છે. પણ વેશભૂષાના કારણે જેની આ શરીર એક એવો સંયો છે કે જેના સંપર્કમાં
શોભા હોય તે મૂળમાં તો અશોભનીય જ હોય. આવતા કેસર અને કસ્તુરી જેવા સુગંધી અને
બહારમાં સૌંદર્ય પ્રસાધનોના કારણે જે સુંદર પવિત્ર પદાર્થો પણ દુર્ગઘી અને અપવિત્ર થઈ
જણાતી હોય તે અંદરમાં તો અસુંદર જ હોય. જાય છે. બહારમાં નિરોગી જણાતું શરીર અંદરમાં
સુગંધી પ્રેનો છંટકાવ કરવો પડે તે શરીર અનેક રોગોનું ઘર છે. બહારથી ચામડીથી મઢાયેલું
પોતે તો દુર્ગવી જ હોય. કેટલાંક કહેવાતા શરીર અંદરથી અશુચિનો જ ભંડાર છે. શરીરની
ઋવિઓ અનેક યુક્તિઓ વડે સ્ત્રીનાં અંગોપાંગની ચામડી ઉતરડીને જોવામાં આવે તો તે અત્યંત
રમ્યતા બતાવી તેના વાળને રેશમની, મુખને ધૃણાસ્પદ જણાય છે. તેથી આ જગતમાં આ
ચંદ્રમાની, નેત્રોને નીલકમળની, સ્તનોને અમૃતમય શરીરથી ચઢિયાતો અશુવિમય પદાર્થ બીજો કોણ
કું ભયુગલની, પેટ અને નિતંબને કોમળ હોય શકે ? કોઈ જ ન હોય શકે.
કમળપત્રની, પગોને ઉદલીતંભની વગેરે જેવી
ઉપમાઓ આપી પુરૂષને સ્ત્રી પ્રત્યે આકર્ષણ સ્ત્રીના શરીરનું અશુચિપણું
કરાવે છે. પરંતુ ખરેખર જોઈએ તો સ્ત્રીનાં કેશ
જૂઓનું નિવાસસ્થાન છે. મોટું મનુષ્યનું શરીર મહાન અશુચિ છે.
ચામડાથી મઢેલું છે. નેત્ર એ બે છિદ્રો તોપણ મનુષ્યને પોતાના દેહ પ્રત્યેનો
છે. બન્ને સ્તનો મલિન માંસના લોથી મોહ હોય છે. અને તેના કારણે સંસાર
છે. પેટ એ મળમૂત્રનું ગૃહ છે. નિતંબ અને તેના દુ:ખો હોય છે. સ્વદેહ
એ નિરંતર સ્તવવાવાળા મળનું સ્થાન ઉપરાંત પરદેટમાં સ્ત્રીના શરીર પ્રત્યેનું
છે અને પગો એ મળગૃહના સ્થંભો આકર્ષણ હોય છે. શાસ્ત્રમાં સ્ત્રી
છે. આ પ્રકારે સ્ત્રીનું શરીર અશુચિમય પ્રત્યેના લક્ષને સંસારચકની ઘરી
જાણવું. સ્ત્રીના અશુચિમય શરીરનો માનવામાં આવી છે. સ્ત્રી પ્રત્યેનો
અનુરાગ ટાળવાથી તેના લક્ષે થતી વાસનાજન્ય અનુરાગ જ પરૂષના
પુરૂષના આત્માની રાગરૂપ અશુચિ આત્માની મહાન અશુચિ છે. તેથી
ટાળી શકાય છે. તેથી સ્ત્રીના વિષય સ્ત્રી પ્રત્યેનું લક્ષ હઠાવવા માટે
પ્રત્યેનો અનુરાગ કરવો નહિ. ૧૧૦
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લન : બાર ભાવના
Page #111
--------------------------------------------------------------------------
________________
છાળાથી શુચિતા નથી
શુચિ માટેનો સાચો ઉપાય
કેટલાંક લોકો પવિત્ર નદી, સરોવર કે
જળના સ્નાનથી આત્માની શુચિતા નથી. સમુદ્રમાં સેનાન કરવાથી આત્મા અને શરીરની મુનિરાજને અજ્ઞાનતા હોય છે તોપણ શરીરના પવિત્રતા માને છે. પર્વના દિવસોમાં આવું
લક્ષ વિનાનો તેમનો આત્મા પરમ પવિત્ર છે. નાન કરવાનું વધુ મહત્વ માને છે. તેથી
અજ્ઞાની જીવો વારંવાર રનાન કરે છે તોપણ પર્વના પ્રસંગે ગંગા નદી, પુષ્કર સરોવર અને
શરીરના લક્ષના કારણે તેમનો આત્મા અત્યંત ત્રિવેણી સંગમ જેવા રસ્થાનોમાં રત્નાન કરવા
અપવિત્ર છે. ભેદજ્ઞાનરૂપી જળથી દેહ સાથેની માટે લોકોની ભારે ભીડ જમા થાય છે. એકqબુદ્ધિરૂપ મિથ્યા માન્યતાને ઘોઈ નાખીને વાસ્તવમાં આવા પ્રકારના નાનથી આત્માની દેહદેવળમાં બિરાજમાન પણ દેહથી ભિન્ન પરમ તો કોઈ પવિત્રતા સંભવતી નથી અને શરીરની પવિત્ર શુદ્ધાત્મસ્વભાવરૂપી તીર્થમાં ડૂબકી સ્વચ્છતા પણ થતી નથી, એક જ સમયે લગાવીને સ્નાન કરવાથી એટલે કે પોતાનો એક સાથે અનેક લોકોના નાનથી ગંદકી ઉપયોગ શુઇālભસ્વભાવમાં
ઉપયોગ શુદ્ધાત્મસ્વભાવમાં જ સ્થિત રાખવાથી જ ફેલાય છે. વળી જેમ મળથી ભરેલા ઘડાને
પર્યાયની મલિનતા મટી જાય છે. એટલે કે ગમે તેટલો ઘોવામાં આવે તોપણ તેમાંથી વર્તમાન પલટતી પર્યાય પણ પોતાના મળ જ કરતો રહે છે અને તે ક્યારેય સ્વચ્છ શુદ્ધાત્મસ્વભાવ જેવી જ પરમ શુચિપણે પ્રગટે થતો નથી. તેમ શરીરના દ્વારો અને છિદ્રોમાંથી
છે. આત્મા પોતાના સ્વભાવથી જ શુચિ છે નિરંતર મળ કરતું રહેતું હોવાથી તેને ગમે
અને શરીર પોતાના સ્વભાવથી જ અશુચિ છે. તેટલા પાણીથી ધોવામાં આવે તોપણ તે શુચિમય આત્મસ્વભાવનું લક્ષા કરવાથી આત્માની તુરત જ મેલું થઈ જાય છે. નિર્મળ નીરના
અવરથામાં પણ શુચિતા પ્રગટે છે અને અશુધ્યિમય રસ્તાનથી પણ સ્વભાવથી જ અશુચિમય શરીર
શરીરનું લક્ષ કરવાથી આત્માની અવસ્થામાં પણ કયારેય નિર્મળ થતું નથી. પણ શરીરના
વિકારીભાવોરૂપ અશુચિ ઉત્પન્ન થાય છે. તેથી સંપર્કથી તે નિર્મળ નીર તો અવશ્ય મલિન
આત્માની શુચિતા માટે શરીરનું લક્ષ છોડી પોતાના થાય જ છે. માટે અશુચિમય શરીરની શુચિતા |
શુદ્ધાત્મસ્વભાવનું લક્ષણ જરી છે. અને તે માટે રસ્તાનથી નથી.
આત્માની શુચિતા અને શરીરની અશુચિતા
સમજાવનારી અશુથિભાવના ભિાવવી જરી છે. શરીરની જેમ આત્માની શુચિતા પણ નાનથી નથી. ગંગાદિ તીર્થજળમાં રહેલાં
જે કોઈ અશુદ્ધતા, મલિનતા કે અશુચિતા જળચર જીવો નિત્ય સેનાન કરે છે. જળ
ઉત્પન્ન થાય છે તે પરલો જ થાય છે. જગતમાં પોતે પણ સ્થાવર પ્રકારનો એકેન્દ્રિય જીવ
પણ કહેવાય છે કે “બગડે બે” એટલે બીજા છે. પરંતુ આ જીવોની અવરથા અગિ જ સાથે સંબંધના કારણે થતા બેપણામાં બગાડો છે. માટે આત્માની પણ શુચિતા નાનથી હોય છે. અને એકત્વમાં જ આત્માની શુદ્ધતા, નથી.
નિર્મળતા કે શુચિતા હોય છે. તેથી સ્વલશે
શુચિતા અને પરલો અશુચિતા જાણવી. પરલક્ષમાં ૬-અશુચિભાવના
૧૧૧
Page #112
--------------------------------------------------------------------------
________________
સૌથી પ્રથમ અને નિકટનું પરલા શરીર જ પીડા પહોંચાડે છે. આ પ્રકારે આત્મા શરીર પ્રત્યે હોય છે. શરીરના સંબંધે જ બીજ પરપદાર્થો ગમે તેટલો પ્રેમ રાખી તેની સંભાળ રાખ્યા કરે અને તેમનું લક્ષ હોય છે તેથી શરીરનું લક્ષ તોપણ શરીર આત્માને પીડા, વેદના, દુ:ખ અને છોડવાથી સઘળાં પ્રકારનું પરલક્ષણ છૂટી જાય દોષ અપાવીને એક શત્રુ જેવું જ કામ કરે છે. છે. શરીરાદિનું પરલક્ષ છૂટી શુદ્ધાત્માનું સ્વલક્ષ થતા આત્માની અવસ્થાની અશુચિતા ટળી
મન નો નવી વાર લગાવવામાં આ
મgષ્યદેહની શુચિતા પ્રગટે છે. આ માટે અશુચિભાવનાનો અભ્યિાસ કાર્યકારી છે.
છેમહા-દુર્લભતા-સાર્થકતા
અશુચિમાં મનુષ્યનો દેહ આત્માના શત્રુ તરીકે આત્માનો શત્રુ ઃ શરીર છે
જ ભાગ ભજવતો હોવા છતાં આ જ દેહવડે સર્પને દુઘ પાવા છતાં તે કેરમાં જ પરિણમે
આત્મહિતનું સાઘન પણ થઈ શકતું હોવાથી
તેની મહત્તા પણ માનવામાં આવી છે. છે. દુર્જન કે દુમનનો ઉપકાર કરવા છતાં તે તેનો બદલો અપકારથી જ વાળે છે. તેમ મનુષ્યદેહ વડે આત્મહિતની શરૂઆતથી માંડીને દુર્જન સ્વભાવી દેહનું પાલનપોષણ કરવા પૂર્ણતા સુઘીનું એટલે કે સમ્યગ્દર્શનથી માંડીને છતાં તે દોષ અને દુ:ખનો જ દાતા છે. સિદ્ધદશા સુધીનું સંપૂર્ણ સાઘન સંભવે છે. સંસારી જીવ શરીરની સંભાળ પાછળ આખું
સમ્યગ્દર્શન માટે સાચી સમજણ અને સવિવેકની આયખું ખર્ચી નાખે છે. મોંઘામૂલના મેવા મીઠાઈ
આવશ્યકતા હોય છે. મનુષ્યદેહમાં સાચી ખવડાવી તેનું પોષણ કરવામાં આવે છે. સુગંધી
સમજણની સર્વોત્કૃષ્ટતા અને સવિવેકની પૂર્ણતા સાબુથી તેને નવડાવવામાં આવે છે. વિવિઘ
હોય છે. જેનો સદુપયોગ કરીને સમ્યગ્દર્શનની
પાપ્તિ કરી શકાય છે. સમ્યગ્દર્શનની પાપ્તિ પછી પ્રકારની વેશભૂષા વડે તેને સજાવવામાં આવે
પારમાર્થિક પંથમાં આગળ વધવા માટે સંયમની છે. શરીરની ચુસ્તી અને રફૂર્તિ માટે આસન
જલ્સ હોય છે. સકળ સંયમની સંભાવના એક અને પ્રાણાયામ કરવામાં આવે છે. ચોવીસેય | કલાક શરીરલક્ષી પ્રવૃત્તિ કરવા છતાં શરીરમાં
માત્ર મનુષ્યદેહમાં જ સંભવે છે. મનુષ્યદેહ
વડે સંયમનું સાઘન કરીને સિદ્ધદશા સુધીની રોગ, પીડા, વૃદ્ધાવસ્થા વગેરે આવે જ છે.
- પાપ્તિ થઈ શકે છે. આ પ્રકારે મનુષ્યના એક શરીરના રૂંવાડે રૂંવાડે પોણા બેના હિસાબે આખા શરીરમાં ૫,૬૮,૯૯,૫00 જેટલા રોગો |
જ દેહ વડે અનાદિકાળથી ચાલ્યા આવતાં સત્તામાં હોય છે. તેમાંથી કોઈ પણ રોગ ક્યારેય
અનંત દેહભ્રમણનો અભાવ થઈ શકે છે અને પણ ઉદયમાં આવે છે. શરીર પ્રત્યે અપાર
તે જ મનુષ્યદેહની મહત્તા છે. પ્રેમ અને મમત્વ હોવા છતાં પણ તે શરીર | આ પ્રકારની મહત્તા ઘરાવનારો મનુષ્યદેહ એક દિવસ દગો દઈને આત્માથી અળગું થઈ મળવો અત્યંત મુશ્કેલ હોવાથી તેને દુર્લભ જાય છે. તે સમયે જન્મ કરતાંય અનંતગણી માનવામાં આવ્યો છે. સંસારની ચારેય ગતિઓમાં
૧૧૨
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યનાં ક્લની : બાર ભાવના
Page #113
--------------------------------------------------------------------------
________________
મનુષ્યગતિ મહાદુર્લભ છે. મનુષ્યનો એક ભવ ચિંતવન કરવામાં આવે છે. અને તેની સામે મળે ત્યારે તેની સામે નરકગતિના અસંખ્યભવો
શુદ્ધાત્માના શુચિપણાને પણ ચિંતવવામાં આવે કરેલા હોય છે. નરકના એક ભવ સામે ધ્વગતિના
છે. આ ચિંતવન પ્રકિયા નીચે મુજબ છે. અસંખ્યમવો અને દેવના એક ભવ સામે તિર્યંચગતિના અનંતભવો કરવા પડે છે. આ સઘળાં સંસારનું મૂળ કારણ મોહ છે. મોહનું રીતે બીજી ગતિના અસંખ્ય અને અનંતભવો કારણ શરીર પ્રત્યેનું લક્ષ છે. તેથી સંસારનો કરીએ ત્યારે એકાદ મનુષ્યનો ભવ પાપ્ત થાય અભિાવ કરવાને માટે મોહને મટાડવો જરી. છે. ફાળ અપેક્ષાએ જોઈએ તો અસંખ્યાત
છે. અને તેના માટે શરીરનું લક્ષ ટાળવું જલ્દી કલ્પકાળમાં મહાભાગ્યે મહાકષ્ટ એકાદ મનુષ્યનો
મા છે. શરીર પ્રત્યેનો મોહ મટાડવા માટે શરીરની ભિવ પ્રાપ્ત થાય છે. મનુષ્યનો ભવ પાપ્ત થયા પછી પણ તેમાં કર્મભૂમિ, આર્યશ્નોત્ર, પાંચ ઈન્દ્રિયો
અશુચિતા ચિંતવવી જલ્દી છે. શરીરની અશુચિતા
ચિંતવવાથી શરીર પ્રત્યેનો મોહ મટે છે. નિરોગીપણું, લાંબુ આયુષ્ય, ઉત્તમ બુદ્ધિ, આ જીવ જેને અશુચિ જાણે તેના પર નજર વીતરાગી દેવ-ગુરુ-શાસ્ત્રની ઉપલબ્ધિ અને પણ ન નાખે. તેનું લક્ષણ કે મોહ કયારેય ન જ્ઞાનીની દેશના જેવી આત્મહિત માટે અનુકૂળ કરે. બહારથી સુંદર દેખાતું શરીર અંદરથી જોવામાં બાબતો ઉત્તરોતર દુર્લભ છે. આ બધી બાબતો
આવે તો તેના જેવી ધૃણાસ્પદ અશુચિ જગતમાં આપણને પાપ્ત હોવાથી આપણા વર્તમાન મનુષ્યદેહની દુર્લભતા છે.
બીજે કયાંય જોવા ન મળે. ચામડીથી મઢેલું
સોહામણું જણાતું શરીર અંદરમાં ભયાનક દુર્લભ મનુષ્યદેહનો સદુપયોગ આત્મહિતના
હાડપીંજરવાળું છે. બહારથી સુશોભિત લાગતું સાઘન માટે કરવામાં આવે તો તેમાં તેની
શરીર અંદરમાં કુઘાતુઓ અને મળ-મૂત્રથી ભરેલું સાર્થકતા છે. મનુષ્યદેહમાં મનની ઉત્કૃષ્ટતા
છે. શરીરના નવ દ્વારોમાંથી નિરંતર મળ કરતો અને પાંચ ઈન્દ્રિયોની પરિપકવ પૂર્ણતા હોય છે. તેથી તેના વડે શાસ્ત્રસ્વાધ્યાય, સત્સંગ,
હોય છે. પુષ્પ જેવી સુગંધિત ચીજો શરીરના સદાચરણ, સંયમ જેવા સાઘન વડે આત્મહિત
સંપર્કથી દુર્ગઘી થઈ જાય છે. બદામ-પિસ્તા સાઘવામાં આવે તો તેની સાર્થકતા છે. પણ જેવા મૂલ્યવાન પદાર્થો મોઢામાં મૂક્યાં જ એઠવાડ તેના બદલે વેપાર-ધંઘા, વિષય-કષાય જેવી થઈ જાય છે. ગંગાનદીનું નિર્મળ નીર શરીરની સાંસારિક પ્રવૃત્તિ જ કરવામાં આવે તો તે અંદર પેસતા જ પરસેવો અને પેસાબપે પરિણમી તેની નિરર્થકતા પણ છે.
જાય છે. કોઈ પણ પવિત્ર પદાર્થ શરીરના
સંપર્કથી અપવિત્ર થઈ જાય છે. તો શરીર પોતે છે અશુચિભાવનાની ચિંતવન પ્રક્રિયા
પવિત્ર કેમ હોય શકે ? ન જ હોય શકે. સઘળાં સાંસારિક સંયોગો અને સંયોગીભાવો
શરીર અપવિત્ર કે અશુચિ છે તો તેની સામે અશુદ્ધ અવસ્થાપ હોવાથી અશુચિ જ છે. તોપણ જગતમાં કોઈ પવિત્ર કે શુચિ હોય તેવી ચીજ આ બઘાંના કેદ્રસ્થાને શરીર જ હોવાથી હોવી જોઈએ. અને તે પોતાનો જ શુદ્ધાત્મા અશુચિભાવનામાં મુખ્યત્વે શરીરનાં અશુચિપણાનું છે. પોતાનો શુદ્ધાત્મસ્વભાવ એકરૂપ, અખંડ,
૬-અશુચિભાવના
૧૧૩
Page #114
--------------------------------------------------------------------------
________________
અભેદ અને ત્રિકાળ ધ્રુવ હોવાથી શુદ્ધ છે.
કોઈ હોસ્પીટલમાં આંટો મારી રોગીઓના શરીરને અને તેથી તે પવિત્ર કે શયિ છે. શરીરન જોવાથી તેનું અશુચિપણું સ્પષ્ટ જણાઈ આવે લક્ષ છોડી શુદ્ધાત્માનું લક્ષ કરવાથી આત્માની
છે. કોઢીયાના શરીરમાંથી લોહી-પરુ વહે છે અવસ્થામાં પણ શુચિતા આવે છે અને તે જ
અને ભારે દુર્ગઘ ફેલાય છે. શરીર અંદરમાં અશુચિભાવનાની ચિંતવન પ્રક્રિયા છે.
તો કૃમિ-ફીડાથી ભરેલું હોય પણ કોઈ રોગીને જીવતાં જીવડાં પડે છે અને પડખું ફરતાં જ
હજારો ઈયળોનો ઢગલો થઈ જાય છે. અશુચિભાવનાનું સાધન કે કારણ
જેમ હાથીના બહારના દેખાવના દાંત અને
અંદરના ચાવવાના દાંત જુદા હોય છે તેમ બહારથી સુંદર જણાતા શરીરના અશુચિપણાના ચિંતવન માટે બીજા કોઈ સાઘન કે કારણને
શરીરનું બહારનું અને અંદરનું સ્વરૂપ જુદું હોય ન શોઘીએ અને પોતાના જ શરીર તરફ જોવાથી
છે. બહારથી સુંદર જણાતું શરીર અંદરથી નરક
જેવી અશુચિવાળું છે. તેનું અશુચિપણું સ્પષ્ટ જણાઈ આવે છે. પોતાનું શરીર એક સુંદર પેકીંગમાં પેક કરેલા
શરીરનું અશુચિપણું સમજાય તો તેના પ્રત્યેનો
મોહ મટી જાય છે. શરીરનો મોહ મટી જતાં ઉકરડા સમાન છે. રૂપાળી અને સુંવાળી
શરીર પ્રત્યેનું લક્ષ ટળી જાય છે. શરીરનું લક્ષ ચામડીથી મઢાયેલું શરીર અંદરમાં અશુચિનો ભંડાર છે. શરીરની થોડીક પણ ચામડી ઉતરડીને
ન રહેતાં શરીરના લો થતા રાગાદિ વિકારીભાવો જોવામાં આવે તો તે ચીતરી ચડે તેવું હોય
થતાં નથી. રાગાદિ વિકારીભાવો ન થતાં છે. શરીરની અંદરમાં ભયાનક હાડપીંજર, બિભત્સ
આત્માની અવરથા તેના સ્વભાવ જેવી પવિત્રપણે કુઘાતુઓ અને ધૃણાસ્પદ મળ-મૂત્ર રહેલા છે.
| પ્રગટે છે. શરીરના બે કાનના દ્વારોમાંથી શ્લેષ, બે આંખના - અશુવિમય શરીરની અંદર બિરાજમાન શુદ્ધાત્મા દ્વારોમાંથી આંસુ અને ચીપડા, નાકની બે પરમ પવિત્ર છે. અપવિત્ર શરીરમાં જ પવિત્ર દ્વારોમાંથી લીક, મોઢામાંથી ઘૂંક અને કફ, પરમાત્માનું રહેઠાણ છે. મેલાઘેલા શરીરમાં જ મૂત્ર દ્વારમાંથી મૂત્ર અને વીર્ય તેમજ મળ નિર્મળ નિરંજનનો નિવાસ છે. અશુચિમય શરીરના દ્વારમાંથી મળ અને વાયુ એ પ્રકારે નવેય સાઘન વડે જ પોતાના પરમ શુયિમય દ્વારોમાંથી ગંદડી વહ્યા કરે છે. ચામડીના અનેક શુદ્ધાત્માસ્વભાવની ઓળખાણ થાય છે. અને છિદ્રોમાંથી દુર્ગથી પસીનો પણ કરતો રહે છે. ત્યારબાદ અશુચિ ભાવનાના અભ્યિાસ અને જગતના પવિત્ર મનાતા પદાર્થો પણ પેટમાં
ચિંતવનાના બળે અશુચિમય શરીરનું લક્ષ અને પડતાં જ અપવિત્ર થઈ જાય છે અને વમન
આશ્રય છોડી શુચિમય શુદ્ધાત્માનું લક્ષ અને
આશ્રય કરવાથી પોતાના આત્માની અશુચિમય થતાં તે જોઈ શકાતાં પણ નથી. પુષ્પ જેવા
અવસ્થા ટળી શુયિમય અવસ્થા પ્રગટે છે. સુગંધી અને સુંદર પદાર્થો શરીરના સંપર્કમાં આવતાં જ દુર્ગઘી બની ચીમળાઈ જાય છે.
૧૧૪
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
Page #115
--------------------------------------------------------------------------
________________
કઇ રીતે વસ્તુસ્વરૂપની સમજણ કરાવે છે?
અશુચિભાવનાનો અભ્યાસ નાસ્તિથી શરીરાદિક સંયોગો અને રાગાદિક સંયોગીભાવોની અશુચિ દર્શાવે છે અને અસ્તિથી પોતાના શુદ્ધાત્મસ્વભાવની શુચિ દર્શાવે છે. જે શુદ્ધ હોય તે શુચિ અને અશુદ્ધ હોય તે અશુચિ છે. અશુદ્ધતાનું કારણ પરસાપેક્ષતા અને શુદ્ધતાનું કારણ પરનિરપેક્ષતા હોય છે. સઘળાં સંયોગો અને સંયોગીભાવો પરસાપેક્ષ અશુદ્ધ અવસ્થારૂપ હોવાથી અશુચિ છે. પોતાનો ત્રિકાળી ધ્રુવ શુદ્ધાત્મસ્વમિાવ પરનિરપેક્ષ હોવાથી શુચિ છે. અશુચિમય શરીરાદિક સંયોગો પ્રત્યેનું લક્ષ છોડી પરમ શુચિમય શુદ્ધાત્મસ્વભાવનું લક્ષ કરાવી પોતાની અવસ્થામાં પણ શુચિ ઉત્પન્ન કરાવવામાં અશુચિમાવનાનો અભ્યાસ ઉપયોગી છે.
અશુચિ શરીરના જ સદુપયોગ વડે પરમ શુચિ શુદ્ધાત્મસ્વમાવની ઓળખાણ કરી શકાય છે. આ પ્રકારે શુચિ-અશુચિનું સ્વરૂપ સમજાવી અશુચિભાવનાનો અભ્યાસ વસ્તુસ્વરૂપની સાચી સમજણ કરાવનાર છે.
કઇ રીતે વૈરાગ્યનું કારણ છે?
સાંસારિક સંયોગો પ્રત્યે ઉપેક્ષા કે ઉદાસીનતાને
સંસાર પ્રત્યેનો વૈરાગ્ય કહે છે. આ સંયોગોમાં બધાં સંયોગોનું કેન્દ્રવર્તી અને નિક્ટવર્તી સ્થાન શરીરનું છે. સંસારી જીવને અનાદિકાળથી પોતાના શરીર પ્રત્યે એકત્વ કે મમત્વરૂપ મોહ હોય છે. પારકા શરીર પૈકી સ્ત્રીના શરીર પ્રત્યેનું ૬-અશુચિભાવના
આકર્ષણ હોય છે. અશુચિભાવનાના અભ્યાસથી આ શરીર રોગો અને ઉપદ્રવોનું ઘર છે, દુર્ગંધમય, ધૃણાસ્પદ પદાર્થોથી પરિપૂર્ણ છે અને તેથી તે મહાન અશુચિ છે, તે બાબત સમજી શકાય છે. તેથી શરીર પ્રત્યેનો મોહ કે આકર્ષણ આપમેળે અટકી જાય છે. અને તેથી શરીરાદિક સઘળાં સાંસારિક સંયોગો પ્રત્યે ઉપેક્ષા કે ઉદાસીનતા આવે છે, જેને સંસાર પ્રત્યેનો વૈરાગ્ય કહે છે. આ રીતે અશુચિમાવનાનો અભ્યિાસ સંસાર પ્રત્યેના વૈરાગ્યનું કારણ છે.
પ્રયોજનપૂર્વકનું વિશેષ ફળ
અશુચિમાવનાના અભ્યાસનું પ્રયોજન શુદ્ધાત્મસ્વભાવની શુચિ અને શરીરની અશુચિ વડે વસ્તુસ્વરૂપની સાચી સમજણપૂર્વક શરીરાદિક સંયોગો પ્રત્યેનો વૈરાગ્ય છે. આવા પ્રયોજનપૂર્વક અશુચિમાવનાનો અભ્યાસ કરવામાં આવતાં તેનું ખાસ પ્રકારનું વિશેષ ફળ નીચે પ્રમાણે છે. ૧. શરીર પ્રત્યેનો મોહ મટાડે
ર. શુામસ્વભાવની શુચિને સમજાવે
૧. શરીર પ્રત્યેનો મોહ મટાડે
શરીર પ્રત્યેના પ્રેમ અને આકર્ષણના કારણે શરીર પ્રત્યેનો મોહ હોય છે. શરીરની અશુચિ સમજવાથી તેના પ્રત્યેનો પ્રેમ અને આકર્ષણ મટે છે. અને
તેથીથતો મોહ મટે છે. અશુચિભાવનાનો અભ્યાસ શરીરની અશુચિ સમજાવી શરીર પ્રત્યેનો મોહ મટાડે છે.
સઘળાં સંસારનું મૂળ કારણ શરીર પ્રત્યેના એકત્વ કે મમત્વરૂપ મોહ છે. મોહનું કારણ
૧૧૫
Page #116
--------------------------------------------------------------------------
________________
શરીર પ્રત્યેનો પ્રેમ કે આકર્ષણ છે. શરીર પ્રત્યેના નથી. તોપણ અશુચિભાવનાના અભ્યિાસ દ્વારા પ્રેમ કે આકર્ષણનું કારણ શરીરને સુંદર, સુડોળ, શરીરની અશુચિ અને તે અશુચિનું કારણ સમજી શોભાસ્પદ કે મનોહર માનવાનું છે. તે જ શરીરના સાઘન વડે શુદ્ધાત્મસ્વભાવને અભિાવનાનો અભ્યાસ કરવાથી શરીર અસુંદર, અને તેની શુચિતાને સમજી શકાય છે. આ બેડોળ, અશોભનીય અને ધૃણાસ્પદ જણાય પ્રકારે અશુચિભાવનાના અભ્યાસનું વિશેષ ફળ છે. તેથી શરીર પ્રત્યેનો પ્રેમ કે આકર્ષણ ટળે પોતાના શુદ્ધાત્મસ્વભાવની શુચિને સમજાવે તે છે. તેથી તેના પ્રત્યેનો મોહ પણ મટે છે. પણ છે.
Kઉપઝંહા૨ [ ર. શુદ્ધાત્મસ્વભાવની શુચિને સમજાવે ]
સઘળાં સંસારનું મૂળ કારણ શરીર પ્રત્યેનો જે શુદ્ધ હોય તેને શુચિ કહેવાય છે. પોતાનો મોહ છે. અશુચિભાવનાના અભ્યાસથી શરીરની ત્રિકાળ ધ્રુવ આત્મસ્વભાવ શુદ્ધ હોવાથી શુચિ અશુચિ સમજાય છે અને તેથી શરીર પ્રત્યેનો છે. અશુચિભાવનાનો અભ્યાસ પોતાના મોહ મટે છે. શરીર પ્રત્યેનો મોહ મટવાથી શુદ્ધાત્મસ્વભાવની શુચિને સમજાવે છે. શરીર પ્રત્યેનું લક્ષ ટળે છે. વળી આ જ
અશુચિભાવનાનો અભ્યાસ પોતાના શુચિ એટલે પવિત્ર. પવિત્ર એટલે શુદ્ધ. |
શુદ્ધાત્મસ્વભાવની પરમ શુચિતાને પણ તેથી શુદ્ધ એટલે શુચિ છે. જે અશુદ્ધ હોય
સમજાવનાર છે. તેથી શરીરની અશુચિને જાણીને તે અશુચિ અને જે શુદ્ધ હોય તે શુચિ કહેવાય
શરીર પ્રત્યેનો મોહ અને લક્ષ ટાળવો અને છે. અશુદ્ધતા પરસાપેક્ષતાના કારણે અને શુદ્ધતા પરનિરપેક્ષતાના કારણે હોય છે. અશુદ્ધતામાં
તેનાથી વિરા પોતાના શુદ્ધાત્મસ્વભાવની પરમ
શુચિને સમજીને શુદ્ધાત્માની ભાવના અને લક્ષ અનેકરૂપપણું કે ખંડખંડપણું જોવા મળે છે.
કરવો. જેથી શીઘ જ આ સંસારનો અભાવ પણ શુદ્ધતામાં એકરૂપપણું કે અખંડપણું હોય
થાય. આ જ બાબત આચાર્યશ્રી યોગીન્દુ દેવ છે. પોતાનો ત્રિકાળી ધ્રુવ આત્મસ્વભાવ પરનિરપેક્ષ, અખંડ અને એકરૂપ હોવાથી શુદ્ધ
આ પ્રમાણે કહે છે--
નામ સમ રિત જાણો મલિન શરીર, છે અને તેથી તે શુચિ છે.
અશુચિભાવનાનો અભ્યાસ શરીરની અશયિને કી શુદ્ધાત્મ ભાવના, શીધ્ર લહો ભવતી, સમજાવે છે. તેમ શુદ્ધાત્મસ્વભાવની શુચિને પણ
ભાવાર્થ : હે જીવ! જેવી રીતે નરકસ્થાન દુર્ગધમય સમજાવે છે. જગતમાં અશુચિ છે તો શુચિ હોવાથી જર્જરિત છે તેવી જ રીતે મલિન શરીર પણ પણ છે. આવો શુચિ પદાર્થ પોતાનો જ
મળમૂત્રથી દુર્ગંધમય હોવાથી જર્જરિત છે. આવા અશુચિ શુદ્ધાત્મસ્વભાવ છે. અશુચિમય શરીરમાં રહેલો
શરીરનું લક્ષ છોડી પરમ શુચિ શુદ્ધાત્માની ભાવના કર હોવા છતાં શરીરથી ભિન્ન એવો પોતાનો
તો તું શીઘ જ સંસારથી પાર પામીશ. (આ માટે અશુચિભાવનાનો શુદ્ધાત્મસ્વભાવ પરમ શુચિ છે. શુદ્ધાત્મસ્વભાવ
અભ્યાસ કાર્યકારી છે.)
(યોગસાર : દોહરો-૫૧) અને તેની શુચિતા સીધી કે પ્રત્યક્ષ જાણી શકાતી
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
Page #117
--------------------------------------------------------------------------
________________
છે. અશુચિભાવનાનો કથા ભવાની દવા અશુચિભાવના
સૌધર્મ ઇન્દ્રની સભામાં નજીકના ભવિષ્યમાં સમ્યગ્દષ્ટ ધર્માત્મા હોય તેવી સતી સિવાયના ભરતક્ષેત્રમાં અવતરનારા સોળમાં તીર્થકર સઘળો ઓ તેને ઇચ્છનારી હોય છે. શાંતિનાથ સબંધી ચર્ચા ચાલતી હતી. આગામી
કામદેવથી પણ ચઢયાતું રૂપ અને સૌંદર્ય હોય તીર્થકર શાંતિનાથ એ તીર્થકર, ચક્રવર્તી અને
તો તે ચકયતનું હોય છે. ચક્રવર્તીને કામદેવ એમ ત્રણ પદવીઓના ધારક હશે.
ભજ8ષભનારાજ નામના ઉત્તમ સંહનજરે કામદેવ, ચક્રવર્તી, અને તીર્થંકરના ઉત્તરોતર
કારણે તેમના હાડકા ભજ જેવા મજબૂત હોય છે. ચઢિયાતા રૂપ અને સૌંદર્ય વિશે વાત કરતાં
સમચતુરસ નામના ઉત્તમ સંસ્થાનને કારણે ઇન્દ્ર મહારાજાએ કહ્યું :
તેમના શરીરના અંગોપાંગ સપ્રમાણ અને સુડોળ “જગતમાં જે રૂ૫ અને સૌંદર્યથી સભર હોય હોય છે. સુંદર આકૃતિ ધરાનાર ચકકતનું રૂપ તેવા પુરુષને કામદેવ કહે છે. ચોયૉસ તીર્થકરોના અને સૌંદર્ય અવર્ણનીય હોય છે. સમયમાં ચોયૉસ 8ામડેથ થાય છે. કામદેવના
ચકલતથી પણ ચઢયાતું રૂ૫ અને સૌંદર્ય કામણગારા રૂપ અને સૌંદર્યને ચંદ્રની ઉપમા પણ
ધરાવનાર તોર્થકર ભગવાનનું શરીર છે. તોર્થકરનું કેમ અપાય ? ચંદ્રને તો કલંક હોય છે. નિષ્કલંક
પરમ ઠારક શરીર સ્ફટિક જેવું નિર્મળ અને અને અનુપમ રૂપના ધાર8 કામહેલથી કોઈ પણ
નિર્દોષ હોય છે. તીર્થંકરના શરીરમાં મળ-મૂળાસામાન્ચ શ્રી મોહિત થઈ જાય છે. જગતની
પસીનો થતો નથી. તેમના શરીરમાં કોઇ પણ
૬-અશુચિભાવના
૧૧૭
Page #118
--------------------------------------------------------------------------
________________
રોગ થતો નથી. તેમને કયારેય વૃદ્ધાવસ્થા દ્વારા ચક્રવર્તીને કહેવરાવ્યું કે સ્વર્ગલોકનો દેવ આવતી નથી. તેમને મરણની પૌડા કે વેદના તમારું રૂપ નિહાળવા આવ્યા છે. ચક્રવર્તીની અનુભવવી પડતી નથી. તીર્થંકરના શરીરનું સંમતિથી તે દેવ રાજયસભામાં પ્રવેશ પામ્યા. રૂપ હજારો ચંદ્રનો ચાંદનીને ઝંખવાણુ પાડી દયે દૈવી વસ્ત્રાભૂષણ પહેરીને રાજસિંહાસન ઉપર તેવું હોય છે. તેમના શરીરનું તેજ હજારો સૂર્યના બિરાજતા સનત્કુમાર રત્નાચળના શિખર તેને ઢાંકી દેનારું હોય છે. તેમના શરીરના સમાન શોભતા હતા. ચક્રવર્તીનું મનોહર મુખ, સૌંદર્યથી આભામંડળનો દશેય ઢિશાઓ પુલકિત કંચનવર્ણી કાયા, સોહામણું સૌંદર્ય, થઇ ઉઠે છે. તેમના દર્શનમાત્રથી બધાં દુઃખો લાવણ્યમય રૂપ, ચંદ્રથી ચઢિયાતી કાંતિ અને દૂર થાય છે અને આત્મિક આનંદ વ્યાપી જાય છે. સૂર્ય જેવું તેજ જોઇને તે દેવ તો આભો જ બની
ગયો. તેણે મનોમન વિચાર્યું : શાંતિનાથ ભગવાન આવા કામહેલ, ચકલત અને તોર્થંકર એ ત્રણેય પદથોને પાસ થઇ અરે ! તૌથંકરજેય ટક્કર ભે તેવું આનું રૂપ જગતના અમુલ્ય રૂપ અને સૌંદર્યના ધાર8 અને સૌંદર્ય છે. ઇન્દુ મહારાજે કહ્યું હતું તેવું જ બજશે.”
આ રૂપ છે, એથી વિશેષ છે, પણ ઓછું નથી.” આગામી તીર્થંકર શાંતિનાથના અચિંત્ય રૂપ ચક્રવર્તીના રૂપથી દિમૂઢ બની ગયેલો દેવ અને સૌંદર્યની વાત સાંભળી દેવો હર્ષ પામ્યા. એકદમ અવાકુ બનીને સનત્કુમારનાં સૌંદર્યનું તે સમયે એક દેવે જીજ્ઞાસાથી પૂછયું કે, પાન કરતો જ રહ્યો. ત્યારપછી બહુ પુલકિતા વર્તમાનકાળમાં આવું રૂપ અને સૌંદર્ય ધરાવનાર અને પ્રભાવિત થયેલા દેવે ચક્રવર્તીની લળી કોઇ છે ? એવો પ્રશ્ન પૂછાતાં ઇન્દ્ર મહારાજાએ લળીને સ્તુતિ કરતાં કહ્યું : જવાબ આપ્યો :
“અરે! જે તમારા શરીરમાં વૃદ્ધાવસ્થા, રોગ, “શાંતિનાથના પુરોગામી ચ8થતી ખેડ કે મરણ ન હોત તો તમે તમારા રૂપ અને સૌંદર્ય સનતકુમાર હાલ ભરતક્ષેત્રમાં હિંચરી રહ્યા છે. તોથંકરના રૂપ અને સૌંદર્યને જીતનારા છો.” તેઓ ચકવર્તી હોવા છતાં તેમનું રૂપ અને સૌંદર્ય
સ્તુતિ કરીને દેવ તો પોતાના સ્થાને ચાલ્યો ગયો તૌર્યકરતુલ્ય છે તેમના રૂપનો જોટો જડવો જગતમાં
પણ આ બાજુ દેવના કથનથી સનકુમાર મુશ્કેલ છે. તેમના સૌર્યનું પાન કરનાર ધન્ચ બને
પ્રતિબોધ પામ્યા અને ઊંડા વિચારમાં ડૂબી
ગયા. અશુચિભાવના ભાવતાં તેઓ ચિંતવવા સૌધર્મ ઇન્દ્ર પાસેથી ચક્રવર્તી સનકુમારના રૂપ લાગ્યા : અને સૌંદર્યની ભરપૂર પ્રશંષા સાંભળી તે દેવને
“અરે ! અત્યારે સુંદર દેખાતા શરીરમાં તે સાક્ષાત્ નિહાળવાની ઇચ્છા થઇ. ઇન્દ્ર
વૃદ્ધાવસ્થા આભયાન જ છે. અને ત્યારે તે એકદમ મહારાજની આજ્ઞા લઇને તેઓ સનકુમારની
બિહામણું અને વિરસ બન જનારૂં છે. રાજસભાના દ્વારે આવીને ઊભા રહ્યા. દ્વારપાળા
જય છે. ”
૧૧૮
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
Page #119
--------------------------------------------------------------------------
________________
અરે ! અત્યારે સ્ત્રસ્થ દેખાતું શરીર અંતરમાં અનેક રોગોનું નિવાસસ્થાન છે. તેમાંથી કોઇ પણ રોગ ક્યારેક તો યમાં ભાવનાનો જ છે,
અરે ! અત્યારે જિષયોનાં ભોગ અને
ઉપભોગથી હર્ષ માનનારો ખા હે ક્યારેક રોગના હ પૉડા અને ભેઠનાથી ખેઠ પણ પામનારો છે.
અરે! જેનો જન્મ છે. તેનું મરણ પણ છે. શું મારે પણ ખા ડેના વિયોગરૂપ મરણ પામજાણું છે ?
મહારાજા સનતકુમાર હવે મુનિરાજ સનતકુમાર થયા છે. રત્નોના મહેલમાં વસનારા હવે વનજંગલમાં વસે છે. દૈવી વસ્ત્રાભૂષણો પહેરનારા હવે દિશારૂપી અંબરના ઓઢનારા થયા છે. સુવર્ણ સિંહાસનમાં બિરાજનારા હવે પદ્માસનમાં ધ્યાન ધરનારા છે. સેજપતંગમાં પોઢનારા હવે જમીન પર શયન કરે છે. વરસના ૩૬૦ દિવસના જુદા-જુદા ૩૬૦ રસોઇયાઓ જેના એક દિવસના ભોજન માટે એક વરસ અગાઉથી તૈયારી કરતા હતા. જેના ભોજનનો એક કોળિયો ચક્રવર્તીનું સમસ્ત સૈન્ય પણ પચાવી ન શકે તેવો સમૃદ્ધ આહાર કરનારા હવે ઉપવાસી હોય છે. કદાચિત્ આહાર ગ્રહણ કરે તોપણ તે દાતારથી મળેલ એક જ વાર ઊભા ઊભા ગ્રહણ કરે છે. ચાર દિશાઓનો વિજય કરનારા હોવાથી જેઓ ચતુરન્ત રાજચક્રી મનાતા
અરે ! મારા ત્રણ લાખ વર્ષના આયુષ્યમાં હતા તે હવે ચાર ગતિઓનો અંત કરનારા થયા હોવાથી ચતુરન્ત ધર્મચક્રી બન્યા છે. ચતુરંગી
નેવું હજાર વર્ષ તો આમને આમ પસાર થઈ ગયા. અને મારે મારા આત્માની સાધના
કખામી તો બાકી જ રહી ગઇ. કટાય ઇઝ્ડ મહારાજાએ મળે પ્રતિબોધવા માટે જ આ ટેબે મોકલ્યો છે. હું અત્યારે જ ગુરુ પાસે પ્રા અંગીકાર કરી.
અરે ! દુર્જન ભાભી શરીર ખાત્માનો શત્રુ જ છે, સુચિમય શરીર કઇ રીતે અદ્ભુત અને આશ્ચર્યકારી કહેનાય મારે હવે આ સરીરનો ? મોહ કે લગ્ન રાખતું પાળશે કે, મને જે આ પુણ્યોદયના પ્રતાપે ઉત્તમ સંહનન અને ઉત્તમ સંસ્થાનભાળું શરીર પાપ્ત થયું છે તેનો ઉપયોગ યકર્તાના બોખોપભોગમાં કરવાને બદલે સંયમના સાઘન ડે શુદ્ધાત્માની સાધના સાધના માટે કપ્પાનો છે, શરીરમાં કોઇ રોગ કે વૃદ્ધાજસ્થા માળે તે પહેલાં જ આ શરીરના સાધન જડે અશરીરી દશા પાસ કરજાનું કાર્ય આજે જ શરૂ કરી દેખાડ્યું છે. ધર્મના કાર્યમાં કોઇ હાલ રાખવાના ન હોય.
ઉપર મુજબ અશુચિભાવના ભાવતાં સનત્કુમાર સંયમ લેવા માટે ઉદ્યત થયા. સનત્કુમારની સંયમની વાત સાંભળી ચારેબાજુ ખળભળાટ વ્યાપી ગયો. છ ખંડનું આધિપત્ય, નવ નિધાન, ચૌદ રત્નો, છન્નુ હજાર રાણીઓ વગેરે સર્વેનો ત્યાગ કરી સનતકુમારે ગુરુ પાસે જિનદીક્ષા અંગીકાર કરી.
૬-અર્ચનાના
સૈન્યના નાયક હવે મોક્ષમાર્ગની ચાર પ્રકારની આરાધનાના નાયક બન્યા છે. છ ખંડના સામ્રાજયના ધારક હવે મુનિના છ આવશ્યકના ધારક થયા છે. નવનિધિને ત્યજીને તેઓ હવે નવ સાયિકલબ્ધિને મેળવવા પ્રવૃત્ત થયા છે. ચક્રવર્તીપણાના ચૌદ રત્નોથી રહિત થઇને તેઓ
૧૧૯
Page #120
--------------------------------------------------------------------------
________________
હવે સંસારના ચૌદ ગુણસ્થાનોથી રહિત એવી જ મટી જશે. માટે મને તેનો ઉપચાર કરવાનાં મોક્ષદશા પ્રાપ્ત કરવા આગળ વધ્યા છે. ૯૬. આજ્ઞા આપો.” હજાર રાણીઓને છોડીને તેઓએ હવે
મુનિરાજ સનતકુમારે કહ્યું : શિવરમણીને વરવા માટેની જાન જોડી છે. આવા સનકુમારના શરીરની શોભા ચકવર્તીપણામાં. | “હે દેવ ! આ અશુચિમય શરીર રોગોનું જ હતી તેના કરતાંય મુનિપણામાં વધી ગઇ છે. રહેઠાણ છે. રોગમૂર્તિ શરીરના અનેક રોગો પૈકી રાગમાં જે શોભા હોય તેના કરતાં વીતરાગતામાં કોઈને કોઈ રોગ ઉદયમાં આવે જ છે. તો તું કયા તે વધારે જ હોય. મુનિરાજ સનત્કુમારે સઘળાં કયા રોગનો ઉપચાર કરીશ? મારે તો આ ભયનો ઉપસર્ગ જીતી લીધા છે. સઘળાં પરિષહ સહી રોગ મટાડયો છે તેનો કોઇ ઉપચાર કરી શકતો લીધા છે. ઘોર તપશ્ચર્યા અને આત્મધ્યાનની હોય તો કર. શરીરના રોગને મટાડવાનું મારું ઉગ્રતાના પ્રતાપે તેમને અનેક પ્રકારની ઋદ્ધિઓ કોઈ પ્રયોજન કર્યાં. શરીર રોગ તો આ થેકર્થી પ્રગટી છે. તેમાં ફેલૌષધિ નામની ઋદ્ધિ મુખ્ય પણ મટી શકે છે.” છે. આ ઋદ્ધિના કારણે તેમના મોઢાની લાળ.
એમ કહીને મુનિરાજ પોતાનું જ થુંક શરીર પર કે થુંકનો સ્પર્શ થતાં જ કોઇ પણ રોગ તુરત જ
લગાડે છે અને તરત જ તેમનો રોગ નાબુદ થઈ મટી જાય.
તેમની કાયા કંચનવર્ણી થઇ જાય છે. અગાઉનું સ્વરૂપસ્થિત સનત્કુમાર મુનિરાજ અનેક રૂપ અને સૌંદર્ય ફરી નિખરી ઉઠે છે. મુનિરાજની પ્રકારના સંચિત કર્મોનો નાશ કરીને મોક્ષમાર્ગમાં રોગ મટાડવાની ઋદ્ધિથી અચંબો પામી ગયેલા આગળ વધી રહ્યા છે. તોપણ પૂર્વના કોઇ દેવ કહે છે : નિકાચિત કર્મના ઉદયે તેઓ કોઢના રોગનો
હે ગુરુદેવ ! આપના શરીરનો રોગ ભોગ બને છે. તેથી શરીરમાંથી લોહી અને પરુ
મટાડવાનાં બાલિશ ચેષ્ટા કરડ્યા બદલ મારા વહે છે અને ભયંકર દુર્ગધ ફેલાય છે. અનુપમ
અપરાધ મારૂ કરો. તમને શરીર સાથેનું કોઇ પ અને સૌંદર્ય ધરાવનારા મુનિરાજ સનતકુમાર
પ્રયોજન કે લક્ષ જથો. રોગિષ્ટ શરીરનાં ભયંકર કોઢના રોગના કારણે બિભત્સ અને
પણ તમે રાત્રયરૂપોં સ્સાયણથ ભવના રોગને બિહામણા ભાસે છે.
મટાડવા માટે પ્રવૃત્ત હતા. આપ શૉધ્ર જ ભર્યના આ સમયે ફરીથી તે જ દેવ ભકિતભાવથી રોગને મટાડો અને મને પણ તેનો ઉપાય બતાવો સનકુમાર પાસે આવે છે અને કહે છે : એવી પ્રાર્થના છે.”
હે પ્રભુ ! હું તમારો ભકત દેવ છું, અગાઉ દેવની જિજ્ઞાસા જાણી મુનિરાજે કહ્યું : મારા વચનોથી વૈરાગ્ય પામીને આપે મુનકશા
“હે ભવ્ય ! અશુચિભાથના જ ભયરોગને અંગૉ8ાર કરેલ છે. મારી પાસે એવો દૈવી ઔષધેિ
મટાડવાની ષધિ છે. બહારથી સુંદર જણાતું છે કે જેનાથી આપના શરીરનો કોઢનો રોગ તુરત
શરીર અંદરથી હાડ-માંસ-લોહી જેથી
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
Page #121
--------------------------------------------------------------------------
________________
ધાતુઓથી બનેલ છે. તેના જથે કારોમાંથો
ત્સ ! અશુચિભાભના થડે ચ8થર્ટીના દુર્ગધમય મળ વહેતું રહે છે. જગતમાં જે કોઈ રાજરોગમાંથી છૂટકારો મેળવી મુનિઠશા ગ્રહણ મહાન ખેઠ, ગ્લાનિ, જુગુપ્સા કે ધૃણા ધરાવતો કરાવવામાં તારી સ્તુતિ નિમિત્ત બની હતી. ચીજ હોય તો તે આ શરીર જ છે. તેથી તે મહાન આજે ફરી અશુચિભાવના થડે ભયરોગને અશુચિ છે.
મટાડવાનું નિમિત્ત પણ તું બની રહ્યો છે. તેથી જગતમાં જેમ અશુચિહેય છે તેમ શરું પણ છેય તું મારો શુભેચ્છ8 અને ઉપકારી છો. તું પણ છે. જે અખંડ, અભેદ, એકરૂપ અને શદ્ધ કોય તેને મજખ્યપશુ પાસ કરી અશુચિભાથના ભાભીને
સંયમદશા અંગકાર કરીને ભભરોગને શવ્ર શુચિ કહે છે. પોતાનો ત્રિકાળી ધ્રુવ
મટાડશે એવી મારી શુભાશિષ છે.” શુદ્ધાભસ્વભાવ આવ્યો હોવાથી શુચિ છે.
આમ કહેતા જ મુનિરાજ સનત્કુમાર મનુષ્યનું શરીર મહાન અશુચિ હોવા છતાં તેના થડે તેની અંદર રહેલ પોતાના પરમ શુચિ
શરીરની અશુચિ અને આત્માની શુચિ દર્શાવતી શુદ્ધાત્મસ્વભાવને ઓળખાણ કરી
અશુચિભાવના ભાવમાં પોતાના આત્મહિતનું સાધન કરી શકાય છે. આત્મહિતના
શુદ્ધાત્મસ્વરૂપમાં સંપૂર્ણ સમાય ગયા અને
અપ્રતિમ આત્મિક પુરુષાર્થ વડે ક્ષપકશ્રેણીનું પારમાર્થિક પંથમાં આગળ થધવા માટે સંયમના
આરોહણ કરીને કેળવજ્ઞાન પામ્યા. સનકુમાર આવશ્યકતા હોય છે. આથી સંયમઠશા માત્ર
કેવળી સિદ્ધવરકૂટમાંથી મોક્ષ પામ્યા. મજુ પ્યદેહમાં જ સંભવે છે. તેથી તેની મહત્તા માનવામાં આવ્યો છે. આથી મહત્તા ધરાવનારો અશુચિભાવના વડે ભવરોગને મટાડનાર મનુષ્યઠેહ મળવો મુશ્કેલ હોવાથી તેને દુર્લભ
સનકુમારને શત્ શત્ પ્રણામ ! પણ માનવામાં આવ્યો છે. દુર્લભ મનુષ્યદેહનો સદુપયોગ આત્મહિતના સાધન માટે કરવામાં (આ કથા આચાર્યશ્રી ગુણભટ્રરચિત ઉદારપુરાણ : સત્ર ૬, શ્લોક ૧૦૪ આવે તો તેની સાર્થકતા છે.
થી 930 ના આધારે છે. અન્ય શાસ્ત્રો અતુસાર સતકુમાર મોક્ષને બદલે સ્વર્ગમાં ગયા છે તેવો ઉલ્લેખ પણ જોવા મળે છે.)
( અંર્ભગ્રંથો )
૧, બારસાવેયાનુપ્રેક્ષા : ગાથા ૪૩ થી ૪૬ ૨, સ્વામિકાતિકિયાનુપ્રેક્ષા : ગાથા ૮૩ થી ૮૭ અને તેની ટીકા; . 3. ભગવતી આરાઘના : ગાથા ૧૮0૬ થી ૧૮૧૩ અને તેની ટીકા; • ૪. જ્ઞાનર્ણવ : સર્ગર : લોક ૧0૭ થી ૧૧૯; ૫. મૂલાચાર : ઉત્તરાઈ : ગાથા રર થી ૭૨૮; • ૬. તત્વાર્થસાર : અધ્યાય ૬ : ગાથા ૩૬, ૭, સમણ સુd: 30 અનુપ્રેક્ષાસૂત્ર : ગાથા પર0; • ૮. સર્વાર્થસિદ્ધિ : ૯/૭/૪૧૬; ૯. પદ્મનંદી પંચવિંશતિ : અધ્યાય : ૬, બ્લોક ૫0; • ૧0, ચનગાર ઘર્મામૃત : અધ્યાય ૬, ગાથા ૬૮, ૬૯ અને તેની ટીકા; • ૧૧. બૃહદ્રવ્યસંગ્રહ : ગાથા ૩૫ ની ટીકા; • ૧ર. જૈ.સિ.કોર: ભાગ-૧ : અનુપ્રેક્ષા : ૧ ૬, પાનું-93; ૪/૬, પાનું -૭૯
સંવરાભાવનાની કથા : ભવરોગની દવા • ઉત્તરપુરાણ : સર્ગ ૬૧, બ્લોક ૧૦૪ થી ૧30.
૬-અશુચિભાવના
૧૧
Page #122
--------------------------------------------------------------------------
________________
" હેતુલક્ષી પ્રસ્નો
યોગ્ય વિકલ્પ પસંદ કરી બાજુનાં|| ચોરસમાં દર્શાવો. ૦૪. શરીરનાં રૂંવાડે-રૂંવાડે કેટલા રોગ હોય છે? os.[ ] ૦૧. શુચિ એટલે શું?
A:: એકેય નડે B:: પોણા બે Á:: નિર્ભેળ B:: અખંડ C:: પત્ર D:: પરમાત્મા ને C:: ૫, ૬ ૮, ૯૯,૫૦૦ D:: અસંખ્ય ૦૨, સંસારચક્રતી ધરી કોણ છે?
૦૭. કાળ અપેક્ષાએ કેટલા કાળમાં મનુષ્યનો એકાદ ૦૭.[ ] A:: સ્ત્રી પ્રત્યનું લક્ષ B:: પરસ્ત્રીગમન
ભવ પ્રાપ્ત થાય છે? C:: પોતાની પતન D:: કોઇ પણ સ્ત્રી
A:: અંતર્મુહર્તમાં B:: અસંખ્યાત ઝલ્પઝાળમાં 03. શુચિતા માટે કયા તીર્થમાં સ્નાન કરવું?
C:: બે હજાર સાગરમાં D:: કાંઈ ઝહેવાય નહે A:: ગંગા નદી B:: યુઝર સરોવર
૦૮. મનુષ્યજીવનની સાર્થકતા શેમાં છે? ૦૮. [ ] C:: ત્રિવેણી સંગમ D:: પોતાનો શુદ્ધાત્મા
A:: પૈસાની પ્રાપ્તિમાં B:: વિષયના ભોગવટામાં ૦૪. અશુચિ કઈ રીતે થાય?
C:: સમાજની સેવામાં D:: આત્માના હિતમાં A:: સ્વલ B:: પરલક્ષે
૦૯, અશુચિભાવનાની ચિંતવન પ્રક્યાતાદ્રસ્થાને ૦૯. [ ] C:: અનામતાથી D:: અસ્વચ્છતાથી o૫. શરીરથી શું મળે છે?
A:: શરીર
B:: આત્મા A:: પુત્ર અને પુત્રી B:: દોષ અને દુ:ખ
C:: સંયોગો D:: સંયોગીભાવો C:: સુખ અને શાંત D:: શોભા અને સુંદરતા
૧૦. સંસારનું મૂળ કારણ શું છે?
૧૦.[] A:: સ્ત્રી B:: અલ્પજ્ઞતા C:: મોહ D:: શરીર
શું છે?
++
++
સૈદ્ધાંતિક પ્રશ્નો નીચેના પ્રશ્નોના એક કે બે વાકયમાં જવાબ આપો. નીચેના પ્રશ્નોના વિસ્તૃત જવાબ આપો. ૦૧. અશુચિભાવનામાં અશુચિ શું છે?
૦૧. અશુચિભાવનાની વ્યાખ્યા અને તેની સમજૂતી આપો. ૦૨. સમગ્ર શરીરમાં કેટલા રોગો સત્તામાં હોય છે? ૦૨. અશુચિભાવનામાં અશુચિની વિચારણાનું આધારબિંદુ ૦3. મનુષ્યનો ભવ શેના અભાવ માટે હોય છે? | શું છે? શા માટે ? ૦૪. અન્ય ગ્રતના કેટલાં ભવો પછી મનુષ્યનો એક ૦૩. શરીરનું અશુચિપણું કઇ રીતે છે? ભવ મળે છે?
૦૪. અશુચિભાવનામાં સ્ત્રીના શરીરના અશુપણાને ૦પ. મનુષ્યદેહની નિરર્થકતા કઈ રીતે છે?
શા માટે ભારપૂર્વક ચિંતવવામાં આવે છે? ૦૧. શરીર પ્રત્યેનો મોહ મટાડવા શું કરવું જોઈએ?
૦૫. શા માટે શરીરની શુચિતા સ્નાતથી નથી? ૦૭. અશુચભાવનાની ચિંતવન પ્રક્રિયાનું કારણ કે સાધના
૦૬. શા માટે આત્માની શુચિતા સ્નાનથી નથી? શું છે?
૦૭. શુચિ માટેનો સાચો ઉપાય શું છે? ૦૮. અશુચિભાવનાની અભ્યાસથી શરીરની કઈ બાબત ૦૮. શરીર આત્માનો શત્રુ કઈ રીતે છે? સમજી શકાય છે?
૦૯. મનુષ્યદેહની મહત્તા કઈ રીતે છે? ૦૯. સંસારી જીવને કોના પ્રત્યે મોહ હોય છે?
૧૦. મનુષ્યદેહની દુર્લભતા કઇ રીતે છે? ૧૦. શુદ્ધતા અને અશુદ્ધતાનું કારણ શું હોય છે? ૧૧. અશુચિભાવનાની ચિંતવન પ્રક્રિયા સમજાવો. ૧૧. શા માટે સઘળાં સંયોગો અને સંયોગભાવો અશુચ છે૧૨, અશચભાવનાના સાધન કે કારણ વિષે સમજતી ૧૨. શા માટે પોતાનો ત્રિકાળી ધુવ આત્મસ્વભાવ શું છે? આપો. ૧3. અશુચિભાવનાના અભ્યાસના બે વિશેષ ફળની નામા 13. અશુચિભાવના કઇ રીતે વૈરાગ્યનું કારણ છે? આપો.
૧૪. અશુચભાવના કઈ રીતે વસ્તુસ્વરૂપની સમજણ કરાવે ૧૪. શુદ્ધાત્માની શુચિને કઈ રીતે જાણી શકાય છે?
છે? ૧૫. શા માટે દેહ જર્જરિત હોય છે?
૧૫. અચભાવના કઈ રીતે શરીર પ્રત્યનો મોહ મટાડે છે? ૧૦. અશુચિભાવના કઇ રીતે શુદ્ધાત્મસ્વભાવની શુચિને
સમજાવે છે?
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
Page #123
--------------------------------------------------------------------------
________________
ભાવના
આસવભાવના
fret, fron, યોગ, બાવ: છે આમ- રણ-મુવાવ | आसव आठों करम के हेत; करम चतुर्गति के दुःख देत ॥ (પાર્શ્વપુરાણા ૭/૧૦૦|
मनुष्यति
देवगति
ભગવા
* રૂપરેખા હ
===
आयु CNF
हरकगति
૧. વ્યાખ્યા અને સમજૂતી ૨. આસવના ભેદ અને તેનું સ્વરૂપ
૧. જીવના અને પૌદ્ગલિકકર્મના પરિણામની અપેક્ષાએ બે ભેદ છે
૧.ભાવાસવ અને દ્રવ્યાસવ
૨. શુભ અને અશુભની અપેક્ષાએ આસવના બે ભેદ છેઃ
૧. પુણ્યાસવ અને ૨. પાપાસવ
૩. આસવભાવની વિવિધતાની અપેક્ષાએ તેના ચાર ભેદ છેઃ
૧. મિથ્યાત્વ ૨, અવિરતિ ૩, કષાય અને ૪. યોગ
૪. આસવભાવના ઉપરોક્ત ચાર ભેદના પેટાભેદની અપેક્ષાએ
૨. કષાયો ઉપશાંત કરાવે ૧૦. ઉપસંહાર
તેના સત્તાવન ભેદ છે:
૫ મિથ્યાત્વ + ૧૨ અવિરતિ + ૨૫ કષાય + ૧૫ યોગ = ૫૭ ૧૧. આસવભાવનાની કથા ૩. નવતત્ત્વો પૈકીના આસવ અને બારભાવના માંહેના
મોક્ષની પાઘડી
આસવમાં શો ફેર છે
૪. આસવભાવનાની જેમ બંધભાવના શા માટે નહિ ?
૫. આસવભાવનાની ચિંતવન પ્રક્રિયા
આવભાવનાનું સાધન કે કારણ
કઇ રીતે વસ્તુસ્વરૂપની સમજણ
કરાવનાર છે?
ૐ
૭.
૮.
કઇ રીતે વૈરાગ્યનું કારણ છે?
૯. પ્રયોજનપૂર્વકનું વિશેષ ફળ
૧. મિથ્યાત્વને મંદ કરાવે
Page #124
--------------------------------------------------------------------------
________________
આચાર્યશ્રી અમૃતચંદ્રકૃત આત્મખ્યાતિમાં આસવભાવના દ્વારા આવીની નિવૃત્તિનો ઉપાય (માસવભ#વનાના અભ્યાસ સહિતના ચિંતવન દ્વારા ખાસવ અને આત્માનું સ્વરૂપ સમજી આસવ અને આત્માનું ભેદજ્ઞાન કરવું એ જ માસવોની નિવૃત્તિનો ઉપાય છે તેમ દર્શાવતા ખાચાર્ય શ્રી અમૃતચંદ્ર નીચે મુજબ કહે છે. )
૧. વૃક્ષ અને લાખની જેમ વધ્ય-ઘાતક સ્વભાવપણું હોવાથી આસવો જીવ સાથે બંધાયેલા છે, પરંતુ
અવિરુદ્ધ સ્વભાવપણાનો અભાવ હોવાથી તેઓ જીવ જ નથી. (લાખના નિમિત્તથી પીપળ આદિ વૃક્ષનો નાશ થાય છે. આ રીતે લાખ અને વૃક્ષનો સ્વભાવ એકબીજાથી વિરુદ્ધ છે. માટે લાખ વૃક્ષ સાથે માત્ર બંઘાયેલી જ છે, લાખ પોતે વૃક્ષ નથી તેવી રીતે આવો ઘાતક છે અને આત્મા વધ્ય છે.
આમ વિશ્વ સ્વભાવો હોવાથી આરાવો પૌતે જીવ નથી) ૨, આસવો વાઈના વેગની જેમ વધતા-ઘટતા હોવાથી અધુવ છે, ચૈતન્યમાત્ર જીવ જ ધુવ છે. ૩, આરસવો શતદાહજવરના આવેશની જેમ અનુક્રમે ઉત્પન્ન થતા હોવાથી અનિત્ય છે,વિજ્ઞાનધન જેનો
સ્વભાવ છે એવો જીવ જ નિત્ય છે, ૪. જેમ કામસેવનમાં વીર્ય છૂટી જાય તે ક્ષણે જ દારુષ્ણ કામનો સંસ્કાર નાશ પામી જાય છે, કોઇથી રોકી રાખી શકાતો નથી, તેમ કર્મોદય છૂટી જાય તે ક્ષણે જ આસવો નાશ પામી જાય છે, રોકી શકાતા નથી માટે તેઓ અશરણ છે આપોઆપ (પોતાથી જ) રક્ષિત એવો સહજ ચિશક્તિરૂપ જીવ
જ શરણસહિત છે. ૫. આસવો સદાય આકુળ સ્વભાવવાળા હોવાથી દુઃખરૂપ છે, સદાય નિરાકુળ સ્વભાવવાળો જીવ જ
અદુઃખરૂપ અર્થાત્ સુખરૂપ છે. ૬. આવો આગામી કાળમાં આકુળતાને ઉત્પન્ન કરનારા એવા પુલપરિણામના હેતુ હોવાથી દુઃખફળરૂપ છે, જીવ જ સમસ્ત પુક્રલપરિણામનો અહેતુ હોવાથી અદુઃખફળ છે.
આમ આસવોનું અને જીવનું ભેદજ્ઞાન થતાંવેંત જ જેનામાં કર્મવિપાક શિથિલ થઈ ગયો છે એવો તે. આત્મા, જથ્થાબંધ વાદળાંની રચના જેમાં ખંડિત થઈ ગઈ છે એવા દિશાના વિસ્તારની જેમ અમર્યાદ જેનો વિસ્તાર છે એવા સહજપણે વિકાસ પામતી ચિશકિત વડે જેમ જેમ વિજ્ઞાનધનસ્વભાવ થતો જાય છે તેમ આસવોથી નિવૃત્ત થતો જાય છે, અને જેમ જેમ આસવોથી નિવૃત્ત થતો જચે છે તેમ તેમ વિજ્ઞાનધનઃસ્વભાવ થતો જાય છે. તેટલો વિજ્ઞાન ધનસ્વભાવ થાય છે જેટલો સમ્યક્ પ્રકારે આસવોથી નિવર્તે છે, અને તેટલો આસવોથી નિવર્સે છે જેટલો સમ્યક પ્રકારે વિજ્ઞાનધનસ્વભાવ થાય છે, આ રીતે જ્ઞાન (ભેદજ્ઞાન)ને અને આસવોની નિવૃત્તિને સમકાળપણું છે. (મિથ્યાત્વ ટળી ગયા પછી પોતાના ત્રિકાળ ધ્રુવ શુદ્ધ સ્વભાવમાં જેટલી સ્થિરતા વધતી જાય છે તેટલો પોતાનો આત્મા વિજ્ઞાનધનસ્વભાવ થયો એમ કહૈવાય છે)
(સમયસરા ગામ જની નામાવતિ ટીકા)
Page #125
--------------------------------------------------------------------------
________________
ભાતુના
છે. સાવલાવળી
આસ્રવ એટલે આવવું તે. જીવના જે પરિણામના = કારણે પૈક્ષિકકર્મનું જીવના પ્રદેશોમાં આવવાન આસવના ભેદ અને તેનું સ્વરૂપ છે બને તે રાગાર્દેિવિકારા પરિણામને આસ્રવ કહે જીવના પ્રદેશમાં પૌલિકકર્મના આવવાનું છે. આ આસવભાવો અત્યંત હેચ એટલેકે છોડવા કારણ કે તે કર્મનું આવવું તે આસ્રવ છે. જેવા છે અને પોતાનો નિરાસવી શુદ્ધાત્મસ્વભાવ
આસવના જુદી જુદી અપેક્ષાએ જુદા જુદા પ્રકારના પરમ ઉપાદેય એટલે કે પ્રાપ્ત કરવા જેવો છે તે
ભેદ હોય છે. તે આ પ્રકારેદ્રઢ પ્રકારની અવારનવાર વિચારણા થયા કરવી તેને
૧. જીવના અને પૌગલિકફર્મના પરિણામની આસવભાવના કહે છે.
અપેક્ષાએ બે ભેદ છે: ૧. ભાવારાવ અને ર. દ્રવ્યાસવ येन कर्म आस्रवति यदा आस्रवण मात्रं वा स आस्रव ।। ૨. શુભ અને અશુભની અપેક્ષાએ આસવના બે ભેદ અર્થ : જેનાથી કર્મો આવે છે અને કર્મોનું આવવું તે છે: ૧. પુણ્યાચવ અને ૨. પાપારાવ આસ્રવ છે.
(તત્વાર્થરાજવાર્તિક : ૧/૪ ૯ ૨૬) 3. આસવભાવની વિવિઘતાની અપેક્ષાએ તેના ચાર આસવનો અર્થ “-આવવું' થાય છે. શરીરાદિ ભેદ છે: ૧, મિથ્યાત્વ ર, અવિરતિ 3. કષાય ૪. યોગ સંયોગોના લક્ષો થતાં જીવના રાગાદિ વિકારી ૪. આરાઘભાવના ઉપરોક્ત ચાર ભેદના પેટમેદની સંયોગીભાવોને કારણે પૌદ્ગલિકફર્મનું જીવના અપેક્ષાએ તેના સતાવન ભેદ છે: પ્રદેશોમાં આવવું બને છે તે આશા છે. અહીં પ મિથ્યાત્વ+૧ર અવિરતિ+ર૫ષાય+રૂપ યોગ = ૫૭ જીવના વિકારીભાવ તે ભાવાચવ અને
૧. જીવના અને પૌગલિક કર્મના પૌગલિકકર્મનું આવવું તે દ્રવ્યાસવ છે.
પરિણામની અપેક્ષાએ આસ્રવના આ આસવો અનિત્ય, અશરણ, અસાર,
બે ભેદ છેઃ અસહાય, આત્મસ્વભાવથી ભિન્ન, અશુચિ, આકુળતા ઉપજાવનારા, દુ:ખરૂપ અને ભવિષ્યમાં
૧. માવાસ્રવ અને ૨. દ્રવ્યાન્સવ દુ:ખફળ દેનાર છે. તેથી તેઓ અત્યંત હેય ચૈતન્યસ્વરૂપી જીવ અને જડત્વરૂપી છે, એટલે કે ત્યાગવા યોગ્ય છે. અને તેની પૌલિકર્મના પરિણામને પરસ્પર નિમિત્તવિરસા પોતાનો નિરાસવી શુદ્ધાત્મસ્વભાવ નિત્ય, નૈમિત્તિક પ્રકારનો ઘનિષ્ટ સંબંઘ હોય છે. શરણભૂત, સારભૂત, સહાયરૂપ, આત્મસ્વભાવથી.
તેમાં પૌગલિફકર્મના કારણે થતા જીવના અભિન્ન, શુચિ, નિરાકુળતા ઉપજાવનારો, સુખરૂપ
પરિણામને ભાવ અને જીવના કારણે થતા અને સુખનું કારણ છે, તેથી તે પરમ ઉપાદેય
પૌગલિકફર્મના પરિણામને દ્રવ્ય પૂર્વગ છે. એટલે કે ગ્રહણ કરવા યોગ્ય છે. આ
લગાડવાની પદ્ધતિ છે. આ કારણે જીવના
આસવને માવાચવ અને પૌદ્ગલિશ્કર્મના આસવને પ્રકારે આસવોના હેયપણાનું અને
વ્યારાવ કહેવામાં આવે છે. તેથી જીવના શુદ્ધાત્મસ્વભાવના ઉપાદેયપણાનું ચિંતવન થવું
પરિણામ અને પૌગલિકર્મના પરિણામની તે આસવભાવના છે.
અપેક્ષાએ આસવના બે ભેદ છે: ૭. આત્સવભાવના
૧૨૫
Page #126
--------------------------------------------------------------------------
________________
૧. ભાવાસણ ૨. દૂદવાસવ
( ૧. પુશયાન્સવ) ( ૧. ભાવાન્સવ
આસવભાવના શુભભાવ કે શુભપ્રકૃતિને
પુણ્યાસ્રવ કહે છે. પગલકર્મ-નોકર્સના સંયોગે જીવમાં થતા
પુણ્યાચવ બે પ્રકારે છે : ૧. ભિાવપૂણ્યાસંઘ અને રાગાદેિ ચિવિકારોરૂપ સંયોગભાવ કે જેના કારણે નવીન ઑર્ગેલિફકર્મનું જીવના પ્રદેશોમાં
૨. દૈત્રપુચ્ચાસૂવા આવવાનું અને તેને ભાવાસવ કહે છે.
૧. ભાવપુણ્યાસ્રવ : ભાવાત્રંવની મંદતાવાળા
જીવના શુભ પરિણામને ભાવપુચાસ્રવ કહે છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગરૂપ જીવના પરિણામો ભાવાસવ છે.
જીવના દયા, દાન, પુજા, ભક્તિ, વ્રત, તપ, સંયમાદિ ભાવાચવના કારણે જીવના સ્વભાવનો ઘાત
જેવા શુભભાવોને ભાવપુણ્યાચવ કહે છે. થઈ આકુળતા અને અવગુણની ઉત્પત્તિ થાય ૨. વ્યપુણ્યાસ્રવ : ભાવપશ્યામ્રવના નિમિત્તે છે. વળી આજ ભાવાસંઘ પૌદ્ગલિશ્કર્મના આસવ- થતા દ્રવ્યામ્રવની શુભપ્રકૃતિનું જીવના પ્રદેશોમાં બંઘનું કારણ બની આગામી દુ:ખફળ દેનારું છે. આવવારૂપ પરિણામને દ્રવ્યપુણ્યાસ્રવ કહે છે.
પૌગલિકર્મના શાતાપેદનીય, શુભઆયુ, ૨. દ્રવ્યાન્નવ
શુભનામ અને ઉmગોત્ર જેવા શુભકર્મોનું જીવના ભાવાસવના કારણે આકર્ષણ પામી પ્રદેશોમાં આવવું તે દ્રવ્યપુણ્યાસવ છે. પદગલિકકર્મનું જીવના પ્રદેશોમાં આવવાનું બને નાની ઘર્માત્માના વીતરાગભાવ સાથે સંબંધિત તેને દ્રવ્યાસ કહે છે.
ભૂમિકા અનુસારના પુણ્યને વ્યવહારથી ઘર્મ
કહેવાતો હોવાથી તેને શુભ માનવામાં આવે - જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારના પૌદ્ગલિકર્મો છે. પાપની અપેક્ષાએ તે પ્રશંસનીય હોવાથી એ દ્રવ્યાસવ છે. જૂના જ્ઞાનાવરણીયાદિ
તેને પ્રશસ્ત પણ કહેવામાં આવે છે. તોપણ પૌષ્મતિર્મોના ઉધ્યના નિમિત્તે જીવનો ભાવાસવ
આ પુણ્ય પણ આસવ કે બંઘનો જ ભેદ હોય છે અને ભાવાસવનું ફળ દ્રવ્યારાવ આપે છે.
| હોવાથી તે ય જ છે. બંઘનની અપેક્ષાએ પુણ્ય ૨. શુભ કે અશુભની અપેક્ષાએ
પણ પાપની જેમ કર્મના બંઘનનું જ કારણ
હોવાથી તે પાપ સમાન જ દેય છે. પુણ્યઆમ્રવના બે ભેદ છેઃ
પાપથી ભિન્ન વીતરાગભાવ જ ઉપાદેય છે. ૧.પચાસ્રવ અને ૨. પાડાન્સવ
( ૨. પાપાસ્રવ ] જીવના રાગાદિ વિહારીભાવો એ ભાવાસવ
આસવભાવના અશુભભાવ કે અશુભપ્રકૃતિને છે અને તેના નિમિત્તે જીવના પ્રદેશોમાં પ્રવેશતાં
પાપાસવ કહે છે. પૌદ્ગલિકર્મ એ દ્રવ્યાસવ છે. આ ભાવાસવ
પાપાચવ બે પ્રકારે છે: કે દ્વવ્યાસવ ના શુભ કે અશુભની અપેક્ષાએ બે ભેદ છે :
૧. ભાવપાપામ્રઘ અને ૨. હૃવપાપામ્રા - ૧. પુપચાસ અને ૨. પાપાસવ
૧. ભાવપાપાસવ : ભાવાર્ડ્સવની તીવ્રતાવાળા જીવના અશુભ પરિણામને ભાવપાપાસ્રવ કહે છે.
૧૨૬
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની જ્ઞની : બાર ભાવના
Page #127
--------------------------------------------------------------------------
________________
જીવના હિંસા, જૂઠ, ચોરી, વિષયવાસના, મિથ્યાત્વના કારણે જ અવિરતિ આદિ અન્ય પરિગ્રહ જેવા અશુભભાવો તે ભાવપાપારાવ છે. આચવાભાવો હોય છે. તેથી મિથ્યાત્વ મટયા ર. દવપાપાસવ : ભાવપાપામ્રવના નિમિત્તે થતા.
વિના કોઈપણ પ્રકારે આરાઘનો અભાવ થઈ દ્રવ્યાન્નવના અશુભપ્રકૃતિના જીવના પ્રદેશોમાં
શકતો નથી. સઘળાં સંસાર અને તેનાં દુ:ખોનું આવવારૂપ પરિણામને દ્રવ્યપુણ્યાસ્રવ કહે છે. |
મૂળ કારણ મિથ્યાત્વ જ છે. પૌલિકર્મના ઘાતિકર્મો, અશાતાપેદનીય, ૨. અવિરતિ ) અશુભઆયુ, અશુભનામ અને નીચગોત્ર જેવા અશુ મકર્મોનું જીવના પ્રદેશોમાં આવવું તે
અસંયમ, અવતાઠે જીવના પાપભાવોને
અવરતિ કહે છે. દ્રવ્યપાપાસવ છે.
હિંસા, જૂઠ, ચોરી, વિષયવાસના, પરિગ્રહ ૩. આશ્વવભાવની વિવિઘતાની જેવા પાપમાવોનો અવિરતિમાં સમાવેશ છે. અપેક્ષાએ તેના ચાર ભેદ છે? અવિરતિ એ એક પ્રકારનો હિંસાદિ કષાયનો
જ ભાવ છે. તેથી જેમ પ્રમાને કષાયમાં અંતર્ગત ૧. મિથ્યાત્વ ૨. અવિરતિ ૩. કરી શકાય છે તેમ અવિરતિને પણ કષાયમાં કષાય અને ૪. યોગા
અંતર્ગત કરી શકાય છે. તોપણ વ્યવહારનયની પૌદ્ગલિકકર્મના આવવાના કારણભૂત જીવના
અપેક્ષાએ તેમાં કારણ-કાર્યનો ભેદ છે. કષાય વિકારીભાવ અને પૌષ્ણલિકર્મનું જીવના પ્રદેશોમાં
એ કારણ છે અને અવિરતિ એ તેનું કાર્ય છે. તેથી આવવું તે આસવભિાવ છે. કર્મના આસવણના
આસવભાવમાં અવિરતિને અલગ લેવામાં આવે છે. કારણભૂત જીવના વિકારીભાવો મિથ્યાત્વ, ૩. કદાચ અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચ
પરાશ્રયે થતા આત્માની અંદરના કલુષિત પ્રકારના છે. અહીં પ્રમાદને કષાયમાં અંતર્ગત કરવાથી આસવના વિવિઘતાની અપેક્ષાએ મુખ્ય
વિકારીભાવોનો કષાય કહે છે. ચાર ભેદ થાય છે :
કષાય કષ+આય ૧. મિચાવ, ર. અવિરતિ,
અહીં ફષ એટલે સંસાર અને આય એટલે ૩. કષાય અને ૪. યોd.
લાભ કે પ્રાપ્તિ છે. જેના કારણે સંસારની પ્રાપ્તિ
થાય તેવા સંસારના કારણભૂત ફર્મનું આસ્રવણ ( ૧. મિથ્યાત્વ)
કરાવનારો ભાવ તે કષાય છે.
પ્રયોજનભૂત વસ્તુના સ્વરૂપ સંબંથી જીવના ( ૪. યોગ છે વિપરિત અભિનિવેશ એટલે કે મિથ્યા માન્યતાને
મન, વચન કે કાયા દ્વારા થતી પ્રવૃત્તિના કારણે મિથ્યાત્વ કહે છે.
આત્મપ્રદેશોનું જે પરિસ્પંદન કે કંપન થાય છે મિથ્યાત્વ એ મુખ્યત્વે જીવના શ્રદ્ધાનગુણની તેને યોગ કહે છે. વિકારી દશા છે. તેથી તે મિથ્યાશ્રદ્ધાન એટલે
યોગના કારણે પૌદ્ગલિક ફાર્માણવર્ગણા કે મિથ્યાદર્શન છે. તેમાં મિથ્યાદર્શન ઉપરાંત
આકર્ષણ પામી જીવના પ્રદેશોમાં કર્મપણે પ્રવેશ મિથ્યાજ્ઞાન - ચારિત્રનો પણ સમાવેશ છે. |
૭. આર્ટ્સવભાવના
૧૨૭
Page #128
--------------------------------------------------------------------------
________________
પામે છે, તેથી યોગનો આરાવમાં સમાવેશ છે. સંસારીજીવને આત્મપ્રદેશોના પનરૂપ યોગ નિરંતર હોય છે. તેથી સંસારીજીવને નિરંતર નવીન
પૌદ્ગલિકર્મોનો આસવ થયા કરે છે.
આરાવનો અભાવ મિથ્યાત્વ, અવિરતિ, ક્યાય અને યોગ એ ક્રમાનુસાર થાય છે. યોગનો અભાવ સૌથી છેલ્લે ચૌદમાગુણ સ્થાને થાય છે. ચૌદમાગુણ સ્થાને અયોગીદશા અને સિદ્ધભગવાનને અશરીરીદશા હોવાથી તેમને યોગનો આમાવ છે અને તેથી ખસવનો પણ અમાપ છે.
૪.આસવભાવના ઉપરોક્ત ચાર
બેઠના પેટા મેદની અપેક્ષાએ તેના કુલ સત્તાવન ભેદ છેઃ
પ મિથ્યાત્વ + ૧૨ અવિરતિ +૨૫ કાય + ૧૫ યોગ = ૫૭ કર્મોના આવવાના કારણભૂત જીવના અને પુદ્ગલના પરિણામને આશ્રવ કહે છે. મિથ્યાત્વ, અવિરતિ, ક્યાય ને યોગ એ ચાર પ્રકારના મુખ્ય ખાવો છે. આ ચારના વધુ પેટા ભેદ કરતાં મિચ્છાવના ૫, અવિરતિના પર. કાયના રપ અને યોગના ૧૫ મળીને કુલ ૫૭ પ્રકારના મંદ થાય છે. આસવના અન્ય પ્રકારે થતા અલગ પ્રકારના પણ ભેદ જોવા મળે છે, પણ આ પ૭ પ્રકારના મે. વિસ્તૃત અને પ્રચલિત હોવાથી તેની ચર્ચા કરીએ છીએ. આ ૫૭ પ્રકારના મિદ આ પ્રમાણે છે:
મિથ્યાત્વના......... ૫ મિદ
અવિરતિના.........૧ર મિંદ કષાયના .......૨૫ મિદ યોગના
.........૧૫ મિદ ...... ૫૭ મિંદ
કુ લ ...
૧૨૮
મિથ્યાત્વના બે ઊઠ
તત્ત્વજ્ઞાન સંબંધી જીવના વિપરીત અપ્રિયને મિાવ છે છે. મિષ્ણવ એ જીવના žનગુણ સંબંધી અશુદ્ધ કે વિકારી દશા છે. જીવનું મિથ્યાત્વ મુખ્યત્વે બે પ્રકારનું હોય છે: ૧. અગૃહિત મિથ્યાત્વ અને ર. શ્રૃતિ મિથ્યાત્વ ૧. અગૃહિત મિથ્યાત્વ
જીવને પરાપૂર્વથી કે અનાદિકાળથી ચાલી આવતી વસ્તુના પ્રયોજનભૂત સ્વરૂપ સંબંઘી મિથ્યા માન્યતાને અગૃહિત મિથ્યાત્વ કહે છે.
અગૃહિત મિથ્યાત્વ એ અનાદિકાળથી ચાલ્યુ આવતું સાહજિક કે કુદરતી મિથ્યાત્વ હોવાથી તેને નિરાÁજ મિયાવ પણ કહેવાય છે. આ અગૃહિત મિથ્યાત્વ અનેક પ્રકારે હોય છે. પણ તેના મુખ્ય પાંચ પ્રકારો આ મુજબ છે‰દ્ધ ૧. પર્યાયણિ
ર. પરપદાર્થનું કર્તૃત્ત્વ ૩. પુણ્યમાં ઉપાદેયપણું ૪. દેહાધિમાં હુંપણું ૫, તત્ત્વની અપ્રતિપત્તિ
૧. પર્યાયષ્ટિ
પોતાના આત્માને તેની પાટતી પર્યાયપો પામર જમાનવોઅનેાત્રિકાળ ટક્તા શુદ્ધ સ્વભાવપણ પરમાત્મ ન માનવો તેવી એકાંત માન્યતાને પર્યાયષ્ટિ નામનું અગૃહિત મિથ્યાત્વ કહે છે,
અજ્ઞાનીને પોતાના આત્માનો અનુભવ અને પરિય તેની પલટની પર્યાયપણે હોય છે અને ત્રિકાળ ધ્રુવ સ્વમાવપણે હોતો નથી. વળી તેને આત્માના અનેકાંતવપની યથાર્થ ઓળખાણ નથી. તેથી તે પોતાના આત્માને એકાંતસ્વરૂપે પર્યાયપણે જ માને છે. આ પ્રકારની એકાંત માન્યતા તે જ મિથ્યાત્વ છે.
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની જ્મની : બાર ભાવના
Page #129
--------------------------------------------------------------------------
________________
૨. પરપદાર્થનું કર્તૃત્વ
હું પરના કાર્યો કરી શકુ છું કે પર મારા કાર્યો કરી શકે છે એ પ્રકારની મિથ્યા માન્યતાને પરપદાર્થનું કર્તૃત્વ નામનું અગૃહિત મિથ્યાત્વ કહે છે.
વસ્તુના અનેકાંતસ્વરૂપના આધારે પરિણમતો
પદાર્થ પોતે જ ર્તા હોય છે અને તેના સમયે સમયે થતા પરિણામ તે જ તેનું કાર્ય કે કર્મ હોય છે. તેથી એક દ્રવ્ય કોઈ બીજા દ્રવ્યનું 11-હાં ક્યારેય હોતું નથી. તોપણ અજ્ઞાની જીવને પરપદાર્થનું કર્તૃત્વ નામનું અગૃહિત મિથ્યાત્વ પહેલેથી જ હોય છે. પરપદાર્થના ર્તૃત્વની મિથ્યા માન્યતાના કારણે કોણ કોનું કામ કરે છે કે કરી શકે છે ? તેવો સંશય તેને કાયમ માટે રહ્યા કરે છે. આ પ્રકારની સંશયયુક્ત માન્યતા તે જ મિથ્યાત્વ છે.
૩. પુણ્યમાં ઉપાદેયપણું પુણ્ય પોતે જ ધર્મ છે કે ધર્મનું કારણ છે તેમ સમજી પુય ત્યાજય હોવા છતાં તેને ગ્રાહ્ય માનવાની વિપરીત માન્યતાને પુણ્યમાં ઉપાદેયપ નામનું અગૃહિત મિથ્યાત્વ કહે છે.
અજ્ઞાની જીવને પુણ્ય અને પુણ્યના ફળમાં મીઠાશ વર્તે છે. વળી જ્ઞાની ધર્માત્માના પુણ્યને વ્યવહારથી ઘર્મ કહેવામાં આવતો હોવાથી તે પુણ્યને જ ધર્મ કે ઘર્મનું કારણ માને છે. પણ વાતમાં વીતરાગભાવ જ ધર્મ છે અને પુણ્ય કોઈ ધર્મ નથી. સ્વભાવ સમુખતાનો પુરુષાર્થ જ ધર્મનું કારણ છે પણ પુણ્ય કોઈ ધર્મનું કારણ નથી. પુણ્ય પણ પાપની જેમ આસવ-બંધનો જ પ્રકાર હોવાથી તે હેય જ
છે. તોપણ અજ્ઞાની છવ પુણ્યને દેયને બદલે ઉપાદેય માનવાની વિપરીત માન્યતા ઘરાવતો
હોય છે. આ પ્રકારની વિપરીત માન્યતા તે જ મિથ્યાત્વ છે.
૭. આસવભાવના
૪. દેહાધિમાં સંપણું
દેહાદિ પરસંયોગો અને રાગાદિ સંયોગીભાવૉ પોતાી પૃથ્થક હોવા છતાં તેને પોતાપણે માનવાની મિથ્યા માન્યતારૂપ અજ્ઞાનને દેહાદિમાં હુંપણું નામનું અગૃહિત મિથ્યાત્વ કહે છે.
દેહાદિ ઘરસંયોગો અને તેના મો થતા રાગાદિ સંયોગીભાવો પોતાના શુદ્ધાત્મસ્વાભાવથી ભિન્ન છે. તોપણ અજ્ઞાની જીવ પોતાના અજ્ઞાનના કારણે તેને પોતાપણે માને છે. આ પ્રકારની અજ્ઞાનરૂપ માન્યતા તે જ મિથ્યાત્વ છે.
પ. તત્ત્વની અપ્રતિપત્તિ
કહે છે. અજ્ઞાનીને આ તત્ત્વની સાચી પ્રયોજનભૂત વસ્તુના સ્વરૂપને તત્ત્વ
સમજણ કે પ્રાપ્તિ હોતી નથી. તેના કારણે તે દરેક ધર્મમત પ્રરૂપિત તત્ત્વને સમાન માની દરેક પ્રત્યે સમાનપણે વિનય રાખવાનું માને છે. દરેક ધર્મમત પ્રરૂપિત તો પ્રત્યે એક સરખો વિનય રાખવાની મિથ્યા માન્યતાને તત્ત્વની અપ્રતિપતિ નામનું અગૃહિત મિથ્યાત્વ કહે છે.
જૈન દર્શન અનુસાર જીવાદિ નવતત્ત્વો છે. આ તત્વની યથાર્થ ખોળખાણથી રાયર્સનની પ્રાપ્તિ થાય છે. અજ્ઞાની જીવને તત્ત્વની યથાર્થ ઓળખાણ હોતી નથી. તેને તત્ત્વની પ્રતિપત્તિ એટલે કે તત્ત્વની અપ્રાપ્તિ કહે છે. તત્ત્વની અપ્રતિપત્તિના કારણે અજ્ઞાની જીવ સઘળાં ઘર્મમતો પ્રરૂપિત તત્ત્વોને સમાન ગણી તેના પ્રત્યે રામાન વિનય રાખે છે. દરેક તત્ત્વો પ્રત્યે સમાન વિયરૂપ મિથ્યા માન્યતા તે જ મિથ્યાત્વ છે.
૨. ગૃહિત મિથ્યાત્વ
જીવના અનાદિકાળથી ચાચા આવતાં અદૃષ્ઠિત મિથ્યાત્વને મટાડવાને બદલે કુદેવાદિના સંગ તેનું વઘુ દઢીકરણ થવું તેને ગૃહિત મિથ્યાત્વ કહે છે.
૧૨૯
Page #130
--------------------------------------------------------------------------
________________
ગૃહિત મિથ્યાત્વ એ ઘર્મના નામે અઘર્મનું કરી આ સંશયને ચાલુ ૨ખાવે છે. તેને સાંશર્થિક સેવન છે. અનાદિકાળના અગ્રહિત મિથ્યાત્વને | નામનું ગૃહિંત મિથ્યાત્વ કહે છે. ટાળવાને બદલે તેને કુદેવ, કુગુરુ કે કુશાસ્ત્રના સંશાત્મા વિનશ્યતિા એ સૂત્ર અનુસાર સંશય રાખનારો નિમિતે વધુ મજબૂત કરવું તે ગૃહિત મિથ્યાત્વ છે.
જીવ પતન પામે છે. તેથી તે ક્યારેય માર્ગની પ્રાપ્તિ કરી આ મિથ્યાત્વ દેવાદિના કારણે નવું ગ્રહણ થયેલ
શકતો નથી. પરપદાર્થના કર્તુત્વ નામના અગ્રહિત હોવાથી તેને બાહ્ય પ્રાપ્ત મિથ્યાત્વ પણ કહે છે.
મિથ્યાત્વના કારણે કોણ કોનું કાર્યકરે તેવો સંશય હોય સૌપ્રથમ ગૃહિત મિથ્યાત્વ ટળે તો અને
જ છે. કુદેવાદિના સંગે પરપદાર્થના કર્તુત્વનું વધુ પોષણ તો જ ત્યાર પછી અહિત મિથ્યાત્વ ટળી. થાય છે અને તેથી સંશય પણ વધુ મજબૂત બને છે. શકે છે.
આવી સંયુક્ત માન્યતાનું મજબૂત થવું તે સાંશયિક અગૃહિત મિથ્યાત્વના પાંચ પ્રકાર કુદેવાદિના મિથ્યાત્વ છે. સંગે વધુ પોષણ પામતા થકા થતા ગૃહિતા મિથ્યાત્વના પાંચ પ્રકાર નીચે મુજબ છે દ્રા
૩. વિપરીત મિથ્યાત્વ ૧. એકાંતિક મિથ્યાવ/૪. અજ્ઞાનિક મિયાદવ
પુયમાં ઉપાદેયપણું નામના અગૃહિંત
મિથ્યાત્વની વૈિપરાંત માન્યતાનું કુદેવાર્દિના ૨. સાંશયિક મિથ્યાવિ પ. વૈયિક મિશ્યાવ
નિમિત્તે વઘુ પોષણ થવું તેને વિપરીત નામનું ૩. વિપરીત મિથ્યાgિ |
ગૃહિંત મિથ્યાત્વ કહે છે. ૧. એકાંતિજ્ઞ મિત્ર
- પુણ્ય પણ પાપની જેમ દેય હોવા છતા
તેને ઉપાય માનવાની વિપરીત માન્યતા અજ્ઞાની. પર્યાચદષ્ટિ નામના અગ્રહિત મિથ્યાત્વની એકાંત
જીવને હોય જ છે. અને કુગુરનો ઉપદેશ પણ માન્યતાનું કુદેવાર્દીિના સંગે વધુ દેઢકરણ થવું એવો હોય છે કે આ કાળે પુણ્યમાં ઘર્મ કે તેને એકાંતિક નામનું ગૃહિંતમિથ્યાત્વ કહે છે. ઘર્મનું કારણ હોય છે. તેથી પુણ્યમાં જૈન દર્શન સિવાયના અન્ય દર્શનો વસ્તુના
ઉપાધ્યપણાની વિપરીત માન્યતાનું વધુ દઢીકરણ સ્વરૂપને એકાંતપણે માને છે. અજ્ઞાની જીવને થાય છે તે વિપરીત મિથ્યાત્વ છે. આત્માના અનેકાંતસ્વરૂપની ઓળખાણ હોતી |
૪. અજ્ઞાનિશ મિથ્યાત્વ નથી. તેથી તે આત્માના અસલી સ્વરૂપને અવગણીને પરલક્ષી પર્યાયને જ પોતાનું સ્વરૂપ દેહાદેંમાં હું પણું નામના અગ્રહિંત મિથ્યાત્વરૂપ માને છે. કુદેવાદિના કારણે આ પ્રકારની અજ્ઞાનતાનું કુદેવાÈના કારણે વધુ મજબૂત થવું પર્યાયદષ્ટિની એકાંત માન્યતાનું વધુ દઢીકરણ તેને અજ્ઞાનિક નામનું ગૃહૅિત મિથ્યાત્વ કહે છે. થાય છે. આવી એકાંત માન્યતાનું પોષણ થવું તે એકાંતિક મિથ્યાત્વ છે.
દેદાદિ પરસંયોગો પોતાનાથી તદ્દન ભિન્ન
છે. તોપણ અજ્ઞાનીને પોતાના જ્ઞાનના કારણે ૨. સાંશથs ક્રિશ્ચાત્રા
દેહાદિમાં હુંપણું ભાસે છે. અને કુદેવ-ગુરુઅજ્ઞાની જીવને અનદેકાળથી પરપદાર્થનું કર્તુત્વ
શાસ્ત્ર આવા અજ્ઞાનનું વધુ પોષણ કરાવે છે. નામનું અગૃહિંત મિથ્યાત્વ હોય છે. તેના કારણે
દેહાદિમાં હુંપણારૂપ અજ્ઞાનનું વધુ પોષણ થવું તેને કોણ કોનું કામ કરતું હશે તેવો સંશય રહ્યા
તે અજ્ઞાનિક મિથ્યાત્વ છે. કરે છે. કુદેવાર્દેિ પરપદાર્થનું કર્તુત્વનું સમર્થન ૧૩૦
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્સની : બાર ભાવના
Page #131
--------------------------------------------------------------------------
________________
પ. વૈનયિક મિથ્યાત્વ તત્ત્વની અતિપત્તિ નામના અગૃહિત મિથ્યાત્વના કારણે બધાં ધર્મમતો અને તેના દ્વારા પિત તત્ત્વોમાં કોઈ ફેર ભાસતો નથી. તેથી દરેક ધર્મમતો અને તેના પ્રરૂપક દેવોનો વિનય કરવાની ભાવના રહે છે. ૩દેવાદિના કારણે આવો વિનય ક૨વાની ભાવનાને વઘુ બળ મળે છે. તેને લૈંયિક નામનું ગૃહિત મિથ્યાત્વ કહે છે.
ભિન્ન-ભિન્ન ઘર્મમતોની ભિન્નતાનું કારણ તેમના દ્વારા પ્રકૃતિ તવનું સ્વરૂપ હોય છે. જૈન દર્શન અનુસાર જીવાદિ નવ તત્ત્વો છે. અન્ય દર્શનો તત્ત્વોને અન્યપણે માને છે. તત્ત્વની અપ્રતિપત્તિને કારણે બધાં ધર્મમતો અને તેમનાં દ્વારા પ્રરૂપિત તત્ત્વોની યથાર્થ ઓળખાણ હોતી નથી. તેથી દરેક ધર્મમતો અને તેમનાં દ્વારા પ્રરૂપિત તત્ત્વોમાં નામનો ફેર છે. પણ આશય એક જ છે તેવી મિથ્યા માન્યતાના કારણે બધાં ધર્મમતો અને તેમનાં દ્વારા પ્રરૂપિત માપો સમાન મારો છે. તેથી દરેક ધર્મમનો અને તેમના પ્રરૂપક દેવ પ્રત્યે સમાનપણે વિનય રાખવાનો અભિપ્રાય રહે છે. આવા વિનયના
અભિપ્રાયનું કુવારીના સંગે વધુ દૃઢીકરણ થાય છે તે જૈનયિક મિથ્યાત્વ છે.
ઉપર મુજબ પાંચ પ્રકારના ગૃહિત મિથ્યાત્વ સાથે સંબંધિત પાંચ પ્રકારના ગૃહિત મિથ્યાત્વ નીચે મુજબ દર્શાવી શકાય છે. અસગૃહિત મિથ્યાત્વ..ગૃતિ મિશ્રાવ ૧. પર્યાયપ્તિ................... ૧. એકાંતિક મિથ્યાત્વ ર. પરપદાર્થનું કર્તૃત્વ ર. સાંશયિક મિથ્યાત્વ ૩. પુણ્યમાં ઉપાદેયપણું. ૩. વિપરીત વિખ્યાત્વ ૪. દેહાદિમાં હુંપણું . ૪. અવિક મિથ્યાત્વ ૫. તત્ત્વની અપ્રતિપતિ ..... ૫. વૈનયિક મિથ્યાત્વ
********
અવરિતિના ૧૨ ઊઠ
અસંયમ, અવત, હિંસા, જૂઠ, ચોરી, વિષયવાસના, પરિગ્રહ જેવા પાપભાવોને અવિરત કહે છે.
૭. આસવભાવના
અવિરતિના માવો અનેક પ્રકારના હોય છે. તેમાં
છ કાય જીવોની રક્ષા માટેનો ઉપાય ન કરવો, પાંચ ઇનિયો અને મનના વિષયની આસકિત ધરાવવી જેવા બાર પ્રકારના અવિરતિના માવો મુખ્ય છે. જે નીચે મુજબ દર્શાવી શકાય છે; ૧. પૃથ્વીકાય
૨.
પાણીકાય
૩.
અનિકાય
૪.
૫.
૬.
છે.
૮.
૯.
પાંચ સ્થાવર અને છઠ્ઠું ત્રા
મળી તે છ કાય જીવોની વાયુકાય રક્ષા માટેનો યત્નાચાર ન વનસ્પતિકાય ધરાવવો.
પ્રસકાય
પહિય
રસને ક્રિય
ધાણે તૈય
૧૦. ચક્ષુરિન્દ્રિય
૧૧. કોકેન્દ્રિય
૧૨. મન
પાં નિયોના વિષયની આરાકિત અને મનના સંગે શ્વેતા વિકલ્પોની નિકુંırl
કાસના રપ ભેદ
આત્માના રાગાદિ ઋષિત માર્ગોને કષાય હે છે. ક્યાય એ આત્માના ચારિત્રગુણની વિકારી દશા એટલે કે પરચારિત્ર છે. પરચારિત્રના કારણે
પોતાના અંતરંગ શુદ્ધ સ્વમાપનો ઘાત થઈ તેની પ્રગઢતા થતી નથી. અંતરંગ શુદ્ર સ્વભાવનો ઘાત કરવાની અપેક્ષાને એટલે કે પાયની શક્તિ અપેક્ષાને તેના ચાર ભેદ છે.
૧. અનંતાનુબંધી
ર. અપ્રયાખ્યાનાનારણીય
૩. પ્રત્યાખ્યાનાવરણીય ૪. સંજવલન
ઉપરોકત દરેક પ્રકારના વાયવી વ્યક્તિ કે પ્રગટતાની અપેક્ષાને કષાયના મુખ્યત્વે ચાર મિંદ છે.
૧૩૧
Page #132
--------------------------------------------------------------------------
________________
૧. ક્રોઘ 3. માયા
ર. માન ૪. લોભ
ઉપર મુજબ કષાયની ચાર પ્રકારની શકિત અને તે દરેકની ચાર-ચાર પ્રકારની વ્યકિત મળીને કષાયના કુલ ૪૮૪=૧૬ પ્રકાર થાય છે.તેમાં ૯ પ્રકારના નોકષાય ઉમેરતાં કષાયના કુલ ર૫ પ્રકાર નીચે મુજબ છે.
અનંતાનુબંઘી ફોઘ-માન-માયા-લોભ . અપ્રત્યાખ્યાનાવરણીય ફોઘ-માન-માયા-લોભ ............ પ્રત્યાખ્યાનાવરણીય ફોઘ-માન-માયા-લોભ ................ ૪ સંજવલન ફોઘ-માન-માયા-લોભ ................ નવ નોકષાય : ૧. હાસ્ય, ર. રતિ, ૩. અરતિ, ૪. ભય, ૫. શોક, ૬, જુગુપ્સા, જી.સ્ત્રીવેદ ૮. પુરુષવેદ, ૯. નપુંસકવેદ. કુલ કષાયના પ્રકાર
૧. સત્ય મનોયો ર. સૃષા મનોયો. ૩. સત્યસૃષા મનોયોal ૪. અસત્યસૃષા મનોયો છે
અનુ ભય મનોયો ૫. સત્ય ઘચાયો ૬. સૃષા વચનયાત્રા 19. સત્યસૃષા વચગયોal ૮. અસત્યસૃષા વચગયો છે
અનુ ભય વચનયોગ E. ઔદારિક કાયયોal 10. ઔઘરિકમિશ્ર શાયયોal ૧૧.વૈઝિયિક કાયયોવા ૧૨. વૈક્રિયિમિશ્ર કાયયોal ૧૩. આહાર8 8ાયયોdi ૧૪. આહારમિશ્ર કાયયોગા ૧૫.8ામણ કાયયોal
યોગના ૧૫ ર્મદ
મન-વચન-કાય દ્વારા થતું આત્મપ્રદેશોનું પરિસ્પંદન કે કંપનને યોગ કહે છે.
આ યોગની પ્રગતા પણ મન-વચન-કાય દ્વારા જણાતી હોવાથી યોગના મુખ્ય ત્રણ પ્રકાર છે.
૧.મનોયોવા ર.વચનચોડ્યા અને ૩.કાચયોal
ઉપરોકત આસવના પ૭ પ્રકારના ભેદને નીચે મુજબ દર્શાવી શકાય છે. o૫ મિથ્યાત્વ ૧. એકાંતિક ૨. સાંશયિક 3. વિપરીત ૪. અજ્ઞાનિક ૫. પૈનયિકા ૧૨ અવિરતિ ૬ ફાય+૫ પાંચ ઈન્દ્રિયો+ ૧ મન-૧ર ૨૫ કષાય અનંતાનુબંઘીઆદિ ૪ ફોઘાદિ ૪=૧૬ +૯ નોકષાય = ર૫
ઉપરોકત ત્રણ પ્રકારના યોગમાં મનોયોગના પેટા ભેદ સત્ય, મૃષા, સત્યમૃષા અને અસત્યમૃષા કે અનુ ભય એ થાર છે. તે જ પ્રકારે વચનયોગના પણ ચાર પેટા ભેદ છે. આ ઉપરાંત કાયયોગના સાત ભેદ મળીને યોગના કુલ પંદર ભેદ નીચે મુજબ છે.
૧૦
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
Page #133
--------------------------------------------------------------------------
________________
222222.Parade
૧૫ યોગ
ઉપાદેય છે. આ રીતે આસવતત્વ દેય છે પરંતુ ૪ મનોયોગ + ૪ વચનયોગ +
આચવભાવના ઉપાદેય છે. ૭ ફાયયોગ=૧૫ પ૭ કુલ આસ્રવ
આસવ ઉપરાંત સંઘર અને નિર્જરા પણ તત્ત્વ
તેમ જ ભાવના એ બન્નેમાં સમાવેશ પામે otવતાવો પૈકીનાં આસવ અને
છે. આસ્રવતત્વ અને આચવભાવનાના ઉપરોક્ત બારભાવના માંહેના આસવમાં
તફાવતના આઘારે તત્ત્વ અને ભાવના વચ્ચેનો
સંક્ષિપ્ત તફાવત નીચેના કોઠા અનુસાર દર્શાવી શો ફેર છે ?
શકાય છે.
do | Gitવના વસ્તના પ્રયોજનાભૂત સ્વરૂપને દર્શાવનાર તત્વ
૧.
તજવએ ૧. ભિાવના હોય છે. આસ્રવ પણ વસ્તુનું પ્રયોજનાભૂત
એ સ્વરૂપ હોવાથી જીવાદિ નવતત્વોમાં તેનો
પ્રયોજન ભૂિત વસ્તુનું પારમાર્થિક ચિંતવનની
સ્વરૂપ છે. બાબત છે. સમાવેશ છે. આસવ તત્વ એ સંસારનું કારણ હોવાથી હેય છે. તોપણ જાણીતા આસવ દ્વારા ર. કોઈપણ તત્વનું ર. દરેક ભાવનાના અજાણ્યા શુદ્ધાત્મસ્વભાવને ઓળખી શકાય છે. પ્રયોજન જાણીતા ચિંતવન નું પ્રયો જ ન આ શુદ્ધાભસ્વભાવની ઓળખાણનું ફળ તત્ત્વ દ્વારા અજાણ્યા વસ્તુના સાચા સ્વરૂપની સમ્યગ્દર્શન છે.
શુ દ્ધાભરઘ ભિાવનો સમજણ સહિતનો બારભાવના એ એક પ્રકારની ચિંતવનની
ઓળખવાનું છે. વૈરાગ્ય છે. બાબત છે. બારભાવનામાં આસ્રવ તત્વનું હેયપણું 13. તત્વ નવ પ્રકારે છે 3 ભાવના બાર પ્રકરે અને શુદ્ધાત્મસ્વભાવનું ઉપાદેયપણું ચિંતવવામાં આવે છે. જે સમજણપૂર્વકનો વૈરાગ્ય ઉત્પન્ન
૪. નવ તત્ત્વો પૈકી | ૪. બારેય ભાવના કરાવે છે.
જીવ, અજીવ એ હોય; આમહિત સં બં ઘી
આસવ, બંધ, પુષ્ય, પારમાર્થિક વિચારણા નવતત્વો અને બારભાવનાનું આસવ એક પાપ એ ય તેમ જ હોવાથી બારેયા જ હોવા છતાં નવતત્વોમાં તે પ્રયોજનબૂિત સંવર, નિર્જરા, મોઢા એ ભાવના ઉપાદેય છે. વસ્તુના સ્વરૂપ તરીકે છે અને તેના દ્વારા |ઉપાય તત્વ છે. |
દ્વાત્મભાવને ઓળખવાનું પ્રયોજન છે. નાના તતતતતતતતતતતતતા બાર ભાવનામાં આસવના દેયપણાની અને
આસવભાવનાની જેમ શુદ્ધાત્મસ્વભાવની ઉપાધ્યપણાની ચિંતવન પ્રક્યિા છે અને તેના દ્વારા વસ્તુનું સાચું સ્વરૂપ સમજી
બંધભાવના શા માટે íહિં? સંસાર પ્રત્યેના વૈરાગ્યનું પ્રયોજન છે.
નવતત્ત્વો પૈકીનું આસવ તત્ત્વ એ આસવનવ તત્ત્વો પૈકીનું જીવ, અજીવ એ શેય; ભાવનાપણે છે તેમ બંઘતત્ત્વ એ બંઘભાવનાપણે આસવ, બંઘ, પુણ્ય, પાપ એ હેય: સંવર, નથી. તેનું કારણ દ્રવ્યાચવ અને દ્રવ્યખંઘમાં નિર્જરા અને મોક્ષ એ ઉપાય છે. બારેય ભિાવના ઘેર પડતો હોવા છતાં તેના કારણભૂત ભાવાસંઘ આત્મહિત સંબંધી પારમાર્થિક વિચારણા હોવાથી અને ભાવબંઘમાં કોઈ ફેર નથી. જીવના જે
૭. આર્ટ્સવભાવના
૧૩૩
Page #134
--------------------------------------------------------------------------
________________
મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગના પરિણામ અને આત્માથી એકમેક છે. વળી તે સુખરૂપ. દ્રવ્યાસવનું કારણ છે તે જ પ્રદેશ-પ્રકૃતિ અને સુખનું કારણ છે. તેથી તે પરમ ઉપાદેય રિથતિ-અનુભાગ બંઘરૂપ દ્રવ્યબંઘનું પણ કારણ છે. આ પ્રકારની વિચારણા તે આસવભાવનાની છે. દ્રવ્યાસવના કારણભૂત અને દ્રવ્યબંઘના ચિંતવન પ્રક્રિયા છે. તે આ રીતેઢ કારણભૂત મિથ્યાત્વાદિભાવો એક જ હોવા
૦૧. અનિત્ય-નિત્ય છતાં તેમાં પ્રદેશ-પ્રકૃતિ-સ્થિતિ-અનુ માગ રૂપ બંઘની વિવિઘતાના કારણપણે સૂમભેદ હોય
જે ક્ષણિક અને વિંનાશી હોય તે અનિત્ય અને છે. તેથી આસ્રવતત્ત્વ અને બંઘતત્ત્વ જુદા છે.
તેનાથી વિરુદ્ધ શાશ્વત અને અવિનાશી હોય પણ બારભાવનામાં ચિંતવનની અપેક્ષા હોવાથી અને હેયપણે આસવ અને બંઘ સમાન હોવાથી,
તે નિત્ય કહેવાય છે. જુદી બંઘભાવના નથી. વળી આસવભાવનાના આચવો આત્માની અાદ્ધ વિહારીદશા છે. ચિંતવનમાં બંઘનું હેયપણું પણ આવી જ જાય તેઓ અનેક પ્રકારની ભિન્ન-ભિન્ન અવસ્થારૂપ છે. એ જ રીતે પુણ્ય-પાપનો સમાવેશ પણ છે. આસવો વાઈના વેગની માફક વઘતાઆસ્રવ-બંઘમાં થઈ જતો હોવાથી પુણ્ય કે ઘતા છે. શીતદાહજવરના આવેગની જેમ અનુક્રમે પાપભાવના પણ જુદી હોતી નથી. એ જ ઉત્પન્ન થાય છે. તેથી તેઓ ક્ષણિક અને વિનાશી રીતે સંસારભાવનામાં મોક્ષનું ઉપાદેયપણું આવી છે. આ કારણે તેઓ અનિત્ય છે. તેથી દેય છે. જતું હોવાથી મોક્ષભાવના પણ જુદી હોતી નથી.
તેનાથી વિરુદ્ધ શુદ્ધાત્મસ્વભાવ વિજ્ઞાનઘન ચૈતન્યસ્વરૂપી છે. તે ત્રિકાળ ધ્રુવ, અખંડ, આભેદ
અને એકરૂપ છે. તેથી તે શાશ્વત અને અવિનાશી A આસવભાવનાની ચિંતવન પ્રક્રિયા
છે. આ કારણ તે નિત્ય . તેથી ઉપાદેય છે.
ભારતના -
તતતતતતત-કમ
-
-
=
=
=
=
=
=
=
જીવના મિથ્યાત્વ, રાણાદે વિકારભાવોને
( ૨. અશરણ-શરણ આસવ કહે છે. આસવભાવનાની ચિંતવન પ્રષ્ક્રિયામાં આસવોનું હેયપણું અને જે નિરાઘાર કે અરક્ષિત હોય તેને અરારાણ શુદ્ધાત્મસ્વભાવનું ઉપાદેયપણું ચિતવવામાં અને સાઘાર કે સુરક્ષિત હોય તેને શરણ આવે છે.
કહેવાય છે.
આસવો શુદ્ધાત્મસ્વભાવને મૂકીને પરલ@ો થાય જીવના રાગાદિ સંયોગીભાવોરૂપ આસવ જ
છે. તેથી તેને કોઈ આઘાર નથી. વળી તે જીવનો સંસાર છે. તે જ કર્મબંઘનનું અને
કર્મોદય અનુસાર હોય છે. જેમ કામસેવનમાં અનેક પ્રકારના દુ:ખોનું કારણ છે. શરીરાદિ
વીર્ય છૂટી જાય તે ક્ષણે જ દાણ કામનો સરકાર સંયોગોની જેમ સંયોગીભાવરૂપ આસ્રવ પણ
નાશ પામી જાય છે, કોઈથી રોકી રાખી શકાતો અનિત્ય, અશરણ, અસાર, અસહાય, અશુચિ નથી. તેમ કર્મોષ છૂટી જાય તે ક્ષણે જ આસવો અને આત્માથી ભિન્ન છે. વળી તે દુ:ખરૂપ નાશ પામી જાય છે, રોકી રાખી શકાતો નથી. અને દુ:ખનું કારણ છે. તેથી તે અત્યંત હેય તેથી તેઓ અરક્ષિત છે. આ રીતે આસવો નિરાઘાર છે. તેનાથી વિરદ્ધિ પોતાનો શુદ્ધાત્મસ્વભાવ અને અરક્ષિાત છે. તેથી તેઓ અશરણ છે. અશરણ નિત્ય, શરણરૂપ, સારભૂત, સંહાયરૂપ, શુચિ હોવાથી 6ય છે.
૧૩૪
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્સની : બાર ભાવના
Page #135
--------------------------------------------------------------------------
________________
તેનાથી વિરુદ્ધ પોતાનો ત્રિકાળ ઘુવ શાત્મ સ્વભાવ એ અનંતગુણોના નિદાનરૂપ શુદ્ધાત્મસ્વભાવ અન્ય કોઈના આઘાર વિના પોતાનો અખંડ, એકરૂપ, ધ્રુવ સ્વભાવ છે. પોતાના જ આઘારે હોવાથી સાઘાર છે. વળી તેને પોતાનું કોઈ પણ કાર્ય કરવા માટે અન્ય તે અનાદિ-અનંત સ્વયંરક્ષિત હોવાથી સુરક્ષિત કોઈની આવશ્યકતા હોતી નથી. તેથી તે સ્વયં છે. આ રીતે શુદ્ધાભસ્વભાવ સાઘાર અને પોતે જ પોતાનો મદદગાર, ઉપકારી, સહાયક સુરક્ષિત હોવાથી શરણરૂપ છે. શરણરૂપ હોવાથી કે સાથી છે. તેથી શુદ્ધાત્મસ્વભાવ સહાયભૂત ઉપાદેય છે.
છે. તેથી તે ઉપાદેય છે.
( ૩. અન્નાર-સારભૂત
૫. ભિન્ન-અભિન્ન જે નિઃસત્ત્વ, નિરર્થક કે તુચ્છ હોય તેને અસાર પોતાથી વિરુદ્ધ. સ્વભાવવાળો હોય તે પોતાથી અને જે સત્તવશાલ, સાર્થક કે સમૃદ્ધ હોય તેને ભિન્ન અને પોતાથી અવદ્ધ. સ્વભાવવાળો હોય સારભૂત કહેવાય છે.
તે પોતાની અભિન્ન કહેવાય છે. આસવો આત્માની આકુળતા ઉપજાવનારી આસપો એ પોતાના શુદ્ધાભસ્વભાવને અશુદ્ધ અવસ્થા છે. તેથી તે નિ:સત્વ, નિરર્થક મૂકીને પરસંયોગે થતા વિભાવો છે. તેથી અને તુચ્છ છે. તેથી તે અસાર છે. અસાર તે પોતાના ત્રિકાળ શુદ્ધ સ્વભાવથી વિમદ્ર હોવાથી દેય છે.
સ્વભાવવાળા છે. શુદ્ધાત્મસ્વભાવ પોતાનો અનંતગુણોથી સભર | વૃક્ષ ઉપર લાખ નામનો એક રોગ થાય ત્રિકાળ શુદ્ધ સ્વભાવ છે. તેથી તે સત્વશીલ, છે. આ રોગ એ વૃક્ષની પોતાની જ અવસ્થા સાર્થક અને સમૃદ્ધ છે. તેથી તે સારભૂત છે. છે. પણ આ રોગના કારણે વૃક્ષ નાશ પામે સારભૂત હોવાથી ઉપાદેય છે.
છે. આ કારણે વૃક્ષ અને લાખો વધ્ય-ઘાતકપણું
છે. લાખ ઘાતક છે એટલે કે હણનાર છે ૪. અસહાય- સહાયત
અને વૃક્ષ વધ્યું છે એટલે કે લાખ દ્વારા હણાવા
યોગ્ય છે. લાખ દ્વારા પીપળ જેવા વૃક્ષ નાશ જેને પોતાનો કોઈ મદદગાર, ઉપકારી, સહાયક પામે છે. તેથી લાખનો સ્વભાવ વૃક્ષથી વિરસદ્ધ કે સાથ ન હોય તેને અસહાય અને જે સ્વયં છે. લાખ વૃક્ષની સાથે સંબંધિત તેની જ પોતે પોતાનો મદદગાર, ઉપકારી, સહાયક કે અવરથા હોવા છતાં વૃક્ષથી વિરુદ્ધ સ્વભાવપણું સાથી હોય તેને સહાયભૂત કહેવાય છે. છે. તેથી લાખ એ વૃક્ષથી ભિન્ન છે. તેમ આસવો
ઘાતક છે અને આત્મ વધ્યા છે. આત્માનો શુદ્ધ આવો સુખ-દુ:ખ, પુણ્ય-પાપ જેવી અનેક
સ્વભાવ આસવો દ્વારા નાશ પામે છે. આ પ્રકારે અવસ્થાઓ પણ હોય છે. પોતાના સુખ-દુ:ખ
આસવોનું આત્માથી વિરુદ્ધ સ્વભાવપણું હોવાથી. જેવી કોઈ પણ અવસથામાં તે એકલો જ
તે આત્માથી ભિન્ન છે. તેથી તે દેય છે. હોય છે અને તેનો કોઈ મદદગાર, ઉપકારી, સહાયક કે સાથી હોતાં નથી. તેથી આસવો પોતાનો ત્રિકાળ ધ્રુવ અસંયોગી શુદ્ધાત્મસ્વભાવ અસહાય છે. તેથી તે દેય છે.
પોતાથી અવિરુદ્ધ સ્વભાવવાળો હોવાથી પોતાથી અભિન્ન છે. તેથી તે ઉપાદેય છે.
૭. આસવભાવના
૧૩૫
Page #136
--------------------------------------------------------------------------
________________
(૬. અશુચિ-શુચિ )
‘દુ:ખરૂપ કૃતિનું ફળ દુ:ખ અને સુખરૂપ
કૃતિનું ફળ સુખ’ એ એક સમ્યક્ સિદ્ધાંત જે અશુદ્ધ હોય તેને અશુચિ અને શુદ્ધ છે. આસવો પોતે જ દુ:ખરૂપ હોવાથી અને તેના હોય તેને શુચિ કહે છે.
કારણે આગામી દુ:ખનું કારણ એવા કર્મનું બંઘન
હોવાથી તે દુખફળ દેનાર છે. તેથી તે હેય છે. આવો આત્માની અશુદ્ધ અવસ્થા છે. જળમાં પોતાનો શુદ્ધાત્મસ્વભાવ પોતે જ સુખરૂપ ઉત્પન્ન થતો શેવાળ તે મળ છે. તેથી અશુચિ છે. અને તેના આશ્રયે કર્મની નિર્જરા હોવાથી છે. તેમ શેવાળની માફક આત્મામાં ઉત્પન્ન
તે આગામી શાસ્વત સુખળ આપનાર છે. તેથી થતાં સંયોગીભાવરૂપ આસવો પણ અશુદ્ધ તે ઉપાદેય છે. અવસ્થારૂપ હોવાથી મળ છે, મેલ છે. તેથી તે અશચિ છે, અશચિ હોવાથી તે દેય છે. ઉપર મુજબ આસવોનું દેયપણું અને
શુદ્ધાત્મસ્વભાવનું ઉપાદેયપણું ચિંતવવું તે આસવોથી વિર પોતાનો અખંડ, એકરૂપ,
| આસવભાવનાની ચિંતવન પ્રક્રિયા છે. ત્રિકાળ ઘ વ આત્મસ્વભાવ શુદ્ધ હોવાથી ઉપાદેય છે.
આસવભાવનાનું ( ૭. દુઃખ - સુખ
સાધન કે કારણ
R
-
:
-
:
-:-
:
-
:
-
-
-
---
-
: :
:
:
:
-
-
-
-
-
-
-
-
--
--
--
-
-
--
-
-
--
-
-
-
ક
ક
ક
-
જયાં આકુળતા હોય ત્યાં દુઃખ અને સંસારી જીવ મિથ્યાત્વ, અવિરતિ, કષાય નિરાકુળતા હોય ત્યાં સુખ હોય છે. અને યોગરૂપ આસવમાવોથી સદાકાળ ઘેરાયેલો
આસવો પોતાના શુદ્ધાભસ્વભાવને મૂકીને હોય છે. તે પોતે જ પોતાના પરિણામોની. પરસંગે થતી આત્માની નિરાધાર અવરથા હોવાથી
તપાસ કરીને પોતાના જ આસવભાવોને પોતાની તે અત્યંત અસ્થિર છે અને તેથી તે અત્યંત
આસવભિાવનાનું ચિંતવન માટેનું સાધન છે કારણ આકુળ છે. આકુળતાના કારણે તે દુ:ખરૂપ છે.
બનાવી શકે છે. તે આ રીતે શ્રદ્ધા તેથી તે દેય છે.
મિથ્યાત્વ એ આત્માના સઘળાં દોષો અને પોતાનો ત્રિકાળ ઘુઘ શુદ્ધસ્વભાવ અન્ય
દુ:ખોનું સ્થાન છે. અવિરતિના કારણે વિષયોની, કોઈના આઘાર વિના પોતે જ પોતાના આધારે
આસકિત અને મનની અસ્થિરતા રહ્યા કરે છે. હોવાથી સાઘાર છે.તેથી તે અત્યંત સ્થિર છે.
કષાયના કારણે પોતાના શુદ્ધ સ્વભાવનો ઘાત તેથી તે અત્યંત નિરાકુળ છે. નિરાકુળતાના કારણે તે સુખરૂપ છે તેથી તે ઉપાદેય છે.
થઈ આકુળતાની ઉત્પત્તિ થાય છે. યોગના કારણે
આત્મપ્રદેશોનું પરિસ્પંદન હોય છે. આ કારણે ( ૮. દુઃખફળ - સુઝફળ)
મિથ્યાત્વાદિ આસવો પ્રત્યક્ષપણે હેયરૂપ સમજાય
છે અને પોતાનો નિરાચવ સ્વભાવ જ કર્મના બંઘનું કારણ હોય તે આગામી
ઉપાદેયપણે સમજી શકાય છે. દુઃખફળ દેનાર અને કર્મના અભાવનું કારણ હોય તે આગામી સુખફળ આપનાર આસવોનું અનિત્યપણું, અશરણપણું, કહેવાય છે.
અસારપણું, અસહાયપણું, ભિક્ષપણું, અશુચિપણું,
૧૩૬
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્સની : બાર ભાવના
Page #137
--------------------------------------------------------------------------
________________
દુ:ખરૂપપણું અને દુ:ખળપણું પણ સમજી શકાય તેવ તેવું છે. મિથ્યાત્યાદિ આસવોના કારણે આ જગતમાં છે કઈ રીતે વૈરાગ્યનું કારણ છે ? અનેક પ્રકારની સામાજીક, કૌટુંબિક, રાજકીય અને
શરીરાદિ સંયોગોને સંસાર કહેવાય છે. પણ વૈશ્લેિક સમસ્યાઓ જોવા મળે છે. સમાજમાં જે
તે વ્યવહારથી સંસાર છે. નિશ્ચયથી રાગાદિ કાંઈ બુરાઈઓ, બેઈમાની, ભ્રષ્ટાચાર, ત્રાસવાદ
આસવભાવ જ આત્માનો સાથો સંસાર છે. વગેરે જોવા મળે છે તેનું કારણ આ મિથ્યાત્વાદિ જ હોય છે. તેથી આસવો દેય છે. અને આસવોને
આસઘભાવનાનો અભ્યાસ અને તેનું ચિંતવન અટકાવવા માટે આશ્રયભૂત પોતાનો નિરાસંઘ
આસવનું હેયપણું દર્શાવે છે. આસવનું હેયપણું શુદ્ધાત્મસ્વભાવ ઉપાદેય છે.
તે સંસારનું જ હેયપણું છે. આસવભાવનાના
આઘારે સંસારનું હેયપણું સમજાતાં સંસાર પ્રત્યે ઉપરોકત જેવી બાબતો આરાઘભાવનાના ઉદાસીનતા કે ઉપેક્ષા આવે છે, જેને સંસાર ચિંતવનનું સાઘન કે કારણ બની શકે છે. પ્રત્યેનો વૈરાગ્ય કહે છે. આ પ્રકારે આસવભાવના
વૈરાગ્યનું કારણ છે. કઈ રીતે વસ્તુસ્વરૂપની સમજણ કરાવનાર છે ? A કે પ્રયોજનપૂર્વકનું વિશેષ ફળ
ત્ર:
-
ર
મ
મ
મ
મ
મ -ત્રન
બીજી બધી ભાવનાની જેમ આરાઘાભાવનાનાં આચવભાવનાનો અભ્યાસ આસવોનું હેયપણું
અભ્યાસનું પ્રયોજન વસ્તુસ્વરૂપની સાચી સમજણ અને પોતાના શુદ્ધાભસ્વભાવનું ઉપાદેયપણું
કરાવી સંસાર પ્રત્યે વૈરાગ્ય કરાવવાનું છે. આવા બતાવી વસ્તસ્વ૫ની યથાર્થ સમજણ કરાવે છે.
પ્રયોજનપૂર્વક આસવભાવનાના અભ્યાસનું વિશેષ આસવભાવ જાણીતો છે અને પોતાનો ત્રિકાળ
ફળ આ પ્રકારે છે દ્રઢઢ શુદ્ધાત્મસ્વભાવ અજાણ્યો છે. આસવભાવનાનો ૧. મિયાદવને મંદ કરાવે અભ્યિાસ જાણીતા સવભાવ દ્વારા અજાણ્યા
૨. ઉષાયો ઉપશાંત કરાવે શુદ્ધાત્મસ્વભાવની ઓળખાણ પણ કરાવે છે.
( ૧. મિથ્યાત્વને મંદ કરાવી આસવભાવ અનિત્ય, અશરણ, અસાર,
પ્રયોજ નભૂત વસ્તુના સ્વરૂપ અને અસહાય, અશુચિ અને દુ:ખ રૂપ છે. પણ તેમાં
પોતાના શુદ્ધાત્મસ્વભાવ સંબંઘી મિથ્યા છૂપાયેલો પોતાનો શુદ્ધાત્મસ્વભાવ નિત્ય, શરણ,
માન્યતાને મિથ્યાત્વ કહે છે. સારભૂત, સહાયરૂપ, શુચિ અને સુખરૂપ છે. અનેક
આસવભાવનાનો અભ્યાસ આ મિથ્યાત્વને પ્રકારના આસવમાવોની વચ્ચે અન્વયરૂપ પોતાનો
મંદ કરાવનારો છે. એકરૂપ, અખંડ, ત્રિકાળ ઘુવ શુદ્ધાત્મસ્વભાવ રહેલો હોય છે. આ રીતે જાણીતા આાવભાવ પોતાના શુદ્ધાત્મસ્વભાવની અણસમજણ અને દ્વારા અજાણ્યા શુદ્ધાભસ્વભાવને સમજી તેના સંબંધી મિથ્યા માન્યતા તે જ મિથ્યાત્વ વસ્તુસ્વરૂપની સાચી સમજણ આસઘાભાવનાના છે. સઘળાં આસ્રવાભાવોમાં મિથ્યાત્વ જ મૂળભૂત અભ્યિાસ દ્વારા થાય છે.
અને મુખ્ય છે. મિથ્યાત્વના કારણે જ અવિરતિ,
૭. આસવભાવના
૧૩૭
Page #138
--------------------------------------------------------------------------
________________
કષાય એન યોગરૂપ અન્ય આસવાભાવો હોય કષાયો શક્તિ અને વ્યક્તિ એમ બન્ને પ્રકારે છે. આરાઘભાવનાનો અભ્યાસ મિથ્યાત્વાદિ હોય છે. અનંતાનુબંધી આદિ ચાર પ્રકારો કષાયોની આવોને હેયપણે સમજાવે છે. આસવોને હેયપણે અંતરંગ શક્તિ છે. આ અનંતાનુબંધી કષાયની સમજવાથી મિથ્યાત્વ અવશ્ય મંદ પડે છે. વ્યક્તિ કે પ્રગટતા ફોઘાદિ પણે હોય છે. આસવભાવનાનો અભ્યાસ જાણીતા આસવ
આસવભાવનાના અભ્યાસથી મિથ્યાત્વ મંદ પડે
છે. મિથ્યાત્વ મંદ થતાં જ મિથ્યાત્વ સાથે દ્વારા અજાણ્યા શુદ્ધાત્મસ્વભાવને પણ ઓળખાવે છે. આસવો દેય છે અને અનેક પ્રકારના સંબંધિત અનંતાનુબંધી કષાય પણ મંદ પડે આસવોની વચ્ચે અન્વયપણે રહેલ પોતાનો છે. અનંતાનુબંધી કષાય મંદ પડતાં તેની પ્રગટતા ત્રિકાળ ધ્રુવ શુદ્ધાત્મસ્વભાવ પરમ ઉપાદેય છે. ક્રોઘાદિ કષાયોરૂપ જે થાય છે તે પણ અવશ્ય આસવો અનિત્ય, અશરણ, અસાર, અસહાય, ઉપશાંત થાય છે આ રીતે આસવમાવનાનો અભ્યાસ અશુચિ, દુ:ખરૂપ અને દુ:ખનું જ કારણ છે. ક્રોઘાદિ કષાયોને ઉપશાંત કરાવનારો છે. તેનાથી વિરુદ્ધ પોતાનો શુદ્ધાત્મસ્વભાવ નિત્ય, શરણરૂપ, સારભૂત, સહાયરૂપ, શુચિમય અને Kઉપઝંહા૨ > સુખનું જ કારણ છે. શુદ્ધાત્મસ્વરૂપની આ
આસવભાવનાનો અભ્યાસ અને તેનું ચિંતવન પ્રકારની સાચી સમજણ જ મિથ્યાત્વને મંદ કરાવનારી છે. તેથી પણ આસવભાવનાનો આ
આ રાગાદિ આસવમાવોને અત્યંત હેય અને પોતાના અભ્યાસ મિથ્યાત્વને મંદ કરાવનારો છે.
શુદ્ધાત્મસ્વભાવને પરમ ઉપાદેય તરીકે ઓળખાવે
છે. સંયોગીભાવરૂપ આસવો અને પોતાનો ૨. કલા ઉપશાંત કરાવે છે
અસંયોગી શુદ્ધાત્મસ્વભાવ એ બન્ને વચ્ચેનો
તફાવત અને ભેદને જાણતા આસવો હેયરૂપ જેનાથી સંસારની પ્રાપ્તિ થાય તેવા અને શુદ્ધાત્મસ્વભાવ ઉપાદેયરૂપ જણાય છે. ક્રોશ, માન, માયા, લોભ જેવા આ પ્રકારે આસવો અને આત્માના ભેદ વડે વિકારીભાવોને કપાયો કહે છે. તેનું હેય-ઉપાદેયપણું સમજાતાં નવીન આસવો આસવભાવનાનો અભ્યાસ કષાયોને ઉપશાંત થતાં નથી. અને આસવોને કારણે થતો નવીન કરાવનારો છે.
કર્મનો બંઘ પણ થતો નથી. આચાર્યશ્રી કુંદકુંદના
શબ્દોમાં દ્રઢ આસવભાવનાનો અભ્યાસ આસવને દેયપણે દર્શાવી આસવભાવોનો અભાવ કરાવવા માટે
(હરિગીત) હોય છે. કષાયો. પણ આસવભાવ જ છે. આ જીવ જ્યારે આસવોનું તેમ નિજ આત્મા તણું મિથ્યાત્વરૂપ આસ્રવ મંદ પડતા કષાયપ આસ્રવ જાણે વિશેષાંતર, તદા બંઘન નહીં તેને થતું પણ અવશ્ય ઉપશાંત થાય છે.
ભાવાર્થ : જયારે આ જીવ પોતાના શુદ્ધાત્મસ્વભાવને આમ્રવોથી ભિન્ન જાણે છે. ત્યારે તેને નવીન કર્મનો બંધ થતો નથી.
| (સમયસાર : ગાથા ૭૧)
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્સની : બાર ભાવના
Page #139
--------------------------------------------------------------------------
________________
- અશ્વિનભાવનાની કથા
મોક્ષની પાઘડી
વસુદેવ-દેવકીનો શ્રીકૃષ્ણ પછીનો આઠમો | સોમા સહિતની અનેક કન્યાઓ સાથે અને અંતિમ પુત્ર ગજકુમાર હતો. તે અનેક ગજકુમારના લગ્નનું મુહૂર્ત નક્કી થતાં પ્રકારના શુભ લક્ષણોથી યુક્ત, મહાવૈરાગી અને યાદવકુળમાં આનંદ વ્યાપી ગયો અને પરાક્રમી હતો. શ્રીકૃષ્ણને પણ પોતાનો નાનો ધામધૂમથી લગ્ન કરવા માટે તેઓ બધાં ભાઇ ગજકુમાર અત્યંત પ્રિય હતો. સુકોમળ દ્વારિકાપુરીમાં આવી પહોંચ્યા. તે સમયે કાયા અને મનોહર રૂપ ધરાવતા ગજકુમારે નેમિનાથ ભગવાન અનેક સ્થળોએ વિહાર કરીને યૌવનના ઊંબરે પગ મૂક્યો ત્યારે શ્રીકૃષ્ણ જાતે ગિરનાર પર્વત ઉપર સમવસરણ સહિત પસંદ કરીને કેટલીક ઉત્તમોત્તમ રાજકન્યાઓ | બિરાજમાન થયાના સમાચાર આવતાં યાદવો સાથે ગજકુમારનો વિવાહ સબંધ નક્કી કરાવ્યો. સૌ પ્રથમ ભગવાનના દર્શન કરવા માટે નીકળી તે ઉપરાંત સોમશર્મા શેઠ નામના બ્રાહ્મણની પડ્યા. ગજકુમાર પણ નેમિનાથ ભગવાનના ક્ષત્રિયાણી સ્ત્રીથી ઉત્પન્ન સોમા નામની દર્શન માટે અત્યંત રોમાંચિત થઇ અત્યંત સુંદર કન્યાનું કહેણ પણ સ્વીકારવામાં હર્ષોલ્લાસપૂર્વક સુવર્ણ રથપર સવાર થઇને આવ્યું.
આવી પહોંચ્યા. અને સમવસરણની શ્રીમંડપ
૭. આસવભાવના
૧૩૯
Page #140
--------------------------------------------------------------------------
________________
ભૂમિમાં ભગવાનને ત્રણ પ્રદક્ષિણા દઇ ચિંતવનમાં સરી પડ્યાં વિનયપૂર્વક મનુષ્યની સભામાં બેઠા. તે સમયે - “અહો ! વિવાહ સમયે જ વૈરાગ્ય પામનાર સર્વજનહિતકારી જિનેન્દ્ર ભગવાનનો
મારા મોટાભાઇ (નેમિનાથ ભગવાન) મજે ભવાતાપનાશક દિવ્યધ્વનિનો ધર્મોપદેશ પણ
પ્રતિબોધવા માટે જ આસકભાભનાનો ઉપદેશ શરૂ થયો. ભગવાનની દિવ્યવાણીમાં
રૂમાલ રહ્યા હોય તેમ જણાય છે. તેઓ મને આસ્વભાવનાનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું
સંસારમણોને બદલે શિવસ્મણી હરાવવા મારા “સઘળાં સંસારનું મૂળ કારણ જીભના વેલાના સમયે જ પધાર્યા લાગે છે. સંસામણ મિથ્યાત્યા આસયભાયો છે. આ આસો સાથે વિવાહ કરૉને સ્ત્ર પ્રત્યેના રાગાઠિ આત્માનો અશુદ્ધ અવસ્થા હોવાથી અત્યંત આસણભાલોમાં ફસાઇ જઇ મારે મારો મહામૂલો અશુચિ છે. તેઓ પોગલકુકર્મના આશ્રયે થતાં મનુષ્ય અવતાર એળે જવા દેવો નથી. ચેતવ્યના વિકાર હોવાથી યુદ્ધ સ્વભાવવાળા સંસારમણને બદલે શિવરમણોને ભરવા માટેનો છે. તેઓ જીવના જ્ઞાન-દર્શન–વીર્યાત્મક શુદ્ધ મારો અવતાર છે. તેથૉ મારે શૉઘ જ આત્મહિત સ્વભાવનો ઘાત કરી અાકુળતા ઉપજાવનારા સાધૉ લેવાનું છે.” હોવાથી વર્તમાનકાળે દુઃખરૂપ છે અને નવીન
ગજકુમારે તુરત જ માતપિતા અને વડીલોની કર્મબંધનના કારણ હોવાથી આગામીકાળે પણ
અનુજ્ઞા મેળવી નેમિનાથપ્રભુની સમીપે દુ:ખફળ આપનાર છે. આ રીતે આસલો અત્યંત જિનદીક્ષા અંગીકાર કરી. ગજકુમારની સાથે અશુચિ, થિરુદ્ધ સ્વભાવવાળા, દુ:ખરૂપ અને બીજા અનેક લોકોએ પણ મુનિદશા ધારણ કરી. દુ:ખફળ દેનારા હોવાથી અત્યંત હેય છે. ગજકુમારની સાથે વિવાહ માટે નક્કી કરાયેલી.
આસોથી વિરુદ્ધ પોતાનો શિકાળ દૂથ સોમા સિવાયની પ્રભાવતી આદિ કન્યાઓએ શુદ્ધાત્મભાલ પમ શુચિ, અવિકારી અબિંદ્ધ પણ સંસારથી વિરકત થઇને આર્થિકાદીક્ષા
સ્વભાવવાળો, સુખરૂપ, સુખ ફળ આપનારા અંગીકાર કરી. હોવાથી પરમ ઉપાદેય છે.
ગજકુમાર મુનિએ પ્રતિમાયોગ ધારણા કરીને આ પ્રકારે આસલોનું હેયપણું અને પોતાના ઉગ્ર તપશ્ચર્યા આદરી. રાત્રિના સમયે સ્મશાનની શુદ્ધાત્મસ્વભાવનું ઉપાદેયપણું જાણો પરાશ્રયે સમીપે એકાંતવાસમાં આત્મધ્યાનમાં લીન થતાં આસકોને છોડી સ્વાશ્રયે થતી શુદ્ધાત્મ ગજકુમાર મુનિ પાસે સોમાના પિતા સોમશર્મા સ્વભાવના ઉપલંબ્ધ કરવી એ જ આસથ– શેઠ આવી પહોંચે છે. ગજકુમારને જોતાં જ દુર ભાવનાનો ઉદ્દેશ છે.”
પરિણામી સોમશર્માનો ક્રોધ પ્રજવલી ઉઠે છે. વીતરાગરસ ઝરતી નેમિનાથપ્રભુની | “અરે! આ દુષ્ટ જ મારી દિકરીને લોન વગર દિવ્યવાણીમાં આસ્વભાવનાનું સ્વરૂપ સાંભળી રખડાવ્યો. મુનિ જ થયું હતું તો સોમાની સાથે ગજકુમારનું હૃદય વૈરાગ્યથી ઝણઝણી ઉર્યું. સગાઇ શા માટે કરી ? સગાઇ પછી સસરા તરીકે આસવભાવના ભાવતાં ગજકુમાર ઊંડા મારે આજે કોઇ સરપાલ કે ભેટ તરીકે પાઘડો તો
૧૪૦
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્સની : બાર ભાવના
Page #141
--------------------------------------------------------------------------
________________
પહેરાવવાની જ હોય, તો આ જેને લાયક છે એવા સંસારમણ ભરાયત થખતે પહેરાવવામાં સ્મશાનનાં અમ્રનાં સગડૉ બજાલૌને જ પાગધ આવતો કપડાંની પાઘડી તો કાયમ ટકતો નથી, તરીકે પહેરાવું.”
ફાટી જાય છે. પણ આ શિયમણોને ભરાથનારી આમ વિચારી તે દુષ્ટ ધ્યાનસ્થ ગજકમાર મોક્ષની પાઘડી તો ફાટતી નથી અને કાયમ ટકે મુનિના માથામાં સ્મશાનની ચીકણી માટીની.
છે. આ પાઘડી પહેરીને હું શિભરમણોને ભરવા પાળ કરી સગડી જેવું બનાવી તેમાં સ્મશાનના
શાંઘ જ પ્રયાણ કરૂં છું.” ધગધગતા અંગારા મૂકી, લે આ પાઘડી પહેર! આ પ્રકારે આસવભાવના ભાવતાં મુનિરાજ તેમ કહીને મુનિનું માથું સળગાવ્યું. ગજકુમાર પોતાના શુદ્ધાત્મસ્વરૂપમાં એવા લીના ગજકુમાર મુનિનું મસ્તક અગ્નિની પ્રચંડ
થઇ ગયા કે તેમનો ઉપયોગ ફરી બહારમાં જ્વાળાઓથી એકદમ સળગી ઉઠયું. બહારમાં આવ્યો જ નહિ. મહાપરાક્રમી રાજકુમારે અગ્નિના ભયંકર ભડકાઓની વચ્ચે પણ
બહારના અગ્નિના ભડકાના નિમિત્તે અંદરમાં મુનિરાજ અંદરમાં પરમ શીતળતા સ્વરૂપ
ધ્યાનરૂપી ઉગ્ર અગ્નિ પ્રગટાવી કર્મોનો સંપૂર્ણ શાંતરસમાં નિમગ્ન થઇ આસવભાવનાના ઊંડા ક્ષય કરનારી ક્ષપકશ્રેણીનું આરોહણ કર્યું. ચિંતવનમાં ઉતરી ગયા ?
બહારના અગ્નિના ભડકા વચ્ચે અંદરમાં પરમ
શાંતરસમાં નિમગ્ન રહીને અંતર્મુહૂર્તમાં જ “અહા ! આ શરીર અને તેના લક્ષે થતો
કેવળજ્ઞાન અને મોક્ષદશાની પ્રાપ્તિ કરી. આ આસભાય એ મારું સ્વરૂપ નથી. અuિથી જ
પ્રકારે તેઓ નેમિનાથપ્રભુની સમીપમાં અંતકૃત સળગતો એવો ત્રિકાળ ક્રૂથ શુદ્ધાત્મા એજ મારૂં
કેવળી બની. મોક્ષ પામનારા બન્યા. તેથી સ્વરૂપ છે. આ ઉપસર્ગ મારો કસોટીનો કાળ
દેવોએ તેમનો કેવળજ્ઞાન અને મોક્ષનો છે. અંસ્થતરતાજન્ય આસવભાવનો પણ
મહોત્સવ એક સાથે જ મનાવ્યો. અભાવ કરી વિરાસથી શુદ્ધાત્મસ્વરૂપમાં સંપૂર્ણ સ્થિરતા સ્થાપી સિદ્ધદશા પ્રગટ કરવાનો આ આસવભાવનાની આરાધના વડે માથા ઉપર અમૂલ્ય અયસર મને સાંપડ્યો છે. સસરાએ મૂકાયેલી સળગતી સગડીની પાઘડીને મોક્ષની મને સળગતી સગડૌનો નહિ પણ મહામૂલી પાઘડામાં પલટાવા મુક્તિ રમણ
પાઘડીમાં પલટાવી મુક્તિ રમણીને વરનાર અંતતા મોક્ષની જ પાઘડી પહરાણી છે, સસરા તરફથી કેવળી ગજકુમારને કાટિ કોટિ પ્રણામ !
- સંદર્ભગ્રંથો) - ૧, બારસઅણઘેખા : ગાથા ૪૭ થી 50; • ૨, સ્વામિકાર્તિકિયાનુપ્રેક્ષા : ગાથા ૮ થી ૯૪; • ૩. ભિગવતી આરાઘના : ગાથા ૧૮૧૪ થી ૧૮ર૭; ૪. જ્ઞાનર્ણવ : સર : બ્લોક ૧ર0 થી ૧ર૮; • ૫. મૂલાચાર : ઉત્તરાર્ધ ; ગાથા ૭ર૯ થી ૭૩૬; • ૬. તત્ત્વાર્થસાર : અધ્યાય ૬ : ગાથા 39; ૦ ૭. તcવાર્થરાજવાર્તિક : ૯ / ૭, ૬ /07/; ૬/૭, ૭/507/30; • ૮. સર્વાર્થસિદ્ધિ : ૯/૭/૪૧૬, ૪૧૭: ૯. સમણસુd: 30 અનુપ્રેક્ષાસૂત્ર : માથા પર; ૦ ૧0, પદ્મનદીપથવિરાતિ : અધ્યાય : ૬, બ્લોક ૫૧; ૧૧. અનગાર ઘર્મામૃત : ગાથા 90, ૭૧; ૧ર. બૃહદ્રવ્યસંગ્રહ : ગાથા ૨૮, ૩૧, ૩૫ ની ટીકા; • ૧૩. સમયસાર : ગાથા ૭ર, ૧૬૪, ૧૬૫ અને તેની ટીકા; • ૧૪. સિ.કોરા; ભાગ-૧ : અનુપ્રેક્ષા : ૧/૭, પાનું - 98; ૪/૭, પાનું -9G; આરાધ: પાનું ૨૮૨, નયથક્રબૃહદ: ગાથા ૧૫ર, ૧૫3. આસવભાવનાની કથા : મોક્ષની પાઘડી - હરિવંશપુરાણ : સર્ગ ૬0, ૬૧.
૭. આસવભાવના
Page #142
--------------------------------------------------------------------------
________________
ના
દર-
દર
અ
.. ...
હેતુલક્ષી પ્રસ્નો યોગ્ય વિકલ્પ પસંદ કરી બાજુનાં [] ચોરસમાં દર્શાવો. 5. દરેક ધર્મમતો અને તેમના પ્રરૂપક દેવ પ્રત્યે સમાતપણે ઇ.[ ] ૦૧, આસવભાવનાના ચિંતવનમાં ઉપાદેય શું છે?
વિનય રાખવાનો અભિપ્રાય શું કહેવાય? A:: આયર B:: સંવર c:: નિર્જરા D:: શુદ્ધાત્મસ્વભાવ
A:: સર્વધર્મસમભાય B:: અમર્દષ્ટ :: મિથ્યાત્વ D:: જમ્યત્વ ૦૨, અવિરતનું કારણ શું?
| ૦૭. નીચે પૈકી ઉપાદેય શું છે? A:: મિથ્યાત્વ B:: sષાય C:: પ્રમાદ D:: યોગ
A:: આઝવભાવ 8:: આરજવતા C:: આવભાવના D:: કોઈ કર્યું. | ૦૩, આસવનો અભાવ કોને હોતો નથી?
3.|| ૦૮. આસવોને પોતાથી ભિન્ન કહેવાનું કારણ શું? A:: ઔરહંત ભગવાન B:: અયોગી કેવળી
A:: વિરુદ્ધ સ્વભાવ B:: અશુદ્ધ અવસ્થા ૮.[ ] C:: શૌપ્રગતિથી લોકાચ્ચે જતા મુકતાત્મા D:: સિદ્ધ ભગવાન
c:: અને વિનાશી 0:: નિ:સત્વ અને નિરર્થક ૦૪. અગૃહિત મિથ્યાત્વને શું કહી શકાતું નથી? ૪. | | ૦૯. મિથ્યાત્વ સાથે સંખંધિત કષાય કયો છે?, A:: અનાર્દની મિથ્યા માન્યતા B:: તત્વની અપ્રતિપત્તિ
A:: સંજવલન
B:: અનંતાનુબંધી ૯. | | c:: ધર્મના નામે અધર્મનું સેવન 0:: નિસર્ગજ મિથ્યાત્વ
c:: અપ્રત્યાખ્યાનવારણીય 0:: પ્રત્યાખ્યાનાવરણીય o૫. ગૃહિત મિથ્યાત્વનું કારણ શું?
પ.|| ૧૦. કયા પ્રકારનો ભેદ જાણવાથી નવીન કર્મનો બંધ ટળે? A:: $જ્ઞાન-શ્રદ્ધ!ન-આચરણ B:: ડુમન-વચન-કાયા
A:: સંયોગ અને સંયોગીભાવ 8:: લોક અને અલોક ૧૦.[ ] c:: ફુદેવ-ગુરુ-શાસ્ત્ર D:: પુત્ર-પુત્ર-પંરંવાર
c:: કર્મ અને નોર્મ
D:: આત્મા અને અષવ - સૈદ્ધાંતિક પ્રષ્ન નીચેના પ્રશ્નોના એક કે બે વાકયમાં જવાબ આપો.
૨૭. કાયયોગના સાત ભે દના નામ આપો. ૦ ૧, આસ્રવ એટલે શું?
૨૮. શા માટે આસ્રવ તત્વ હેય છે ? ૦૨, ભાવાસવ એટલે શું ?
૨૯, શા માટે આસ્રવ ભાવના ઉપાદે ય છે ? ૦ 3. દ્રવ્યાસવ એટલે ?
3૦. આસ્રવો કઈ રીતે અંનત્ય છે? ૦૪. શા માટે આસ્રવો હેય છે?
3 ૧, આસૂવો કઇ રીતે એ શરણ છે? ૦૫. શા માટે શુદ્ધાત્મસ્વભાવ ઉપાદેય છે?
3 ૨. આસ્રવો કઈ રીતે અસાર છે? ૦૧. આસંવભાવના એટલે શું?
3 3, આસ્રવો કઈ રીતે અસહાય છે? ૦૭. જીવનો કયો પરિણામો ભાવાસવ કહેવાય છે?
3૪. આ સૂવો કઈ રીતે અશુચિ છે? ૦ ૮. મુદ્દે ગલ ના કયા પરિણામો દ્રવ્યાસવ કહેવાય છે ? | 3 પ. આસ્રવો કઇ રીતે દુઃખરૂપ છે? ૦૯. પુણ્યસ્રવ કોને કહે છે?
3. આસ્રવો કઈ રીતે દુઃ ખફળ દેનાર છે? ૧૦, ભાવપુર્યાસ્રવ કોને કહે છે ?
નીચેના પ્રશ્નોના વિસ્તૃત જવાબ આપો. ૧ ૧. દ્રવ્યyયાસૂવે કોને કહે છે?
૦ ૧. આસ્રવોના જુદી જુદી અપેક્ષાએ જુદા જુદા પ્રકારના ૧ ૨. મિથ્યાત્વ કોને કહે છે?
ભેદના માત્ર નામ આપો. ૧ 3. અવિરત કોને કહે છે?
૦૨. ભાવાન્સવની સમજૂતી આપો. ૧૪. કષાય કોને કહે છે?
૦3. દ્રવ્યાસ્વની સમજૂતી આપો. ૧ ૫. યોગ કોને કહે છે?
૦૪. પુણ્યાસવ અને પ્રાધાન્સવની સમજૂતી આપો. ૧૧. આસ્રવતા પ૭ ભેદ કઈ રીતે છે?
૦૫. અગૃહિત મિથ્યાત્વના મુખ્ય પ્રકારો અને દરેકન સમજૂતી આપો. ૧૭. મિથ્યાત્વના મુખ્ય બે ભેદના નામ આપો.
૦૬. ગૃહિત મિથ્યાત્વના મુખ્ય પ્રકારો અને દરેકની સમજૂતી આપો. ૧૮. અંગૃહિત મિથ્યાત્વ કોને કહે છે ?
૦૭. નવતાવ પૈકીના આસ્રવ અને બારભાવના માંહેના ૧૯. અગૃહિંત મિથ્યાત્વના મુખ્ય પાંચ પ્રકારના નામ આપો.
આસ્રવમાં શો ફેર છે ? તેની સમજૂતી આપો. ૨૦, ગૃહિત મિથ્યાત્વ કોને કહે છે?
૦૮. આસ્વભાવનાની જેમ બંધભાવના શા માટે સ્નહેર ૨ ૧. ગૃહેત મિથ્યાત્વના મુખ્ય પાંચ પ્રકારના નામ આપો. ૦૯. આસ્રવભાવનાની ચિંતવન પ્રક્રિયા સમજાવો. ૨૨. પાંચેય પ્રકારના અગ્રહિત મિથ્યાત્વ સાથે સંબંધિત ૧૦. આસ્રવભાવનાનું ચિંતવન માટેનું સાધન કે કારણ સમજાવો. ગૃહિત મિથ્યાત્વના નામ આપો.
૧ ૧ , આસવભાવના કઈ રીતે વસ્તસ્વરૂપની સમજણ કરાવનાર છે? ૨ 3. અવિરતના ૧૨ ભે દ કઇ રીતે છે?
૧ ૨. આસ્રવભાવનો કઇ રીતે વૈરાગ્યનું કારણ છે? ૨૪. કષાયના ૨પ ભેદ કઇ રીતે છે?
૧ 3. આસ્વભાવનો કઈ રીતે મિથ્યાત્વને મંદ કરાવે છે? ૨ પ. મ નો યોગના ચાર ભેદની નામ આપો.
૧૪. આસ્વભાવના કઈ રીતે કષાયો ઉપશાંત કરાવે છે? ૨૧. વચનયોગના ચાર ભેદના નામ આપો.
નીચેનાનો તફાવત આપો.
૦૧. તાવ અને ભાવના. ૧૪૨
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્સની : બાર ભાવના
Page #143
--------------------------------------------------------------------------
________________
ભાવના
-
2.
-
M14 Core 4
સંવરભાવના
વ)
श्रद्धा निजात्मा की हो चित्स्वरुप ज्ञान, समभाव का वरण हो संवर यही महान । होतान जिस समय में कर्मों का आगमन, संवर सुखद यही श्री जिनराज के बचन ।।
(બ્ર,વસંતકૃત સંબભાવના)
ના
संयर भायना
ક રૂપરેખા જ ૧. વ્યાખ્યા અને સમજૂતી
૩. સંવરનો મહિમા ૨. સંવરના ભેદ અને તેનું સ્વરૂપ
1. સંવરતત્ત્વ અને સંવરભાવનામાં શો ફેર ? ૧, જીવ અને પૌષ્ણલિકકર્મના પરિણામની
૫. સંવરભાવનાની ચિંતવન પ્રક્રિયા અપેક્ષાએ સંવર બે પ્રકારે છે.
૬. સંવરભાવનાનું સાધન કે કારણ ૧, ભાવસંવર અને , ડ્રવ્યસંવર ૨, ઓળખાણ માટે કરવામાં આવતા ક્યનની
૭, કઇ રીતે વસ્તુસ્વરૂપની સમજણ કરાવનાર છે ? અપેક્ષાએ સંવરના બે ભેદ છે.
૮. કઈ રીતે વૈરાગ્યનું કારણ છે ? ૧. નિશ્ચયસંવર અને ૨, વ્યવહારસંવર ૯, પ્રચોજનપૂર્વકનું વિશેષ ફળ ૩. વ્યવહારસંવરની વિવિઘતાની અપેક્ષાએ તેના ૧. મોક્ષમાર્ગનું સ્વરૂપ સમજાવે મુખ્યભેદ છે અને તેના પેટાભેદ સહિતનાં કુલ ૨, મુનિદશાની ભાવના કરાવે સતાવન ભેદ છે.
૧૦. ઉપસંહાર પ મહાવ્રત+પ સમિતિ+૩ ગુપ્તિ+
૧૧, સંવરમાવનાની કથા : રર પરિષહ + ૧o ધર્મ + ૧૨ ભાવના = ૭
સંવરવીર સુડોશલ
Page #144
--------------------------------------------------------------------------
________________
સંવભાવનીનો મહિમા દર્શાવતું
પં. ભૂધરદાસનું ભજન
(રાગા મહાર) अब मेरै समकित सावन आयो ।।टेक।। बीति कुरीति मिथ्यामति ग्रीष्म, पावस सहज सुहायो ।। १ ।। अनुभव-दामिनि दमकन लागी, सुरति घटा धन छायो ।। २ ।। बोलै विमल विवेक पपीहा, सुमति सुहागिनि भायो ।। ३ ।। भूल-धूल कहिं भूल न सूझत, समरस जल झर लायो ।। ४ ।। ‘મૂઘર’ તો નિવાસૈ ગર્વ વાઢિર, નિગ નિરવૂ ઘર પાયો || 1 ||
ભાવાર્થ : અહો ! સંવરભાવનાના પ્રતાપે પ્રગટેલી સંવરદશાના કારણે હવે મારા જીવનની મિથ્યાત્વરૂપી ગ્રીષ્મ ઋતુ વીતી ગઇ છે, અને સમકિતરૂપી સુહાવની પાવસ એટલે કે વર્ષા ઋતુ આવી પહોંચી છે.
સંવરદશામાં આત્માના અતીન્દ્રિય આનંદની ઘનઘોર છટા છવાઇ ગઇ છે, કે જેમાં સ્વાનુભવરૂપી વીજળી ચમકે છે.
આવ સંવરદશાને દેખીને વિવેકરૂપી કોયલની ધ્વનિ મુખરિત થાય છે, કે જે સુમતિરૂપ સૌભાગ્યવતીને અત્યંત પ્રિયકર છે.
સંવરભાવના અને તેના કારણે પ્રગટતી સંવરદશામાં સમતારસરૂપી જળધારાની ઝડી વરસવાને કારણે ભૂલરૂપી એટલે કે ભમરૂપી ધૂળ હવે ભૂલથી પણ ક્યાંય ઉડતી નજરમાં આવતી નથી.
પંડિત ભૂધરદાસ કહે છે કે, આ પ્રકારે જેણે સંવરભાવના અને સંવરદશારૂપી નિરચું એટલે કે ન ટપકે તેવું મજબૂત ઘર પ્રાપ્ત કરી લીધું છે, તે હવે તેમાંથી બહાર કેમ નીકળે ? એટલે કે બિલકુલ ન નીકળે. (ભૂધર ભજન સૌરભ: ભજન નાં, પપ , પાનું ૮ )
Page #145
--------------------------------------------------------------------------
________________
ભાતુના
(
સંવટલાવળા
સંવર એટલે અટકવું તે. જીવના વિતરાગ ભાવ અને તેના કારણે પાલિકકર્મોનું જીવના
સંવના ભેદ અને તેનું સ્વરૂપ પ્રદેશોમાં આવવાનું અટકવું તે સંવર છે. સંવરદશા
જીવના પ્રદેશોમાં પૌગલિકકર્મને આવતાં અને તેના આશ્રયભૂત શુદ્ધાત્મસ્વભાવ ઉપાદેય
અટકાવનારો જીવનો અવિકારી શુદ્ધ ભાવ અને છે. આ પ્રકારની વારંવાર વિચારણા થવી તેને
તે ફર્મનું આવવું અટકવું તે સંવર છે. સંવ૨ભાવના કહે છે.
સંવરના જુદી-જુદી અપેક્ષાએ જુદા જુદા आस्रव निरोध: संवर।
| ભેદ હોય છે. તે આ પ્રકારે દ્રઢ અર્થ : આસવનો નિરોધ તે સંવર છે.
૧. જીવ અને પૌદ્ગલિકકર્મના પરિણામની (તત્ત્વાર્થસૂત્ર : અધ્યાય ૯, સૂત્ર ૨)
અપેક્ષાએ સંવર બે પ્રકારે છે: સંઘર એટલે રોકાઈ જવું, અટકી જવું તે. ૧. ભાવસંવર અને ૨. દ્રવ્યસંવર જીવના અવિકારી શુદ્ધ વીતરાગી ભાવના કારણે
૨. ઓળખાણ માટે કરવામાં આવતા ક્યનની નવીન ફર્મના આસવનો નિરોઘ થાય છે તે
અપેક્ષાએ સંઘરના બે ભેદ છે : સંઘર છે.
૧. નિશ્ચયસંવર અને ર, વ્યવહારસંવર જેમ નાવમાં પડેલું છિદ્ર બુરાઈ જવાથી નાવમાં નવીન પાણી પ્રવેશ પામતું નથી તેમ
3. વ્યવહાર સંવરની વિવિઘતાની અપેક્ષાએ આસવોના અભાવથી નવીન કર્મોનું જીવના
સંઘરના મુખ્ય છે અને તેના પેટા ભેદ પ્રદેશોમાં આવવાનું અટકી જાય છે તે સંવર
સહિતના કુલ સતાવન ભેદ છે: છે. મિથ્યાત્વ, અવિરતિ, ઉષાય અને યોગ ૫ મહાવ્રત રૂપ સમિતિ +૩ તે આસવ છે અને તેનો અભાવ થવાથી ઉત્પન્ન વામિ +રર પરિષહ +૧n ધર્મ થતા સમ્યક્ત, વિષયવિરક્તિ, કષાયનિગ્રહ અને
+૧ર ભાવના ૫૭ કુ લ યોગનિરોઘ તે સંવર છે.
આસવ દેય છે અને તેનો વિરોધી સંવર ૧, જીવ અને પૌJહકકર્મના આંરણામનું ઉપાદેય છે. વીતરાગભાવરૂપ સંઘરની ઉત્પત્તિ અપેક્ષાએ સંવરના બે પ્રકારે છેલ્લૂ પોતાના ત્રિકાળી શુદ્ધાત્મસ્વભાવના આશ્રયે થાય છે. તેથી પ્રગટતાની
૧. ભાવસંવાર અને ર. અપેક્ષાએ સંવરદશા ઉપાધ્ય છે અને
દ્રવ્યસંવર આશ્રયની અપેક્ષાએ પોતાનો
જીવ અને પૌગલિકકર્મને શુદ્ધાત્મસ્વભાવ ઉપાદેય છે.
અરસપરસ અનુકૂળ-અનુરૂપપણાનો ઉપર મુજબ સંવરનું સ્વરૂપ અને
નિમિત્ત-નૈમિત્તિક પ્રકારનો સંબંધ હોય તેને પ્રાપ્ત કરવાના ઉપાયનું વારંવાર
છે. આવા સંબંઘ સમયે જીવના ચિંતવન થવું તે સંવરમાવના છે.
પરિણામને ભાવ અને
૮. સંસારભાવના
૧૪૫
Page #146
--------------------------------------------------------------------------
________________
પૌદ્ગલિકકર્મના પરિણામને દ્રવ્ય કહેવાની પદ્ધતિ નિરોઘ પામે છે, તે દ્રવ્યસંવર છે. ભાવસંવરના છે. આ કારણે જીવના શુદ્ધોપયોગમય કારણે જ દ્રવ્યસંવર હોય છે. દ્રવ્યસંવરના કારણે વીતરાગભાવરૂપ સંવરને ભાવસંવર અને તેના દ્રવ્યબંઘ થતો નથી. દ્રવ્યબંઘ ટળતાં તેના નિમિત્તે થતા નવીન પૌલિકર્મના આવવાના કારણે થતાં સંસારનો પણ અભાવ થાય છે. અટકાવવારૂપ પૌલિન્કર્મના સંવરને દ્રિવ્યસંવર કહેવામાં આવે છે. તેથી જીવ અને
૨. ઓળખાણ માટે કરવામાં આવતા સ્થાનની પૌદ્ગલિકકર્મની અપેક્ષાએ સંવર બે પ્રકારે છેદ્રઢ
અપેક્ષાએ સંવરના બે ભેદ છેટ્સ ૧. ભાવસંવર અને . દ્રવ્યસંવર
૧. નિશ્ચયસંવર અને ૨. વ્યવહારસંવર
જીવનો અવિકારી શુદ્ધભાવ અને તેના નિમિત્તે 3. ભાવસંવ૨ >>
પૌલિકકનું આવવાનું અટકવું તે સંવર જીવના પ્રદેશમાં નવીન પૉદગલિકકર્મના છે. તેમાં જીવના પરિણામ તે ભાવસંવર અને આવવાના અટકાવવાના કારણભૂત જીવના પુદ્ગલનાં પરિણામ તે દ્રવ્યસંઘર છે. શુદ્ધોપયોગશ્ય વીતરાગ પરિણામને ભાવસંવર
આ સંવરની ઓળખાણ માટે કરવામાં આવતા કહે છે.
કથન, વક્તાનો અભિપ્રાય કે શ્રોતાની સમજણ
તે નાય છે. આ ઓળખાણ કરાવવા માટે કરવામાં જીવના શુભાશુભ ભાવરૂપ અશુદ્ધોપયોગથી
આવતું કથન સીધી રીતનું હોય તો તેને વિર વીતરાગભાવરૂપ શુદ્ધોપયોગના પરિણામ
નિશ્ચયનય અને બીજી જાણીતી બાબત દ્વારા તે ભાવસંવર છે. જીવના સંવર સ્વરૂપ ત્રિકાળ
આડકતરી રીતે કરવામાં આવે તો તેને ધ્રુવ શુદ્ધાત્મસ્વભાવના આશ્રયે શુદ્ધોપયોગરૂપ
વ્યવહારનય કહેવામાં આવે છે. નિશ્ચયનયની ભાવસંવર ઉત્પન્ન થાય છે. શુદ્ધોપયોગરૂપ
પદ્ધતિથી સંઘરની ઓળખાણને નિશ્ચયસંવર અને ભાવસંવરના કારણે જીવની શુદ્ધ સ્વભાવ જેવી
વ્યવહારનયની પદ્ધતિથી કરવામાં આવતી સંવરને વીતરાગી અવિકારી શુદ્ધ અવસ્થા હોય છે.
ઓળખાણને વ્યવહારસંવાર કહે છે. આ રીતે આ ભાવસંવર જ સાક્ષાત્ મોઢામાર્ગ અને મોઢનું નયપદ્ધતિથી સંવરનું કથન બે પ્રકારે છે દ્રઢ કારણ છે. તે જ આત્મિક અતીન્દ્રિય આનંદનો
૧. નિશ્ચયસંવર અને ર. વ્યવહારસંવર આહલાદ છે. તેમાં જ આત્માના અનંતગુણોની યથાસંભવ આંશિક શુદ્ધતાની પ્રગટતા છે. તેથી
3. નિશ્ચયસંવર, પ્રગટ કરવાની અપેક્ષાએ તે ઉપાદેય છે.
નિશ્ચયનયની કથન પદ્ધતિ અનુસાર સાથી રીતની - ૨. દ્રવ્યસંવ૨ -
ઓળખાણ માટે કરવામાં આવતા સંવરના ભાવસંવરના નિમિત્તે જીવના પ્રદેશોમાં નવીન
કથનના પ્રકારને નિશ્ચયસંવર કહે છે. પૌગલિકપૉગલિક કર્મનું આવવાનું અટકે તેવા
કર્મને જીવના પ્રદેશમાં આવતા અટકાવનાર પુલપરિણામને દ્રવ્યસંવર કહે છે. જીવના વીતરાગભાવ અને તેના કારણે કર્મોનું
સંઘર એટલે આસવનો નિરોઘ, આરાઘના અટકવું તે નિશ્ચયસંવર છે. કારણે જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારના
નિશ્ચયનય તેના વિષયને સીધી રીતે ઓળખાવે પૌલિકકર્મો જીવના પ્રદેશોમાં આવતા હતા. તે જ કર્મો આચરના વિરોઘી સંવરના કારણે
છે. નિશ્ચયનય અનુસાર જીવના વીતરાગી શુદ્ધભાવ
૧૪૬
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
Page #147
--------------------------------------------------------------------------
________________
અને તેના નિમિત્તે થતું પૌલિકકર્મોનું જીવના સંવરને તેની સાથે સંબંધિત જાણીતા શુભભાવ પ્રદેશોમાં આવવાનું અટકવું તે નિશ્ચયસંવર છે. દ્વારા આડકતરી રીતે ઓળખાવે છે. વ્યવહારનય
નિશ્ચયનયનું કથન સીઘી અને સારી રીતે તદ્વારા વીતરાગભાવરૂપ નિયાંવરને વાસ્તવિક થતું હોવાથી તેના કોઈ પ્રકાર હોતા નથી. તેથી ઓળખવા માટે થોડા પ્રયનની જરૂર રહે છે. નિશ્ચયરસંવરના પણ કોઈ પ્રકાર હોતા નથી. તેમ પરંતુ વ્યવહારસંવરને જ નિશ્ચયસંવર માની લેવામાં છતાં સંવરના જીવના અને પૌદ્ગલિકકર્મના આવે તો તે અયથાર્થ કે અભૂતાર્થ છે. પરિણામની અપેક્ષાએ બે પ્રકાર છે: ભાવસંવર જીવના વીતરાગભાવરૂપ ભાવસંવરને બતાવવા અને દ્રવ્યસંવર. ભાવસંવરને સીધી રીતે માટે તેની સાથે સંબંધિત જાણીતા શુભ ભાવ ઓળખાવનાર કથનને નિશ્ચયભાવસંવર અને વડે અજાણ્યા નિશ્ચયભાવસંવરને ઓળખવા માટે દ્રવ્યસંવરને સીધી રીતે ઓળખાવનાર કથનને કરવામાં આવતી કથનની પદ્ધતિને નિશ્ચયદ્રવ્યસંવર કહેવાય છે. જીવના શુદ્ધોપયોગરૂપ વ્યવહારભાવસંવર કહે છે. અને કર્મોના અવિકારી વીતરાગીભાવ તે નિશ્ચયભાવસંવર અને અટકવારૂપ નિશ્ચયદ્રવ્યસંવરને તેની સાથે સંબંધિત તેના નિમિત્તે પૌદ્ગલિકકર્મોનું જીવના પ્રદેશોમાં જાણીતી બાબત દ્વારા તેની ઓળખાણ કરાવવા આવવાનું સર્વથા અને સંપૂર્ણપણે અટકવું તે માટે કરવામાં આવતી કથનની પદ્ધતિને નિશ્ચયદ્રવ્યસંવર છે.
વ્યવહારદ્રવ્યસંવર કહે છે.
નિશ્ચયભાવસંવર કે નિશ્ચયદ્રવ્યસંઘર વિના - ૨. વ્યવહા૨ગ્રંવ,
કે તેની સાથે સંબંઘ વિનાના શુભ ભાવને વ્યવહારનયની પદ્ધતિ અનુસાર આડકતરી રીતે વ્યવહારથી પણ ભાવસંવર કે દ્રવ્યસંવર કહી કરવામાં આવતાં સંવરની ઓળખાણ માટેના શકાતા નથી કથનના પ્રકારને વ્યવહારસંવર કહે છે. વ્યવહારનયનું કથન બીજી સંબંધિત જાણીતી નિશ્ચયસંવર સાથે સંબંધિત જીવના શુભોપયોગ બાબત દ્વારા આડકતરી રીતે કરવામાં આવતું પરિણામ અને તેના કારણે થતું કર્મોનું શિકપણે હોવાથી તેના અનેક પ્રકાર છે. તેથી વ્યવહારસંવર અટકવું તે વ્યવહારસંવર છે.
અનેક પ્રકારે છે. વ્યવહારનય નક્કી કરાયેલા વિષયને બીજી પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, જાણીતી બાબત દ્વારા આક્તરી રીતે ઓળખાવે છે. ઉત્તમ ઢામાદિ દશ ઘર્મો, બાવીસ પ્રકારના વ્યવહારનયની પદ્ધતિ અનુસારની સંવરની ઓળખાણ પરિષહો અને અનિત્યાદિ બાર પ્રકારની માટેના કથનની પદ્ધતિને વ્યવહારસંઘર કહે છે. ભાવનાઓ જેવા જાણીતા અને નિશ્ચયસંવર સાથે નિશ્ચયથી જીવના વીતરાગીભાવ તે ભાવસંવર
સંબંધિત ગુનોપયોગને વ્યવહારથી ભાવસંવર છે. અને પૌગલિકકર્મના આવવાના
કહેવામાં આવે છે. અટકાવવારૂપના પરિણામ તે દ્રવ્યસંવર છે. આ વાસ્તવમાં શુભોપયોગ પોતે સંવર નથી તોપણ ભિાવસંવર કે દ્રવ્યસંવર સીધી રીતે જોઈ શકાતો વીતરાગભાવરૂપ નિશ્ચયસંવર સાથે તે સંબંધિત નથી કે સમજી શકાતો નથી. તેથી બીજી હોવાથી આ વીતરાગ સંવરની પહેલાં કે પછી જાણીતી બાબત દ્વારા તેની ઓળખાણ કરાવવા થતા મહાવ્રતાદિ શુભ ભાવોને આરોપથી કે માટેની કથન પદ્ધતિ તે વ્યવહારનય છે. ઉપચારથી સંઘર કહેવામાં આવે છે તે
વ્યવહારનય નિર્દિષ્ટ વિષયભિત વીતરાગી વ્યવહારસંવર છે. આ શુભોપયોગરૂપ વ્યવહારસંવર ૮. સંસારભાવના
૧૪૭
Page #148
--------------------------------------------------------------------------
________________
વડે જીવના શુદ્ધોપયોગરૂપ વીતરાગ ભાવસંવરને ઓળખવામાં આવે તો તે વ્યવહારમાંવસંવર છે અને તે જ શુોપયોગરૂપ વ્યવહારસંઘર વડે કર્મોના અટવારૂપ નિશ્ચયદ્ભવ્યાંવને ઓળખવામાં આવે તો તે વ્યવહારશ્વાંઘર છે. ૩. વ્યવહારસંવરની વિવિધતાની અપેક્ષાએ તેના મુખ્યભેદ છે અને તેના પેટાભેદ સતિના કુલ સતાવન ભેદ છે.
૧. પાંચ મહાવ્રત, ર. પાંચ સમિતિ, 3. ત્રણ
ગુપ્તિ, ૪. બાવીરા પરિષ, ૫, દશ ધર્મ અને ૬. બાર ભાવના મળીને કુલ સતાવન મિંદ છે. જીવન વીતરાગી શુદ્ધભાવ અને તેના નિમિત્તે પૌદ્ગલિકર્મનું જીવના પ્રદેશોમાં આવવાનું અડધું તે સંવર છે.
સંવરની ઓળખાણ માટે કરવામાં આવતા કથનની અપેક્ષાને સંઘર બે પ્રકારે નિશ્ચયસંવર અને વ્યવહારસંપર.
છે.
નિશ્ચયસંવર જીવના વીતરાગભાવ છે. નિશ્ચયનય તેના વિષયનું સીધી રીતે કથન કરનારો હોવાથી નિશ્ચયાંઘરના કોઈ પ્રકાર હોવા નથી. પણ વ્યવહારસંઘર એ વીતરાગીભાવરૂપ નિશ્ચયસંવર સાથે સંબંધિત શુભભાવરૂપ છે અને નિશ્ચયસંવરને આડકતરી રીતે બતાવનારૂં છે. શુભભાવ એ આત્માની આ અવસ્થા છે. અને અશુદ્ધતા અનેક પ્રકારે સંભવે છે. વ્યવહારનય કોઈ જાણીતા શુભભાવ દ્વારા અજાણ્યા પીતરાણીસંવરની ઓળખાણ આડકતરી રીતે કરાવે છે. તેથી વ્યવહારસંવર અનેક પ્રકારે સંભવે છે. આ સંઘરદશાની મુખ્યતા મુનિદશામાં હોય છે. મુનિની ભૂમિકાના શુભાવોને મુખ્યત્વે છ પ્રકારમાં દર્શાવી શકાય છે અને તેના પટાભેદ કરતાં તે સતાવન પ્રકારના
બતાવી શકાય છે. તેથી ઇ અને તેના પેટાભે મેદ નીચે મુજબ કહી
વ્યવહારસંવરના મુખ્યમેદ મળીને કુલ સત્તાવન શકાય છે.
૧૪૮
૧. મહાપ્રત
ર. સમિતિ ૩. ગુપ્તિ
૪. ઘ
૫. પરિષહ
૬. ભાવના
કુલ મેદ
|||||||2
1. મહાવ્રત
હિંસાદિ પાપોની નિવૃત્તિને વ્રત કહે છે. આજીવન આવા પાપોની સર્વથા અને સંપૂર્ણ નિવૃત્તિને મહાવત કહે છે.
હિંસાદી પાપોની અમુક અંશે અને અમુક પ્રકારે નિવૃત્તિ હોય તેને અવત કહે છે. શ્રાવકને આવા પ્રત હોય છે. હિંસાથે પાપોની સર્વપ્રકારે સર્વથા અને સંપૂર્ણ નિવૃત્તિને મહાપ્રત હે છે. મુનિની ભૂમિકામાં આવા મહાવ્રત હોય છે. મુનિના મૂળગુણોમાં તેનો સમાવેશ છે.
નિશ્ચયથી પોતાના સ્વરૂપમાં પહાઈ રહેવારૂપ વીતરાગભાવ જ વા છે. આવા વીતરાગભાવરૂપ વાપૂર્વક મુનિદશામાં હિંસાદી પાંચ પાપોની સર્વથા નિવૃત્તિરૂપ પાંચ મહાવ્રત હોય છે. અહિંસા, સત્ય, અચૌર્ય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય એ પાંચ મહાવ્રત છે.
તત્ત્વાર્થસૂત્ર અધ્યાય ૯. સૂત્ર-૧૮) અનુસાર સત્તાવન પ્રકારના સંવરમાં પાંચ પ્રકારના મહાવ્રતોને બદલે પાંચ પ્રકારના ચારિત્રનો રસમાવેશ છે. સામાયિક, ઘેદોપસ્થાપના, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસાંપરાય અને યથાખ્યાત એ પાંચ પ્રકારના ચારિત્ર છે.
- ૨. સમિતિ
દૈહૅિક ક્રિયા વખતે જીવની રક્ષા થાય તે રીતે ચત્નપૂર્વકની સમ્યક્ પ્રકારની પ્રવૃત્તિ કરવી તેને
સમિતિ કહે છે.
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની જ્મની : બાર ભાવના
Page #149
--------------------------------------------------------------------------
________________
જીવની રક્ષા કરાવતી સાયક્ પ્રકારની પ્રવૃત્તિને સમિતિ કહે છે. મુનિને આહાર, વિહાર, મિાષા, વસ્તુઓને લેવા મુક્યા અને મળમૂત્રના વિસર્જન વખતે સૂક્ષ્મ જીવોની રક્ષા થાય તે રીતની યત્નપૂર્વની પ્રવૃત્તિ હોય છે તે પાય પ્રશ્નની સમિતિ છે મુનિના મૂળગુણોમાં તેનો સમાવેશ છે.
નિશ્ચયથી પોતાના શુદ્ધ સ્વરૂપમાં પરિણતિરૂપ સમ્યક પ્રકારની પ્રવૃત્તિ જ સમિતિ છે. જે વીતરાગમાપરૂપ છે. આવા પીતરાગામવ સાથે સંબંધિત મુનિદશામાં પાંચ પ્રકારની યત્નપૂર્વકની પ્રવૃત્તિ હોય છે. જે શુભરાગરૂપ હોય છે તે વ્યવહારથી સમિતિ છે. જે ઈર્યા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ,
આદાનનિક્ષેપણ સમિતિ અને પ્રતિષ્ઠાપન સમિતિ ને પાંચ પ્રકારે કહેવાય છે.
મન, વચન કે કાયા દ્વારા થતી હિંસા સહિતની પ્રવૃત્તિને અટકાવવી તે ગુપ્તિ છે. આવી પ્રવૃતિથી પોતાના શુદ્ધ સ્વરૂપનું ગોપન એટલે કે રક્ષા થાય છે, મુનિના સ્વ પ્રકારના મૂળગુણોમાં ત્રણ પ્રકારની ગુપ્તિનો સમાવેશ ડો.
નિશ્ચયથી પોતાના શુદ્ધ સ્વરૂપમાં ગુપ્ત વારૂપ વીતરાગભાવ જ ગુપ્તિ છે. આવી નિશ્ચયગુપ્તિપૂર્વક મન, વચન કે કાયા દ્વારા છંદ અને સાવધ કે પ્રવૃત્તિનો નિરોધ કરવો તે વ્યવહારથી ગુપ્તિ છે. મન, ઘયન, કાયા દ્વારા થતી હોવાને કારણે ગુપ્તિને મનોગુપ્તિ, વાનગુપ્તિ અને
ગુપ્તિ,
એમ ત્રણ પ્રકારે કહેવામાં આવે છે.
નિશ્ચયથી પોતાના સ્વરૂપમાં અચલિત સ્થિતિરૂપ વીતરાગભાવ જ પરિષય છે. આવા નિશ્ચય પરિષદયપૂર્વક ટાઢ, તાપ જેવી
૩. ગુપ્તિ
મન, વચન, કાચા દ્વારા થી સાવધ
બાઘાઓરૂપ પરિષહ સમયે પોતાના સંયમની સાધનામાંથી ક્મી ન જવું અને તેવી બાઘાઓ
પ્રવૃત્તિનો સમ્યક્ પ્રકારે નિરોથ કરવો તે પ્રત્યે કોઈ દ્વેષ ન કરવારૂપ શુભભાવને વ્યવહાસ્ત્રી ગુતિ કહેવાય છે.
પરિશ્રય કરે છે. તે બાવીસ પ્રકારે હોય છે.
૪. પરિષહજય.
ડૉ. ગરમી, ભૂખ, તરસ જેવી
કુદરતી બાઘાઓને પરિષદ છૉ છે. આવા પરિષષ્ઠોને જીતવા તેને પરિષષ્ઠજય કર્યુ છે.
૮. સંસારભાવના
શરીર સંબંઘી કુદરતી બાઘાઓને પરિષ કહે છે. તે બાવીસ પ્રકારે હોય છે. ટાઢ,
તાપ જેવી બાઘાઓ એટલે કે પરિષહ સમયે પોતાના સ્વરૂપના ધ્યાનમાંથી વિચલિત ન થવું કે કોઈ પ્રકારે પોતાના પરિણામોમાં ક્લુષિતતા ન થવા દેવી તેને પષિહજય કહે છે. મુનિની ભૂમિકામાં આવો પરિષહજય રાંભળે છે.
મુનિરાજ શરીર સંબંઘી કુદરતી બાઘા કે આપત્તિ સમયે પોતાના મોક્ષમાર્ગથી બિલકુલ દ્યૂત થતા નથી તે જ તેનો પરિષહજય છે.
પૂ. ધર્મ
સંવરદા ધારણ કરવાના સામર્થ્યને ટકાવી રાખનાર તે ધર્મ છે. धारयति इति धर्मः ।
धु
એ ઘર્મની વ્યુત્પત્તિ અનુસાર ઘારણ કરવું તે ઘર્મ છે. અહીં સંવરભાવનાના પ્રકરણને અનુલક્ષીને વીતરાગદશારૂપ સંઘને શાસ્ત્ર વા માટેના સાધનરૂપ ઉત્તમ ામાદિ દશ પ્રકારના શુભમાવો તે ધર્મ છે. આ ધર્મો મુખ્યત્વે મુનિદશામાં હોય છે.
નિશ્ચયથી પોતાના ત્રિકાળ શુદ્ધ સ્વામાપ જેવી જ શુદ્ધ પરિણતિ પ્રગત થવી તે ધર્મ છે. શુદ્ધ પરિણતિ એટલે કે વીતરાગભાવ પોતે જ નિશ્ચયથી ધર્મ છે. આવા નિશ્ચય ધર્મના
૧૪૯
Page #150
--------------------------------------------------------------------------
________________
સાધનરૂપ કે તેની સાથે સંબંધિત હોય તેવા શુભમાવો વ્યહારથી ધર્મ કહે છે. ધર્મની ઉત્તમતા સમ્યગ્દર્શનના કારણે જ હોય છે. તેથી
નિશ્ચય કે વ્યવહાર કોઈ પણ ધર્મ હંમેશા સમ્યગÁનપૂર્વક જ હોય છે તે સૂચવવા તેની સાથે
ઉત્તમ શબ્દ જોડવામાં આવે છે. આવા ઉત્તમ ઘર્મ દશ પ્રકારે છે. ઉત્તમ ક્ષમા, ઉત્તમ માર્દવ, ઉત્તમ આર્જવ. ઉત્તમ સત્ય, ઉત્તમ શૌય, ઉત્તમ ચમ, ઉત્તમ તપ, ઉત્તમ ત્યાગ, ઉત્તમ આયિન્ય અને ઉત્તમ બ્રહ્મચર્ય એ ધર્મના દશ પ્રકાર છે.
૬. ભાવના
જ્ઞાનતિના રચના ઉત્ત્પત્તિ અને વૃદ્ધિ માટે કરવામાં આવતી વિચારણા કે ચિંતવનને ભાવના કહે છે.
પારમાર્થિક મોઢાના માર્ગ માટે પહેલેથી છેલ્લે સુધી જ્ઞાન અને વૈરાગ્યની આવશ્યકતા હોય છે. જ્ઞાનપૂર્વના વૈરાગ્યના કારણભુત બાબતોની વારંવાર વિચારણા કે ચિંતવનને ભાવના કે અનુપ્રેક્ષા કહે છે.આ માવના જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની જનની માનવામાં આવે છે.
મોક્ષમાર્ગની પ્રાપ્તિ, જાળવણી અને આગળ વઘવા માટે આ ભાવના ઉપયોગી હોય છે. મુનિદશામાં આવી માવના મુખ્યપણે જોવામાં આવે છે.
ઉપર મુજબ પાંચ મહાવ્રત, પ્રાંચ સમિતિ, ત્રણ ત્રુપ્તિ કરા ધર્મ. બાવીસ ઘરિ અને બાર ભાવના ગીત વ્યવહારસંવની વિવિધતાની અપેક્ષાએ તેના પ્રદ્ધ ભેદ છે.
સંવરનો મહિમા
આત્માની શુભાશુભભાવવિરહિત વીતરાગદશા તે જ સંવર છે.
૧૫૦
શુદ્ધ
સંવરના કારણે નવીન ર્કોનું આવવાનું અક્કે છે. સ્વ-પરના મિદજ્ઞાનના બળે પોતે પર એવા નોર્મ-યર્સ-માપકર્મથી મિકા પછી સ્વ એવા પોતાના શુદ્ધાત્મમાં સ્થિતિ પામે છે.
ધર્મનું મૂળ સ્વરૂપ જ સંવર છે. સંવર જ સાદ મોક્ષમાર્ગ છે. મોતમાર્ગમાં પર થતી મોશ સુઘી પહોંચવા ચઢવા માટેની તે નિસરણી છે. તે જ અતીન્દ્રિય આનંદની અમીધારા છે. શાનની ગંગા છે. આત્માના અનંત ગુણોની વાસંમવ ાંશિક પ્રગતાને પ્રવર્તનાર છે. સંવર જ સ્વ-પરનું મેદાન કરાવનાર સુબુદ્ધિમ તીક્ષણ છીણી છે.
તત્ત્વ એ વસ્તુનું પ્રયોજનભૂત સ્વરૂપ છે. સંઘરદશા એ વસ્તુનું પ્રયોજનભૂત સ્વરૂપ હોવાથી જીવાદિ નવ તત્ત્વોમાં તેનો સમાવેશ છે. સંવરશારૂપ સંવતત્ત્વ એ શુદ્ધાત્મસ્વભાવના આશ્રયે ઉત્પન્ન થતી પીતરાગદશા છે. તેથી
નિશ્ચયથી વીતરાગી સમતાભાવ કો જ
ભાવના છે. આવી નિશ્ચય ભાવનાપૂર્વક સંસારના તે ઉપાદેય છે. સંવતત્ત્વનું પ્રયોજન જાણીતા
અનિત્યાદિ સ્વરૂપની વિચારણારૂપ શુભભાવ વ્યવહારથી મિાવના છે. વ્યવહાર માપના બાર
પ્રકારે છે. બાર ભાવના પૈકી આ સંઘરાવનાનું પ્રકરણ છે. સંવરભાવના પોતાની સંઘરદશા પ્રગટવાનું કારણ કે સાધન છે.
અને પ્રગટ એવા સંવતત્ત્વ દ્વારા તેના આશ્રયમૂત એવા અજાણ્યા અને અપ્રગટ શુદ્ધાત્મસ્વભાવને ઓળખવાનું છે. શુદ્ધાત્મસ્વભાવને ઓળખવારૂપ સંઘરતત્ત્વની યથાર્થ શ્રદ્ધાનનું ફળ
સદર્શન છે.
ઉપર મુજબ સંવરનો મહિમા અલૌકિક અને અચિંત્ય છે. શ્રી કેન્સર-રીરીનીમમ ཨ ཏི ཨནྟི། ཨ ཨ સંવતત્ત્વ અને સંવરભાવનામાં
શો ફેર ?
સાવના મે એક ચિંતવન પ્રક્રિયા છે. બારભાવના પૈકીની સંવરભાવનામાં સંઘરનું સ્વરૂપ અને તેનું પાટપણું ચિંતવવામાં આવે છે.
જ્ઞાનપૂર્વકના રાજ્યની ની । બાર ભાવના
Page #151
--------------------------------------------------------------------------
________________
સંવરનું સ્વરૂપ સમજીને સંસાર પ્રત્યેનો વૈરાગ્ય અહીં પ્રગટ કરવાની અપેક્ષાએ વીતરાગભાવરૂપ ઉત્પન્ન કરાવી સંવરદશાની પ્રાપ્તિ માટેનો પુષાર્થ સંવરનું ઉપાદેયપણું નીચેના પ્રથમ ત્રણ પ્રકારે પ્રેરવો તે સંવરમાવનાનું પ્રયોજન છે. આ પ્રકારે હોય છે. અને ચોથા પ્રકારે આશ્રયની અપેક્ષાએ સંવરમાવનાની ચિંતવનનું ફળ સંઘરદશાની જ પોતાના ત્રિકાળી શુદ્ધાત્મસ્વભાવનું પરમ પ્રગટતા કરાવવાનું છે. સંવરદશા એ જ સંવરતત્ત્વ વધારે
ઉપાદેયપણું હોય છે. આ પ્રકારની વારંવારની છે. તેથી સંવરમાવના એ સાઘન છે અને તેનું વિશાળ
| વિચારણા તે જ સંવરભાવનાની ચિંતવન પ્રક્રિયા સાધ્ય એ સંવરતત્વ છે.
છે. જે આ પ્રકારે છે દ્ધ સંઘરતત્વ અને સંઘરભાવનાના ઉપરોકત
૧. સંવરનું સાક્ષાત્ મોક્ષમાપણું ભેદને નીચેના કોઠા અનુસાર સંક્ષિપ્તમાં દર્શાવી
ર. સંવરનું અતીન્દ્રિય આનંદસ્વરૂપ શકાય છે.
૩. સંઘરનું કર્મના સંવરનું કારણ પણું | સં વરતાપ | સંવરભાવના.
૪. સંવરનો આશ્રયભૂત શુદ્ધાત્મસ્વભાવ ૧ વસ્તુનું સ્વલ્પ છે |૧ ચિંતવનપ્રક્યિા છે ૨ સંવર તત્વનું પ્રયોજન તેનાર સંવરાભાવનાનું પ્રયોજન સંવરનું ૧. સંવરનું સાક્ષાત્ મોક્ષમાપણું દ્વારા અજાણ્યા શુદ્ધાત્મ-| ઉપાધ્ય સ્વરૂપ સમજી સંસાર
નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના એકત્વને સ્વભાવને ઓળખવાનું છે. | પ્રત્યેના વૈરાગ્યનું છે.
સાક્ષાત્ મોક્ષમાર્ગ કહે છે. 3 સંઘરતત્વનાં શ્રદ્ધાનનું 5ળT૩ સારામાપનાનાં ચિંતવનખંડળ
સંપરદશા એટલે કે વીતરાગભાવરૂપ સંપરદશા એ પોતે જ સમ્યગ્દર્શાન છે
સંવરતત્વની પ્રાપ્તિ છે. નિશ્ચયથી સમ્યક્ઝારિત્ર છે. નિશ્ચય સમ્યકથારિત્ર ૪. સંવરતત્વ સાધ્ય છે. * સંવરાભાવના સાધન છે. એ નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાનપૂર્વક જ હોય છે.
તેથી વીતરાગભાવરૂપ સંઘરદશામાં નિશ્ચય - સંવરભાવનાની ચિંતવન પ્રક્રિયા સમ્યગ્દર્શન-જ્ઞાન- ચારિત્ર એ ત્રણેય સમાવેશ
પામે છે. તેથી વીતરાગભાવરૂપ સંવર પોતે જ જીવના શુદ્ધોપયોગરૂપ વીતરાગભાવને સંવર કહે સાક્ષાત્ મોઢા માર્ગ છે. મોક્ષમાર્ગ હોવાથી તે છે. સંતરદશાનું ઉપાદેયપણું અને તેના આશ્રયભૂત
પ્રગટ કરવાની અપેક્ષાએ ઉપાદેય છે. શુદ્ધાત્મસ્વભાવનું પરમ ઉપાદેયપણું વિચારવું ૨. સંવરનું અતીન્દ્રિય આનંદસ્વરૂપ તે સંવ૨ભાવનાની ચિતવન પ્રક્રિયા છે. આત્મિક અનાકુળતાને અતીન્દ્રિય આનંદ
કહે છે. સંવરમાવનાની ચિંતવન પ્રક્રિયામાં, જીવના અવિકારી વીતરાગભાવ૫ સંવરદશાનું ઉપાદેયપણું આત્મિક અનાકુળતારૂપ અતીન્દ્રિય આનંદનું અને તે સંપરદશા જેના આશ્રયે પ્રગટે છે તે | કારણ સ્વભાવપ્રતિઘાતનો અભાવ છે. આશ્રયભૂત શુદ્ધાત્મસ્વભાવનું પરમ ઉપાદેયપણું
સ્વભાવપ્રતિઘાતના અભાવનું કારણ સ્વચારિત્ર ચિંતવવામાં આવે છે. અહીં વીતરાગતારૂપ સંવર
છે. સ્વચારિત્રનું કારણ વીતરાગભાવ છે. જ આત્મહિતનું સાધન હોવાથી ઉપાદેય છે
વીતરાગભાવ એ જ સંવર છે. તેથી અને સંવર જેના કારણે ઉત્પન્ન થાય છે તે
વીતરાગભાવરૂપ સંઘર પોતે જ અતીન્દ્રિય
આનંદસ્વરૂપ છે અને તેથી તે ઉપાદેય છે. શુદ્ધાત્મસ્વભાવ જ એક માત્ર આશ્રયસ્થાન હોવાથી તે પરમ ઉપાદેય છે.
૩. સંવરનું કર્મના સંવરનું કારણપણે નવીન પૌગલિક8મનું જીવનાપ્રદે શોમાં
૮. સંસારભાવના
૧૫૧
Page #152
--------------------------------------------------------------------------
________________
આવવાનું અટ8વું તેને કર્મનો સંવર કહું છે. જીવનો શુદ્ધૉપયોગરૂપ વીતરાગભાવ કર્મના સંવરનું કારણ છે.
સંવરદશા તે શુદ્ધોપયોગરૂપ વીતરાગમાવ છે. તેથી તે ર્મના સંવરનું કારણ છે. તેથી સંઘરશા ઉપાદેય છે.
અહીં સુધી પ્રગટ વાની અપેક્ષાએ સંવસ્તું ઉપાઘ્યપણું ચિંતવવાની પ્રક્રિયાની ચર્ચા છે. હવે આશ્રયની અપેક્ષાએ એક માત્ર શુદ્ધાત્માસ્વાભાવ જ ઉપાય હોવાથી તે પરમ ઉપાડે છે. તેની ચર્ચા કરવામાં આવે છે. ૪. સંવરનો આશ્રયભૂત સુક્ષ્મસ્વભાવ પોતાના ત્રિકાળ ધ્રુવ શુદ્ધ સ્વભાવને શુદ્ધાત્મસ્વભાવ કહે છે.
પોતાનો શુદ્ધાત્મસ્વમાવ નિત્ય, શળભૂત, સારભૂત, સહાયકારી, પચિ અને ત્રિકાધિશ સામર્થ્યથી સમર છે. તેથી તે પોતે જ સંવરસ્વરૂપ છે. સંપરસ્પરૂપી શુદ્ધાત્મસ્વભાવના માધયે જ આત્માની વીતરાગભાવરૂપ સંવરદશા પ્રગટે છે. શુદ્ધાત્મસ્વભાવે જ સંવરદશાના સંવરદાના એક આર્યભૂત હોવાથી સાયની અપેક્ષાએ તે પરમ ઉપાય છે.
માત્ર
ઉપર મુજબ સંઘરદશાનું ઉપાદેયપણું અને તેના આશ્રયભૂત શુદ્ધાત્મભાવનું પરમ ઉપાદેયપણું ચિંતવવું તે સંવરભાવનાની ચિંતવન પ્રક્રિયા છે.
સંવરભાવનાનું સાધન કે કારણ
નામ
સંવરનું ઉપાદે ચપણું અને તેના આયાત શુદ્ધાત્મવભાનું પરમ ઉપાદેયપણું ચિતવવું તે સંવરભાવનાની ચિંતવન પ્રથા છે. સંવરભાવનાની આ પ્રકારની ચિંતવન પ્રક્રિયા માટેનું સાધન કે કારણપણે નિગ્રંથ મુનિશા પ્રત્યેનો આદર અને ભેદજ્ઞાનની ભાવના છે.
સંવની સાક્ષાત્ મૂર્તિ અને સંવરનું સર્વોત્કૃષ્ટ સ્વરૂપ મિાવલિંગી નિગ્રંથ નિગ્રંથ મુનિશા છે.
૧૫૨
સંવરમાધનાના સર્વોતમ આદર્શ ઉદાહરણરૂપે પણ મુનિશા જ છે. આવા મુનિ પ્રત્યેનો પરમ
આદર અને મુનિદશા પ્રગટ કરવાની અંતરની ઊંડી ભાવના તે જ સંવરભાવનાના ચિંતવનનું સાધન કે કારણ બની શકે છે.
સંઘશદશા માટે સ્વાનુભૂતિની આવશ્યકતા હોય છે. અને સ્વાનુભૂતિ માટે સ્વ-પરના ભેદજ્ઞાનની આવશ્યક્તા હોય છે. આ રીતે મિજ્ઞાનના આઘારે સંઘરદશાની પ્રગટતા હોય છે. તેથી સ્વ-પરના મિદજ્ઞાનનો અભ્યાસ કરવાની મિાવના પણ સંવરભાવનાના ચિંતવનનું કારણ કે સાઘન થાય છે.
કઇ રીતે વસ્તુસ્વરૂપની સમજણ કરાવતાર છે ?
સંવરદશાનું ઉપાદેયપણું અને સંઘરદશાને આશ્રયભૂત શુદ્ધાત્મસ્વભાવનું પરમ ઉપાદેયપણું સમજવા માટે કરવામાં આવતાં અભ્યાસને સંવરમિાવનાનો અભ્યાસ કહે છે. સંવરભાવનાના અભ્યાસી વસ્તુપરૂપની સમજણ થાય છે. તે આ રીતે
સંવરદશા પ્રગટ હોય છે અને તેના આશ્રયમૂિત શુદ્ધાત્મસ્વમાવ અપ્રગટ હોય છે. સંવરમાવનાના અભ્યાસ ઢ઼ારા અજાણ્યા અને અપ્રગટ એવા શુદ્ધાત્મસ્વભાવની ઓળખાણ થાય છે.
આ ઉપરાંત મુનિશા, મિદજ્ઞાન જેવી બાબતો પણ સંવરભાવનાના અભ્યાસ સાથે રસંકળાયેલી છે. આ બઘી બાબતો પ્રયોજનભૂત આત્મવસ્તુના સ્વરૂપ સંબંધી છે. તેથી સંવરમાવનાનો અભ્યાસ વસ્ત્રસ્વરૂપની સમજ કરાવવામાં અત્યંત ઉપકારી છે.
કઈ રીતે વૈરાગ્યનું કારણ છે ? નાના 44-4-9-1----------- સંવરભાવનાનો અભ્યિાસ સંવરદશાનું ઉપાદેયપણું સમજાવનારો છે. સંવરશા પોતે જ સાક્ષાત્ મોક્ષમાર્ગ અને મોક્ષનું સીધું કારણ છે. તેથી સંવરશાનું ઉપાદેયપણું એ મોક્ષમાર્ગ
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની જ્જના : બાર ભાવના
Page #153
--------------------------------------------------------------------------
________________
અને મોક્ષનું જ ઉપાદેયપણું છે. મોક્ષ અને મોક્ષમાર્ગ ઉપાદેય છે તો તેથી વિરુદ્ધ સંસાર અને તેનો માર્ગ હેય છે તે સમજી શકાય છે. સંઘરભાવનાના અભ્યાસથી સંસાર અને તેના માર્ગનું દેવપણું સમજતા સંસાર પ્રત્યે સહજ વૈરાગ્ય ઉત્પન્ન કરનાર છે.
આ રીતે સંવરભાવનાનો અભ્યાસ અને તેનું ચિંતન સંસાર પ્રત્યેના વૈરાગ્યનું કારણ પણ જાણવું
----.-.-.-.-.-. પ્રયોજનપૂર્વકનું વિશેષફળ
આવા પ્રાપ્ત
પ્રાપ્ત
સંવરમાવનાના અભ્યાસનું પ્રયોજન ગન પૂર્વના વૈરાગ્યને ઉત્પન્ન કરાવવાનું છે. પ્રયોજનપૂર્વક સંવરભાવનાના અભ્યાસથી થતાં બે મુખ્ય વિશેષ ફળ આ પ્રકારે ૧. મોક્ષમાર્યાનું સ્વમ સમજાવે ર. મુનિશાની ભાવના કરાવે
દ્ર
૧. મોક્ષમાર્ગનું સ્વરૂપ સમજાવે સમ્યગ્દર્શન-જ્ઞાન- ચારિત્રપ રત્નત્રયને મોક્ષમાર્ગ શહે છે. સંવરભાવનાનો અભ્યાસ આવા મોક્ષમાર્ગના સ્વરૂપને સમજાવનારો છે. સંવર એ આત્માની વીતરાગીદશા છે. વનરાશા ચન-ન-ચારિત્ર્ય રચન પરિણામે હોય છે. રત્નત્રય પોતે જ મોક્ષમાર્ગ છે. તેથી સંપર એ પોતે જ સાક્ષાત્ મોક્ષમાર્ગ
છે. સંઘરાવનાનો અભ્યાસ સંઘરના એટલે કે મોક્ષમાર્ગના સ્વરૂપને સમજાવનારો છે.
ર. મુનિદશાની ભાવના કરાવે અંદરમાં ત્રણ કષાયના અભાવપૂર્વક શુદ્ધામનું સ્વવેદન અને બહારમાં પંચમહાવ્રતાદિ શુભભાવો તે મુનિદશા છે. અવરભાવનાનો અભ્યાસ માન-દશાના આવા સ્વરૂપને સમજાવનારો અને મુનિ-દશા પ્રાપ્ત કરવાની ભાવના કરાવનારો છે.
સંવરની મુખ્યતા મુનિશામાં હોય છે. તેથી સંઘરદશાના આદર્શ ઉદાહરણ તરીકે મુનિદશા માનવામાં આવે છે. શુદ્ધાત્માના સ્વરસંવેદનરૂપ નિશ્ચય મુનિદશા એ પોતે જ નિશ્ચય સંવર
૮. સંસારભાવના
છે. અને પંચમહાવ્રતાદિ શુભભાવોરૂપ વ્યવહાર મુનિદશા એ જ વ્યવહાર સંવર છે. તેથી સંવરનું સ્વરૂપ એ જ મુનિશાનું સ્વરૂપ છે. સંવરમાવનાનો અભ્યાસ સંઘરના સ્વરૂપને સમજાવનારો હોય છે. ના સંવરના સ્વરૂપમાં મુનિશાનું સ્વરૂપ સમાય જતું હોવાથી તે મુનિદશાના સ્વરૂપને પણ સમજાવનારો કહી શકાય છે. મુનિશાના સ્વરૂપની સાચી સમજણપૂર્વક જ મુનિદશા પ્રાપ્ત કરવાની માવના સમવે છે. પરિપૂર્ણ સંઘરદશા પ્રગટ કરવા માટે મુનિશા જરૂરી છે. સંવરમાવનાનો અભ્યાસ મુનિનું સ્વરૂપ સમજાવી સંઘરા પ્રગટ કરવા માટે તે મુનિશા પ્રાપ્ત કરવાની માવના કરાવનારો છે.
ઉપસંહાર
સંવર એટલે રોકાવું કે ટકાવવું તે છે. નવીન પૌદ્ગલિકર્મનું જીવના પ્રદેશોમાં આવવાનું અટકવું તે સંવર è. શુદ્ધોપયોગરૂપ વીતરાગભાવના કારણે નવીન કર્મોનો માવ અટકે છે તેથી તે સંઘર છે.
શુભાશુભભાવને રોકવામાં સમર્થ આત્માનો શુદ્ધોપયોગરૂપ વીતરાગભાવ તે ભાવસંવર અને માવસંવરના કારણે નવીન કર્મોના આસવનો નિરોઘ થાય તે દ્રવ્યસંવર છે. જે આવા દ્રવ્યભાવરૂપ સંવરના સ્વરૂપને દર્શાવતી સંવરમાવનાનો
અભ્યાસ અને ચિંતવન કરે છે તેને વીતરાગમાવરૂપ સંઘર અને તેના ફળમાં અતીન્દ્રિય સુખની પ્રાપ્તિ થાય છે. આ બાબત પંડિત દૌલતરામ નીચેના શબ્દોમાં કહે છે
નિપુ-પાપ નહી છી, તમ નુભવ વિ વીબા । તિન હી વિધિ વત રોળે, સંવર સહિ સુવ ગવલોણે ।। ભાવાર્થ જે છો સંવરભાવનાના અભ્યાસ અને ચિંતવન દ્વારા શુભાશુભભાવરૂપ પુછ્ય-પાપ કરતા નથી અને પોતાના શુદ્ધાત્માસ્વરૂપના અનુભવમાં પોતાના ઉપયોગને રોકે છે તેઓ નવીન કર્યાંના ભાવને પણ રોકે છે, અને તેથી પ્રાપ્ત થતા સાક્ષાત્ સંવર અને તેના ફળમાં આત્મિક અતીન્દ્રિય સુખને
પ્રાપ્ત કરી તેને અવલોકે છે એટલે કે અનુભવે છે.
(છઢાળા : ઢાળ-પ : ગાથા-૧૦)
૧૫૩
Page #154
--------------------------------------------------------------------------
________________
- ચંવ૨ભાવનાના સ્થાન
સંવરવીર સૂકૌશલા
રાજા દશરથ અને રામના પૂર્વજ એવા વિનંતીને ઠુકરાવી ન શકયા પણ પુત્રની પ્રાપ્તિ અયોધ્યાના મહારાજા કીર્તિધર મહાવૈરાગી અને થતાં જ મુનિદીક્ષા અંગીકાર કરશે તેવો દૃઢ મોક્ષગામી મહાત્મા હતા. કીર્તિધરના પુત્ર અને નિર્ણય વ્યકત કર્યો. સમય જતાં મહારાણી આપણા કથાનાયક સુકૌશલના કારણે સહદેવીના કુખે પુત્રરત્ન સુકૌશલના જન્મની અયોધ્યાનગરી સુકૌશલા તરીકે પણ પ્રસિદ્ધ છે. વધાઇના સમાચાર સાંભળતા જ બાળ આત્મહિતની સંયમની સાધનામાં તત્પર રાજકુમારને રાજયતિલક કરી આત્મહિતની મહારાજા કીર્તિધર સૂર્યગ્રહણને જોઇને સાધના માટે સર્વસંગપરિત્યાગ કરીને જિનેસ્વરી સંવરભાવના ભાવતા વૈરાગ્ય પામ્યા. મુનિદશા ધારણ કરી. મંત્રીમંડળની બેઠક બોલાવી જિનદીક્ષા.
મહારાજાનું મુનિ થવું મહારાણીને ન . તેથી અંગીકાર કરવાની પોતાની ભાવના વ્યકત કરી. મુનિલિંગ પ્રત્યે નફરત ધરાવી પોતાનાં પુત્ર મંત્રીઓ અને અન્ય વડીલોએ રાજ્યધુરા સુકૌશલને મુનિદર્શનથી દૂર જ રાખ્યો. કેટલાંક સંભાળનાર રાજકુમારનો જન્મ થાય પછી
સમય પછી વનજંગલમાં વિચરતાં મુનિરાજ સંયમના માર્ગે આગળ વધવાની વિનંતી કરી.
કીર્તિધર અયોધ્યાનગરીના ઉદ્યાનમાં આવી મહારાજા કિર્તીધર મંત્રીમંડળ અને વડીલોની પહોંચ્યા. અને આહાર માટે તેમણે નગરમાં ૧૫૪
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
Page #155
--------------------------------------------------------------------------
________________
પ્રવેશ કર્યો. રાજમહેલ તરફ આવતાં મુનિરાજ “હે મહાભાગ્ય ! તારા પિતા એ તને કીર્તીધરને જોઇને રાજમાતા સહદેવીના મનમાં બાલ્યાવસ્થામાં જ રાજ્ય સોંપી આત્મહત ફાળ પડી ! અરે, આને જોઇને મારો પુત્ર સાધવા માટે મુનિશ્રીંક્ષા અંગૉકાર કરી છે. તે સુકૌશલ વૈરાગ્ય પામી મુનિદશા અંગીકાર કરશે મુવંરાજ કીર્તિઘર આજે આપણાં જગમાં આહાર તો હું કોના સહારે જીવન જીવીશ ? આવું વિર માટે પધાર્યા છે. પણ તારી માતા સહદેવોએ તેણે દ્વારપાળને હુકમ કર્યો :
દ્વારપાળજે આજ્ઞા કરીને તેમને નગરનાં બહાર
કઢાવ મૂક્યા છે. હે દ્વારપાળ ! જ્યારથી આ નિર્ણય મહારાજ કિતધર બાલપુત્રને ત્યજીને મુનિ થયા છે
પત્ર ! તે આપણાં સૌના સ્થામાં છે અને ત્યારથી મને મુનિર્લિંગ પ્રત્યે આદર રહ્યો નથી. |
અત્યારે નિગ્રંથ મુનિરાજ છે. તેમનું અપમાન કર્યું આ લોકો લાહીન થઇને જનકશામાં વિચરે ૪ વ
રીતે થાય ? તારો જન્મ થતાં જ મહારાજાએ છે. રાજ્યલક્ષ્મીને નૈવ કહે છે. ભોગ છોડાથી
મુનિદૉક્ષા અંગૉ8ાર કરી તે તારી માતાને પસંદ યોગ શીખવે છે. મારો પુત્ર નાનો છે. ભોળો છે. જે પડ્યું તેથી તે મુજેમાત્રને ધિક્કારે છે. મનને તેનું ચિત્ત એકદમ કોમળ છે. તેના પિતા જેવો
જોઇને મારો પુત્ર પણ વૈરાગ્ય પામશે એમ માનજે જ વૈરાગી છે. માટે મારા પુત્ર મહારાજ
તને મુનિદર્શનથી દૂર જ રખાવે છે. પણ તારા સુકૌશલી નજરે ચડે તે પહેલાં જ આજે નગરની
ગોત્રમાં આ જૈનધર્મનો પ્રાચીન પરંપરા ચાલો બહાર હાંકી કાઢો.”
આવે છે. અને તે અનુસાર પુત્રને રાજ્ય સોંપ
આત્મહંતની સાધના માટે પિતા ભજન ભાટ મુનિરાજ કીર્તિધરનો આવો અવિનય જોઇને
પકડે છે. કોઇપણ સાધુ આપણા અાંગણેથી સુકૌશલની ધાવમાતા વસંતમાલાને એકદમ
આહાર વિના પરત ગયાનો પ્રસંગ કયારેય બન્ચો લાગી આવ્યું અને તે જોરથી રુદન કરવા લાગી. જથો. પરંતુ આજે તારા પિતાને જ પરત જવું વસંતમાલાના રુદનનો અવાજ સાંભળીને
પડ્યું છે.” મહારાજા સુકૌશલ તેની પાસે દોડી આવ્યા. |
આ પ્રકારનું વૃતાંત સાંભળી મહારાજા સુકૌશલ ધાવમાતાને રડતી જોઇને તેણે કહ્યું :
પોતાના પિતા મુનિરાજ કીર્તિધરના દર્શન કરવા હે માતા ! તું શા માટે રડે છે ? મારી માતાએ માટે અધીરો થઇ ગયો. ચામર, છત્ર, રથ તો મને ગર્ભમાં જ ઉછેર્યો પણ મારું શરીર તો ઇત્યાદિ રાજચિહ્નોને પડતાં મૂકી કમળથી પણ તારા દુધ અને દેખભાળથી જ વૃદ્ધિ પામ્યું છે. કોમળ એવા અડવાણા પગે મુનિને શોધવા દોટ તું મારી જનેતાથી પણ અધિક છે. જે મારી મૂકી. છત્ર-ચામરવાળા વગેરે પણ તેની પાછળ માતાએ તારું અપમાન કર્યું હશે તો હું તેને પણ દોડ્યા. મહામુનિ ઉદ્યાનમાં શિલા ઉપર શિક્ષા કરીશ. તું મને રડવાનું કારણ કહે.” | બિરાજતા હતા. ત્યાં મહારાજા સુકૌશલ આવી
પહોંચ્યા. દ્વારપાળે દરવાજેથી કાઢી મૂક્યા તેથી ત્યારે ધાવમાતા વસંતમાલાએ જણાવ્યું :
અત્યંત લજ્જા અનુભવતાં અને ક્ષમાયાચના
૮. સંસારભાવના
૧૫
Page #156
--------------------------------------------------------------------------
________________
કરતાં સુકૌશલે દિલગીરી દર્શાવી. અને મેઘનાં ગડગડાટ જેવા ઊંચા સ્વરે જગાડાંને આત્મહિતનો ઉપાય જાણવાની જિજ્ઞાસા વ્યક્તા બહાર કઢાથે, તેમ આધ-વ્યાધિ-ઉપાધના કરી. સુકૌશલની જિજ્ઞાસા જાણી ધીરગંભીર ત્રિવિધ અમિથૌ પ્રજ્જર્નાલિત સંસારરૂપ કારાગૃહમાં સ્વરે મુનિરાજ કીર્તિધરે કહ્યું :
ગાઢ મોહનિદ્રામાં સુતા એવા મને આપે હે ભવ્ય ! આ મનુષ્યનો ભય અનંત સંકરભાવનાનો સહુ પહેશ આપૌને જગાડયો છે. ભયભ્રમણના અભાય માટેનો છે. મનુષ્યના હે કૃપાજોધાજ ! હથે આપ જ મને સંગઠશાળા ભયમાં આત્મહિતનું સાધન થાય તો જ તે સાર્થક સાધભૂત સંયમઠશાને પ્રાપ્ત કરાથી સંસારના છે. આત્મહિત સાધવા માટે સ્ય-પરના હુ:ખના દાવાનળમાંથૉ બહાર કઢાયો.” ભેદજ્ઞાનના બળે પરથી પાછો ભળી પોતાના આ પ્રકારે મહારાજ સુકૌશલનો સંયમદશા શુદ્ધાત્મસ્વભાવના અવલંબને ભીતરાગોદશા અંગીકાર કરવાનો દઢ નિર્ધાર જાણી બધાં પ્રગટ કરવાનો છે. આ લોતરાગદશા જ નથીજ સામંતો અને ગર્ભવતી મહારાણી વિચિત્રમાલા પૌદ્ગલિક8ર્મને આથતાં અટકાવનારી સંવરશા સહિત સમસ્ત રાજકુટુંબ આવી પહોંચ્યું. ત્યારે છે. સથરઠશા જ સાક્ષાત્ મોક્ષમાર્ગ છે. મહારાજા સુકૌશલે વડીલોનો વિનય કરી, સમ્યગ્દર્શનનો સહેલો છે, સમ્યજ્ઞાનની ગંગા અનુજ્ઞા મેળવી વિચિત્રમાલાના ગર્ભમાંના પુત્રને છે, સમ્યક્રચાર પત્ર ઝરણું છે. અતીન્દ્રિય રાજતિલક કરી, સર્વ પ્રકારના પરિગ્રહોનો આનંદનું ઘર છે. આથી સંયરઠશા એ મુજઠશા પરિત્યાગ કરીને, ભવતનભોગથી અત્યંત ભિંજા સંભવતો નથી.
વિરકત થઇને પિતા કીર્તિધર મુનિરાજ પાસે મુનિના પાંચ મહાવ્રત સંપરદશાના સૈનિકો છે.
જિનદીક્ષા ગ્રહણ કરી. ત્રણ ગુપ્તિ તેની સુરક્ષિત ગુફા છે. બાથોસ પતિ પછી એકના એક પુત્રના મુનિ થવાથી પરષો તેના મિત્રો છે. હશધર્મો તેના દુશ્મનને રાજમાતા સહદેવીને ઊંડો આઘાત લાગ્યો. દૂર રખાથનાર છે. બારભાયલા તેનો સુશોભિત | | ચિંતા, દુઃખ અને આર્તધ્યાનના બૂરા ભાવોથી શણગાર છે.
મરણ પામી તે વાઘણ થઇ. તે પાપિણી વાઘણ હે પુત્ર ! આર્ય સંવરઠશા પ્રગટ કરવા માટે
મહાક્રોધથી કોપાયમાન છે. વિકરાળ જેનું મુખ સંયમદશાનો સ્વીકાર એકદમ આયુશ્યક છે.” |
આયય છે.) છે, ભયંકર તીક્ષ્ણ જેની દાઢ છે, જેની લાલ
જીભનો અગ્રભાગ લહલહે છે, જેની આંખો સંવરભાવનાનો આવો સદુપદેશ સાંભળી
પીળી છે, જેણે માથા ઉપર પૂંછડી મૂકી છે. મહારાજા સુકૌશલ અત્યંત વૈરાગ્ય પામ્યા. સંવરભાવનાના ઊંડા ચિંતવનમાં સરી પડેલા
નહોરથી અનેક જીવ જેણે વિદાર્યા છે, તેથી જેના
કેશ લોહીથી લાલ છે, તેવી હત્યારીએ જ જાણે સુકૌશલે મહામુનિને વિનંતી કરીઃ
વાઘણનું શરીર ધારણ કરેલું છે ! તે વાઘણ - “હે નાથ ! જેમ કોઈ પુરુષ અગ્નિથી બળતા ભયંકર ગર્જના કરતી વનમાં વિચરતા એકાકી ઘમાં મોહનદ્રાથી યુક્ત સૂતો હોય અને તેને કોઇ
મુનિરાજ સુકૌશલ પાસે આવી પહોંચે છે.
૧૫૬
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
Page #157
--------------------------------------------------------------------------
________________
સુકૌશલ મુનિરાજ કાયોત્સર્ગ ધારણ કરીને તારો મહાક્રોધ જ મને સંકરભાવનાનું ચિંતયન ઊભા રહ્યા અને તે પાપિણી તેને જોઇને કરાલી સિદ્ધદશાની પ્રાપ્તિ કરાવનાર છે. સમગ્ર મહાવેગથી ઊછળી. અને તે વાઘણ સુકૌશલ સંસાર દુઃખનો જ હરિયો છે. તેમાં આ સંકરદશા મુનિના શરીરને ફાડી ખાવા લાગી. ધ્યાનમગ્ન જ સુખનો સાગર છે. તે જ મોક્ષમાર્ગનો નિસરણ સુકૌશલ મુનિને ખાતા ખાતા તેનું ધ્યાન તેના છે. તેથી હે માતા ! તું શાંત થા. ખેઠ જ કર. તું હાથના પહ્મના ચિહ્ન પર પડ્યું જેને જોઇને તેને મારૂં બૂરુ નહિ પણ ભલું થવાનું જ કારણ બની પૂર્વભવનું જાતિસ્મરણજ્ઞાન થયું. અરે! જે પુત્રને છે. તેથી હે મા ! તું પણ સંકરભાવનાના પોતે બેહદ પ્યાર કરતી હતી તેને જ પોતે ભક્ષણ અવલંબને આત્મોન્નતિ સાધ. ” કરી રહી છે ! તેથી તેને અસહ્ય દુઃખ અને પૂર્વના સ્મરણ અને સુકૌશલના પ્રેમાળ આત્મગ્લાનિ થઇ. જેનું વર્ણન વચનોથી ન થઇ ઉદબોધનથી શાંત પડેલી વાઘણ નિરાહારવ્રત શકે. તે પોતાને અનેક પ્રકારે ધિક્કારવા લાગી. અંગીકાર કરી અને સંવરભાવના ભાવી સ્વર્ગમાં આ સમયે સંવરભાવના ભાવતા સુકૌશલ ગઇ અને સંવરની સાધનામાં એકદમ લીના મુનિરાજે આત્મસંબોધન કરતાં વાઘણને સકૌશલ મુનિ ઉપસર્ગ વિજેતા બની કેવળજ્ઞાન સંબોધન કર્યુઃ
| પ્રગટાવી અંતર્મુહૂર્તમાં જ મોક્ષને પામ્યા. “હે માતા! જ્યાં જજની જ પુત્રને ખાઈ જાય
સંવરભાવનાના બળે સંયમદશા, આત્મતેનાથી મોટી સંસારનો વિચિત્રતા બીજી કઈ
સાધના અને ઉપસર્ગ વિજેતા થઇ અંતઃકૃત હોય શકે ? તેથી મોટું કષ્ટ ક્યું હોય શકે ? કેવળી થઇને સિદ્ધદશાની પ્રાપ્તિ કરનાર
છે જજેતા ! તારા અનહદ પ્યારે જ મને સંસાર સંવરમાં પરાક્રમી એવા સંવરવીર સુકૌશલને પ્રત્યેનો વૈરાગ્ય કરાથી સંકરભાથના દ્વારા શત્ શત્ પ્રણામ ! સંયમદશાની પ્રાપ્તિ કરાવ્યો હતો. અને અત્યારે
ઝંદર્ભગ્રંથ)
• સંવરના ભેદ અને તેનું સ્વરૂપ • ૧. તત્વાર્થ સૂત્ર : અધ્યાય-૯, સૂત્ર : ૧, ૨, ૨તત્વાર્થરાજ વાર્તિક : ૧/૪/૧૧/ ર૬/૫; ૧/૪ /૧૮) ર૭/૪; ૧//૧૪/10/૧૨; ૬/૧/૧, ૨, ૬/૫૮૭, ૯/૧/૭, ૮, ૯/૫૮૮/૧, ૯/૪/૪/૧૯૩/ર0; ૯/૫/૯/૫૯૪ / 3; ૯/૭/૧૧/૬0૭/૫, ૯/૯/૮/૧ર/ ૨૫; • 3. સર્વાર્થસિદ્ધિ : ૯/૧/૪0૬ ૫, ૬/૪/૪૧૧૫, ૯/૫/૪૧૧/૧૧; ૬/૭/ ૪૧૯/૭; ૯/૯/૪ર૮/૧; ૫. જ્ઞાનવ : ૨/૮ ૫. બૃહદદ્રવ્યસંગ્રહ : ગાથા ૨૮, ૩૪, ૩૫; ૬. સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા : ગાથા : ૯૫, ૯૬, ૧0૧; ૭. સમયસાર : ગાથા ૧૮૭-૮૯ અને તેની ટીકા; આભાખ્યાતિ : બ્લોક ૧ર૬; • ૮. પંચાસ્તિકાય સંગ્રહ : ગાથા ૧૪૩, ૧૪૩..
- ૧, બારસઅણુવેયાનુપ્રેક્ષા : ગાથા ૬૫ થી ૬૫: - ૨, સ્વામિકાતિકિયાનુપ્રેક્ષા : માથા ૯૫ થી ૧0૧; • 3. ભગવતી આરાઘના : ગાથા ૧૮૨૮ થી ૧૮૩૭; • ૪. જ્ઞાનર્ણવ : સર્ગર : શ્લોક ૧ર૯ થી ૧૪0; • ૫. મૂલાચાર : ઉત્તરાર્ધ : ગાથા 980 થી 9૪૫; • ૬ તત્વાર્થસાર : અધ્યાય-૬ : ગાથા ૩૯, ૪૩, ૫૧, ૦ ૭, તન્વાર્થરાજધાર્તિક : ૬ /૭, ૬/૬/ર/૩૨; ૭ ૮. સર્વાર્થસિદ્ધિ : ૯/૭/૪૧૭; • ૯. સમણસુd: 30, અનુપ્રાસૂત્ર : માથા પરસ; . 10. પદ્મનંદી પંવિતિ : અયોય : ૬, લોક પર: • ૧૧, અનગાર ઘર્મામૃત : ગાથા ૭ર, 93; • ૧૨. બૃહદડ્રવ્યસંગ્રહ : ગાથા 3પ ની ટીકા; • ૧૩. સમયસાર : આત્મખ્યાતિ : બ્લોક ૧૨૭; • ૧૪. જૈ.સિ.કોર: ભાગ -૧ : અનુપ્રેક્ષા : ૧/૧3, પાનું -99; ૪/૧3, પાનું-૮0 સંવરમાવનાની કથા : સંઘરવીર સુકૌશલ ૦ ૧, પદ્મપુરાણ : પર્વ ર૬, શ્લોક-૧૫૯; પર્વ-૨૨, શ્લોક-10, ૪૯, ૮૫ થી ૯૮, ૧૫૯.
૮. સંસારભાવના
૧૫૭
Page #158
--------------------------------------------------------------------------
________________
હેતુલક્ષી પ્રશ્ન : યોગ્ય વિકલ્પ પસંદ કરી બાજુનાં | | ચોરસમાં દર્શાવો. ૦૬. સંવરતત્ત્વનું સાધન શું છે? ૦૧. સંવરમાં કોનો સમાવેશ છે?
૧ | A:: આવવભાવના | B:: ભેદજ્ઞાનની ભાવના A:: યોગનૈરોધ B:: sષાય ::: વરાત 0:: મિથ્યાત્વ
C:: ધર્મભાવના
D:: સંવરભાવના ૦૨. સંવર કોનો વિરોધી છે?
૦૭. સંવરભાવનાની ચિંતવન પ્રક્રિયામાં કોનો સમાવેશ નથી? ૩. [ ] A:- પુગ્ય B:: પાપ c:: આરષa D:: બંધ
A:: સંગારનો આશ્રયભૂત શુદ્ધાત્મસ્વભાવ 8:: સંવરનું ઝર્મનાં સંવરનું કારણ પણું 03. વ્યવહારસંવર કઈ રીતે અભૂતર્થ છે?
c:: સંવરનું અતીન્દ્રય આનંદસ્વરૂપ D:: સંવરનું પરમ ઉપાદેયપણું A:: વ્યવહા૨સંવર દ્વારા નક્ષયસંગરને ઓળખવામાં
૦૮, સંવરની સાક્ષાત્ મૂર્તિ કોણ? B:: વ્યવહા૨સંવરને જ નિશ્ચયસંવર માનવામાં
A:: સમ્યગ્દષ્ટ ધર્માત્મા B:: નિરાંશ મુનિરાજ c:: નિશ્ચયસંવર સંબંધિત શુભભાવને વ્યવહારસંવર માનવામાં
C:: ઔરહંત ભગવાનp:: સિદ્ધ પરમાત્મા D:: વ્યવહા૨સંવર સર્વથા અભૂતાર્થ છે.
૦૯. સંવરભાવનાનો અભ્યાસ કોના વણ્યને સમજાવનારો છે? ૯. ૦૪. દશ પ્રકારના ધર્મ સાથે જોડાયેલ ‘ઉત્તમ’ શબ્દ શું છે? ૪.|| A:: મોક્ષમાર્ગ B:: મોક્ષ C:: સંવર 0:: નિરા
A:: શ્રેષ્ઠતા B:: પ્રશiષનીયતા ::: ઊંચી કક્ષા D:: સમ્યગ્દર્શન ૧૦. સંવરભાવના અભ્યાસના ફળમાં શેની પ્રાપ્તિ છે? ૦૫. સંવરનો મહિમા શા માટે છે?
A:: અતીત્તેય સુખ B:: ઈન્ડેય સુખ A:: ધર્મનું મૂળ કારણ B:: ઋતજ્ઞાનની ગંગા
'C:: મોક્ષનું સુખ
'D:: સંસારનું સુખ c:: અતહેય આનંદનો ધોધ 0:: સાક્ષાત્ મોક્ષમાર્ગ
1777777 777 - ચંદ્ધાંતિક પ્રશ્ન :
૧૦.
ટપટઠટ..
નીચેના પ્રશ્નોના એક કે બે વાકચમાં જવાબ આપો.. 3૦. નિશ્ચય અને વ્યવહાર ધર્મ શું છે ? ૦ ૧. સંવર એટલે શું?
3 ૧. દશ ધર્મના નામ આપો. ૦૨, સંવરભાવના ર્કોને કહે છે?
3 ૨. ભાવના કોને કહે છે ? ૦3. કોનો નિરોધ એ સંવર છે?
33. નિશ્ચય અને વ્યવહાર ભાવના શું છે? ૦૪. જીવ અને પુગલના પરિણામની અપેક્ષાએ થતા સંવરના ૩૪. સંવ૨નું સાક્ષાત્ મોક્ષમાર્ગીપણું કઈ રીતે છે? બે પ્રકાર જણાવો.
3 પ, સંવ૨ન અતીન્દ્રિય આનંદસ્વરૂપ કઈ રીતે છે? ૦પ, ઓળખાણ માટે કરવામાં આવતા કથનની અપેક્ષાએ 3. સંવરને કર્મનાં સંવ૨નું કારણ પણું કઇ રીતે છે? થતા સંવરના બે ભેદ જણાવો..
3 ૭. શુદ્ધાત્મસ્વભાવ એ સંવરનો આશ્રયભૂત ર્શી રીતે છે? ૦૧. વ્યવહાર સંવરની વિવિધતાની અપેક્ષાએ સંવરના સતાવના 3 ૮. સંવરભાવનાની ચિંતવન પ્રક્રિયાનું સાધન કે કારણ શું છે? ભેદ કઇ રીતે છે?
3 ૯. સંવ૨ભાવનાનાં અભ્યાસના બે મુખ્ય વિશેષ ફળનાં ૦૭. ભાવસંવર કોને કહે છે?
નામ આપો. ૦૮. દ્રવ્યસંવર કોને કહે છે ?
૪૦. મોક્ષ માટે કોને કહે છે ? ૦૯. નય તે શું છે?
૪ ૧. મુનિદશા શું છે ? ૧૦. ઉન શ્ચયસંવર કોને કહે છે ?
૪૨. સંવરનું સ્વરૂપ એ કોનું સ્વરૂપ છે ? ૧ ૧, નિશ્ચયભાવસંવર કોને કહે છે ?
નીચેના પ્રશ્નોના વિસ્તૃત જવાબ આપો. ૧ ૨. નિ સૈયદ્રવ્યસંવર કોને કહે છે ?
૦ ૧. સંવરભાવનાની વ્યાખ્યો અને તેની સમજૂતી આપો. ૧ 3. વ્યવહાર સંવર કોને કહે છે ?
૦૨. ભાવસંવર અને તેનું ઉપાદેયપણું સમજાવો. ૧૪. કયા પ્રકારના શુભોપયોગને વ્યવહારસંવ૨ કહે છે? | ૦3. દ્રવ્યસંવર અને તેનું સંસારના અભાવનું કારણ પણું સમજાવો. ૧ પ. વ્યવહારભાવસંવર અને વ્યવહારદ્રવ્યસંવર શું છે? ૦૪. નિશ્ચયસંવર અને તેનું સ્વરૂપ સમજાવો. ૧ ૬, અણુવ્રત કોને કહે છે?
૦૫. વ્યવહારસંવર અને તેનું સ્વરૂપ સમજાવો. ૧૭. મહાવ્રત કોને કહે છે?
૦૬. શા માટે નિશ્ચયસંવરના કોઈ પ્રકાર હોતા નથી અને ૧૮. નિશ્ચયથી વ્રત શુ છે ?
વ્યવહારસંવ૨ના અને પ્રકાર હોય છે ? ૧૯. પાંચ મહાવ્રતના નામ આપો.
૦૭. સંવ૨નો મહેમા સમજાવો. ૨૦. પાંચ પ્રકારના ચારેત્રના નામ આપો.
૦૮, સંવરતtવ અને સંવરભાવનામાં શો ફેર છે? તે સમજાવો. ૨ ૧. સંમતિ કોને કહે છે?
૦૯. સવ૨ભાવનાની ચિતવન ગ્રંક્રયા સમજાવો. ૨૨. તિ શ્ચય અને વ્યવહાર સમિતિ શું છે ?
૧૦. સંવ૨ભાવનાનું સાધન કે કારણ સમજાવો. ૨ 3. પાંચ સંમતિના નામ આપો.
૧ ૧. સંવ૨ભાવના કઈ રીતે વસ્તુસ્વરૂપની સમજણ કરાવનાર છે? ૨૪, ગુપ્ત કોને કહે છે?
૧ ૨. સંવ૨ભાવના કઈ રીતે વૈરાગ્યનું કારણ છે ? ૨ ૫. નિશ્ચય અને વ્યવહાર પ્તિ શું છે?
૧ 3. સંવરભાવના કઇ રીતે મોક્ષમાર્ગનું સ્વરૂપ સમજાવે છે? ૨૧ત્રણ ગુપ્તના નામ આ.
૧૪. સંવરભાવના કઈ રીતે મુનિદશાની ભાવના કરાવે છે? ૨૭. ખરેષહજય કોને કહે છે ? ૨૮. નિશ્ચય અને વ્યવહાર ખરેષહજ ય શું છે?
નીચેનાનો તફાવત આપો. ૨૯. ધર્મ કોને કહે છે ?
૧. સંવરતાવ અને સંવરભાવના
૧૫૮
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
Page #159
--------------------------------------------------------------------------
________________
ભાવના
E
નિર્જરાભાવના
अरे निजस्वभाव साधन द्वारा कर तूं चैतन्य प्रतपन । चल जायेगें कर्म मुजंग, बसेगा तूं मोक्ष सदन ॥ (ચાર હેä) "હમ કૃત નિર્જરાભાવનાના આધારે)
તુ માં
a
બ
अलसक
૧. વ્યાખ્યા અને સમજૂતી
૨. સંવરભાવના અને નિર્જરાભાવના વચ્ચેનો ભેદ
૩. નિર્જરાભાવના માત્ર જ્ઞાનીને જ સંભવે છે.
૪, નિર્જરાતત્ત્વ અને નિર્જરાભાવના વચ્ચેનો ભેદ
લોસ બક્ષી
૭ રૂપરેખા હ
૫. સંવર નિર્જરાભાવનાની જેમ મોક્ષભાવના શા માટે નહિ ? ૬. નિર્જરાના ભેદ અને તેનું સ્વરૂપ
૧. જીવ અને પૌદ્ગલિકકર્મના પરિણામની અપેક્ષાએ નિર્જરાના બે પ્રકાર છે.
૧. ભાવનિર્જરા અને ર. દ્રવ્યનિર્જરા
दलीय
૨. ફળદાનની અપેક્ષાએ નિર્જરાના બે પ્રકાર છે. ૧.સવિપાકનિર્જરા અને ૨. અવિપાકનિર્જરા ૩. પુસ્માર્થની અપેક્ષાએ નિર્જરાના બે પ્રકાર છે. ૧. સકામનિર્જરા અને ૨. અકામ નિર્જરા ૪. ઓળખાણ માટે કરવામાં આવતા કથનની અપેક્ષાએ
નિર્જરાના બે પ્રકાર છે.
૧. નિશ્ચય નિર્જરા અને ૨. વ્યવહાર નિર્જરા
૫. વ્યવહાર નિર્જરાની વિવિધતાની અપેક્ષાએ બાર પ્રકારના તપ અનુસાર નિર્જરાના બાર પ્રકાર છે.
૧. ઉપવાસ ર,અવમૌર્ય ૩.વૃતિપરિસંખ્યાન ૪.રસપરિત્યાગ ૫. વિવિત શય્યાસન ૬.કાયકલેશ ૭.પ્રાયશ્ચિત ૮. વિનય ૯.વૈયાવૃત્ય ૧૦.સ્વાધ્યાય ૧૧.વ્યુત્સર્ગ ૧.ધ્યાન
નિર્જરાભાવનાની ચિંતવન પ્રક્રિયા
૭.
૮.
નિર્જરાભાવનાનું સાધન કે કારણ
૯. કઇ રીતે વસ્તુસ્વરૂપની સમજણ કરાવનાર છે ? ૧૦. કઈ રીતે વૈરાગ્યનું કારણ છે ? ૧૧. પ્રયોજનપૂર્વકનું વિશેષ ફળ
૧. તપનું સ્વરૂપ સમજાવે ૨. ઇચ્છાનો નિરોધ કરાવે ૧૨ ઉપસંહાર
૧૩. નિર્જરાભાવનાની કથા
તપસ્વી તીર્થંકર ઋષભદેવ
Page #160
--------------------------------------------------------------------------
________________
કવિવર પં.દીલતરામકૃત નિર્જરાભાવના પ્રેક ભજન
आतमरुप अनुपम अद्भूत, याहि लखँ भव सिंधु तरो ॥ टेक ॥। अल्पकाल में भरत चक्रधर निज आतमको ध्याय खरो । केवलज्ञान पाय भवि बोधे, ततछिन पायौ लोकशिरो ।। १ ।। સમ્પર્શન-જ્ઞાન-પરન-સવ, યેદિ ગતમેં માર નરો ! પૂરવ શિવ ો યે નાહિં અત્ર, પિર નૈદ, યદુ નિયત વરો ।। ૨ ।। कोटी ग्रन्थ को सार यही है, ये ही जिनवाणी उचरो । ‘રીન’. બાવ નિર્ઝર માનજો, મુત્તિમાં સવ તેમ વરો || ૪ ||
ભાવાર્થ પોતાના શુદ્ધ આત્માનું સ્વરૂપ અનુપમ છે. અદ્ભુત છે. આ શુદ્ધાત્માના આશ્રર્ય થતી કર્મની
નિર્દેશ અને નિર્જાભાવનાના ચિંતવની જ ભવસિંધુને તરીને પાર ઉતરી જવાય છે.
ભરત ચક્રવર્તીએ પોતાના શુદ્ધાત્માના ધ્યાનના કારણભૂત નિર્જરાભાવનાનું ચિંતવન કરીને અલ્પકાળમાં જ કેવળજ્ઞાનને પ્રાપ્ત કર્યુ. ત્યારપછી વ્યજનોની નિર્જરાવાવનાનો બોધ આપીને સુત જ લોકશિખર ઉપર નિર્વાણદશાને પામ્યા. જેઓ પૂર્વમાં મોઠા પામ્યા છે. અત્યારે પાસે છે અને ભવિષ્યમાં ઘડાશે તેઓએ એ બાબત નિશ્ચિતરૂપથી સિદ્ધ કરી છે કે આ જગતમાં નિર્જાભાવના અને તેના તેના કારણે થતું સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર સહિતનું તપ જ મોક્ષનું કારણ હોવાથી અત્યંત સારભૂત છે.
કરોડો ગ્રંથોનો સાર અને જિનવાણીનું કહેવું પણ આ જ પ્રકારે છે. તેથી કવિ દોલતરામ કહે છે કે, નિર્જરાભાવનાના ચિંતવનના બડે પોતાના
શુદ્ધાત્માનું ધ્યાન ધરો અને તેથી વસ્તુ જ મુક્તિ-મળીને વો. એટલે કે મોથાદાને પ્રાપ્ત થાઓ.
(દૌલત-જૈનપદ-સંગ્રહ - ભજન નં. ૮૬, પાનુ પપ ના આધારે)
31
-
Page #161
--------------------------------------------------------------------------
________________
( ભાતુના
- ળિયાલાવળા
નિર્જરા એટલે જીર્ણ થવું કે ઝડી જવું તે. જીવના તો તે પરરૂપથી ઉદયમાં કહેવાતું નથી પણ વીતરાગભાવની પ્રચરતાના કારણે પદગલિક- તે સ્વરૂપથી જ ઉદયમાં આવેલ કહેવાય છે. કર્મના સંવરપૂર્વક તેનું ક્ષીણ થવું કે ફળ આપ્યા વીતરાગી તપના પ્રભાવથી સત્તામાં રહેલ વિના ખરી જવું તે નિર્જરા છે. નિર્જરા અને પૌગલિકકર્મ ઉદીરણા, ઉત્કર્ષણ કે સંક્રમણ તેના આશ્રયભૂત શુદ્ધાત્મસ્વભાવ ઉપાદેય છે પામી ક્ષીણ થઈ જાય છે. તે નિર્જરા એકદમ તે પ્રકારનું ચિંતવન તે નિર્જરાભાવના છે. ક્ષીણ થયેલ કર્મનો જઘન્ય અંશ ઉધ્યમાં આવે
ત્યારે તે જીવના પરિણામમાં મલિનતા કે વિકાર पुवकदकम्मसडणं तु णिज्जरा। કરી શકતો નથી તેથી તે ફળ આપ્યા વિના અર્થ : પૂર્વબદ્ધ કર્મોનું કડવું તે નિર્જરા છે.
ખરી ગયું તેમ માનવામાં આવે છે. તેને અવિપાક (ભગવતી આરાધના : ગાથા ૧૮૪૧) નિર્જરા કહે છે. જીવના વીતરાગભાવના કારણે સત્તામાં રહેલ પ્રગટ કરવાની અપેક્ષાએ નિર્જરા ઉપાદેય પૌલિકકર્મરૂપ રકંઘોના અવયવોનું જીર્ણ કે છે અને આશ્રય કરવાની અપેક્ષાએ પોતાનો ક્ષીણ થવું તેમ જ ઉદયમાં આવેલ કર્મ રકંઘોનું નિર્જરાસ્વભાવી ત્રિકાળ ધ્રુવ શુદ્ધાભસ્વભાવ ફળ આપ્યા વિના ખરી જવું તે નિર્જરા છે. પરમ ઉપાદેય છે. આ પ્રકારે નિર્જરાનું સ્વરૂપ આ નિર્જરા સંવરપૂર્વકની હોય છે. જેમ નાવમાં અને તેના પ્રાપ્ત કરવાના ઉપાયનું વારંવાર પડેલું છિદ્ર બૂરાઈ જવાથી નાવમાં નવીન પાણી ચિંતવન થવું તે નિર્જરાભાવના છે. પ્રવેશતું નથી અને પછી અગાઉ ભરાઈ ગયેલ បាលលលលលលលលលលលលលលលលលលលលលលលលលល પાણીને સૂકવીને કે ઉલેચીને દૂર કરવામાં આવે શું સંવરભાવના અને નિર્જરાભાવના છે, તેમ નવીન ફર્મના સંવરપૂર્વક પૂર્વબદ્ધ કર્મોને તપ દ્વારા ક્ષીણ કરીને તેને દૂર કરવામાં
વચ્ચેનો ભેદ
គឺលលលលលលលលលលលលលលលលលលលលលលលល આવે છે તે નિર્જરા છે. નિર્જરાના કારણે કોઈ નિર્જરા પણ સંવરની જેમ આત્માના નવીન કર્મબંઘ થયા વિના સત્તામાં રહેલ કર્મ શુદ્ધોપયોગરૂપ વીતરાગી પરિણામ છે. બન્ને ક્ષીણ થાય છે કે ઉધ્યમાં આવેલ કર્મ ફળ આપ્યા મોક્ષમાર્ગરૂપ છે અને તેથી ઉપાદેય છે આ વિના ખરી જાય છે.
પ્રકારે સંવર અને નિર્જરાનું કારણ, મોક્ષમાર્ગમાં સામાન્ય રીતે જીવના પ્રદેશમાં પૂર્વ બંઘાયેલ સ્થાન અને ઉપાદેયપણાની અપેક્ષાએ સમાનતા પૌગલિકર્મ સ્વરૂપ કે પરરૂપથી ઉધ્યમાં આવીને
છે. વળી બન્ને જીવના એકસરખા વીતરાગભાવ ફળ આપ્યા વિના ખરતું નથી. કોઈ કર્મ સંક્રમણ
જ છે. આ રીતે સંવર અને નિર્જરા સમાન પામી ઉદયમાં આવે તેને પરરૂપથી ઉદયમાં
જણાતા હોવાથી નિર્જરાભાવનામાં સંઘરભાવનાથી આવેલ કહેવાય છે. પરંતુ કોઈ કર્મ ઉદીરણા,
શું વિશેષતા છે ? તેવો પ્રશન સહજપણે થાય. ઉત્કર્ષણ કે અપકર્ષણ પામી ઉદયમાં આવે તો તેનો ઉત્તર આ મુજબ છે:
+1:*
*
|
E
*1
.
૯. નિર્જરાભાવના
Page #162
--------------------------------------------------------------------------
________________
સંવરમાં વીતરાગતાની પ્રાપ્તિ કે ઉત્પત્તિ છે પણ નિર્જરામાં ઉત્પન્ન થયેલ વીતરાગતાની વૃદ્ધિ છે. જેના કારણે સંવર નવીન પૌદ્ધતિનિ આવતાં અટકાવે છે. પણ નિર્જરા તે ઉપરાંત સત્તામાં રહેલ પુરાણા કર્મને ક્ષીણ કરી તેનો ક્ષય પણ કરે છે. મોક્ષમાર્ગની શખાત સંઘી થાય છે પણ તેની પૂર્ણતા માટે નિર્જરા જરૂરી છે. શુદ્ધાત્માની સ્ત્રી અને તેથી થતા સમ્યગ્દર્શનપૂર્વક સંવર હોય છે. પણ નિર્જરામાં તે ઉપરાંત શુદ્ધાત્માની સાધના પણ સમાયેલી
છે. સમ્યગ્દર્શનપૂર્વક સંવર હોય છે તેમ સંઘપૂર્વક
જ નિર્જરા હોય છે.
પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, દશ ઘર્મ, બાવીસ પરિષહજય, બાર ભાવના જેવા કારણોથી સંઘર હોય છે. અને બાર પ્રકારના તપના કારણે નિર્જરા હોય છે. સંવરભાવનાનું ચિંતવન શુદ્ધાં |ી જ ધરાવનાર આત્માર્થીન પણ હોય છે. પણ નિર્જરામાપનાનું ચિંતવન મુખ્યપણે જ્ઞાનીને જ હોય છે.
સંવર અને નિર્દેશના ઉપરોક્ત મેને સક્ષિપ્તમાં નીચેના કોઠા અનુસાર દર્શાવી શકાય છે. સંવર નિરા 1 hsapu DNdi. 1_hilpuÙ×j. ___ ki f. ST: ASS1 • _*•
3 ki tuiz 31St biju 3 | 3 deguj.
*p[juR1,
a chiuso
kfSH1*.
it with rXSIY spLpfZ; r Sefp . L$kf|khf R$ r_Sp IpeBi. 7k,hfh_p_y,, sh_| 7 r_S>fpqh_p_y,, All Lis T_IL tosh_ vze &; beB¡. mujj
.h's, kros, Nyrá Sp. tant f** 6 kg$@_
*.
૧૬૨
નિર્જરાભાવના માત્ર
જ્ઞાનીને જ સંભવે છે. លលលលលលលលល નિર્જરામાં શુદ્ધાત્માની સાધના છે. ચૈતન્યનું પ્રતપન છે. વીતરાગતાની વૃદ્ધિ છે. જેમ પુત્રના જન્મ વિના તેના ઘર વિષેની વિમારણા હોતી નથી તેમ વીતરાગતાની ઉત્પત્તિ વિના તેની
વૃદ્ધિ કે પૂર્ણતા વિષેની વિચારણા હોતી નથી. આ વીતરાગતા જ્ઞાનીને જ હોય છે. વળી
સંવરપૂર્વક જ નિર્જા હોય છે અને સંઘરદશા
(1) જ હોય છે. તેથી નિર્જરા સંબંઘી વિચારણા કરનારી નિર્જરામાવના પણ
મુખ્યપણે જ્ઞાનીને મુનિશામાં સંભવે છે.
નિર્જગતત્ત્વ અને નિર્જણભાવના વચ્ચેનો ભેદ
ល
તત્ત્વ એ વસ્તુનું પ્રયોજનભૂત સ્વરૂપ છે. નિર્જરા અવસ્થા એ વસ્તુનું પ્રયોજનમૃત સ્વરૂપ હોવાથી વાદિ નવતોમાં તેનો સમાવેશ છે. નિર્જરા અવસ્થારૂપ નિર્જરાતત્ત્વ એ સંવરશાપૂર્વક તી વીતરાગદશાની વૃદ્ધિ છે તેથી તે ઉપાદેય છે. નિર્જરાતત્ત્વનું પ્રયોજન જાણીતી કે પ્રગઢ નિર્જરાદશા દ્વારા તેના આશ્રયદ્ભૂિત અજાણ્યા અને અપ્રગટ એવા શુદ્ધાત્મસ્વભાવને ઓળખવાનું છે. શુદ્ધાત્મસ્વભાવને ઓળખવારૂપ નિર્જરાતત્ત્વની યથાર્થ શ્રદ્ધાનનું ફળ સમ્યગદર્શન છે.
માપના એ એક ચિંતવનપ્રક્રિયા છે. બારમાવના પૈકીની નિર્જરામાવનામાં નિર્જરાનું સ્વરૂપ અને તેનું ઉપાદેયપણું તવવામાં આવે છે. નિર્જરાભાવનાનાં ચિંતવનનું પ્રયોજન નિર્જરાનું ઉપાદેયપણું સમજીને સંસાર પ્રત્યેનો વૈરાગ્ય વઘારી મોક્ષમાર્ગમાં આગળ વધવા માટેનો
પુસ્યાર્થ પ્રેરવાનું છે. નિર્જરાભાવનાનાં ચિંતવનનું
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની જ્નની ઃ બાર ભાવના
Page #163
--------------------------------------------------------------------------
________________
ફળ વીતરાગતાની વૃદ્ધિરૂપ નિર્જરાદશાની જ પ્રચુરતા છે. નિર્જરાદશા એ જ નિર્જરાતત્ત્વ છે. તેથી નિર્જરામાપના સાઘન છે અને નિર્જરાતત્ત્વ એ તેનું સામ્ય છે.
નિર્જરાતત્ત્વ અને નિર્જરાભાવના વચ્ચેનો
ઉપરોકત મેદ નીચેના
દર્શાવી શકાય છે.
નિર્જરાના ભેદ અને તેનું સ્વરૂપ រល જીવના પ્રદેશોમાં રહેલ પૂર્વબદ્ધ કર્મોનું ક્ષણ થઇને ખરી જવા માટેના કારણભૂત જીવના
કોઠા અનુસાર ટુંકમાં પરિણામ અને તે કર્મોનું ખરી જવું તે નિર્જરા છે.
નિજ'રાતત્ત્વ ૧. પરંતુનું સ્વરૂપ છે.
ર. નિર્જરાતત્ત્વનું પ્રયોજન તેના ર. દ્વારા અજાણ્યા અને અપ્રગટ એવા શુદ્ધાત્મસ્વભાવને ઓળખી તેનો આશ્રય કરાવવાનું છે.
નિરાભાવના ૧. ચિંતવન પ્રક્રિયા છે.
Ann
૩. નિર્જરાતત્ત્વની યથાર્થ શ્રદ્ધાનનું
૩.
ફળ સમ્યગ્દર્શન છે. ૪. નિર્જરાતત્ત્વ એ સાઘ્ય છે.
૪.
નિર્જરાભાવનાનું પ્રયોજન નિર્જરાનું ઉપાદેયસ્વરૂપ સમજી સંસાર પ્રત્યેનો વૈરાગ્ય વધારી મોક્ષમાર્ગમાં આગળ વધવાનો પુરુષાર્થ પ્રેરવાનું છે. નિર્જરાભાવનાનું ચિંતવનનું ફળ
નિર્જરાતત્ત્વની પ્રાપ્તિ છે.
નિર્જરાભાવના એ સાધન છે.
ANRANNANNA
સંવ-નિર્જરાભાવનાની જેમ મોક્ષભાવના શા માટે નહિ ?
ܕܡܩܡܩܗܣܗܡܗܣܘܢܘܕܘܘܘܘܘܘܗܕܢܫܢܘܗܕܕ
નવતત્ત્વો પૈકીના સંવતત્ત્વ અને નિર્જરાતત્ત્વનું સ્વરૂપ અને તેનું પાપણું ચિંતવનારી સ્વભાવના અને નિર્જાભાવના છે. તેમ મોહતત્ત્વનું સ્વરૂપ અને તેનું ઉપાદેયપણું ચિંતવનારી મોક્ષભાવના નથી, તેનું કારણ એ છે કે સંવ-નિર્જમાવનાના ચિંતવનમાં મોક્ષનું સ્વરૂપ અને તેનું ઉપાદેયપણું આવી જ જાય છે. સંસારભાવનામાં પણ સંસાથી વિદ્ધ મોક્ષનું સારાભૂતપણું અને ઉપાદેયપણું હોય છે. દરેક ભાવનાના ચિંતવનનું ફળ મોક્ષમાર્ગ અને મોંધુ હોય છે.
સંવ-નિર્જરા પોતે જ મોક્ષમાર્ગ છે. સંવરનિર્જરાની ઉત્પત્તિ પણ મોહારરૂપી શુદ્ધાત્માના આશ્રયથી અને મોક્ષપદ પ્રાપ્તિના ધ્યેયથી હોય
છે, તેથી આતંગ મોમાનાની આવશ્યકતા નથી ૯. નિર્જરાભાવના
નિર્જરાના જુદી-જુદી અપેક્ષાએ જુદા-જુદા ભેદ છે. તે આ પ્રકારે છેલ્રદ્ધ
૧.
જીવ અને પૌદ્ગલિકકર્મના પરિણામની અપેક્ષાએ નિર્જરા બે પ્રકારે છેઃ
૧. ભાવ નિર્જરા અને ર. હૃદ્ય નિર્જરા ફળદાનની અપેક્ષાએ નિર્જરાના બે પ્રકાર છે ઃ ૧. સવિપાક નિર્જરા અને ર. અવિપાક નિર્જરા
૩. પુરુષાર્થની અપેક્ષાએ નિર્જરાના બે પ્રકાર છે ઃ
૧. સકામ નિર્જરા ર. અકામ નિર્જરા ૪. ઓળખાણ માટે કરવામાં આવતા કથાની અપેક્ષાએ નિર્જરાના બે પ્રકાર છે
૧. પ્રિય નિર્જરા . વ્યવહાર નિર્જરા વ્યવહાર નિર્જરાની વિવિધતાની અપેક્ષાએ બાર પ્રકારના તપ અનુસાર નિર્જરાના બાર પ્રકાર છે ઃ
૩૧. ઉપવાસ
૭. પ્રાયશ્ચિત્ત ૪૮. વિનય
ર. અવૌંદર્ય ૩. વૃત્તિસિંખ્યાન |. વૈયાવૃત્ત્વ
૧૦. સ્વાધ્યાય
૪. સપરિúામા ૫. વિવિજ્ઞત્ત શય્યાસન ૧૧. ચુસ[ ૦૬. કાયકજ્ઞેશ
૧૨. દયાન
૧. જીવ અને પૌલિકકર્મના પરિણામની અપેક્ષાએ નિશ બે પ્રકારે છેઃ ૧. ભાવનિર્જરા અને ર. દ્રવ્યનિર્જરા
જીવના પરિણામ અને પૌદ્ગલિકકર્મના પરિણામ વચ્ચે પરસ્પર અનુકૂળ અનુસ્વપણાનો
સંબંધ હોય છે જેને નિમિત-નૈમિત્તિક પ્રકારનો
૧૬૩
Page #164
--------------------------------------------------------------------------
________________
સંબંઘ કહે છે. આવા સંબંઘ સમયે જીવના પરિણામને ભાવ અને પૌષ્ણલિકડર્મના પરિણામને
૨. દ્રવ્યનર્જશ દ્રવ્ય કહેવાની પદ્ધતિ છે. આ કારણે જીવની | ભાવનિર્જરાના નિમિત્તે જીવના પ્રદેશોમાં શદ્ધિની વૃદ્ધિ અર્થાત વીતરાગભાવની પ્રચુરતાપૂ ૨હેલ પૂર્વબદ્ધ પૉલિકકર્મોનું ક્ષણ નિર્જરાને ભાવનિર્જરા અને તેના નિમિત્તે થતા થઈ જવાં કે ખરી જવારૂપ પુલના પૂર્વબદ્ધ પૌલિકકર્મના ઝડવારૂપ નિર્જરાને પરિણામને દ્રવ્યનિર્જરા કહે છે. દ્રવ્યનિર્જરા કહેવામાં આવે છે. તેથી જીવ અને
- નિર્જરા એટલે કડવું કે ખરી જવું. નવીન પૌગલિકકર્મના પરિણામની અપેક્ષાએ નિર્જરા
પૌદ્ગલિકકર્મના સંવરપૂર્વક પૂર્વબદ્ધ કર્મોનું કડવું બે પ્રકારે છે:
કે ખરી જવું તે દ્રવ્યનિર્જરા છે. દ્રવ્યસંવરપૂર્વક ૧. ભાવનિર્જરા અને ર. દ્રવ્યનિર્જરા
જ દ્રષ્યનિર્જરા હોય છે તેથી તે જ્ઞાનીને જ
હોય છે. દ્રવ્યનિર્જરાના કારણે જીવ મોક્ષમાર્ગની ૧. ભાáનર્જ
સાધનામાં એકદમ આગળ વઘતો મોક્ષની તદ્દન જીવ સાથે જોડાયેલ પૂર્વબદ્ધ નિકટ પહોંચે છે. પગલકકર્મોનું ક્ષીણ થઈને ખરી જવાના ૨. ફળદાનની અપેક્ષાએનર્જચના બે પ્રકાર કારણભૂત જીવના શુદ્ધોપયોગરૂપ વાંતરાગભાવને ભાવનિર્જરા કહે છે. ૧. સવિપાક નિર્જરા અને જીવના શુદ્ધોપયોગરૂપ વીતરાગભાવ જ સંવર
૨. અવિપાક નિર્જરા અને નિર્જરા છે. તેથી જે ભાવસંવર છે તે જ ભાવનિર્જરા હોય છે. તોપણ ભાવનિર્જરામાં
૧. ઋવિપાક નિર્જ વીતરાગભાવની પ્રચુરતા કે વૃદ્ધિરૂપ વિશેષ
પેલિકકર્મનું ઉદયમાં આવીને પોતાનું ફળ પ્રકારના વીતરાગભાવ છે કે જે સંઘર ઉપરાંત
આપીને ખરી જવું તે સવિપાક નિર્જરા છે. નિર્જરાનું પણ કારણ હોય છે. તેથી ભાવસંવરપૂર્વક જ ભાવનિર્જરા હોય છે અને જીવના પ્રદેશોમાં પૂર્વે જે પૌલિકકર્મો તે જ્ઞાનીને જ સંભવે છે. ભાવસંવરના કારણે બંધાયેલા હોય છે તે તેના ઉદયકાળ અનુસાર મોક્ષમાર્ગની શરૂઆત છે પણ મોક્ષમાર્ગની વહેંચાયેલા હોય છે જેને નિષેકો કહે છે. આ આરાધના અને પૂર્ણતા તો ભિાવનિર્જરાથી જ નિષેકો તેના સ્વકાળે ઉદયમાં આવે છે. અને હોય છે. ભાવનિર્જરા જ સાક્ષાત્ મોક્ષમાર્ગ અને તે ઉદય અનુસાર જીવ તેમાં જોડાઈને તે મોક્ષનું સીધું કારણ છે.ભાવનિર્જરામાં શુદ્ધોપયોગની અનુસારના રાગાદિ વિકારો પામે તો તેણે પોતાનું વૃદ્ધિ, શુદ્ધાત્માનું પ્રચુર સ્વસંવેદન અને ફળ આપ્યું કહેવાય છે. પૌલિકકર્મો આ અતીન્દ્રિય આનંદનો આહલાદ છે. આત્માના રીતે પોતાનું ફળ આપીને જીવના પ્રદેશોથી છૂટા અનંતગુણોની યથાસંભવ આંશિક શુદ્ધતાની પડી જાય તો તેને સવિપાક નિર્જરા કહે છે. પ્રગટતાનું કારણ પણ ભાવનિર્જરા છે. તેથી સવિપાક નિર્જરા જ્ઞાની કે અજ્ઞાની દરેક પ્રગટ કરવાની અપેક્ષાએ ભાવસંવર કરતાં પણ જીવને સતત ચાલતી રહે છે. સવિપાક નિર્જરાનું તે વધુ ઉપાદેય છે.
ફળ આવે છે અને તેથી તે અનુસાર જીવ
૧૬૪
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
Page #165
--------------------------------------------------------------------------
________________
રાગાદિ વિકારો પામે છે. અને તેના નિમિત્તે રહેલ આ પાપકર્મોનું અપકર્ષણ થઈ તેની નવીન ફર્મનું બંધન પણ થતું રહે છે. તેથી સ્થિતિમાં કે અનુભાગમાં કે બન્નેમાં ઘટાડો આ પ્રકારની નિર્જરા તે વાસ્તવિક નિર્જરા ગણાતી થવો અને તેના કારણે તેની ફળદાન શકિત નથી. મોક્ષમાર્ગમાં તેનું કોઈ સ્થાન નથી. તેથી ઘરવી તે પણ અવિપાક પ્રકારની નિર્જરા છે. નિર્જરાભાવનાનો તે વિષય નથી. તેથી તેનું જીવના પુસ્માર્થ પૂર્વકના વીતરાગભાવ કે શુભકોઈ ચિંતવન કે વિચારણા હોતી નથી. | ભાવના કારણે આ પ્રકારની નિર્જરા હોય છે.
૨. વિપાક નિર્જ
૨.૨.પૂર્વબદ્ધ પુણ્યકર્મોની સ્થિતિ
અનુભાઇ વધવા પૂર્વબદ્ધ પગ
૧ આપ્યા વિના અઘાતિકની શાતા વેદનીય, શુભનામ, જીવના પ્રદેશોમાંથી છૂટા પડીને ખરી જવું તેને ઉચગોત્ર અને શુભઆયુ એ પુણ્યકર્મોની પ્રકૃતિ અર્વપાક નિર્જરા કહે છે.
છે. જીવના પુરુષાર્થપૂર્વકના વીતરાગભાવ કે
શુભ ભાવના નિમિત્તે સત્તામાં રહેલ પૂર્વબદ્ધ સામાન્યપણે ઉદયગત પૌલિકકર્મોનું ફળ
પુણ્યકર્મોનું ઉત્કર્ષણ થઈ તેની સ્થિતિમાં, આપ્યા વિના ખરી જવું તે અવિપાક નિર્જરા
અનુભાગમાં કે બન્નેમાં વધારો થવો અને તેના છે. આ ઉપરાંત સતામાં રહેલ પૌલિકકર્મોનું
કારણે પુણ્યકર્મની ફળદાન શકિત વઘી જવી. ઉત્કર્ષણ, અપકર્ષણ કે સંક્રમણ પામી ક્ષીણતા
તે પણ એક પ્રકારની અવિપાક નિર્જરા છે. પામે અને તેથી તેના સ્થિતિ-અનુભાગમાં ઘટાડો થાય તે પણ અવિપાક નિર્જરા છે. અવિપાક ૨.૩.પૂર્વબદ્ધ પામનું પુણ્યમાં નિર્જરાની સામે નવીન પૌત્રલિકકર્મોનું બંઘન
ફેરવાઈ જવું થતું નથી. આ અવિપાક નિર્જરા નીચેના પાંચ
જીવના પુરુષાર્થપૂર્વકના વીતરાગીભાવ કે પ્રકારે હોય છે :
મંદકષાયરૂપ શુભ ભાવના કારણે અઘાતિકર્મોની ર.૧. પૂર્વબદ્ધ પાપBર્મોની સ્થિતિ અનુભાવ ઘટવા પાપપ્રકૃતિનું પુણ્યમાં સંક્રમણ થવું એટલે કે ૨.સ. પૂર્વબઇદ પુણ્યકર્મોની સ્થિતિ અનુભાવ વધવા ફેરવાઈ જવું તે પણ અવિપાક નિર્જરા છે. ૨.૩. પૂર્વબદ્ધ પાપકર્મોનું પુણ્યમાં ફેરવાઈ જવું
૨.૪.પૂર્વબદ્ધ કર્મોની ઉદીરણા ર.૪. પૂર્વબદ્ધ કર્મોની ઉદીરણા થઈને તેનું ખરી
થઈને તેનું ખરી જવું
અગાઉ બંઘાયેલા અને સત્તામાં રહેલ ૨.૫, ઉદયમાં આવેલ કર્મોનું ફળ આપ્યા પૌગલિકકર્મોને વહેલા ઉદયમાં લાવવા તેને વિના ખરી જવું
ઉદારણા કહે છે. આવી રીતે ઉદીરણા પામીને
ઉદયમાં આવેલ કર્મને તપના પ્રભાવે ફળ આપ્યા ૨.૧.પૂર્વબદ્ધ પ્રાપકર્મોની સ્થિતિ
વિના જીવના પ્રદેશોથી અલગ કરીને ખેરવી અનુભાઇ ઘટવા
નાખવા તે પણ અવિપાક નિર્જરા છે. સમસ્ત ઘાતિકર્મો અને અઘાતિકર્મોમાં અશાતા વેદનીય, અશુભનામ, નીચગોત્ર અને અશુભઆયુ ૨.J. ઉદયમાં આવેલ શર્મોનું ફળ આપ્યા એ પાપકર્મો છે. પૂર્વે બંઘાયેલા અને સત્તામાં
વિના ખરી જવું
જવું
૯. નિર્જરાભાવના
Page #166
--------------------------------------------------------------------------
________________
જીવના વીતરાગભાવની પ્રચુરતાના પ્રભાવે નિર્જરાભાવનામાં આવી અવિપાક નિર્જરાનું ઉદયમાં આવેલ કર્મોને ફળ આપ્યા વિના ખેરવી ચિંતવન હોય છે. નાખવા તે અવિપાક નિર્જરા છે. વીતરાગી નિશ્ચય તપના કારણે આવી અવિપાક નિર્જરા હોય છે.
૩. પુરુષાર્થની અપેક્ષાએ નિર્જશના
છે પ્રા૨ છે: સામાન્ય રીતે કોઈપણ કર્મ સ્વરૂપથી કે ૧. સકામ નિર્જરા અને પરરૂપથી ઉદયમાં આવીને તેનું ફળ આપ્યા ૨. અકામ નિર્જરા વિના ખરતો નથી. પૂર્વબદ્ધ કર્મનું તે જ જાતિની અન્ય પ્રકૃતિમાં ફેરવાઈ જઈને એટલે કે સંક્રમણ
. ઍમ નિર્જશ. પામીને ઉધ્યમાં આવવું તે પરરૂપથી ઉધ્ય કહેવાય
અહીં કામ એટલે પ્રયત્ન કે પુગ્ધાર્થ છે. તેથી છે પણ કોઈ કર્મ સંક્રમણ પામ્યા સિવાય ઉત્કર્ષણ કે અપકર્ષણ પામીને કે જે સ્વરૂપે
પ્રયત્ન કે પુક્ષાર્થપૂર્વક થતી નિર્જરાને સકામ બંઘાયેલ હોય તે જ સ્વરૂપે ઉદયમાં આવે ર્નિર્જરા કહે છે. તો તે સ્વરૂપથી ઉદય કહેવાય છે.
વીતરાગતાના પુરુષાર્થપૂર્વક થતી નિર્જરા તે
સકામ નિર્જરા છે. જે કર્મ સત્તામાં હોય તેને પૌલિકકર્મના સર્વઘાતિ સ્પર્ધકોની શકિત
વીતરાગી તપના પ્રભાવે પુરુષાર્થપૂર્વક ઉદયમાં સર્વપ્રકારે આત્માના ગુણોનું આચ્છાદન કરવાની
લાવીને એટલે કે તેની ઉદીરણા કરીને હોય છે, જેના કારણે નવીન કર્મબંઘન થાય
સમભાવપૂર્વક તેનો ભોગવટો કરવો કે જેના છે. આ રીતે નવીન ફર્મબંઘન કરાવનાર કર્મના
કારણે કોઈ નવીન કર્મબંઘન ન થાય તો તે ઉદયને વિપાકરૂપ ઉદય કહે છે. પણ દેશઘાતિ
સમયે થતી ફર્મની નિર્જરા એ સકામ નિર્જરા સ્પર્ધકોની શક્તિ અમુક પ્રકારે આત્માના ગુણોનું
કહેવાય છે. જીવનું સમ્યક્ પ્રકારનું વીતરાગી આચ્છાદન કરવાની હોય છે, જેના કારણે નવીન કર્મબંઘન થતો નથી. આ રીતે નવીન
તપ એ જ સકામ નિર્જરા છે. કર્મબંધન ન કરાવનાર કર્મના ઉદયને પ્રદેશરૂપ જીવનું આવી સકામ નિર્જરા માત્ર જ્ઞાનીને ઉદય કહે છે.
જ હોય છે અને અજ્ઞાનીને હોતી નથી.
વાસ્તવમાં સકામ નિર્જરા તે જ અવિપાક નિર્જરા જીવના વીતરાગી ભાવના કારણે સત્તામાં રહેલ સર્વઘાતિ સ્પર્ધકોનું દેશઘાતિમાં સંક્રમણ થઈને
છે. જીવના પુરુષાર્થ સહિતના પરિણામરૂપ
ભાવનિર્જરા તે સકામ નિર્જરા છે અને તેના પરરૂપથી ઉદયમાં આવવું અને તેના કારણે
નિમિત્તે ફળ આપ્યા વિના પૌલિકકર્મના તેનો વિપાકરૂપ ઉદય ન થવો અને માત્ર
ખરી જવારૂપ થતી દ્રવ્યનિર્જરા તે અવિપાક પ્રદેશરૂપ ઉદય થવો તે એક પ્રકારની કર્મની
નિર્જરા છે. એટલે કે ભાવનિર્જરા તે સકામ અવિપાક નિર્જરા છે.
નિર્જરા અને તેના નિમિત્તે થતી દ્રવ્યનિર્જરા ઉપરોકત દરેક પ્રકારની અવિપાક નિર્જરા તે અવિપાક નિર્જરા છે. નિર્જરાભાવનામાં આ જ્ઞાની ઘર્માત્માને સંવરપૂર્વક હોય છે. પ્રકારની નિર્જરાનું ચિંતવન હોય છે.
ગુણોનું ઉભયે થતી કર્મી
ની હોય છે.
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
Page #167
--------------------------------------------------------------------------
________________
નિર્જરાની ઓળખાણ તે નિશ્ચય નિર્જરા અને ૨. અsઇમ નિર્જશ
વ્યવહારનય અનુસારની ઓળખાણ તે વ્યવહાર વીતરાગતાના પુરુષાર્થ વિનાની હોય તેવી નિર્જરા છે. આ રીતે નય પદ્ધતિથી નિર્જરાના નિર્જરાને અકામ નિર્જરા કહે છે.
બે પ્રકાર છે પોતાના પ્રયત્ન કે પુરુષાર્થ વગર કે સમ્યફ ૧. નિશ્ચય નિર્જરા અને ર. વ્યવહાર નિર્ભર પ્રકારના તપ વગર માત્ર સંજોગોવશાત કે પરતંત્રતાના કારણે ભૂખ-તરસ વેઠવા, બ્રહ્મચર્યનું
૧. નિશ્ચય નિર્જશ પાલન કરવું, જમીન પર સૂવું, પીડા, સંતાપ
નિશ્ચયનયની પદ્ધતિ અનુસાર સૌથી જેવી બાબતો શાંતિપૂર્વક સહન કરવી તે અકામ નિર્જરા છે.
રાંતની ઓળખાણ માટે કરવામાં આવતા
નિર્જરાના કથનના પ્રકારને નિશ્ચય નિર્જરા. અકામ નિર્જરા એ સવિપાક નિર્જરા જ છે. કહે છે. જીવના શુદ્ધોપચોમ વોતરાગભાવ જીવના પરિણામની અપેક્ષાએ એટલે કે અને તેના કારણે જીવના પ્રદેશોમાં રહેલ ભાવનિર્જરારૂપે જે અકામ નિર્જરા છે તે જ પૂર્વબદ્ધ પૌલકર્મોનું કડવું તે નિશ્ચય તેના નિમિત્તે પદગલિફકર્મનું ફળ આપીને ખરી નિર્જરા છે. જ વારૂપ પગલે પરિણામની અપેક્ષાએ એટલે નિયનય તેના વિષયને સીધી રીતે ઓળખાવે કે દ્રવ્યનિર્જરાપે તે સવિપાક નિર્જરા છે. અકામ છે. જીવના વીતરાગી શુદ્ધભાવની વૃદ્ધિ અને નિર્જરા જ્ઞાની કે અજ્ઞાની કોઈને પણ હોય તેના કારણે થતું પૌગલિકકર્મોનું ઝડવુ તે શકે છે. આવી નિર્જરા સામે કોઈક કર્મનું બંઘન નિશ્ચય નિર્જરા છે. નિશ્ચયનય અને તે અનુસારની પણ હોય છે. તેથી મોક્ષમાર્ગમાં તેનું સ્થાન નિશ્ચય નિર્જરાના કોઈ પ્રકાર હોતા નથી તોપણ નથી. અને નિર્જરાભાવનામાં તેનું ચિંતવન નથી.
આપણે અગાઉ જોઈ ગયા તે મુજબ નિર્જરાને
જીવના પરિણામની અપેક્ષાએ ભાવનિર્જરા અને ૪. ઓળખાણ માટે ૩૨૩ામાં આવતા
પૌદ્ગલિકર્મના પરિણામની અપેક્ષાએ દ્રવ્યનિર્જરા ફથઝની અપેઝાએ નિર્જઍના છે
કહે છે. તેથી જીવના વીતરાગભાવમય પ્રકJ૨ છેઃ
ભિાવનિર્જરાને સીધી રીતે ઓળખાવનાર કથનને ૧. નિશ્ચય નિર્જરા અને
નિશ્ચય ભાવનિ ર્જરા અને પૌગલિકકર્મોના, ર. વ્યવહાર નિર્ભર
ઝડવારૂપ વ્યનિર્જરાને સીધી રીતે ઓળખાવનાર
ફથનને નિશ્ચય દ્રવ્યનિર્જરા કહેવાય છે. નિર્જરાની ઓળખાણ માટે કરવામાં આવતા કથનને નય કહે છે. નયમાં વકતાનો અભિપ્રાય
૨. વ્યવહાર નિર્જશ અને શ્રોતાની સમજણ સંકળાયેલી હોય છે. જીવના વીતરાગ ભાવરૂપ નિર્જરાની ઓળખાણ વ્યવહારનયની પદ્ધતિ અનુસાર માટે કરવામાં આવતા સીધી રીતના કથનને આડકતરી રીતે કરવામાં આવતા નિર્જરાની નિશ્ચયનય અને આડકતરી રીતના કથનને ઓળખાણ માટેના કથનના પ્રકારને વ્યવહાનય કહે છે. નિશ્ચયનય અનુસારની વ્યવહાર નિર્જરા કહે છે. નિશ્ચય
૯. નિર્જરાભાવના
૧૬૭
Page #168
--------------------------------------------------------------------------
________________
નિર્જરા સાથે સંબંધિત જીવના શૉપયોગપ પરિણામ અને તેના કારણે થતું પૂર્વબદ્ધ પાપકર્મનું ક્ષણપણું તે વ્યવહાર નિર્જા છે.
વ્યવહારમય તેના નિર્દિષ્ટ વિષયને બીજી જાણીતી બાબત દ્વારા આાક્તરી રીતે ઓળખાવે છે. નિશ્ચયથી જીવના વીતરાગમાપ તે નિશ્ચય ભાવનિર્જરા અને તેના કારણે થતું પૌદ્ગલિક ર્મોનું ઝડવું કે ખરી જવું તે નિશ્ચય દ્રવ્યનિર્જરા છે. આ નિશ્ચય ભાવનિર્જરા કે નિશ્ચય દ્વવ્યનિર્જરા સીધી રીતે ઓળખી કે સમજી શકાતી નથી તેથી તેની સાથે સંબંધિત બીજી જાણીતી બાબત દ્વારા તેની ઓળખાણ કે સમજણ કરાવવા માટેની થન પદ્ધતિ તે વ્યવહાર નિર્જરા છે.
જીવના વીતરાગભાવ અજાણ્યા હોય છે અને તેની સાથે સંબંધિત શુભભાવ જાણીતા હોય છે, તેથી જીવના પીતરાગમાપરૂપ અજાણી ભાવનિર્ઝરાને ઓળખાવવા માટે તેની સાથે સંબંધિત જાણીતા શુભભાવો દ્વારા ઓળખાણ કરાવવા માટે કરવામાં આવતા થનને વ્યવહાર ભાવનિર્જરા કહે છે. અહીં વીતરાગમાપ તે નિશ્ચય માનિર્જરા છે અને તેની સાથે સંબંધિત શુભભાવ તે વ્યવહાર માનિર્જરા છે. અને તે વ્યવહાર માવનિર્જરાના કારણે સત્તામાં રહેલ પાપકર્મની સ્થિતિ-અનુમાગનું ઘવું કે તેનું પુણ્યમાં પરિવર્તન થવું કે પુણ્યનો રસ વધવો તેને વ્યવહાર દ્રવ્યનિર્જરા કહે છે, પરંતુ અહીં એ ધ્યાન રાખવું જરૂરી છે કે નિશ્ચય માવનિર્જરા કે નિશ્ચય દ્રવ્યનિર્જરા વિનાના માત્ર શુભભાવને વ્યવહારથી માનિર્જરા હૈ સત્તામાં રહેલ પૌદ્ગતિ{ની ક્ષીણતાને વ્યવહારથી દ્રવ્યનિર્જરા પણ કહી શકાતી નથી. કેમ કે, નિશ્ચય કે વ્યવહારનો નિર્દિષ્ટ વિષય જુદો હોતો નથી પણ નિશ્ચય તેના વિષયને સીધી રીતે બતાવે છે, અને વ્યવહાર તેના વિષયને બીજી જાણીતી
૧૬૮
બાબત દ્વારા આતરી રીતે બતાવે છે. પણ વ્યવહાર દ્વારા તેના નિધિ વિશ્વને ઓળખવા કે સમજવા થોડો પ્રયત્ન, વિચારણા કે તર્કણા જરૂરી હોય છે. પરંતુ વ્યવહારના કથનને જ નિશ્ચય માની લેવું યોગ્ય નથી.
વીતરાગામાવરૂપ નિશ્ચય માનિર્જરા સાથે સબંધિત શુભભાવને વ્યવહારથી ભાવનિર્જરા કહે છે. શુભમાવ અનેક પ્રકારના હોવાથી વ્યવહાર માવનિર્જરા પણ અનેક પ્રકારે હોય છે. વીતરાગભાવ સાથે સબંધિત બાર પ્રકારના તપરૂપ શુભમાપને વ્યવહારથી ભાવનિર્ઝરા માનવામાં આવે છે. શુભમાપરૂપ વ્યવહાર માનિર્જરાના કારણે સત્તામાં રહેલ પૂર્વબ પાપોનુ ક્ષીણ થવું કે પાપનું પુણ્યમાં પરિવર્તન થવું કે પુણ્યનો રસ વઘવો તે વ્યવહારથી દ્રવ્યનિર્જરા છે.
વ્યવહાર માનિર્જરા કે વ્યવાર ધ્વનિર્જરા જાણીતી છે અને તેના દ્વારા થોડો પ્રયત્ન, વિચારણા કે તર્કણા કરીને વીતરાગમાવરૂપ નિશ્ચય મિાવનિર્જરા કે પૌદ્ગલિક્કર્મના ઝડવારૂપ નિશ્ચય ધ્વનિર્જરાને ઓળખવી તેમાં વ્યવહારની સાર્થકતા છે.
૫. વ્યવહાર નિર્જરાની વિવિધતાની
અપેક્ષાએ બાર પ્રકારના તપ અનુસાર નિર્જરાના બાર પ્રકાર છે.
૦૧. ઉપવાસ
ઘેર. ૦૪,
અવઔદ
૦૩. વૃત્તિપરિસંખ્યાન
૪. સપરિત્યાગ્ર ૫. વિવિજ્ઞત્ત શય્યાસન ૦૬. કાયલે
ઘી, પ્રાયશ્ચિત
૮. વિચ
૯. વૈયાવૃત્ત્વ
૧૦. સ્વાધ્યાય
૧૧. વ્યુાઈ
૧૨. ધ્યાન
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ાની : બાર ભાવના
Page #169
--------------------------------------------------------------------------
________________
નિર્જરાના કારણભૂત તપનો મહિમા
શકિત અનુસાર તપ Bરવાનો ઉપદેશ
સમ્યક્ પ્રકારના તપનો અધિકારી એક માત્ર तपसा निजर्रा च ।
મનુષ્ય જ છે. તેથી શક્તિ અનુસાર તપ કરી અર્થ : તપથી સંવર ઉપરાંત નિર્જરા પણ થાય છે. મનુષ્યજીવનને સફળ બનાવવાનો ઉપદેશ છે.
(તત્વાર્થસૂત્ર : અધ્યાય ૯, સૂત્ર – ૩) શક્તિ બે પ્રકારની છે : અંતરંગ અને બ્રાહ્ય. ઉપરોકત સૂત્ર અનુસાર વિશેષ પ્રકારે નિર્જરા આત્માની અંદરમાં અનંતાનુબંઘી આદિ કષાયનો કરવામાં સમ્યફ પ્રકારના તપનો સિંહફાળો છે. જે પ્રકારે અભાવ હોય તે અંતરંગ શક્તિ છે પૂર્વબદ્ધ કર્મોની ઉદીરણા કરીને તેનો નાશ અને શરીરની સ્થિતિ વગેરે બાહ્ય શક્તિ છે, કરવામાં તપ જ કાર્યકારી છે. અનેક ભવોમાં શક્તિ અનુસાર તપ કરવાની ભાવનામાં તીર્થંકર ભોગવાઈને પણ જે કર્મની નિર્જરા થતી નથી નામકર્મના કારણભૂત સોળેય ભાવનાનો સમાવેશ તેનાથી અનેક્શણી નિર્જરા ભોગવાયા વિના સમ્યફ છે. તપ વિના દેહમાં શાતાશિલીયાપણું રાખવાથી પ્રકારના તપથી ઉચ્છવાસમાત્રમાં થાય છે. જીવ તીવ્ર દુ:ખદેવાવાળા અશાંતાવેદનીયકર્મને મોક્ષમાર્ગ અને મોક્ષની સર્વ પ્રકારની સાધના
બાંધે છે. તપમાં આળસ કરવાથી વીર્યંતરાય અને સિદ્ધિ તપથી છે. જન્મ-મરણના રોગને
અને ચારિત્રમોહનીયકર્મ પણ બંઘાય છે. તેથી દૂર કરવા માટે તેના સમાન અન્ય કોઈ ઔષઘી શક્તિ હોવા છતાં જે તપ કરતો નથી તે નથી. ચોસઠ પ્રકારની છદ્ધિઓ પૈકી દરેક
પોતાની આત્મશકિોપ વીર્યને ગોપવે છે, પોતાની Aદ્ધિઓ તપના પ્રભાવથી જ પ્રગટે છે. |
જાતને જ છેતરે છે, તેથી શક્તિ અનુસાર તપ આલોકના સંતાપને દૂર કરાવી પરલોકમાં સ્વર્ગની
કરવાનો ઉપદેશ છે. પરંપરા દ્વારા મોક્ષની પ્રાપ્તિ કરાવનાર કોઈ નિશ્ચય-વ્યવહાર તપનું સ્વરૂપ હોય તો તે તપ જ છે. સાધકની કામધેનુ, કલ્પવૃક્ષ કે ચિંતામણી સમાન તપ છે.
समस्त रागादि परभाव ईच्छात्यागेन તપ એ દુઃખનું નહિં પણ સુખનું જ સાધન છે
। स्वस्वरुपे प्रतपनं विजयनं तप : ।
અર્થ : સમસ્ત રાગાદિ પરભાવરૂપ ઇચ્છાઓના કેટલાંક લોકો તમને કષ્ટદાયક કે દુ:ખરૂપ
ત્યાગપૂર્વક પોતાના શુદ્ધ સ્વરૂપનું પ્રતપન કરવું. કહેતા હોય છે. પણ વાસ્તવમાં રાગ-દ્વેષ
વિજયન કરવું તે તપ છે. (પ્રવચનસાર ગાથા ૭૯ પછીની ગાથાની મોહ જ દુ:ખદાયક છે, રાગ-દ્વેષ-મોહ વિનાનું
જયસેનાચાર્યકૃત તાત્પર્યવૃત્તિ ટીકામાંથી) સમ્યક્ પ્રકારનું તપ નહિ. તપ એ સાંસારિક
| તપની ઉપરોકત પરિભાષા અનુસાર ઈચ્છાના આધિ-વ્યાધિ-ઉપાધિના તાપથી ત્રસ્ત જીવોને નિરોઘપૂર્વક પોતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિરતા પરમ શીતળતા આપનાર શીતઘર સમાન છે. વડે તેનું પ્રતપન કે વિજયન કરવારૂપ વીતરાગઆત્માની વીતરાગતા, પવિત્રતા અને વિશુદ્ધિનું ભાવ જ વાસ્તવિક તપ છે. નાસ્તિથી ઈચ્છાનો
સ્થાન સમ્યક્ તપ જ છે. તેથી તપ જ સિદ્ધ નિરોઘ અને અસ્તિથી ચૈતન્યનું પ્રતપન એ ભગવાન સમાન આત્મિક અતીન્દ્રિય સ્વાભાવિક તપ છે. ઈછા એ જ મૂછ છે, મોહ છે, સુખનું સર્વોતમ સાધન છે.
રાગ છે. તેથી નાસ્તિથી ઈચ્છાના અભાવથી જ તપ છે. અસ્તિથી પોતાના શુદ્ધ સ્વરૂપનું
૯. નિર્જરાભાવના
૧૬૯
Page #170
--------------------------------------------------------------------------
________________
પ્રતપન એટલે કે સ્વરૂપવિશ્રાંત નિસ્તરંગપણે પ્રકારના તપ શુ ભોપયોગરૂપ હોવાથી તે ચૈતન્યનું તપ્તાયમાન થવાથી તેનું દેદીપ્યમાન વ્યવહારથી તપ કહેવાય છે. વીતરાગભાવરૂપ કે ઉજ્જવળપણું પ્રગટ થાય તે તપ છે. નિશ્ચય તપ એક જ પ્રકારે છે અને તેના કોઈ અહીં સ્વરૂપવિશ્રાંત એટલે પોતાના શુદ્ધ
પ્રકાર હોતા નથી તોપણ આ વીતરાગભાવ
સાથે સંબંધિત અને આ વીતરાગભાવની આગળસ્વરૂપમાં રિથરતાપ શુદ્ધોપયોગ છે. જે સ્વરૂપમાં
પાઇ ળ રહેનારા ઉપવાસાદિ બાર પ્રકારના વિશ્રાંત એટલે કે સ્વરૂપમાં લીનતાના કારણે
શુભભાવોને આઘારે તે વીતરાગભાવરૂપ નિશ્ચય રિસ્થરતા પામેલ હોવાથી એકદમ અડોલ કે
તપને પણ ઉપવાસાદિ બાર પ્રકારે ઓળખવામાં નિકંપ હોય તેવો નિસ્તરંગ છે. આવા
આવે છે. અહીં શુભ ભાવરૂપ વ્યવહારતપથી સ્વરૂપવિશ્રાંત નિસ્તરંગરૂપ શુદ્ધોપયોગના કારણે
પાપકર્મની સ્થિતિ-અનુ ભાગ ઘટવા, પાપનું ચૈતન્યનું પ્રતપન કે વિજયન થાય છે. જેમ
પુણ્યમાં સંક્રમણ થવું અને પુણ્યકર્મની સ્થિતિસોનાને અગ્નિની આંચ આપવાથી સોનાની શુદ્ધતા અનુ માગ વઘવા જેવી પહેલી ત્રણ પ્રકારની વધે છે તેમ પોતાના શુદ્ધ સ્વરૂપમાં વધુને | અવિપાક નિર્જરા હોય છે. અને વીતરાગભાવરૂપ વધુ સ્થિરતાપ પ્રતપન એટલે કે તપ્તાયમાન | તપના પ્રભાવે પૂર્વબદ્ધ કર્મોની ઉદીરણા થઈને થવાથી ચૈતન્યની શુદ્ધિની વૃદ્ધિ થાય છે, જેને તેનું ખરી જવું કે ઉદયમાં આવેલ કર્મોનું ફળ તપ કહે છે. આ રીતે સ્વરૂપવિશ્રાંત નિસ્તરંગ આપ્યા વિના ખરી જવું જેવી બાકીની બે ચૈતન્યના પ્રતાપનરૂપ વિશેષ પ્રકારના વૃદ્ધિગત પ્રકારની અવિપાક નિર્જરા હોય છે. વીતરાગભાવ જ નિશ્ચયથી તપ છે.
આ નીચે બારેય પ્રકારના તપની વ્યાખ્યા, આ પ્રકારે વીતરાગભાવરૂપ નિશ્ચયતપપૂર્વક સમજૂતી, તેનું ફળ અને નિશ્ચય-વ્યવહાર સ્વરૂપ તેની સાથે સંબંધિત જે બાર પ્રકારના શુભભાવ
આપવામાં આવે છે. હોય છે તેને વ્યવહારથી તપ કહે છે. અહીં ખાસ લક્ષમાં રાખવાનું છે કે વીતરાગતાની | ૧. ઉપવાસ. વૃદ્ધિરૂપ નિશ્ચય તપ વિનાના ઉપવાસાદિના શુભ ભાવો વ્યવહારથી પણ તપ નથી, પણ પોતાના શુદ્ધ સ્વરૂપના લક્ષે વિષય, કષાય અને તપાભાસ છે. તેથી મોઢામાર્ગમાં તેનું સ્થાને આહારના ત્યાગને ઉપવાસ નામનું તપ કહે છે. નથી અને તેથી નિર્જરાભાવનાનો તે વિષય
ઉપવાસમાં ખાધ, વાઘ, લેહ્ય અને પાન પણ નથી.
(એટલે કે પીણુ. પાણી) એ ચારેય પ્રકારના આહાર બાર પ્રકારની તપમાં પ્રથમ છ પ્રકારની તપ એટલે કે અશનનો ત્યાગ હોવાથી તેને અનશન શરીરાદિ બાહ્ય પદાર્થોના આધારે અને બહારથી પણ કહે છે. એકદમ ઓળખી શકાય તેવા હોવાથી તેને
ઉપ એટલે પોતાના ત્રિકાળ શુદ્ધ સ્વરૂપની બાહ્ય તપ કહે છે. બાકીના છ પ્રકારના તપ
પાસે અને વાસ એટલે વસવુ તે. પોતાના શુદ્ધ અંતરંગ મનનું નિયમન કરનારા અને બહારથી
સ્વરૂપના વસવાટના લક્ષો વિષય, કષાય અને એકદમ ઓળખી શકાય તેવા ન હોવાથી તેને
આહારનો ત્યાગ તે ઉપવાસ છે. વિષય-કષાયના આત્યંતર તપ કહે છે. બાહ્ય-અસ્વિંતર બારેય
ત્યાગ વિના માત્ર આહારનો ત્યાગ એ ઉપવાસ
૧૦૦
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
Page #171
--------------------------------------------------------------------------
________________
નથી. પોતાના શુદ્ધ સ્વરૂપના લા વિના અન્ય નિશ્ચય તાપૂર્વક આહારની ઈચ્છા અને આહારની કોઈ પ્રયોજનાર્થે આહારનો ત્યાગ કરવામાં આવે ક્યિાના અભાવરૂપ શુભભાવ એ વ્યવહારથી કે કોઈ સંજોગોવશાત્ આહારનો યોગ બને ઉપવાસ તપ છે. તો તેને પણ ઉપવાસ કહી શકાતું નથી.
પોતાના શુદ્ધાત્મસ્વભાવની રુચિ, લક્ષ કે | . અવમૌદર્ય આશ્રયપૂર્વક થતો આહારની ઈચ્છાના અભાવપૂર્વક આહારનો ત્યાગ એ ઉપવાસ નામનું તપ છે. એ પોતના શુદ્ધ સ્વરૂપના લક્ષે પોતાની ભૂખ સિવાય કોઈ રીતે ભૂખે મરવું તે ઉપવાસ નથી. કરતાં અડઘો આહાર લેવો તેને અવમૌંદર્ય
આભાના લક્ષ કે રુચિ વિના કોઈ તપ કહે છે. દેખાદેખીથી, રૂઢિથી, પરંપરાથી, મોટાઈ દેખાડવા
| અવમૌદર્યમાં ઉદરની પૂર્તિમાં ઊણપ રાખવાની કે બીજા કોઈ કારણસર ઉપવાસ કરે અને હોવાથી તે જીણોદરી તરીકે પણ ઓળખાય છે. ઉપવાસને યોગ્ય પોતાની અંતરંગ-બાહ્ય શક્તિ
ઉદરપૂર્તિ માટે સામાન્યપણે પુરૂષોનો બત્રીસ ન હોય તેના કારણે અંદરમાં આહારની ઈચ્છા
કોળીયા જેટલો અને સ્ત્રીઓનો અઠ્ઠાવીસ ડોળીયા ઉભી હોય અને આહાર વગર અણગમાનો લુષિત
જેટલો આહાર આવશ્યક મનાય છે. આમાં | ભાવ થાય અને ઉપવાસનો દિવસ જેમ-તેમ જEદીથી પૂરો કરવાનો ભાવ રહે તો તેવા
પોતાને જે સ્વાભાવિક આહાર હોય તેના કરતા ઉપવાસથી પુણ્ય તો દૂર રહ્યું પણ ઉલટાનું
અડઘો આહાર લેવો તે અવમૌદર્ય તપ છે. પાપ થાય છે.
આહારના સંપૂર્ણ ત્યાગ કરવા કરતાં ભૂખથી વર્તમાનકાળ અનુસાર સામાન્યપણે એક
ઓછો આહાર ગ્રહણ કરવો તે આહારની વૃદ્ધિ દિવસમાં બે ટંક ભોજન માનવામાં આવે છે.
ઘરાવતી વ્યક્તિ માટે મુશ્કેલ બાબત હોય છે. એક દિવસના ઉપવાસમાં ત્રણ ટંક છોડીને |
તેથી ઉપવાસ કરતાંય અવમૌર્ય તપ ઊંચા પ્રકારનું ચોથા ટંકે ભોજન લેવાનું બને છે. તેથી એક છે. બારેય પ્રકારના તપ કમિકપણે એકબીજાથી દિવસના ઉપવાસને થતુર્થ પણ કહે છે. તે ઉત્તરોતર ચઢિયાતા માનવામાં આવે છે. રીતે બે દિવસના ઉપવાસમાં પાંચ કંડ છોડીને બીજી કોઈ પણ કંપની જેમ અવમૌદર્ય તપ છઠ્ઠા સંકે ભોજન લેવાનું હોય છે. તેથી તે સંયમમાં સાવધાન રખાવવામાં, દોષોને દૂર કરાવવા, ઘઉં તરીકે ઓળખાય છે. તે રીતે ત્રણ દિવસના સંતોષ કેળવવામાં અને સ્વાધ્યાયાદિની ઘાર્મિક ઉપવાસમાં આઠમાં ઢંકે ભોજન સંભવે છે. પ્રવૃત્તિ સુખપૂર્વક કરાવવામાં સહાયભૂત છે. તેથી તે અહમ તરીકે પણ ઓળખાય છે. એક
સામાન્યપણે ભરપેટ કે અતિમાત્રામાં આહાર મહિનાના ઉપવાસને માસક્ષમણ અને એક
કરવાથી અનેક રોગો થાય છે. ઘનિક લોકો વરસના ઉપવાસને વરસીતપ કહે છે. આ ઉપરાંત
વધુ ખાઈને વધુ માંદા પડે છે અને ગરીબ કનકાવતી, એકાવલી વગેરે પણ કાળની
લોકો અર્ધા ભૂખ્યા સૂએ તોય ઓછા માંદા મર્યાદા ઘરાવતા ઉપવાસના પ્રકાર છે.
પડે છે. વિશ્વમાં ભૂખમરાથી જે મોત થાય પોતના શુદ્ધ સ્વરૂપમાં વસવાટ૫ વીતરાગભાવ છે તેનાથી અનેકગણાં વધુ મોત વધુ ખાવાથી જ નિશ્ચયથી ઉપવાસ તપ છે અને આવા
૯. નિર્જરાભાવના
૧૭૧
Page #172
--------------------------------------------------------------------------
________________
થાય છે. આ રીતે ઉણોદરી તપ આરોગ્ય માટે અભિગ્રહ અનુસાર સતી ચંદનાના હાથે પારણું પણ ઉપકારક છે.
થયેલું તે બાબત પ્રસિદ્ધ છે. તે એક નિશ્ચયથી પોતાના શુદ્ધ સ્વરૂપના આશ્રયે વૃત્તિપરિસંખ્યાન તપનું ઉદાહરણ છે. અનંતાનુબંધી આદિ કષાયોમાં ઘટાડો થવારૂપ નિશ્ચયથી રાગાદિ વિકલ્પો પર વિજય વીતરાગભાવ જ અવમૌર્ય તપ છે. અને આવા મેળવીને વિકલ્પોમાં રોકાયેલી વૃત્તિને મર્યાદામાં નિશ્ચય અવમૌદર્ય તાપૂર્વક આહારની આસક્તિ લાવવારુપ વીતરાગભાવ જ વૃત્તિપરિસંરથાન તપ અને આહારની માત્રામાં ઘટાડો થવારૂપ શુભભાવ છે. આવા નિશ્ચય તાપૂર્વક આહારની વૃત્તિ તે વ્યવહારથી અવમૌદર્ય તપ છે.
પર વિજય મેળવીને કોઈ પ્રકારના નિયમપૂર્વક
આહાર લેવારૂપ શુભ ભાવ તે વ્યવહારથી. ૩. વૃત્તિપરિસંખ્યાન
વૃત્તિપરિસંખ્યાન તપ છે. પોતાના શુદ્ધ સ્વરૂપના લક્ષે આહારની ઈચ્છા ઉપર વિજય મેળવીને કોઈ પ્રકારના અભિગ્રહ,
૪. રસપરિયા નિયમ કે પ્રતિજ્ઞાપૂર્વક આહાર લેવો તે વૃત્તિપરિસંખ્યાન નામનું તપ છે.
આત્મિક અતીન્દ્રિય આનંદના રસ પાસેઈન્દ્રિયના
૨સને વિષ સમાન જાણી રસની લોલુપતાના અમુક સ્થળેથી અમુક પ્રકારના દાતાના હાથે,
ત્યાગપૂર્વક નીરસ આહારનું ગ્રહણ કરવો તે અમુક પ્રકારનું ભોજન લેવું જેવા નિયમ કરીને તે પ્રકારની વિઘિ મળે તો જ આહાર ગ્રહણ
૨સપરિત્યાગ નામનું ચોથું તપ છે. કરવો તેવા સંકલ્પને વૃત્તિપરિસંખ્યાન તપ કહે
તીખો, કડવો, કષાયેલો, ખારો, ખાટો અને છે. આહારરસંજ્ઞાને જીતવા માટે આવું તપ ક્યારેક
મધુર એ છ પ્રકારના રસ પૈકી અથવા દુઘ, કરવામાં આવે છે.
દહીં, ઘી, તેલ, ગોળ અને લવણ એ છ પદાર્થ વૃત્તિપરિસંખ્યાન તપથી સંયમની સાઘના પૈકી કોઈનો ત્યાગ કરવોએ રસપરિત્યાગ નામનું સુખરૂપ થાય છે. તેમ જ આહાર અને દાતાર તપ છે. રસપરિત્યાગમાં સઘળાં રસનો ત્યાગ સંબંધીનો કોઈ રાગ રહેતો નથી.
ન હોય તોય તેની આસક્તિનો અભાવ તો તીર્થકર ભગવાન મહાવીરે મુનિદશામાં એક હોય જ છે. સમયે માથે મુંડાયેલી, બેડીથી બંઘાયેલી, દાસીના
જગતમાં કહેવાય છે કે “જેણે જીભ જીતી રૂપમાં ત્રણ દિવસની ઉપવાસી રાજકુમારી.
તેણે જગ જીત્યુ” એટલે એક રસના ઈન્દ્રિયને આહારદાન કરાવે તો જ આહાર ગ્રહણ કરવો. તેવો આકરો અભિગ્રહ ઘારણ કર્યો હતો. તેઓ
જીતવાથી બધી ઈન્દ્રિયો જીતી શકાય છે. આવો
ઈન્દ્રિયવિજયી સંયમની સાઘના સારી રીતે કરી કૌશામ્બી નગરીમાં આહાર માટે આવતાં પણ
શકે છે. સંયમની સાઘના ઉપરાંત જિતેન્દ્રિયપણું, અભિગ્રહ અનુસારનો આહારનો યોગ ન થવાથી
શરીરના તેજનું વઘવું, નિદ્રા પર કાબુ, સુખપૂર્વક પરત જતા. પોણા બસો દિવસના ઉપવાસ
સ્વાધ્યાય વગેરેની ઉપલબ્ધિ રસપરિત્યાગ તપના પછી તીર્થકર મુનિરાજ વર્ધમાનકુમારને પોતાના
પરિણામે હોય છે.
૧૭૨
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
Page #173
--------------------------------------------------------------------------
________________
નિશ્ચયથી સાસાંરિક વિષયજન્ય રસનો ત્યાગ વસવારૂપ શુભભાવ તે વ્યવહારથી વિવિક્ત ફરીને વીતરાગી શાંતરસમાં નિમગ્ન રહેવું તે |
1મી નિમને રહેવું તે શવ્યાસન તપ છે. રસપરિત્યાગ તપ છે. આવા વીતરાગી નિશ્ચય તપપૂર્વક ઇ પ્રકારના રસ પૈકી કોઈ પ્રકારના ૬. કાયzલેશ રસના ત્યાગપૂર્વક નીરસ આહાર લેવારૂપ શુભભાવને વ્યવહારથી રસપરિત્યાગ તપ કહે છે. પોતના શુદ્ધાત્મસ્વભાવના લતે પોતાની શંકત
અનુસાર આકરા શારીરિક કષ્ટને સહન કરવા | ૫. વિવિઠત શય્યાસના
તે કાયલેશ નામનું તપ છે. પોતાના શુદ્ધ સ્વભાવના લક્ષે ચિત્તની વ્યગ્રતાને પોતાના શરીરને જાણી જોઈને આકરા કષ્ટ રોકવા માટે વિવિકત સ્થાન પર સવા કે બેસવાનું સહન કરાવવા તે કાયમલેશ તપ છે. કાયાને રાખવું તે વિવિકત શય્યાસન નામનું તપ છે.
કષ્ટ અપાવનારા અનેક ઉપાયો દ્વારા ફાયફલેશ
તપ હોય છે. તેમાં મુખ્યત્વે ઇ પ્રકારના ઉપાયો નિર્જન, નિર્મળ અને નિરાળા સ્થાનને
આ પ્રમાણે છે : વિવિત કહે છે. વિવિક્ત સ્થાને શય્યા કે
૧. અયન ર. શયન ૩. આસન ૪. આસન રાખવું તે વિવિક્ત શય્યાસન છે.
અવસ્થાન ૫. અવqાહ અને ૬. યોd. પર્વતની ગુફા, ઝાડની બખોલ, નદીનો કિનારો, નગરના સીમાડે આવેલ નિર્જન ઉદ્યાન, ૧. અયન : એક સ્થાનેથી બીજા સ્થાને ભિયાનક જંગલ, ખાલી મકાન, રમશાનભૂમિ જવા માટે કરવામાં આવતાં ગમન કે વિહારને જેવા સ્થાનો વિવિક્ત શય્યાસન માટે યોગ્ય અયન કહે છે. છે. કોલાહલ, ઉપદ્રવ, મનુષ્યોનો મેળો, અસંયમી
સૂર્યના પ્રખર તાપમાં આહાર માટે બીજા જીવોનો સહવાસ જેવાં ધ્યાન-અધ્યયનમાં બાઘાપ
ગામે જઈ પોતાના સ્થાનમાં પરત આવવું તે રથાનો વિવિક્ત શય્યાસન માટે યોગ્ય નથી.
અયન સબંઘી ફાયફલેશ તપ છે. વિવિક્ત શય્યાસન સંયમી જીવને રાગ-દ્વેષ અને તેના કારણે થતી ચિત્તની વ્યગ્રતાથી બચાવે ૨. શયલ: સૂવાની સ્થિતિને શયન કહે છે. છે. નિર્માઘ બ્રહ્મચર્યની જાળવણી માટે, ધ્યાન
લગડાપ્યા એટલે શરીર સંકોચીને સૂવું. ઉત્તાન અધ્યયનની સુવિધા માટે, સ્ત્રીઓ અને અસત્ય
શપ્યા એટલે કે ઉપરની તરફ મુખ રાખીને પુરૂષોના સંપર્કથી બચવા માટે, મન-વચન -
સૂવું, અવાશય્યા એટલે કે નીચેની તરફ મુખ કાયાની અશુભ પ્રવૃત્તિઓને રોકવા માટે તે ઉપયોગી છે.
રાખીને સૂવું, શબશય્યા એટલે કે મડદાની
જેમ નિશ્ચષ્ટ થઈને સૂવું, એકપાશય્યા એટલે નિશ્ચયથી પોતાના શુદ્ધ સ્વરૂપમાં વસવા૫
કે માત્ર એક જ પડખે સૂવું, અવકાશાણ્યા વીતરાગભાવ જ વિવિક્ત શય્યાસન તપ છે.
એટલે કે ખુલ્લા આકાશની નીચે સૂવું વગેરે આવા નિશ્ચય તાપૂર્વક વિવિત થાનમાં
શયન સંબંધી કાયકવેશ તપ છે.
૯. નિર્જરાભાવના
૧૭ર
Page #174
--------------------------------------------------------------------------
________________
3. આસન: બેસવાની સ્થિતિને આસન કહે છે. ધ્યાન ઘરવું, વૃક્ષમૂલયોગ એટલે કે વર્ષાઋતુમાં
વૃક્ષની બખોલમાં બેસવું વગેરે યોગ સંબંધી પદ્માસન, ગોદોહનસન, ઉત્કટિકાન,
કાયકલેશ તપ છે. મકરમુખાસન, હસ્તિસ્ત્રાસન, ગોશધ્યાસન, અર્ધપર્યકાસન, વીરાસન, દંડાસન વગેરે આસન
ફાયકલેશમાં કલેશ શબ્દ હોવાથી કેટલાક સંબંધી કાયલેશ તપ છે.
તેને કષ્ટદાયક માને છે. વાસ્તવમાં કાયકલેશ
સહિતનું કોઈપણ તપ કયારેય કષ્યદાયક હોતું ૪. અવસ્થાનઃ કાયોત્સર્ગપૂર્વક ઉભા રહેવાની નથી. કાયાને કષ્ટ આપવાથી આત્માને દુ:ખ પદ્ધતિને અવસ્થાન કહે છે.
થતું હોય તો તેવું તપ લાભપ્રદ બની શકે સાઘાર એટલે કે કોઈના ટેકામાં ઉભા રહેવું,
નહિ પરંતુ કાયાથી ભિન્ન શુદ્ધાત્મસ્વભાવની સવિચાર એટલે કે પહેલા થોડું ચાલીને પછી
પ્રાપ્તિ કરવા માટે જ્ઞાની ઘર્માત્મા ઉભા રહેવું, સન્નિરોઘ એટલે કે નિશ્ચલ ઉભા
શુદ્ધાત્મસ્વભાવના આશ્રયે કાયાપ્રત્યેનો મોહ
મટાડી શક્તિ અનુસાર શરીરને કષ્ટ આપવારૂપ રહેવું, વિસૃષ્ટાંગ એટલે કે શરીરને ઢીલું કરીને ઉભા રહેવું, એકપાદ એટલે કે એક પગે ઉભા
શુભભાવ કરે છે તે કાયકલેશ તપ છે. તે
સમયે શરીરના કુખથી આત્માને કોઈ ખેદ કે રહેવું, સમપાદ એટલે કે બન્ને પગે ઉભા રહેવું, પ્રસારિતબાહૂ એટલે કે ગીઘની માફક બન્ને
દુ:ખ થતું નથી અને પૂર્વબદ્ધ કર્મો ઉદીરણા હાથ ફેલાવીને ઊભા રહેવું વગેરે અવસ્થાન
થઈને નિર્જરી જાય છે. સંબંધી કાયકલેશ તપ છે.
ફાયકલેશ તપ કરવાથી દેહદુ:ખને સહન
કરવાની શક્તિ કેળવાય છે. કાયકતેશમાં હાથે ૫. અલયહ: અનેક પ્રકારે શારીરિક બાઘાઓને કરીને કષ્ટ સહન કરવામાં આવે છે. ઉપસર્ગમાં સહન કરવી તે અવગ્રહ છે.
અન્યકૃત આપત્તિ હોય છે. પરિષદમાં કુદરતી
પ્રકોપ હોય છે. સાયકલશ કરનારો ઉપસર્ગ થંક-કફ ન કાઢવા, છીંકને રોકી રાખવી,
કે પરિષહ આવી પડે ત્યારે અડગ રહી શકે આળસ ન મરડવી, ખાજ ન મુજાવવી, ફ્રાંસ
છે. આ ઉપરાંત કાયકલેશ તપ કરવાથી શરીરનું કે કાંટો વાગે તોપણ ખેદ ન પામવું, રાત્રે
શાતાશીલિયાપણું ટળી જાય છે. રોગાદિના સમયે જાગરણ કરવું. યથાસમયે કેશલોંચ કરવા, સ્નાન
કાયર થવાતું નથી. અને અંતરંગ તપની શક્તિ ન કરવું. દાતણ ન કરવું વગેરે અપગ્રહ સંબંધી
વધે છે. ખાસ કરીને ધ્યાનના અભ્યાસ માટે ફાયલેશ તપ છે.
તે અત્યંત ઉપકારી છે. ૬. યોગઃ ઠંડી, ગરમી, વરસાદ જેવી ઋતુઓની નિશ્ચયથી શરીર પ્રત્યેનો મોહ મટાડી શરીરની બાઘાઓને સહન કરવી તે યોગ છે.
પ્રતિકુળતા વખતે પણ શરીર પ્રત્યેનું લક્ષ નહિ
રાખી પોતાના શુદ્ધ સ્વભાવમાં સ્થિરતારૂપ આતાપન યોગ એટલે કે ગ્રીષ્મઋતુમાં સૂર્યના
વીતરાગભાવ જ ફાયલેશ તપ છે. આવા નિશ્ચય પ્રખર તાપમાં પર્વતની ટોચ ઉપર ઉભા રહેવું,
તાપૂર્વક પોતાની શક્તિ અનુસાર હાથે કરીને શીતયોગ એટલે કે શિયાળામાં નદી કિનારે,
૧૭૪
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
Page #175
--------------------------------------------------------------------------
________________
કાયાને કષ્ટ આપવારૂપ શુભભાવ પડે કોઈ પ્રકારે ખેદ ન પામવું તે વ્યારથી કાયદેશ તપ છે.
બાર પ્રકારના તપ પૈકી પ્રથમ પૈકી પ્રથમ છ પ્રકારના
બાહ્ય તપની ચર્ચા અહીં પૂરી થઇ. આ બાહ્ય તપ જ આત્યંતર તપ સતિ હોય તો જ કર્મની નિર્જરાનું કારણ બને છે. તેથી તે આત્યંત તપ સહિત જ કાર્યકારી અને સફળ બને છે. તે
છ પ્રકારના આરંતર તપતી ચર્ચા ક્વે કરવામાં આવે છે.
હી. પ્રાયશ્ચિત
પ્રતિસમય થતાં અંતરંગ દોષો અને ક્યારેક થતા બ્રાહ્ય દોષોથી નિવૃત થઇને તેનું અંતર્શોઘન ક૨વા માટે કરવામાં આવતાં પશ્ચાતાપ કે ઇંડરૂપ ઉપવાસાદિના ગ્રહણને પ્રાર્યાપત તપ કહે છે.
= પ્રાય: + ચિત્ત. અહીં
પ્રાયશ્ચિત પ્રાયઃ એટલે દોષ અને ચિત્ત એટલે શુદ્ધિ છે. પોતાના દોષોની શુદ્ધિ કરવી તે પ્રાયશ્ચિત
છે. પોતાના દોષો અંતરંગ અને બાવ એમ બે પ્રકારે હોય છે.
પોતાના શુદ્ધ સ્વભાવનો ઘાત થવો અને તેના કારણે પોતાના શુદ્ધ સ્વમાવ જેવી શુદ્ધતા અને પૂર્ણતા પ્રગઢ ન થવી તે અંતરંગ દોષ છે. જ્ઞાનીને પણ સાઘક અવસ્થા સાથે બાઘક અવસ્થા પણ હોય છે. તેથી અંતરંગ દોષો
નિરંતર રહ્યા કરે છે. આ દોષો માટે આત્મનિંદા ગર્દાદિરૂપ પ્રશ્ચાતાપ જ તેનું પ્રાયશ્ચિત છે.
વ્રતા, નિયમ, પ્રતિજ્ઞા વગેરેમાં કોઇ અતિચાર થવા જેવા બાહ્ય દોષોના શુદ્ધિકરણ માટેના પ્રાયશ્ચિત અનેક પ્રકારે છે. તેમાં મુખ્યત્વે નવ પ્રકાર નીચે મુજબ છે
૪.
વિવેક પ, ચુસર્યા ૬. ઉપ છે. છે. ૮. પરિહાર અને . ઉપસ્થાપના
૯. નિર્જરાભાવના
૧. આર્લીચતા : પૉતાના દોષની કબુલાતને આલોચના કહે છે.
પ્રમાદથી થયાલા દોષને ગુરુની પાસે જઈને નિષ્કપટપણે પ્રગટ કરવા તે આલોચના નામનું પ્રાયશ્ચિત તપ છે.
ર. પ્રતિક્રમણ 1 પોતાના દોષ માટે માછી માંગવી તે પ્રતિક્રમણ છે,
પોતે કરેલા દોષો મિથ્યા થાઓ એવી
આલોચનાપૂર્વકની ભાવના અને પ્રાર્થના તે પ્રતિક્રમણ નામનું પ્રાયશ્ચિત તપ છે.
૩ તફ઼ભય + આલીચના અને પ્રતિમણ બન્ને ઍક સાથે ગુરુની સમક્ષ કરવામાં આવે તે તદુભય છે.
પોતાના દોષની આલોચના અને પ્રતિક્રમણ
બન્ને ગુરુની સમક્ષ તેમની આજ્ઞા અનુસાર કરવામાં આવે તે તદુમય નામનું પ્રાયશ્ચિત તપ છે.
૪, વિવેક શોધના કારણને ઓળખીને તેનાથી
દૂર રહેવાનો ઉપાય કરવો તે વિવેક છે.
જે દ્રવ્ય, યોગ, ખાન, પાન કે ઉપકરણાદિના કારણે દોષ થતો હોય તેને ઓળખી તેનાથી અલગ રહેવાનો ઉપાય કરવો તે વિવેક નામનું પ્રાયશ્ચિત તપ છે.
૧. આલોચના ર. પ્રતિક્રમણ ૩. તદુખય શ્રુતસર્ગ કહે છે.
૫. વ્યુત્સર્ગ : અમુક કાળ સુધીના કાચોત્સર્ગને
૧૭૫
Page #176
--------------------------------------------------------------------------
________________
શરીર પરનું મમત્વ છોડીને, ઉપસર્ગ, આદિને પોતાનો પ્રમાદ, શલ્ય જેવા અનેક દોષો જીતીને નિશ્ચલપણે ઉભા રહેવું તે કાર્યોત્સર્ગ નિવારવા, મર્યાદાનું પાલન કરાવવા, સંયમની છે. પોતાના દોષને દૂર કરવા માટે નિશ્ચિત
દઢતા અને સાઘનાની સિદ્ધિ જેવા કાર્યો માટે સમય સુઘી કાયોત્સર્ગ કરવામાં આવે તો
પ્રાયશ્ચિત તપ જરૂરી છે. તે વ્યુત્સર્ગ નામનું પ્રાયશ્ચિત તપ છે.
| નિશ્ચયથી સમસ્ત રાગાદિ દોષોને દૂર કરીને ક તપ: ઉપવાસાદેિ બાર પ્રકારના શુભભાવને તપ પોતાના નિર્વિકાર શુદ્ધ સ્વરૂપમાં રહેવારૂપ કહે છે.
વીતરાગભાવ જ પ્રાયશ્ચિત તપ છે. આવા પોતાના દોષને દંડવા માટે પોતાની જાતે
નિશ્ચય પ્રાયશ્ચિત તાપૂર્વક પોતાના બાહ્ય દોષોને ઉપવાસાદિ તપ કરવા તે તપ નામનું પ્રાયશ્ચિત
નિવારવા માટે આલોચના, પ્રતિકમણ જેવા તપ છે.
શુભભાવો તે વ્યવહારથી પ્રાયશ્ચિત તપ છે.
|
E
૭, છેદ કે પોતાના દોષના કારણે પોતાને ૮. વિનય ઇવા માટે પોતાની પદવીથી નીચેલી પદવીનો સ્વીકાર કરવો તે છેદ છે.
મોક્ષમાર્ગના સાધનો અને પૂજ્યપષેનો યથાયેગ્ય
વિનય ક્રોવિનયતા છે. પોતાના ઘેષ અનુસાર પોતાની જાતે કે ગુરુ દ્વારા અE સમય રઘી પેતાની ભૂમિષ કે પuીથી નીચેની | વિનયમાં આદર, સત્કાર, નમ્રતા, સભ્યતા,
વિનયમાં આદર સત્કાર ન ભૂમિકા કે પદવીમાં પોતાને સ્થાપિત કરવો તે વિવેક વગેરેનો સમાવેશ છે. સમ્યગ્દર્શન, છેદ નામનું પ્રાયશ્ચિત તપ છે.
સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર એ મોક્ષમાર્ગના
સાઘનો છે. જ્ઞાની ઘર્માત્માઓ અને પંચ પરમેષ્ઠી ૮, પરિહાર: અમુક સમય સુઘીના અલગપણાને
પૂજ્ય છે. તેમના પ્રત્યે મન-વચન-કાયાથી પરિહાર કહે છે.
નમ્રભાવે નમરકાર, આદર, સત્કાર વગેરેને વિનય પોતાના દોષ દૂર ન થાય ત્યાં સુધી પોતાના નામનું તપ કહે છે. સંઘથી અગલ થઈ જવું કે દોષને દૂર કરવા
વિનય તપનું આચરણ મુખ્યત્વે ચાર માટે નિયત કાળ સુઘી સંઘથી અલગ થઈ
પ્રકારે છે: જવું તે પરિહાર નામનું પ્રાયશ્ચિત તપ છે.
૧. જ્ઞાન વિજય ર. દર્શન વિજય રૂ. ૯ઉપસ્થાપના : ફરી નવેસરથી પોતાની ચારિત્ર વિનય અને ૪. ઉપચાર વિનય પદવીમાં પ્રસ્થાપિત થવું તે ઉપસ્થાપના છે.
૧ જ્ઞાન વિનય : સમ્યજ્ઞાનના સાઘનભૂત પોતામાં કોઈ દોષ જણાતા પોતાની દીક્ષાનો સતુશાસ્ત્રોનો યોગ્યકાળમાં આદરપૂર્વક અભ્યાસ, સંપૂર્ણ છેદ કરવો અને દોષ દૂર થયા પછી તત્ત્વજ્ઞાનનું યથાર્થ ગ્રહણ, પાઠનું શુદ્ધ ઉચ્ચારણ તે જ દીક્ષાને ફરી નવેસરથી ગ્રહણ કરવી વગેરેને જ્ઞાન વિનય કહે છે. તે ઉપસ્થાપના નામનું પ્રાયશ્ચિત તપ છે.
૧૭૬
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
Page #177
--------------------------------------------------------------------------
________________
૨. દર્શન વિનય ઃ નિર્મળ સમયગ્દર્શનને ઘારણ સંયમી પુરુષો અને તેમાં પણ જે કોઈ કરવું અને જાળવી રાખવું તે દર્શન વિનય છે.
અશક્ત, વૃદ્ધ, રોગી કે બાળ હોય અને કોઈ
સેવાની અપેક્ષા ઘરાવતા હોય તેમને સૂવા૩. ચાસ્ત્રિ વિનયનશ્ચય-વ્યવહાર સમ્યક્રચારિત્રનું નિર્દોષ પાલન તે ચારિત્રવિનય છે.
બેસવાના સ્થાનની વ્યવસ્થા કરવી, તેમના
હાથ-પગ દબાવવા, તેમને નિર્દોષ આહાર૪. ઉપચારવિનય? મોક્ષમાર્ગી મહાત્મા કે અન્ય
ઔષઘ પૂરા પાડવા, તેમના મળ-મૂત્ર સાફ માત-પિતા જેવા વડીલોને જોઈને ઉભા થઈ જવું,
કરવા અને કોઈ વખત સંયમમાં શિથિલ થતાં નમસ્કાર વા વગેરેને ઉપચાર વિનય કહે છે.
જાણીને તેમને યથાર્થ ઉપદેશ વડે ફરી પાછા વિદ્યા વિનયથી શોભે છે, વિનય વિના કોઈ સંયમમાં સાવઘાન કરવા કે સ્થાપિત કરવા
જેવા કાર્યો વૈયાવૃત્યને યોગ્ય મનાય છે. પણ નથી. મોક્ષમાર્ગી મહાત્મા પ્રત્યેના વિનય વિના તેમના ગુણો કદાપિ ગ્રહણ થઈ શકતા.
સંયમી પુરુષોની વૈયાવૃત્ય કરવાથી તેમના નથી. અને તેથી મોક્ષમાર્ગ સાધી શકાતો નથી.
ગુણરૂપ પોતાના પરિણામ થાય છે. આ ઉપરાંત તેથી વિનયને મોક્ષમાર્ગનું દ્વાર પણ કહેવાય છે. વિનયના આઘારે જ આત્માના અનેક ગુણોની,
શ્રદ્ધા, વાત્સલ્ય, ભક્તિ, પાત્રલાભ, રાત્રયનું પ્રગટતા છે.
સંઘાન, તપ, પૂજા, ઘર્મ આરાઘનાની અખંડતા, નિશ્ચયથી પોતાના ત્રિકાળ સ્વરૂપનો આદર સમાધિ, તીર્થકરોની આજ્ઞાનું અનુપાલન, સંયમમાં કરવાથી ઉત્પન્ન થતો વીતરાગીભાવ જ વિનય સહાય, દાન, નિવિચિકિત્સા, પ્રભાવના, કાર્યની તપ છે. આવા નિશ્ચય વિનયપૂર્વક ઉપરોકત
પૂર્ણતા જેવા ગુણોનો લાભ થાય છે. ચાર પ્રકારનો શુભરાગરૂપ વિનય તે વ્યવહારથી. વિનય તપ છે.
નિશ્ચયથી પોતાના શુદ્ધ સ્વરૂપની સેવા
કરવારૂપ વીતરાગભાવ જ વૈયાવૃત્ય તપ છે. | E. વૈચાવૃત્ય.
આવા નિશ્ચય વૈયાવૃત્ય તપપૂર્વક સંયમી, ગુણાનુરાગી થઈને શકિત-ભક્તિપૂર્વક સંચમી પુરૂષોની યથાયોગ્ય સેવા-ચાકરી કરવાનો શુભભાવ પુષ્પોની સેવા-સુશ્રુષા કરવી તેને વૈયાવચે તે વ્યવહારથી વૈયાવૃત્ય તપ છે. તપ દ્ધે છે.
૧0. સ્વાદયાય ગુણી પુરુષોના ગુણોને ગ્રહણ કરવા માટે ગુણાનુરાગી થઈને તેમની ભક્તિપૂર્વક પોતાની આત્મહંત માટે કરવામાં આવતા સશાસ્ત્રના શક્તિ અનુસાર જે કોઈ સેવા-ચાકરી થઈ શકે
અધ્યયનને સ્વાધ્યાય તપ કહે છે. તે કરવી તે વૈયાવૃત્ય તપ છે.
આત્માનું હિત સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગ અને મોક્ષમાં છે. આત્માના આ પ્રકારના
૯. નિર્જરાભાવના
૧૭૭
Page #178
--------------------------------------------------------------------------
________________
હિત માટે સશાસ્ત્રનું અધ્યયન આવશ્યક છે. શાતા પુસ્ત્રના વચનને સશાસ્ત્ર કહે છે. જેનું શાસન ચાલતું હોય તેને શાસ્તા પુરુષ કહે છે. પારમાર્થિક પંથમાં જિનેન્દ્ગમગવાનનું શાસન ચાલતું હોવાથી તેઓ શાસ્તા પુરુષ છે. આ જિનેન્દ્ર મિગવાનની દિવ્યધ્વનિ અનુસાર ગણઘર, આચાર્ય દ્વારા થયેલી રચના એ રસશાસ્ત્ર છે. સમયસારાદિ. શાસ્ત્રનો શારમાં સમાવેશ છે. આ સત્ત્શાસ્ત્રના અધ્યયનને સ્વાધ્યાય કહે છે.
સત્તુશાસ્ત્રની વાચના, ધૃમાં, અનુપ્રેક્ષા, આનાય અને તેનો ધર્મોપદેશ પણ સ્વાઘ્યાયમાં સમાય છે.
ખારેય પ્રકારના તપમાં સ્વાધ્યાયને શ્રેષ્ઠી માનવામાં આવે છે. ચિત્તની સ્થિરતા માટે તે અત્યંત ઉપકારી છે. સ્વાધ્યાય પહેલા ઉપવાસાદિ તપો સ્વાઘ્યાયની સાનુકુળતા કરાવે છે અને તેઓ સ્વાઘ્યાય સહિત હોય તો સફળ થાય છે. સ્વાધ્યાય પછીના વ્યુત્સર્ગ અને ધ્યાન ને સ્વાધ્યાયના કારણે સંભવે છે. યથાવિધિ સ્વાધ્યાયનું ફળ સમ્યગ્દર્શનથી માંડીને સિદ્ધદા સુધીની પ્રાપ્તિ છે.
નિશ્ચયથી પોતાના ગુરૂ સ્વરૂપની સમજણ, શ્રદ્ધાન અને સ્થિરતારૂપ વીતરાગભાવ જ સ્વાધ્યાય તપ છે. આવા નિશ્ચય સ્વાધ્યાય
તપપૂર્વક સશાસ્ત્રોના અધ્યયન કરવારૂપ શુભમાવ એ વ્યવહારથી સ્વાધ્યાય તપ છે.
પિધિ એણે પ.િ ધન, ધાન્યા, બ્રા પરિગ્રહ અને મિથ્યાત્વ, કષાયા. અત્યંતર પરિગ્રહના ત્યાગને વ્યુત્સર્ગ તપ કહે છે. મુનિદશામાં વ્યુત્સર્ગ કાયમ માટે હોય છે અને શ્રાવકને અમુક અંશે અમુક કાળની મર્યાદા સુઘીનો હોય છે.
૧૭૮
બંધના કારણભૂત દોષો અને દોષોના કારણોનો ત્યાગ કરવો તે વ્યુત્સર્ગ છે. આત્માના સઘળાં દોષો પ્રયાના કારણે થતા હોય છે, તેથી કાયાના ત્યાગથી જ વ્યુત્સર્ગ હોય છે. કાયાનો ત્યાગ મરણ થતાં પહેલા થતો નથી. પણ અહીં ડાયા પ્રત્યેના એપ મધના ત્યાગને જ કાયાનો ત્યામ કહ્યો છે. આ પ્રકારે કાયાના ત્યાગને કાયોત્સર્ગ કહે છે અને આવા કાર્યોત્સર્ગપૂર્વક જ વ્યુત્સર્ગ તપ હોય છે.
વ્યુત્સર્ગ તપના પરિણામે નિર્સગપણું, નિપણું અને જિજીવિષાના અભાવ જેવા ગુણો હોય છે.
નિશ્ચયથી રામના ત્યાગરૂપ વીતરાગભાવ જ વ્યુત્સર્ગ તપ છે. આવા નિશ્ચય વ્યુાર્ગ પપૂર્વક કાયાદિ પ્રત્યેના મમત્વના ત્યાગરૂપ શુભભાવને વ્યવહારથી વ્યુત્સર્ગ તપ કરે છે.
૧૨. દયાન
મનની એકાગ્રતાને ધ્યાન કહે છે. પંચપરમેષ્ઠી કે શુદ્ધાત્મામાં મનને એકાગ્ર કરવું તે ધ્યાન તપ છે.
૧૧. ચુસ[
एकाग्र चिन्ता निरोध ध्यानः ।
:
બાહ્ય-અત્યંતર ઉપધ્ધિના ત્યાગને ચૈત્સર્ગ અર્થે અન્ય સમસ્ત ચિંતાઓનો નિરોધ કરીને એકજ તપ કહે છે. વિષયમાં પોતાના મનને એકાગ્ર એટલે કે સ્થિર કરવું તે ધ્યાન છે. (તત્વાર્થસૂત્ર : અધ્યાય ૯, સૂત્ર ૨૭)
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ાની : બાર ભાવના
Page #179
--------------------------------------------------------------------------
________________
ઉપરોક્ત સૂત્ર અનુસાર પોતાના ચિત્તને કોઇ એક જ વિષયમાં રોકી રાખવું તે ધ્યાન છે. પોતાનું ચિત્ત કોઈને કોઈ વિષયમાં રોકાયેલું રહેવાથી કોઈને કોઈ ધ્યાન અવશ્ય હોય છે. પણ નહીં કર્મની નિર્જરાનાં કારણભૂત ધ્યાનનો જ તપમાં સમાવેશ છે. શુદ્ધાત્મા કે તે શુદ્ધાત્માની પ્રગટતા કરવામાટે નિમિત્તભૂત પંચપરમેષ્ઠીનું ધ્યાન ધર્મની નિર્જરાના કારણભૂત છે, જેને ઘર્મધ્યાન કે શુકલધ્યાન કહે છે. તે સિવાયના સાંસારિક વિષયના ધ્યાનને આર્તધ્યાન છૅ રૌદ્રધ્યાન કહે છે, જે કર્મબંધનનું કારણ હોય છે.
શુદ્ધાત્માના આશયે કે તેના સ્વરૂપના ચિંતવનના કારણે ચિત્તની સ્થિતા કે એકાગ્રતા પ્રાપ્ત કરવાથી કર્મબંધન આડે છે અને કર્મની નિર્જરા થાય છે. બારેય પ્રકારના તપમાં ધર્મની નિર્જરાનું મુખ્ય કારણ આ પ્રકારનું ધ્યાન છે. સભ્ય:ર્શનથી માંડીને સિદ્ધા સુધીની પ્રાપ્તિ ધ્યાનના કારણે હોય છે.
નિશ્ચયથી પોતાના ગ્રુહ્રામસ્વભાવમાં સ્થિત્તારૂપ વીતરાગભાવ જ ધ્યાન તપ છે. આવા નિશ્ચય ધ્યાન તપપૂર્વક પંચપરમેષ્ઠી કે તત્ત્વના સ્વરૂપનું ચિંતવન કરી તેના દ્વારા શુદ્ધાત્માના ચિંતનમાં મનને એકાગ્ર કરવારૂપ શુભમાવ તે વ્યવાણી પ્લાન તપ છે.
លលលលលលោ
નિર્જગભાવનાની ચિંતવન પ્રક્રિયા TOGG
અને
જીવની શુદ્ધિની વૃદ્ધિને નિર્જરા કહે છે. નિર્જરા અવસ્થાનું ઉપાદેયપણું નિર્જરાના આશ્રયભૂત શુદ્ધાત્મસ્વભાવનું પરમ ઉપાદેયપણું વિચારવું તે નિર્જરાભાવનાની ચિંતવન પ્રક્રિયા છે.
૯. નિર્જરાભાવના
જ્ઞાનીને સવિકલ્પ કે નિર્વિકલ્પ કોઈ પણ દશામાં નિરંતર નિર્જરા હોય છે. જ્ઞાનીના આવા સ્વરૂપનું ચિંતવન નિર્જરાભાવનામાં કરવામાં આવે છે.
અજ્ઞાની અનેક મોમાં જે કર્મોને ભોગવીને ખપાવે છે તે જ કર્મો જ્ઞાની પોતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિત રહીને ઉચ્છ્વાસમાત્રમાં તેને ભોગવ્યા વિના ખપાવે છે. માનીને અનેક ઉપવાસથી પણ જે વિશુદ્ધિ પ્રગઢ થતી નથી તેનાથી અનેકગણી વિશુદ્ધિ જ્ઞાનીને મોજન કરતાં પણ હોય છે.
માનીની પરિણતિ સાવ જુદી જ કામ કરે છે. તેથી તે દરેક સમયે નિર્જરા કરે છે, તેથી જ્ઞાનીના મોગને પણ નિર્જરાનો હેતુ કહેવામાં આવ્યો છે. વાસ્તવમાં મોંગ નિર્જરાનું કારણ કોતો નથી. પણ જ્ઞાનીને મોંગ કે મોગની સામગ્રી પ્રત્યે રાગ નથી. અનંતાનુબંધીનો અમાવ હોવાથી અભિપ્રાયપૂર્વકના રાગનો સમાવે છે, ભૂમિકા અનુસારનો અસ્થિરતાજન્ય આપ રાગ હોય તોપણ તેની સાથેનું જોડાણ કે રામનો સમ નથી. તેને રાગ અને ાન વચ્ચેનું માન નિરંતર હોય છે. જ્ઞાનીને ભોગ સમયે જૂના કર્મો ઉદયમાં આવીને ખરી જાય તેની સામે નવું કર્મબંધન ઘણું અલ્પ થાય છે. તેથી ાનીના ભોગને પણ નિર્જરાનું કારણ માનવામાં આવે છે.
નિર્જરા વિના કોઈપણ પ્રકારે મોક્ષમાર્ગ અને મોશ સંભવી શક્યો નથી. મોક્ષનું સાક્ષાત્ કારણ નિર્જરા જ છે.તેથી પ્રગટ કરવાની અપેક્ષાએ નિર્જરા ઉપાદેય છે. અને નિર્જરાસ્વરૂપી શુદ્ધાત્મસ્વભાવ નિર્જરાનું આશ્રયસ્થાન હોાવથી તે આશ્ચર્યની અપેાએ પરમ ઉપાય છે, આ પ્રકારે નિર્જરામાપનાની ચિંતવન પ્રક્રિયા હોય છે, જે જ્ઞાનીની ભૂિમિકામાં જ મુખ્યત્વે હોય છે.
૧૭૯
Page #180
--------------------------------------------------------------------------
________________
លលលល លលលលល
નિર્જરાભાવનાનું સાધન કે કારણ
លលលលលលលលលលលលោ
અને નિર્જરાના
નિર્જરાનું ઉપાદેયપણું અને આયભૂત નિર્જરાસ્વમાપી શુદ્ધત્મસ્વભાવનું પરમ ઉપાદેયપણું ચિંતવવું તે નિર્જરામાવનાની ચિંતવન પ્રક્રિયા છે. નિર્જરા માધનાની આ પ્રકારની ચિંતવન પ્રક્રિયા માટેનું સાધન કે કારણ નિર્જરાના સાધન કે કારણભૂત સમ્યક્ તપનું સ્વરૂપ અને તેની ભાવના છે. સમ્યક્ પ્રારના તપ માટે મુનિ આવશ્યક છે. બારેય પ્રકારના તપનું ઉત્તમ ઉદાહરણ મુનિદશામાં હોય છે. તાના કારણે પ્રચુર કર્મની નિર્જરા મુનિને હોય છે. તેથી સમ્યક્ પ્રકારના તપ અને તેના આરાધક મુનિનું સ્વરૂપ નિર્જરાાવનાના ચિંતવનનું સાધન કે કારણ બને છે.
કઈ રીતે વસ્તુસ્વરૂપની સમજણ કરાવનાર છે ?
លោ
ល નિર્જરાનું સ્વરૂપ અને તેના ઉપાદેયપણા વિષેની સમાજ ડેળવવા માટે વામાં આવતા ઉપાયને નિર્જરામાંવનાનો અભ્યાસ કહે છે. નિર્જરામાનાના આભ્યાસી પોતાના ત્રિકાળ
શુદ્ધ સ્વરૂપ, તેના આશ્રયે ઉત્પન્ન થતી નિર્જરાદશા અને તેના સાધનભૂત સમ્યક્ તપનું સ્વરૂપ સમજી શકાતું હોવાથી તે વસ્તુસ્વરૂપની સમજણ કરાવનાર છે. તે આ રીતે
નિર્જરા દશા પ્રગટ છે અને તેના આશ્રયભૂત શુદ્ધાત્મસ્વામાપ અપ્રગટ છે. પ્રગટ નિર્જરા દ્વારા અપ્રગઢ એવા શુદ્ધાત્મસ્વભાવની ઓળખાણ કરી શકાય છે.
નિર્જરાભાવનાનો અભ્યાસ નિર્જરાનું સ્વરૂપ સમજાવી નિર્જરાતત્ત્વનું ઉપાદેયપણું બતાવે છે.
૧૮૦
નિર્જરાધનાનો અભ્યાસ નિર્જરામા સાધનમૂિત સમ્યક્ તપનું સ્વરૂપ પણ સમજાવનાર છે.
ઉપર મુજબ નિર્જરાભાવનાનો સારો શુદ્ધાત્માસ્વભાવ, નિર્જરાવાવ અને સમ્યક્ પનું સ્વરૂપ વગેરે વસ્તુનું પ્રયોજનભૂત સ્વરૂપ
સમજાવનાર છે.
លាល
કારણ છે ?
કઇ રીતે વૈરાગ્યનું કારણ
លលលលលល
નિર્જરાભાવનાનો અભ્યાસ નિર્જરાતત્વનું સ્વરૂપ અને તેનું ઉપાદેયપણું સમજાવનારો છે. નિર્જરાતત્ત્વના પાપણામાં ગૌણપણે બંધનું હેયપણું પણ સમાય જાય છે. નિર્જરાતત્ત્વ સાક્ષાત મોક્ષસ્વરૂપે છે તેમ બંધતત્ત્વ સાક્ષાત્ સંસારસ્વરૂપે છે. તેથી બંધતત્વનું દૈયપણું એ સંસારનું જ દૈયપણું છે. સંસારનું દૈયપણું સમજાતાં સંસાર પ્રત્યેની ઉદાસીનતા કે વૈરાગ્ય આપમેળે આવે છે. આ પ્રકારે નિર્જરા માધનાનો અભ્યાસ સંસાર પ્રત્યેના વૈરાગ્યનું પણ કારણ છે.
પ્રયોજનપૂર્વકનું વિશેષ ફળ
លលល ROORDINATION નિર્જરામાવનાનું પ્રયોજન મુખ્યપણે નિર્જરાનું ઉપાદેયપણું અને નિર્જરાના આશ્રયભૂત શુદ્ધાત્મસ્વભાવનું પરમ ઉપાદેયપણું સમજાવવાનો છે. અને ગૌણપણે તેનું પ્રયોજન સંસાર પ્રત્યે વૈરાગ્ય પણ ઉત્પન્ન કરાવવાનો છે. આવા પ્રયોજનપૂર્વકનો નિર્જરાભાવનાનો અભ્યાસ કરવાથી તેના આગવા કે વિશેષ પ્રકારના બે ફળ નીચે મુજબ છે
૧. તપનું સ્વરૂપ સમજાવે
ર. ઈચ્છાના નિરોધની ભાવના કરાવે
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની જ્મની : બાર ભાવના
Page #181
--------------------------------------------------------------------------
________________
નિર્જરાભાવનાનો અભ્યાસ નિર્જરાના કારણભૂત તપનું ૧. તપનું સ્વરૂપ સમજાવે
સ્વરૂપ સમજાવે છે તેમજ તપના કારણભૂત ઈચ્છાના ચૈતન્ય સ્વભાવનું નિસ્તરંગ પ્રતપનરૂપ નિરોઘની ભાવના પણ કરાવે છે. વીતરાગભાવ એ જ નિશ્ચયથી તપ છે
- ઉપસંહા૨ ) અને આવા નિશ્ચય તાપૂર્વક ઉપવાસાદેિના. બાર પ્રકારના શુભભાવ એ વ્યવહારથી ઉદયમાં આવેલ પૌદ્ગલિકડર્મનું ફળ આપ્યા તપ છે. નિર્જરાભાવનાનો અભ્યાસ આવા વિના ખરી જવું કે સત્તામાં રહેલ પૌદ્ગલિકફર્મનું તપનું સ્વરૂપ સમજાવનારો છે.
ક્ષીણ થવું તેને નિર્જરા કહે છે. વીતરાગભાવરૂપ તપસી નિર્નર :
નિશ્ચય તપથી પૌષ્મલિકકર્મનું ફળ આપ્યા વિના ૨: (તત્વાર્થસૂત્ર : ૯ /૨૨)
ખરી જવારૂપ નિર્જરા અને શુભ ભાવરૂપ બાર એ સૂત્ર અનુસાર તપ જ સંઘરપૂર્વકની પ્રકારના વ્યવહાર તપથી કર્મની ક્ષીણતારૂપ નિર્જરાનું કારણ છે. નિશ્ચય તપથી ઉદયમાં નિર્જરા હોય છે. આવેલ કર્મની અવિપાક નિર્જરા થાય છે
- નિર્જરાભાવનાનો અભ્યાસ નિર્જરાનું સ્વરૂપ તેમ જ પૂર્વબદ્ધ કર્મોની ઉદીરણા થઈને પણ
અને તેનું ઉપાદેયપણું સમજાવે છે અને નિર્જરા તેની અવિપાક નિર્જરા થાય છે. શુભભાવરૂપ
| અવસ્થાના આધારભૂત શુદ્ધાભસ્વભાવની વ્યવહાર તપથી પૂર્વબદ્ધ કર્મોની સ્થિતિ-અનુભાગ
ઓળખાણ કરાવી તેનું પરમ ઉપાદેયપણું પણ ઘટવાપ કે પાપકર્મોનું પુણ્યમાં સંક્રમણ થવારૂપ
સમજાવે છે. નિર્જરા થાય છે. નિર્જરાભાવનાનો અભ્યાસ
સમ્યગ્દર્શનપૂર્વક સંઘર સહિત જ નિર્જરા આ પ્રકારે નિર્જરાના કારણરૂપ તપનું યથાર્થ
હોય છે. નિર્જરા માટે તપની આવશ્યકતા છે. સ્વરૂપ સમજાવે છે.
તપ માટે સંયમની સાધના જરૂરી છે. સંયમની ર. ઈછાના નિરોધની
સાઘના માટે મનુષ્યપણાની અનિવાર્યતા હોય
છે. તેથી દુર્લભ મનુષ્યપણામાં સંયમની સાધના ભાવના કરાવે
કરી શક્તિ અનુસાર તપ કરી કર્મની નિર્જરા પાંચ ઈન્દ્રિયોના વિષયની આકાંક્ષાને વડે મનુષ્યજીવનને સફળ કરવો જોઈએ. ઈચ્છા કહે છે. આવી ઈચ્છાના અભાવપૂર્વક ધાનતરાયના શબ્દોમાં. જ તપ સંભવે છે. અને તપના કારણે તપ વાદે સૂરરય, શિઔર વો વિજ્ઞ હૈ. જ નિર્જરા હોય છે. નિર્જરાભાવનાનો
द्वादशविधि सुखदाय, क्यों न करे निज शक्ति सम ॥ અભ્યાસ તપનું સ્વરૂપ સમજાવે છે. તેમ તપના કારણભૂત ઇચ્છાના નિરોધની ભાવના ભાવાર્થ સ્વર્ગના ઇન્દ્રો પણ તપને ઇચ્છે છે. કેમ કે, પણ કરાવે છે.
તપ જ અનાદિ સંચિત વિપુલ કર્મરૂપી પર્વતના ચૂરા છા નિરોધ તા: .
કરવા માટે વજ સમાન છે. તો પછી કર્મની નિર્જરાના (મોક્ષપંચાત : લોક ૪૮ અને ધવલઃ ૧૩/૫,૪,ર૬ ૫૪ ૧૨) | કારણભૂત બાર પ્રકારના સુખદાયક તપની પોતાની એ સૂત્ર અનુસાર ઈચ્છાના નિરોઘથી જ તપ હોય છે !
Íક્ત અનુસાર આરાધના શા માટે ન કરવી જોઇએ? અને તપના કારણે જ નિર્જરા હોય છે. તેથી
જ કરવી જોઇએ. (ઘાનતરાયકૃત દશલક્ષણ ધર્મની પૂજામાંથી)
૯. નિર્જરાભાવના
૧૮૧
Page #182
--------------------------------------------------------------------------
________________
નિર્જશભાવનાની થઇ ભગવાન ઋષભદેવનો વૈશત્રુ
܀
ભવસાગરથી તરવાનો માર્ગ બતાવનાર આદિ તીર્થાધિનાથ ભગવાન ઋષભદેવે ધર્મતીર્થનું પ્રવર્તન કરી ધર્મયુગનો પ્રારંભ કર્યો. આ કાને ધર્મતીર્થ ઉપરાંત દાનતીર્થની સ્થાપના પણ તેમના કારણે સૌ પ્રથમ
થાય છે. છઠ્ઠા-સાતમા ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ ઋષભદેવ અંદરમાં નિર્વિકલ્પ દાના સાતમા ગુણસ્થાને હોય ત્યારે નિસ્તરંગ ચૈતન્યના પ્રતાપનરૂપ વીતરાગદશાની વૃદ્ધિરૂપ નિશ્ચય તપના પ્રભાવે
થઇ. આ કાર્ય સાધવામાં તેમની નિર્જરાભાવનાના અવિપાક નિર્જરા અને ગુણશ્રેણી નિર્જરા કરી અનંત ચિંતવનનો અનન્ય ફાળો છે.
કર્મોનો ક્ષય કરે છે. અને તેઓ બહારમાં સવિકલ્પ દશાના છઠ્ઠા ગુણસ્થાને હોય ત્યારે બાર પ્રકારના શુભરાગરૂપ વ્યવહાર તપના પ્રભાવે સત્તામાં રહેલ કર્મની સ્થિતિ-અનુભાગની ક્ષીણતારૂપ કર્મની નિર્જરા કરે છે. આ બાર પ્રકારના તપના કારણે ઉત્પન્ન થતા સાતિશય પુણ્યના પ્રભાવે તેમને આઠેય પ્રકારની મહાન ઋધ્ધિ અને તેમના પેટાભેદના ચોસઠ પ્રકાર
પૈકીની મોટાભાગની ઋદ્ધિની પ્રગટતા થાય છે. આ
રીતે તપના પ્રભાવે
આ અનંત કર્મોની નિર્જરા અને આઠ મહાન ઋદ્ધિને પ્રાપ્તિ થતા ઋષભમુનિરાજનું આંતર-બાહ્ય સ્વરૂપ એકદમ અનોખું જણાય છે.
નિર્જરાભાવના ભાવવાના કારણે ભવાન-સોંગથી અત્યંત વિરક્ત થઇ મહારાજા ત્રાષભદેવ સ્વયં દિક્ષીત થઇ નિગ્રંથ દિગંબર જિનલિંગ ધારણ કર્યુ. જિનલિંગ ધારણ કર્યા પછી તુરત જ ઋષભમુનિરાજે કર્મની નિર્જરા માટે દુર્ધર તપશ્ચર્યા આદરી અને છ મહિનાનો પ્રતિમાયોગ ધારણા કરી નિશ્ચલપણે કાર્યોત્સર્ગમુદ્રામાં મૌનપૂર્વક ઊભા રહ્યા.
તપોનિષ્ઠ તીર્થંકર મુનિરાજ ઋષભદેવને તપના પ્રભાવે કર્મની નિર્જરા થઇ અનેક નવની પ્રગટતા
૧૮૨
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની જ્નની ઃ બાર ભાવના
:
Page #183
--------------------------------------------------------------------------
________________
બહારથી જોતા એમ જણાય છે કે, એકલ-વિહારી | મહાદેવ તરીકે ઓળખાય છે. તેમના વાળ જટા સમા તીર્થંકર મુનિરાજ તેમના તપોવનમાં એકલા વસે છે. વી જવાથી તેઓ જટાશંકર તરીકે પણ જાણીતા છે. પણ અંદરથી જોતા એમ જણાય છે કે, તપના પ્રભાવે સમ્યક્ રત્નત્રયના ધારક હોવાથી તેઓ ત્રિશૂળધારી થતી નિર્જરાના કારણે પ્રગટતા અનંતગુણોની સાથે પણ કહેવાય છે. જગતના પ્રાણીઓના સ્વામી હોવાથી પોતાના નિર્જરા-નગરમાં નિવાસ કરે છે. તેઓ ભૂતનાથ તરીકે પણ ઓળખાય છે. કૈલાશ પર્વત
પર તપ કરવાથી તેઓ કૈલાશવાસી પણ કહેવાય છે. જન્મથી જ તેઓ ત્રણ જ્ઞાનરૂપી નેત્ર ધરાવનારા હોવાથી ત્રિનેત્ર તરીકે પણ પ્રસિદ્ધ છે. આવા મહાદેવ ઋષભનાથ ભગવાન છ માસના ઘ્યાન યોગમાંથી બહાર
આવતાં તેઓ આહાર માટે વિહાર કરે છે. પણ નિર્દોષ આહાર અને આહારદાનની વિધિથી અજાણ લોકોના કારણે તેમને આહારનો યોગ બનતો નથી. અને એ પ્રમાણે બીજા છ મહિના પણ પસાર થઇ જાય છે.
બહારથી જોતા એમ જણાય છે કે, અનેક મહિનાના ઉપવાસના કારણે તેઓ ભૂખ્યા-તરસ્યા છે. પણ અંદરથી જોતા એમ જણાય છે કે, તેઓ તપના કારણે પ્રગટતા આત્મિક અતીન્દ્રિય આનંદરૂપ અમૃતના અદ્ભુત અને આહ્લાદકકારી આસ્વાદને અનુભવી રહ્યા છે.
બહારથી જોતા એમ જણાય છે કે, નામ્બર ઋષભદેવ સૂર્યના પ્રખર તાપમાં તપી રહ્યા છે. પણ અંદરથી જોતા એમ જણાય છે કે, તેઓ તપોવનના
તપરૂપી કલ્પવૃક્ષની શીતળ છાયામાં બિરાજી રહ્યા છે.
બહારથી જોતા એમ લાગે કે, ઋષભ-મુનિરાજના ઘટાટોપ તપોવનમાં ઘનઘોર અંધારું વ્યાપી ગયું હશે.
પણ અંદર જઇને જોતા જણાય છે કે, તપના પ્રભાવે સૂર્યના તેજને ઢાંકનાર ઉત્કૃષ્ટ તેજ તેમના શરીરમાં પ્રગટેલું છે.
અનેક પરિષહોના વિજેતા જિનભગવાન સમાન આચરણ ધરાવનાર જિનકલ્પી એકલવિહારી ઋષભમુનિરાજ અડોલ અને નિશ્ચલપણે પોતાની આત્મસાધના સાધે છે. કર્મશત્રુને મારી હઠાવી મોક્ષસામ્રાજયને પ્રાપ્ત કરવા મોક્ષમાર્ગમાં આગળ વધતા ઋષભ-મુનિરાજના ત્રણ ગુપ્તિ તેમના અંગરક્ષક જેવા છે. સંયમ તેમનું બખ્તર છે. અઠ્ઠાવીસ પ્રકારના મૂળગુણો તેમના સૈનિકો સમાન છે. બારેય પ્રકારના તપ તેમના સેનાનાયકો છે.
જો કે છ મહિનાથી ઋષભમુનિરાજ જરા પણ ખાતાપીતા નથી. તોપણ તેમનામાં બિલકુલ થાક કે ખેદ નથી. તપના પ્રતાપે તેમના શરીરનું તેજ દેવોના દિવ્યતેજથી પણ ચઢિયાતું થવાથી તેઓ ૯. નિર્જરાભાવના
આ રીતે એક વરસના વરસીતપના પ્રભાવે તપસ્વી મુનિરાજ ઋષભદેવના તપોવનમાં રાત્રે પણ દિવસ જેવો ઉત્તમ પ્રકાશ રહેવા લાગ્યો, તેમના તપત્તેજના
પ્રભાવે ચારેબાજુ સુમુક્ષિતા વ્યાપી ગઇ. રોગ, મરી જેવા ઉપદ્રવો અટકી ગયા. હિંસક પ્રાણીઓ પોતાનું
જાતિવેર ભૂલી શાંતિથી સાથે રહેવા લાગ્યા. સિંહ અને હરણ, સર્પ અને મોર એક બીજાને બાધા કર્યાં વિના એક સાથે ઋષભમુનિની સન્મુખ બેસી રહેતા. અહા ! કેવું આશ્ચર્ય કે ગાયના નાના વાછરડાં સિંહણનું દુધપી રહ્યા છે અને સિંહબાળ ગાયનું દુધ ધાવી રહ્યો છે.
ઋષભમુનિરાજના આશ્ચર્યકારી તપના પ્રભાવે ઈન્દ્રનું ઇન્દ્રાસન પણ કંપી ઉઠે છે. સ્વર્ગના દેવો અને ઇન્દ્ર આવીને અદ્ધર આકાશમાંથી તીર્થંકર મુનિના તપોવનમાં દૈવી પુષ્પોની વૃષ્ટિ કરે છે, અને ગાંધર્વો મંગલ વાદ્યો વગાડે છે. તપના અતિશય પ્રભાવથી ઋષભ મુનિરાજનું અદભુત રૂપ એવું શોભે છે કે ઇન્દ્ર તેને હજાર-હજાર નેત્રોથી નીરખે છે તોપણ તૃપ્તિ થતી નથી. ઇન્દ્ર મહારાજ અત્યંત ભક્તિપૂર્વક તપસ્વી તીર્થંકરની પુજા કરી તેની સ્તુતિરૂપ નિર્જરાભાવના ભાવે છે :
૧૮૩
Page #184
--------------------------------------------------------------------------
________________
“હે તપોનિધિ ! સંયમ શિરોર્માણ સાધુ મહારાજ અમે આપના શી રીતે સ્ત્ર।ત કરીએ ?
આપની સંયમશા જોઇ અમારૂં આ વૈયિક શરીર પત્રિ મનાતું માં તેમાં સંયમ સાધનાની
તા
ન હોવાથી તે અત્યંત નિધ છે
નિર્વાણદશાનું એકઠમ નજીકનું અને સાદું કારણ કર્મની નિર્જરા છે. ઇચ્છાના નિરોધથી ઉત્પન્ન થતું નિસ્તરંગ ચૈતન્ય પ્રતપત્રરૂપ તપ જ નિશ્ચયથી કર્મની અવિપાક નિર્જરાનું કારણ છે. આવા નિશ્ચય તપપૂર્વક ઉપબાસાદિ બાર પ્રકારના તપથી પણ કર્મના સ્થિત અનુ-ભાગતી શ્રીલતારૂપ કર્મની નિર્જરા છે. કર્મની નિર્જરા માટે વપ અને તપ માટે સંયમશા જરૂરી છે, સંચમહશા માટે મસુખપર્યાય જરૂરી છે. મનુષ્યપર્યાય સભાય અન્ય કોઇ અવસ્થામાં સંયમદશા સંભથતી નથી. અમે પણ જલ્દીથી મનુષ્યપર્યાય ધારણ કરી સંયમની સાધન થડે કર્મની નિર્જરાના કારણભૂત તપને પ્રાપ્ત થાય એ જ અમારી અભિલાષા છે.
હે તપશ્રેષ્ઠ સ્વામી ! આપના જેવી તપસ્યાઠશા ધારણ કરી કર્મની નિર્જરાના કારણે પ્રાપ્ત થતી નિર્વાણદશાને પામીએ એ જ અમારી આ નિર્જરાભાળનારૂપ સ્તુતિનું ફળ હો જે, “
નિર્જરાભાવનાના ઉપરોકત પ્રકારના ચિંતવનના કારણે એકાવતારી ઇન્દ્ર મહારાજ મનુષ્યદશા પ્રાપ્ત કરી તપની આરાધના વડે કર્મની નિર્જરા કરી મોક્ષદશાને પ્રાપ્ત થયા છે.
તીર્થકર મુનિરાજ ઋષભદેવે પણ નિર્જરાભાવનાનું ફળ કેવળજ્ઞાનને પ્રાપ્ત થઇ દિવ્ય ધ્વનિ વડે ધર્મોપદેશ આપી આ કાળમાં ધર્મયુગનો પ્રારંભ કર્યો છે, જે પંચમહાકાળના અંત સુધી પ્રવર્તનારો છે.
નિર્જરાભાવનાના બળે નિર્જરાના કારણભૂત તપની આરાધના કરી તપના પ્રભાવે તપરૂપી અગ્નિથી આઠેય પ્રકારના કર્મોના દહનવડે તેની નિર્જરા કરી, તપના પ્રભાવે આઠે પ્રકારની મહાન ઋદ્ધિને પ્રાપ્ત કરી નિર્જરાભાવનાનું ફળ પરમ નિર્વાણને પ્રાપ્ત તપસ્વી તીર્થંકર ઋષભદેવને નમ્રભાવે નમન !
સંદર્ભ ગ્રંથો
નિર્જરાના મિદ અને તેનું સ્વરૂપ :
૧. મિગવતી આરાધના : ગાથા ૧૮૪૧ થી ૧૮૪૩ અને તેની ટીકા; ર. સ્વામિકાર્તિકયાનુપ્રેક્ષા : ગાથા ૬૬, ૧૦૩; • 3. તત્ત્વાર્થસૂત્ર : ૧/૪, ૮/ર૩, ૯/૭ અને તેથી ટીકા; • ૪. સર્વાર્થસિદ્ધિ : ૧/૪/૧૪/૫; ૧/૪/૧૯/૨૭/૭; ૮/૨૩/૩૯૯/૬; ૯/૭/૪૧૭/
૯; ૫. તત્વાર્થરાજવાર્તિક : ૧/૪/૧૨/૨૭; ૧/૪/૧૯/૨૭/૮; ૧/૭/૧૪/૪૦/૧૭, ૧૯; • ૬. બૃહદ્ભવ્યસંગ્રહ : ગાથા ૩૬ ની ટીકા; • ૭. પંચાસ્તિકાયસંગ્રહ : ગાથા ૧૪૪ ની ટીકા; • ૮. જૈ.સિ.કોશ : ભાગ ર : નિર્જરા : પાનું ૬ર૧, ૬રર.
૧૮૪
નિર્જરાભાવનાના અન્ય મુદ્દાઓ :
५. जारसजशुपेश्यानुप्रेक्षा: गाथा ५५ थी ५७, • २. स्पामिडातिडियानुप्रेक्षा: गाथा १०२ थी ११४, 3. मिगपती जाराधना
: ગાથા ૧૮૩૮ થી ૧૮૫૦; • ૪. જ્ઞાનર્ણવ : સર્ગર : ગાથા ૧૪૧ થી ૧૪૯; • ૫. મૂલાચાર : ઉત્તરાર્ધ : ગાથા ૭૪૬ થી ૭૫૧; ૬. તત્ત્વાર્થસાર : અઘ્યાપક : ગાથા ૩૯; • ૭. તત્ત્વાર્થરાજવાર્તિક : ૯/૭, ૬/૬૦ર/૧૧, ૩/૭, ૭/૬03/3; • ૮. સર્વાર્થસિદ્ધિ
: ૯/૭/૪૧૭; ૦ ૯. સમણસુત્ત: 30 અનુપ્રેક્ષાસૂત્ર : ગાથા પર૪; ૧૦. પદ્મનંદી પંચવિંશતિ : અઘ્યાય : ૬, શ્લોક ૫૩; ૦ ૧૧. અનગાર ઘર્મામૃત : ગાથા ૭૪, ૭૫; ૦ ૧૨. બૃહદઢ઼વ્યસંગ્રહ : ગાથા ૩૫ ની ટીકા; • ૧૩. સમયસાર : ગાથા ૧૯૮; આત્મખ્યાતિ : શ્લોક ૧૩૩; ૭ ૧૪. જૈ.સિ.કોશ: માગ-૧ : અનુપ્રેક્ષા : ૧/૧૦, પાનું-૭૫, ૪/૧૦, પાનું-૭૯;
નિર્જરભાવનાની કથા : તપસ્વી તીર્થંકર ઋષભદેવ :
૧. આદિપુરાણ : ભાગ ૧: પર્વ ૧૮, ૧૯, ૨૦; ૦ ૨. બહેનશ્રીના વચનામૃત : નં.૮૯, ૩૮૮, ૩૯૪, ૪03; • ગુરુદેવશ્રીનાં વચનામૃત : નં.૭૫.
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ાની : બાર ભાવના
Page #185
--------------------------------------------------------------------------
________________
યોગ્ય વિકલ્પ પસંદ કરી બાજુનાં [...] ચોરસમાં દર્શાવો. ૦૧. કઈ રીતે ઉદય પામેલ કર્મતો ઉદય પરરૂપ કહેવાય છે? ૦૧. A:: અપકર્ષણ B:: સંક્રમણ C:: ઉત્કર્ષણ D:: ઉડીરા
૦૨. નિર્જરા શું નથીં?
A:: પૂર્વબદ્ધ કર્મોનું જીર્ણ થયું કે ઝડી જવું
B:: સત્તામાં રહેલ કર્મોનું માણ થયું.
C:: ઉદયગત્ત ફળ આપયા વિના ખરી જવું. D:: નવીન કર્મોનું આવવું અટકવું.
સંતુલક્ષી પ્રશ્નો
૦૩. નિર્જરાભાવનાનું ચિંતવન મુખ્યપણે કોઠે હોય છે? A:: સમ્યક્ત્વ-સન્મુખ મિથ્યાÈિને B:: સમ્યગ્દર્રાષ્ટ શ્રાવકને C:: ભાર્યાલગી મુર્ખાનને D:: અરિહંત ભગવાનને
૦૨.
૦૪. નિર્જરાતત્ત્વનું સાધન શું છે?
૦૪.
A:: નિર્જરાભાવના B:: વીતરાગભાવ C:: શુદ્ધાત્મસ્વભાવ D:: સંગતત્ત્વ ૦૫. કઈ નિર્જરા વાસ્તવિક નથી?
પ.
A: ર્આવપાક B:: વિપાકC:: સકામ D:: અજ્ઞામ
૧૪. સંક્રમણ કોને કહે છે?
૧૫. ઉદીરણા કોને કહે છે?
03.
૧૬. કર્મનો પરરૂપી ઉદય એટલે શું? ૧૭. કર્મનો સ્વરૂપી ઉદય એટલે શું? ૧૮. સર્વતિ સ્પર્ધકો કોને કહે છે? ૧૯. વિપાકરૂપ ઉદય કોને કહે છે? ૨૦. દેશઘાતિ સ્પર્ધકો કોને કહે છે? ૨૧. પ્રદેશરૂપ ઉદય કોને કહે છે? ૨૨. સકામ નિર્જરા કોને કહે છે? ૨૩. અકામ નિર્જરા કોને કહે છે? ૨૪. નિશ્ચય નિર્જરા કોને કહે છે? ૨૫. નિશ્ચય ભાવનર્જરા કોને કહે છે?
૯. નિર્જરાભાવના
નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ટૂંકા જવાબ આપો. ૦૧. નિર્જરાભાવના કોને કહે છે? ૦૨. ભાનિર્જરા કોને કહે છે?
૦૩. ભાનિર્જરા શું છે?
૦૪. દ્રવ્યનિર્જરા કોને કહે છે?
૦૫. સવિપાક નિર્જરા કોને કહે છે? ૦૬. નિષેકો કોને કહે છે?
૦૭. વિપાક નિર્જરા કોને હોય છે?
૦૮. અવિપાક નિર્જરા કોને કહે છે?
૦૯. અવિપાક નિર્જરાના પ્રાંચ પ્રકારના નામ આપો.
૧૦. પાપકર્મો કોને કહે છે?
૧૧. અપકર્ષાણ કોને કહે છે?
૧૨. પુણ્યકર્મો કોને કહે છે? ૧૩. ઉત્કર્ષણ કોને કહે છે?
૦૬. નિર્જરાભાવનામાં ક્યા પ્રકારતી નિર્જરાનું ચિંતવન હોય છે? A:: પાક B:: અકામ C:: વિપાક D:: વ્યવહાર
૦૭, સકામ નિર્જરા એ કેવી નિર્જરા છે?
A:: વેપાB:: ર્રાગપાક C:: વ્યવહાર D:: નિશ્ચય
૦૮. વિશ્વમાં વધુ મોત શાર્થી થાય છે?
A:: અભક્ષ્યના ભાગથી C:: વધુ ખાવાથી
૦૯. ખારેય પ્રકારતા તપમાં શ્રેષ્ઠ તપ ક્યું?
B:: ભૂખમરાથી D:: ઓછું ખાવાથી
A:: ઉપવાસ B:: પ્રાર્યાક્ષત C:: ધ્યાન D:: સ્વાધ્યાય
સૈદ્ધાંતિક પ્રશ્નો
05.
૨૬. નિશ્ચય દ્રવ્યનિર્જરા કોને કહે છે? ૨૭. વ્યવહાર નિર્જરા કોને કહે છે?
*d
૧૦. જ્ઞાતીના ભૌગતે પણ તિર્જરા કહેવાનું કારણ શું નવૈં? ૧૦, A:: ભોગ છે ભોગની સામગ્રી પ્રત્યે ભપ્રાયપૂર્વકના રાગનો અભાવ
૮.
B:: સ્વરૂપમાં સ્થિત રહીને કર્માને ભોગવ્યા વિના અપાવવા
C:: રાગ અને જ્ઞાન વચ્ચેનું નિરંતર ભેદજ્ઞાન
D:: જૂના કર્મો ઉદયમાં આવીને ખરી જાય તેની સામે નવું કર્મબંધન અલ્પ થાય
૯.
૩૫. બાહ્ય તપના નામ આપો.
૩૬. અત્યંતર તપ કોને કહે છે?
૩૭. અત્યંતર તપના નામ આપો.
૨૮. વ્યવહાર ભાનિર્જરા કોને કહે છે?
૨૯. વ્યવહાર દ્રવ્યનિર્જરા કોને કહે છે?
૩૦. વ્યવહાર દ્વારા નિર્દિષ્ટ વિષયને ઓળખવા કે સમજવા
શેની જરૂર હોય છે?
૩૧. વ્યવહારના કથનને શું માની લેવું યોગ્ય નથી? ૩૨. વ્યવહારની સાર્થકતા શેમાં છે?
33. તપ માટેની અંતરંગ અને બાહ્ય શંકત શું છે? ૩૪. બાહ્ય તપ કોને કહે છે?
૩૮. શુભભાવરૂપ વ્યવહાર તપથી કઇ પ્રકારની નિર્જરા હોય છે? ૩૯. વીતરાગભાવરૂપ નિશ્ચય તપથી કઈ પ્રકારની નિર્જરા હોય છે?
૪૦. ઉપવાસ નામનું તપ કોને કહે છે?
૪૧. ચાર પ્રકારના આહારના નામ આપો.
૪૨. શા માટે ઉપવાસને અનશન પણ કહે છે? ૪૩. નિશ્ચયથી ઉપવાસ તપ શું છે?
૪૪. વ્યવહારી ઉપવાસ તપ શું છે? ૪૫. અવૌંદર્ય તપ કોને કહે છે?
૪૬. શા માટે અવૌંદર્ય તપ કોને કહે છે? ૪૭. નિશ્ચયી અવૌંદર્ય તપ કોને કહે છે? ૪૮. વ્યવહારથી અવૌંદર્ય તપ કોને કહે છે?
૪૯. વૃત્તિરિસંખ્યાન તપ કોને કહે છે?
૫૦. વૃત્તિસિંખ્યાન તપથી ક્યા પ્રકારનો રામ રહેતો નથીર
૧૮૫
Page #186
--------------------------------------------------------------------------
________________
પ ૧. નિશ્ચયથ વૃત્તિપરસંખ્યાન તપ શું છે ? પ૨. વ્યવહારથી વૃત્તિપરસ ખ્યાન તપ શું છે ? પ3. રસપરિત્યાગ તપ કોને કહે છે? પ૪. છ પ્રકા૨ના રસના નામ આપો. પપ. નિશ્ચયથ રસરતયાગ તપ કોને કહે છે? પ્રક. વ્યવહારથી રસપરિત્યાગ તપ કોને કહે છે ? પ૭. વિવિકત શય્યાસન તપ શું છે? પ૮. વ્યવહારથી વિવિકત શય્યાસન તપ શું છે? પ૯. કાયકલેશ તપ કોને કહે છે? ૬૦. ન શ્ચયથી કાયકલે શ તપ શું છે ? ૬૧. વ્યવહારર્થી કાયકલ શ તપ શું છે? ૬૨. પ્રાયશ્ચિત તપ કોને કહે છે? ૬ 3. પ્રાયશ્ચિત તપના નવ પ્રકારના નામ આપો. ૬૪. પ્રાયશ્ચિત તપ શા માટે જરૂરી છે? ઉપ. નિશ્ચયથી પ્રાયશ્ચિત તપ કોને કહે છે? ૬૬. વ્યવહારર્થી પ્રાયશ્ચિત તપ કોને કહે છે ? ૬૭. વિનય તપ કોને કહે છે ? વ૮ , વિનય તપના આચરણ માટેના મુખ્યત્વે ચાર પ્રકારના નામ આપો. ૧૯. મોક્ષમાર્ગનું દ્વાર કયા પ્રકારનું તપ કહેવાય છે? ૭૦, નિશ્ચયર્થી વિનય તપ શું છે? ૭ ૧. વ્યવહારથી વિનય તપ શું છે? ૭૨. વૈયાવૃત્ય તપ કોને કહે છે ? ૭ 3. સંયમ પરુખોની વૈયાવૃત્યથી શો લાભ છે? ૭૪. નિશ્ચયથ વૈયાવૃત્ય તપ કોને કહે છે ? ૭૫. વ્યવહારથી વૈયાવૃત્ય તપ કોને કહે છે? ૭૬. સ્વાધ્યાય તપ કોને કહે છે ? ૭૭. શાસ્તા પુરુષ કોને કહે છે ? ૭ ૮ . કોની રચના સત્શાસ્ત્ર કહેવાય છે? ૭૯. સ્વાધ્યાયમાં કોનો સમાવેશ છે? ૮૦. સ્વાધ્યાયનું ફળ શું છે? ૮ ૧. નિશ્ચયથ સ્વાધ્યાય તપ શું છે? ૮ ૨. વ્યવહારથી સ્વાધ્યાય તપ શું છે ? ૮ 3. વ્યસર્ગ તપ કોને કહે છે ? ૮૪. વ્યસર્ગ તપના પરિણામે કેવા ગુણો હોય છે? ૮૫. નિશ્ચયથ વ્યુત્સર્ગ તપ કોને કહે છે? ૮૧, વ્યવહારથ વ્યત્સર્ગ તપ કોને કહે છે? ૮ ૭. ધ્યાન તપ કોને કહે છે? ૮૮. નિશ્ચયથી ધ્યાન તપ શું છે? ૮૯, વ્યવહારથી ધ્યાન તપ શું છે ? ૯૦. નિર્જરાભાવનાની ચિંતવન પ્રક્રિયામાં શેનું ચિંતવન હોય છે? ૯ ૧. નિર્જરાભાવનાનું સાધન કે કારણ શું હોય છે? ૯ ૨. નિર્જરાભાવનાનું વિશેષ પ્રકારના બે ફળના નામ આપો. ૯ 3. મન ગ્યજીવનને સફળ કરવાનો ઉપાય શો ?
નીચેના પ્રશ્નોના વિસ્તૃત ઉત્તર આપો ૦૧. નિર્જરાભાવનાની વ્યાખ્યા અને તેની સમજૂતી આપો. ૦૨, સંવરભાવના અને નિર્જરાભાવના વ૨ચેનો ભેદ સમજાવો. 03. નિર્જરાતત્ત્વ અને નિર્જરાભાવના વરચેનો ભેદ સમજાવો. ૦૪. સંવર-નિર્જરાભાવનાની જેમ અલગ મોક્ષભાવનાની
આવશ્યકતા શા માટે નથી? ૦૫. નિર્જરાના જુદી જુદી અપેક્ષાએ જુદા જુદા ભેદ દર્શાવો. ૦૬. ભાવનર્જરા અને તેનું સ્વરૂપ સમજાવો. ૦૭. દ્રવ્યનર્જરા અને તેનું સ્વરૂપ સમજાવો. ૦૮. સવપાક નિર્જરા અને તેનું સ્વરૂપ સમજાવો. ૦૯. અવિપાક નિર્જરા પ્રકાર અને દરેકનું સ્વરૂપ સમજાવો. ૧૦. સકામ નિર્જરા અને તેનું સ્વરૂપ સમજાવો. ૧૧. અકામ નિર્જરા અને તેનું સ્વરૂપ સમજાવો. ૧૨. નિશ્ચય નિર્જરા અને તેનું સ્વરૂપ સમજાવો. ૧૩. વ્યવહાર નિર્જરા અને તેનું સ્વરૂપ સમજાવો. ૧૪. નિર્જરાના કારણભૂત તપનો મહેમા સમજાવો. ૧પ. તપ એ દુઃખનું નહિ પણ સુખનું સાધન છે એ બાબત સમજાવો. ૧૬. શંકત અનુસાર તપ શા માટે કરવું જોઈએ? ૧૭. નિશ્ચય-વ્યવહાર તપનું સ્વરૂપ સમજાવો. ૧૮. ઉપવાસ તપનું સ્વરૂપ સમજાવો. ૧૯. કયા પ્રકારના ઉપવાસથી પાપ પણ થાય છે? ૨૦. કાળની મર્યાદા ધરાવતા ઉપવાસના પ્રકાર સમજાવો. ૨૧. અવમૌર્ય તપનું સ્વરૂપ સમજાવો. ૨૨. વૃત્તિર્પોરેસંખ્યાન તપનું સ્વરૂપ સમજાવો. ૨૩. વૃત્તિખરેસંખ્યાન તપ સંબંધી ભગવાન મહાવીરનું ઉદાહરણ
આપો. ૨૪. રસપરેત્યાગ તપનું સ્વરૂપ સમજાવો. ૨૫. વિવિત થયયાસન તપનું સ્વરૂપ સમજાવો. ૨૬. કાયકલેશ તપનું સ્વરૂપ સમજાવો. ૨૭. પ્રાયશ્ચિત તપનું સ્વરૂપ સમજાવો. ૨૮. વિનય તપનું સ્વરૂપ સમજાવો. ૨૯. વૈયાવૃત્ય તપનું સ્વરૂપ સમજાવો. 3૦. સ્વાધ્યાય તપનું સ્વરૂપ સમજાવો. ૩૧. વ્યુત્સર્ગ તપનું સ્વરૂપ સમજાવો. ૩૨. ધ્યાન તપનું સ્વરૂપ સમજાવો. 33. નિર્જરાભાવનાની ચિંતવન પ્રક્રિયા સમજાવો. 3૪. નિર્જરાભાવનાનું સાધન કે કારણ સમજાવો. 3પ. નિર્જરાભાવના કઈ રીતે વસ્તસ્વરૂપની સમજર કરાવનાર છે? 34. નિર્જરાભાવના કઇ રીતે વૈરાગ્યનું કારણ છે? 3૭. નિર્જરાભાવનાનું ફળ તપનું સ્વરૂપ સમજાવનાર કઇ રીતે છે? 3૮. નિર્જરાભાવનાનું ફળ ઈચ્છાના નિરોધની ભાવના કરાવનાર
કઈ રીતે છે? નીચેનાનો તફાવત આપો. ૧. સંવરભાવના અને નિર્જરભાવના ૨. નિર્જરાતત્વ અને નિર્જરાભાવના
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લન : બાર ભાવના
Page #187
--------------------------------------------------------------------------
________________
AAભાવના HIT
( ૧૦ )
લોકભાવના
णाऊण लोगसारं, णिस्सारं दोहगमण संसार । लोयग्ग सिहरवासं, झाहि पयत्तेण सुहवासं ।।
ભાવાર્ય : લોકસંજ્ઞાથી દીર્ધકાળથી લોકમાં રખડતો જીવ લોભાવનાના ચિંતવન વડે નિજલોકનું સારભૂતપણુ અને પરલોકનું અસારભૂતપણું સમજી પરદ્રવ્ય પરલોકનો આશ્રય છોડી શુદ્ધ ચૈતન્યદ્મ નિજલોકનો આશ્રય કરે તો તે લોકનું ભ્રમણ છોડી લોકના શિખર ઉપર શાનવત સુખની સ્થિર દશાને પ્રાપ્ત થાય છે. (સમણસુd ગાથા પ૨૩)
ક રૂપરેખા ક
1.વ્યાખ્યા અને સમજૂતી ૨,લોકના અનેક પ્રકાર 3,લોકભાવના અને
સંસારભાવના વચ્ચેનો ભેદ ૪. લોકભાવનાની વિષયવસ્તુની
વિશાળતા અને તેનું પ્રયોજન પ.લોકભાવનાની ચિંતવન પ્રક્રિયા ૬, લોકભાવનાનું સાધન કે કારણ
૧, અંતરંગ સંયોગો રે, બર્મિંગ સંયોગો છે, અદ્ય પદાર્થો
૪, રોટલીક ૭. કઈ રીતે વ સ્વરૂપની સમજણ
ફરવનાર છે ? ૮. કઈ રીતે વૈરાગ્યનું કારણ છે ? ૯. પ્રયોજનપૂર્વકનું વિશેષ ફળ 1. કર્તાપણું ટાળી જ્ઞાતાપણું પ્રગટાવે ટ, નિજલોકના નિવાસ દ્વારા પરલોકનું
ભ્રમણ મટાડી લોકાર્ચે સિકંલોકની
પ્રાપ્તિ કરાવે ૧૦, ઉપસંહાર 1. લોર્કમાવનાની કંથા :
લોકભાવનાથી લોકાગે પહોંચતા ચક્રવતી મધવા
Page #188
--------------------------------------------------------------------------
________________
કવિ શોભાચંદ્ર ભાબ્રિકૃત લોકભાવના પ્રેરક કાવ્ય
लोक अनादी-अनन्त है, नर्तक पुरुषाकार । उंचा चौदह राजु है, चेतन-कारागार ।। है ईस लोकाकश के, संख्ययातीत प्रदेश । जन्म-मरण कर जीव ने छुआ, न कौन प्रदेश? अरे भव्य ! कर चित्त में थोडा बहुत विचार । परलोक में भरमत, मरा अनन्तो बार ।। विषयो से कर विमुख मन, करो सदा शुभ ध्यान । निजलोक स्वरुप को, पाओ पद निर्वाण ।।
| ભાવાર્ય બે પગ પહોળા કરી કેડ ઉપર હાથ મૂકી નૃત્ય કરનારા પુષ જેવા આકારનો ચૌદ રાજુ ઊંચ લોકાશા છે. આ લોકાકાશરૂપી કારાગારમાં અજ્ઞાની જીવ કેદ થયેલો છે. લોકાકાશના અસંખ્ય પ્રદેશો છે. તેમાં ભ્રમણ કરતાં અજ્ઞાની જીવે લોકના ક્યા પ્રદેશને અડકીને જમ-વારણ નથી પામ્યો ? અર્થાત દરેક પ્રદેશે જન્મ-મરણ પામ્યો છે.
હે ભવ્ય ! પરલોકમાં જમણ કરતા તું અનંત વાર મરણ પામ્યો છે. તે સંબંધી લોકભાવનાનું થોડું ઘણું પણ ચિંતવન કર, અને પરલોકમાં બમણનું કારણ એવા વિષયોથી વિમુખ થઇને નિજલોકના સ્વરૂપનું શુભ ધ્યાન ધર કે જેથી તને લોકાર્ચ નિર્વાણ પદની પ્રાપ્તિ થાય. (કવિ શોભાયંદ ભા&િલકૃત લોકભાવનાના અાધારે)
Page #189
--------------------------------------------------------------------------
________________
ભાવના
90
લોકભાવના
કોઇ ચોક્કસ જાતિ કે વર્ગના સમુદાયને લોક કહે છે. લોકનાં નિવાસસ્થાનને પણ લોક કહે છે. છ દ્રવ્યોનો સમુદાય અને આકાશમાંનું તેનું નિવાસસ્થાન તે લોક છે. પોતાના આત્મા માટે તે પરલોક છે અને તેથી તે ૉય છે.પોતાનો વાસ્તવિક વસવાટ પોતાના શુદ્ધસ્વરૂપી ચૈતન્ય-લોકમાં છે. પોતાના આત્મા માટે તે નિજલોક છે અને તેથી તે ઉપાદેય છે. આ પ્રકારની વારંવાર વિચારણા થવી તે લોકભાવના છે.
કોઈ ચોક્કસ પ્રકારની જાતિનો સમૂહ તે લોક કહેવાય છે. જીવ, પુદ્ગલ, ઘર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એ છ પ્રકારનાં ચોક્કસ જાતિના દ્રવ્યો આ વિશ્વમાં છે. આ છયે પ્રકારના દ્રવ્યોના સમૂહને લોક કહેવાય છે.
આ ઉપરાંત આ છ દ્રવ્યો જેમાં વસે છે તેને પણ લોક કહેવાય છે. છ દ્રવ્યો આકાશનાં અમુક માગમાં રહે છે. તેને લોકાકાશ કે લોક કહેવાય છે. પોતાના આત્મા વ્યવહારથી લોકાકાશમાં અને નિશ્ચયથી પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં વસે છે. પોતાના આત્મા માટે લોકાકાશ અને અન્ય દ્રવ્યો એ પરલોક છે. અને પોતાનો શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ચૈતન્યલોક એ નિજલોક છે.
પોતાના માટે પરલોક હોય છે અને નિજલોક ઉપાદેય છે એ પ્રકારનું ચિંતવન એ લોકભાવના છે.
૧૦. લોકભાવના
----------------al
લોકના અનેક પ્રકાર
米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米
ચોક્કસ જાતિના સમુદાય અને તેનાં વસવાટનાં સ્થાનને લૉક કહેવાય છે.
મૂળભૂતપણે છ દ્રવ્યોનો સમુદાય તે લોક છે. આ છ વ્યસ્વરૂપ લોકમાં અનંત જીવોના સમૂહને જીવલોક કહેવામાં આવે છે. જીવલોકમાં તેની પેટાજાતિ પ્રમાણે દેવલોક, મનુષ્યલોક જેવા પ્રકારો પડે છે.
છ દ્રવ્યો આકાશમાં ચૌદ રાજૂ ઊંચા પુરુષાકાર માગમાં રહે છે તેને લોકાકાશ કે ભિૌગોલિક સ્વરૂપી લોક કહે છે. આ ભિૌગોલિક સ્વરૂપી લોક્ના ઉપરના માગને ઊર્ધ્વલોક, વચલા ભાગને મધ્યલોક અને નીચેના ભાગને અઘોલોક કહે છે. ઊર્ધ્વલોકના સૌથી ઉપરના ટોચના મિાગમાં સિદ્ધશિલા ઉપર સિદ્ધોનો સમૂહ વસે છે તેને સિદ્ધેશ્ર્લોક કહે છે. ઊર્ધ્વલોકના જે મિાગમાં વૈમાનિક દેવો રહે છે તેને સ્વર્ગલોક કહે છે.
આ પ્રકારે જયોતિષીંદવોના સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, તારા જેવા નિવાસસ્થાનને જ્યોતિર્લોક કહે છે. એક રાજૂ લાંબા, એક રાજૂ પહોળા અને એક લાખ ૪0 યોજન ઉંચા મધ્યલોક્ને તિર્યક્લોક પણ કહે છે. મધ્યલોકના વચ્ચેનાં અઢી દ્વીપના વિસ્તારમાં મનુષ્યો વસતાં હોવાથી તે મનુષ્યલોક તરીકે ઓળખાય છે. આ રીતે નીચેના અઘોલોક્માં નારકીઓના નિવાસ હોય તે નરક્લોક કહેવાય છે.
૧૮૯
Page #190
--------------------------------------------------------------------------
________________
નિશ્ચયથી જીવ પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં વસે છે તેને ચૈતન્યલોક કહે છે. આ ચૈતન્યલોક
ર. લોકાભાવનાની વિષયવસ્તુમાં સમસ્ત 9 દ્રવ્યો અને સંપૂર્ણ ત્રિલોકનું સ્વરૂપ સમાય છે.
જિનાગમની વિષયવસ્તુ એ ૪ લોકમાવનાની વિષયવસ્તુ છે તેથી લોકમાવનાની વિષયવસ્તુ સમુદ્ર જેવી અત્યંત વિશાળ છે. સંસારમાવનાની વિષયવસ્તુ જીવની વિકારી અવસ્થા અને તેના કારણે થતું તેનું ભ્રમણ છે. લોભાવનાની અપેક્ષાએ સંસારભાવનાની
એક માત્ર નિજ ચૈતન્યલોક જ ઉપાય છે વિષયવસ્તુ સિંધુ સામે બિંદુ જેવી એટલે કે
દરિયા સામે ખાનોપિયા જેવી છે.
અને તે સિવાયના સઘળાં સ્વર્ગલોક, મનુષ્યલોક વગેરે અનેક પ્રકારના પરલોક હોય છે એ છોક માવનાની વિચારણાનો કેન્દ્રિય વિચાર છે.
જ પોતાનો નિશ્ચયોક છે. નિજલોક છે. નિજલોક એક જ પ્રકારે હોય છે. વ્યવહારથી જીવ લોકાદાશના સ્વર્ગલોક, મનુષ્યલોક વગેરે જેવા માગમાં રહે છે. આ સ્વર્ગલોક, મનુષ્યલોક વગેરે પોતાના આત્માનો વ્યવહારલોક કે પરલોક છે. પરલોક અનેક પ્રકારે છે.
||HETHE
લોકભાવના અને સંસારભાવના
વચ્ચેનો ભેદ
06-30-306-30 DE A
EXENEME MEME MEME MEME DE DOG DOG DOG DOG DOE
લોકભાવનાનો કેન્દ્રિયવિચાર સ્વર્ગલોક, મનુષ્યલોક વગેરેને માત્ર જ્ઞેય માની તેમનું
પ્રયોજન છોડાવવાનું છે. અને પોતાના ચૈતન્યલોને ઉપાદેય જાણી તેને ગ્રહણ કરાવવાનું છે. તેથી એમ લાગે કે લોકમાવના પણ સંસારમાવના જેવી જ છે. પણ વાસ્તવમાં એવું નથી. લોકભાવના અને સંસારમાંવનામાં સિંધુ અને બિંદુ જેવો તફાવત છે. લોક્ભાવનાની વિષયવસ્તુ સિંઘુ એટલે સમુદ્ર જેવી વિશાળ છે. તો સંસારમાપનાની વિષયવસ્તુ લોકભાવનાની અપેક્ષાએ એક બિંદુ સમાન છે. લોકમાવના અને સંસારના વચ્ચેનો મૂલ મિદ નીચે મુજબ છે.
૧. છ દ્રવ્યોના સમુદાય અને તેના વસવાટના સ્થાનને લોક કહે છે. જીવની વિકારી અવસ્થાને સંસાર કરે છે.
૧૯૦
૩. લોકભિાવનામાં નિશ્ચયથી લોક પોતાનો શુદ્ધ સ્વરૂપી ચૈતન્યલોક છે. વ્યવહારથી તે જીવલોક, અજીવલોક, ઊર્ધ્વલોક, મધ્યલોક, અપોલોક, વિર્યજ્ઞો, વ્યંતરલોક, જયોતિર્લોક. મનુષ્યલોક જેવા અનેક પ્રકારે છે.
સંસારાવનમાં નિશ્ચયથી સંસાર જવની વિકારી
દશા છે. વ્યવહારથી તે જન્મ-મરણ, ચારગતિ અને પાંચ પરાવર્તન એ ત્રણ પ્રકારે છે.
૪. લોકમાવવાના ચિંતનનો વિષય પોતાના
નિશ્ચયલોક કે નિજલોકને ઉપાદેય જાણી તે સિવાયના સઘળાં વ્યવહારલોક કે પરલોકને જ્ઞેય જાણવાનું છે.
સંસારભાવતીની ચિંતવનો વિષય ચોક માત્ર મોક્ષ અને મોક્ષમાર્ગને ઉપાય જાણી સઘળાં પ્રકારના સંસારને હેય જાણવાનો છે.
૫. અજ્ઞાની જીવ સંપૂર્ણ લોક્માં સતત ભ્રમણ તો રહે છે તેનું કારણ પરલોક પ્રત્યેના મોહરાગ-દ્વેષના કારણે થતું ત્વ છે. લોકમાવનાના ચિંતવન ઘડે પરલોકનું કર્તૃત્વ થી જ્ઞાતૃત્વ પ્રગટે છે. તેથી પરલોક પ્રત્યેનો ઉપયોગ ત્યાંથી પાછો વળી પોતાના નિજ ચૈતન્યલોકમાં જોડાય છે. અને તેથી સંપૂર્ણ લોકમાં થતું ભ્રમણ ઢળી
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ાની : બાર ભાવના
Page #191
--------------------------------------------------------------------------
________________
લોકાગ્રે સ્થિતિ થાય છે. એટલે કે મોક્ષપદની
પ્રાપ્તિ થાય છે આ પ્રકારે લોકમાવનાના ચિંતવનનું વિશેષ પ્રકારનું ફળ પરનું ર્તાપણું ટાળી જ્ઞાતાપણું પ્રગટાવવાનું અને નિજલોકમાં થતાં નિવાસ દ્વારા પરલોક્માં થતું ભ્રમણ મટાડી નિજલોમાં અને લોકાણે સ્થિતિ કરાવવાનું છે.
અજ્ઞાની જીવ સંસારમાં નિરંતર ભ્રમણ કરતો રહે છે તેનું કારણ સંસારમાં સુખ માની તેનું પ્રયોજન રાખવાનું છે. સંસારભાવના ચિંતવન વર્ક સંસાને દુખરૂપ જાણી તેની અસારા રામાય છે. અને મોક્ષને જ સુખરૂપ જાણી તેની સારભૂતતા સ્થપાય છે. તેથી સંસાર પ્રત્યેનું પ્રયોજન એટલે કે સંસારાર્થીપણું હથી મોઢાનું પ્રયોજન એટલે કે મોક્ષાર્થી કે આત્માથીપણું પ્રગટે છે. આ રીતે સંસારમાવનારી ચિંતવનનું વિશેષ પ્રકારનું ફળ સંસારની અસારતા સમજાવવાનું અને આત્માર્થીપણું પ્રગટાવવાનું છે.
લોકમાવના અને સંસારમાવવાના મેઘને આ નીચે કામાં મુદ્દાસર અને માં રજૂ વામાં આવે છે.
લોકભાવના
સંસારભાવના
પ્રકાર
૧. લોક એટલે શું ? ૧. સંસાર એટલે શું ? છ દ્રવ્યો અને તેના વસવાટનાં જીવની વિકા૨ી અવસ્થાને સ્થાનને લોક કહે છે. સંસાર કહે છે. ૨. લોકના પ્રકા૨ ૨. સાંસારના નિશ્ચયથી ચૈતત્ત્વવપી તેથી છવી અશુદ્ધ નિજલોક એ એક જ લોક છેઅને અવસ્થા જ સંસા૨ છે અને વ્યવહા૨થી તે સ્વર્ગલોક, વ્યવહા૨થી તે જન્મ-મ૨ણ, મનુષ્યલોક જેવા અનેક પ્રકારે ચા૨ ત અને પાંચ પરાવર્તન છે. એ ત્રણ પ્રકારે છે. ૩. લોક ભ ા વ ના ની ૩. વિષયવસ્તુ વિષયવત. લોકભાવનાની વિષયવસ્તુ સંસારભાવનાની વિષયવસ્તુ સમ૨ત છ દ્રવ્યો અને સંપૂર્ણ જીવની વિકા૨ી અવસ્થા અને ત્રિલોક હોવાથી તે અત્યંત તેના કારણે પરિભ્રમણ હોવાથી વિશાળ સિંધુ રામ છે. નિ લોકમાતાની પેડાને બા સમાન છે.
સંસારભાવનાની
૧૦. લોકભાવના
૪. લા ક ભા ૫ ૧ । ના ૪. સસારભાવનાના ચિંતવનનો વિષય ચિંતવનનો વિષય
તે
એક માત્ર વિષયલોક કે બિજલોક જ ઉપાદેય છે અને શિવાયનો સાળો ઘણો જ્ઞેયમાત્ર છે એ લોકભાવનાના ચિંતવનનો વિષય છે.
એક માત્ર સોઇ જ ઉપાદેય છે. અને તે સિવાયનો સઘળો સંસાર ય છે તે સંસારભાવનાના ચિંતવનનો વિષય
૫. લોક ભાવન । ના ૫. સંસારભાવનાના ચિંતવનનું વિશેષળ ચિંતવનનું વિશેષફળ પરપાર્કનુંકાંપનુંતળી જ્ઞાતાપ સંસારની અસારતા સમપ્રગટવેઅનેનિોક્લાવિવાસ જાવે અને આત્માર્થીપણાની વ્યાપોનું લગતી પ્રગટતા કરાવે એ સંસારસ્થિતિ કરાવે એ લોકમાવા વાળા ચિતાનું વિશેષ ચિંતવનનુંવિશેષ ફળ છે. ફળ છે.
લોકભાવનાની વિષયવસ્તુની વિશાળતા અને તેનું પ્રયોજન
બારેય પ્રકારની ભાવનામાં લોકમાવનાની વિષયવસ્તુ અત્યંત વિશાળ છે. તેમાં સમા જીવાદિ છ દ્રશ્યોનું સ્વરૂપ અને ત્રિલોકનું સ્વરૂપ પણ સમાય છે. બૃહદ દ્રવ્યસંગ્રહ, તત્ત્વાર્થસૂત્ર, પંચાસ્તિકાયસંગ્રહ, ત્રિલોકસાર, શિલોય-પણતિ
વગેરે શાસ્ત્રોનો અભ્યાસ ને લોકામાવનાનો જ આભ્યાસ છે. અર્લી વિસ્તારમયના કારણે તેની ચર્ચા કરવામાં આવતી નથી. પણ માત્ર તેના પ્રયોજનની ચર્યા કરવામાં આવે છે.
અનાદિ જ્ઞાની જીવ છ વર્ષ લોકમાં પોતાનું પ્રયોજન રાખી પરણિતિ રાખે છે અને તેના કારણે ૩૪૩ ઘનરાજૂ પ્રમાણ સંપૂર્ણ લોકમાં પરિભ્રમણ પામે છે. છ દ્રવ્યસ્વરૂપ લોક ોય છે અને નિજસ્વરૂપ ચૈતન્યલોક ઉપાદેય
છે એ પ્રકારની ભાવના કેળવવી એ જ વિશાળ વિષયવસ્તુ ધરાવતા લોકમાવનાનું એક માત્ર પ્રયોજન છે. આ પ્રયોજન પાર લોકમાવનાનું ચિંતવન આવશ્યક છે.
પાડવા
૧૯૧
Page #192
--------------------------------------------------------------------------
________________
લોકભાવનાની ચિંતવન પ્રક્રિયામાં સૌ પ્રથમ છે લોકભાવનાની ચિંતવન પ્રક્રિયા છે 9 દ્રવ્ય સ્વરૂપ લોક, સ્વર્ગલોક વગેરે પરલોક saara Tamara and
પોતાના જ્ઞાનના ોય જ છે, એમ સમજવું નિજ લોક ઉપાદેય છે અને પરલોક
જરૂરી છે. એટલે કે પોતે પરલોકનો જ્ઞાતા હોય છે. પરલોક શેય હોવાથી પોતે
જ છે અને ફર્તા નથી એમ સમજવું જરૂરી તેનો જ્ઞાતા છે પણ કર્તા નથી. આ
છે. જ્યાં સુધી પોતે પરપદાર્થરૂપી લોકનો કર્તા પ્રકારની સમજ છાપૂર્વકની વિચારણાને
થાય છે, ત્યાં સુધી પોતે તેનો જ્ઞાતા થઈ લોકભાવનાની ચિંતવન પ્રક્રિયા કહે છે.
શકતો નથી. જ્ઞાતા થવા માટે અસ્તિથી પોતાના છ દ્રવ્યોના સમૂહને લોક કહે છે. આ ઉપરાંત શુદ્ધ સ્વરૂપી નિજલોનું ગ્રહણ થાય તો જ આ છ દ્રવ્યો અને પોતાનો જીવ જેમાં વસે નાસ્તિથી પરલોકનું કર્તાપણું છૂટી જાય. પરલોકનું છે તે લોકાકાશ પણ લોક કહેવાય છે. નિશ્ચયથી કર્તાપણું છૂટે તો જ પોતે તેનો જ્ઞાતા બની જીવ લોકાકાશ પ્રમાણ અસંખ્યાત પ્રદેશ પોતાના શકે કેમ કે, પરપદાર્થuપી પરલોકનું કર્તાપણું ત્રિકાળ ઘુવ શુદ્ધ સ્વભાવરૂપ ચૈતન્યલોકમાં અને જ્ઞાતાપણું એક સાથે સંભવી શકે નહિ. વસે છે. આ ચૈતન્યલોક જ પોતાનો નિશ્ચયલોક
પ્રશ્નઃ ૧ઃ શા માટે પરપદાર્થનું કર્તાપણું અને કે નિજ લોક છે. વ્યવહારથી પોતાનો જીવ
ज्ञातापाशु सेड साथे संभवी शठे नहि ? લોકાકાશમાં કે તેનાં સ્વર્ગલોક, મનુષ્યલોક
ઉત્તર : પરપદાર્થનું કર્તાપણું એ મિથ્યા માન્યતારૂપ વગેરે જેવા ભાગમાં વસે છે. આ સ્વર્ગલોક
મિથ્યાત્વ છે અને જ્ઞાતાપણું એ સમ્યફ માન્યતારૂપ વગેરે પોતાના માટે વ્યવહાર-લોક કે પરલોક
સમ્યક્ત્વ છે. જેમ અંધકાર અને ઉજાસ એક સાથે રહીં છે. વ્યવહારલોડ કે પરલોકમાં વસવાટથી
શકે નહિ તેમ મિથ્યાત્વ અને સમ્યક્ત્વ એક સાથે રહી સંપૂર્ણલોકમાં રખડપથી અને સંસારનાં દુ:ખો
શકે નહિ. તેથી કર્તાપણું અને જ્ઞાતાપણું એક સાથે હોય છે. અને નિશ્ચયલોક કે નિજલોકમાં વસવાટ
સંભવી શકે નહિ. કરવાથી લોડાથે સ્થિર નિવાસ અને મોક્ષનું
પ્રશ્ન : ૨ઃ અમે તો પરપદાર્થના કાર્યને કરીએ સુખ હોય છે. પરલોકને ડ્રોય માનવાથી પરલોકનું
પણ છીએ અને જાણીએ પણ છીએ તેથી અમે પ્રયોજન ટળે છે અને તેથી લોકમાં થતું બ્રિમણ
તો કર્તા અને જ્ઞાતા બન્ને એક સાથે છીએ ? પણ ટળે છે. અને નિજલોને ઉપાય માનવાથી નિજલોકમાં પોતાનો વસવાટ
ઉત્તર : કરવાપણું અને જાણવાપણું એ થાય છે અને તેથી લોકો
બન્ને એકબીજાથી વિરુદ્ધ ફિયાઓ છે. તેથી, સ્થિર નિવાસની પ્રાપ્તિ થાય
તેઓ એક સાથે સંભવી શકે નહિ. જ્યાં સુધી છે. તેથી પરલોક એ ડ્રોય
કરવાપણું હોય ત્યાં સુધી જાણવાપણું સંભવી છે અને નિજ લોક ઉપાદેય
શકે નહિ અને જાણવાપણું પ્રગટ્યા પછી, છે એ પ્રકારની સમજણ
કરવાપણું ટકી શકે નહિ. જ્ઞાની પરપદાર્થને પૂર્વકની વારંવાર વિચારણા
જાણતો પ્રવર્તે છે અને તેથી તે તેનો કર્તા થતો થવી તે લોક- માવનાની
નથી, અજ્ઞાની પરપદાર્થના કાર્યનોકર્તા થાય ચિંતવન પ્રક્રિયા છે.
છે અને તેથી તેતેનો જાણનારો હોય શકે નહિ.
૧૯ર
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
Page #193
--------------------------------------------------------------------------
________________
પોતાના જ્ઞાનના ક્ષયોપશમ કે ઉઘાડ અનુસાર વાસ્તવિક ર્તા નથી પણ અજ્ઞાનથી કે ક્રિાંતિથી પોતે પરનો પ્રતિભાસ કે અવલોકન કરે છે તે પરનો કર્તા થાય છે. પરનો કર્તા ન હોવા પણ એ અવલોકન જાણપણું નામ ત્યારે જ છતાં પોતાને પરનો કર્તા માનવો તે જ પામે કે પોતે તેનો માત્ર જાણનાર જ રહે અને અજ્ઞાનીનું અજ્ઞાન છે. તે જ રીતે પોતાને કરતો તે સિવાય જાણનાર પદાર્થ સાથે કોઈ સંબંઘ અને જાણતો બન્ને માને એ પણ અજ્ઞાન જ કે પ્રયોજન ન રાખે. પરને જાણતાં પરથી નિર્લેપ છે. વાસ્તવમાં જ્ઞાની કે અજ્ઞાની કોઈપણ જીવ રહે, તેમાં કોઈ મોહ, રાગ કે દ્વેષ ન કરે; પરપદાર્થના કાર્યનો ર્જા બિલકુલ હોતો જ નથી. તો જ તે તેનો જાણનાર કહેવાય. મોહ-રાગ- પ્રશ્ન :3ઃ શા માટે જ્ઞાની કે અજ્ઞાની કોઇ ઢષ વિના જાણવાથી કોઈ શત્રુ કે મિત્ર, મિતું પણ જીવ પરનાં કાર્યનો બિલકુલ કર્તા હોતો કે બુરું વગેરે જેવું ત ભાસતું નથી. અને તેથી માત્ર જાણવાપણું જ રહે છે અને કરવાપણું રહેતું
ઉત્તર : દરેક પદાર્થ સ્વતંત્ર અને સંપૂર્ણ હોય છે. નથી. જિનેન્દ્ર ભગવાન આવી જ રીતે જગતને
પદાર્થનું સ્વરૂપ જ એવું હોય છે કે કોઈ કોઈનો કર્તા જાણે છે. તેઓ જાણે છે બધાંને પણ કર્તા-હર્તા |
હોતો નથી. અનેકાંતસ્વરૂપી પદાર્થ સ્વત: કોઈના નથી. પણ અજ્ઞાની જીવ જાણવાની સાથે
પરિણમનશીલ હોય છે. સ્વતઃ પરિણમનશીલ જણાનાર પદાર્થ સાથે કોઈ પ્રકારનો રાગ કર્યા
પરિણમતો પદાર્થ પોતે જ કર્તા હોય છે. અને તેના સમયે વિના રહેતો નથી. આવું રાગ સહિતનું જાણપણું સમયે થતાં પરિણામ જ તેનું કર્મફેફાર્ય હોય છે. તેથી તે જ્ઞાતાપણું કહેવાતું નથી. અને કર્તાપણું જ
કર્તા-કર્મ એ જુદા-જુદા પદાર્થોમાં હોતા નથી. કહેવાય છે. રાગભાવ પોતે જ કર્તાભાવ છે.
જે આદિ-મધ્ય-અંતમાં અંતર્થાપક થઈને વળી અજ્ઞાનીને પોતાના રાગભાવનું જ વેદન
સ્વતંત્રપણે કરે તેને ર્તા કહેવાય અને કર્તા કે ભોગવટો છે અને પોતાના જ્ઞાયક સ્વભાવનું
જે રૂપે પરિણામે, ઉપજે કે જેને પ્રાપ્ત કરે કોઈ વેદન કે ભોગવતો નથી. જે જેનો ભોકતા
કે ગ્રહે તેને તેનું કર્મ કે કાર્ય કહેવાય. કર્તાથાય તે તેનો ફર્તા પણ થાય જ છે. અજ્ઞાની
કર્મની આ પરિભાષા અનુસાર કર્તા-કર્મ એક પોતાના રાગનો ભોક્તા હોવાથી તેનો ફર્તા
જ પદાર્થમાં અભિન્નપણે હોય છે. જેથી કોઈ થાય છે. અને રાગનો ફર્તા થવાથી રાગના
કોઈનો ફર્તા હોતો નથી. નિમિત્તે થતા પરના કાર્યનો પણ કર્તા થાય છે. પર નો કર્તા થવાથી પરનો જ્ઞાતા રહી વળી જ્યાં વ્યાપક-વ્યાપ્યણું હોય ત્યાંજ શકતો નથી. અજ્ઞાનીને રામનો જ સ્વીકાર કર્તા-કર્મપણું હોય છે. સર્વે અવરથાઓમાં છે અને જ્ઞાતાપણાનો સ્વીકાર જ નથી, તેથી સ્વતંત્રપણે પરિણમીને પ્રસરતો પદાર્થ વ્યાપક તે પરનો કર્તા જ છે અને જ્ઞાતા નથી. કહેવાય છે અને તેની કોઈ એક અવસ્થાવિશેષ અજ્ઞાની પરને જાણતાં એકqબુદ્ધિના મિથ્યા
તેનું વ્યાપ્ય કહેવાય છે. આ વ્યાપક-વ્યાપ્યપણું અભિપ્રાય કે કર્તવ્યબુદ્ધિની મિથ્યાવાસનાપૂર્વક
તસ્વરૂપમાં જ એટલે કે એક જ પદાર્થમાં પરને જાણે છે. તેથી તે તેનો જાણનાર જ
અભિન્નપણે હોય છે. તેથી કોઈ કોઈનો ફર્તા નથી અને કર્તા જ છે. અહીં ફર્તા એટલે હાલ
એર હોતો નથી.
૧૦. લોકભાવના
૧૩
Page #194
--------------------------------------------------------------------------
________________
આત્મા પોતાના રાગ કે વીતરાગ પરિણામને નથી. તોપણ અજ્ઞાની પોતાના અજ્ઞાનના કારણે તેને કરે છે. અને જેને કરે છે તેને ભોગવે છે. કર્મ-કર્મ સંબંઘ માની પોતે પરના કાર્યનો કર્તા થાય તે અજ્ઞાની કુંભારનો જીવ ઘડો બનાવવા સંબંધી એક બ્રિાંતિ છે. રાગને કરે છે અને તે રાગનું ફળ દુ:ખ હોય જેમ કે, કુંભારનો યોગ અને ઉપયોગ એ તેને ભોગવે છે. પણ તે રાગના નિમિત્તે થતા ઘડાની ક્રિયાને અનુકૂળ છે અને તે યોગ અને માટીના ઘડાને કરતો નથી કે ભોગવતો નથી. ઉપયોગને અનુરૂપ જ માટીમાંથી થતો ઘડો કુંભારનો જીવ પોતાના ઘડા બનાવવા સબંઘી જણાય છે. અહીં કુંભાર નિમિત્ત છે અને ઘડો રાગને પણ કરે અને તેના નિમિત્તે થતા ઘડાને નૈમિત્તિક છે. એટલે કે હું માર અને ઘડાને પણ કરે તો એક જ કુંભારના જીવના એક
અનુકૂળ-અનુ ૫તા ઘરાવતો નિમિત્ત-નૈમિત્તિક સાથે બે કાર્ય થઈ જાય. એટલે કે તે એક સબંઘ છે. પરંતુ કુંભાર વ્યાપક અને ઘડો સાથે રાગને પણ કરે અને ઘડાને પણ કરે.
વ્યાપ્ય નથી. તેથી કુંભાર અને ઘડાને વ્યાપકતે જ રીતે ઘડાનો કર્તા માટી પણ હોય અને
વ્યાપ્યતા ઘરાવતો કર્તા-કર્મ સબંઘ નથી. તોપણ કુંભાર પણ હોય તો એક જ કાર્યના બે કર્તા
અજ્ઞાની કુંભાર પોતાને ઘડાનો કર્તા માને છે. થઈ જાય પણ આવું ક્યારેય સંભવી શકે નહિ. આ રીતે નિમિત્તિ-નિમિત્તિક સબંઘને જ ર્તાઆ કારણે કુંભાર પોતાના રાગને કરે છે પણ કર્મ સબંઘ માની લેવો તે જ અજ્ઞાનીનું અજ્ઞાન ઘડાને કરતો નથી. આ રીતે પણ એક દ્રવ્ય કે ભ્રાંતિ છે. અન્ય કોઈનું કર્તા હોય શકે નહિ.
પરપદાર્થના કર્તુત્વના આવા અજ્ઞાનના કારણે ઉપર મુજબ જ્ઞાની કે અજ્ઞાની કોઈપણ પરપદાર્થ સંબંધીનું જ્ઞાતૃત્વપણું ગુમાવાઈ જાય જીવ પરનાં કાર્યનો બિલકુલ કર્તા હોતો નથી. છે. એટલે કે જે પરપદાર્થના કાર્યનો ફર્તા તોપણ અજ્ઞાની બ્રિાંતિથી પોતાને પરનો કર્તા
થાય તે પરપદાર્થ સંબંધીનું જ્ઞાતાપણું ખોઈ માને છે.
નાંખે છે. પ્રશ્ન :૪ઃ અજ્ઞાની કઈ પ્રકારની ભ્રાંતિથી પ્રશ્ન : ૫ઃ જે પરપદાર્થનો કર્તા થાય તે પોતાને પરનો કર્તા માને છે ?
ज्ञातापाशुं जोछ नांजे, तेभ शा भाटे ? ઉત્તર : અજ્ઞાની જીવ પરપદાર્થના કાર્ય કરવા ઉત્તર ઃ ર્તાપણું અને જ્ઞાતાપણું એ પરસ્પર વિરમ સંબંધીનો જે યોગ અને ઉપયોગ કરે છે તેનો તે કર્તા પ્રકારની ક્રિયાઓ છે. તેથી તે બન્ને એકસાથે સંભવી હોય છે. પણ પરપદાર્થના કાર્યનો કર્તા બિલકુલ હોતો શકતી નથી, અજ્ઞાની પરપદાર્થના કાર્યનો નિમિત્તમાત્ર નથી, અહીં યોગ એટલે મન-વચન-કાયાના કારણે થતું હોવા છતાં તે પોતાને તેનો કર્તા માને છે. તેથી તે તેનાં આત્મપ્રદેશોનું પરિસ્પંદન છે અને ઉપયોગ એટલે સંબંઘીનું જ્ઞાતાપણું ખોઈ નાંખે છે. જ્ઞાનનું રાગાદિ વિકારો સાથે ઉપયુક્ત થવું-જોડાવું તે
પરને જાણતાં પરમાં કાંઈક પ્રયોજન ઘરાવવું, છે. અજ્ઞાની પોતાનાં યોગ-ઉપયોગના કારણે
તેની સાથે કોઈ સંબંઘ માનવો, તેના પ્રત્યે પરપદાર્થના કાર્ય થતાં માને છે. પણ તે એક અનુકુળ
મોહ, રાગ કે દ્વેષ કરવો તે જ તેનું કર્તાપણું અનુપતા ઘરાવતો નિમિત્ત-નૈમિત્તિકપ્રકારનો સબંઘ
છે અને તેનાથી વિરુદ્ધ ભાવ તે જ્ઞાતાપણું છે, પણ વ્યાપક-વ્યાપ્યતા ઘરાવતો કર્તા-કર્મ સબંઘ
છે. અહીં જ્ઞાતાપણું એટલે પ્રતિમાસ કે અવલોક્ત
૧૯૪
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
Page #195
--------------------------------------------------------------------------
________________
ને હું તેની
તે તેને
મ9િ
એટલો જ માત્ર અર્થ નથી. પરપદાર્થનો પ્રતિભાસ તે રાગ અને અનિષ્ટબુદ્ધિ તે દ્વેષ છે. આ કે અવલોકન તો જ્ઞાની કે અજ્ઞાની દરેકને પ્રકારે મોહ-રાગ-વૉષના કારણે પરને જાણતાં હોય છે. પણ જ્ઞાતાપણું માત્ર જ્ઞાનીને જ હોય તેમાં પોતાપણું, પારકાપણું, ઈષ્ટપણું કે છે. જ્ઞાતાપણું એટલે જ્ઞાતા-દષ્ટારૂપ માત્ર જાણવા- અનિષ્ટપણું અવશ્ય થાય છે. જે પરને જાણતાં દેખવાનો ભાવ છે. પરને જાણતાં તેમાં નિર્લેપપણું તેમાં પોતાપણું માને તે તેનો કર્તા પણ અવશ્ય કે નિ:સંગપણું છે. પરના અવલોકન કે થાય છે. પારકાપણે માને તે તેને પોતાનો પ્રતિભાસમાં સાક્ષીભાવ કે સમભાવ છે. બનાવવા કે તેનાથી દૂર થવા પણ તેનો કર્તા
અજ્ઞાની પરને જાણતા પરથી પૃથ્થક રહી થાય છે. ઈષ્ટ માને તે તેને જાળવી રાખવા શકતો નથી. તેમાં મા રૂં-તારું , હેય-ઉપાદેય તેનો કર્તા થાય છે. અને અનિષ્ટ માને તે જેવાં પ્રયોજન રાખી ત ઉપજાવે છે. આ તેનો અભાવ કરવા તેનો કર્તા થાય છે. આ તપણું એ જ મિથ્યાત્વ છે. મિથ્યાત્વના કારણે
રીતે મિથ્યાત્વ સહિતનાં મોહ-રાગ-દ્વેષ હોય મોહ-રાગ-દ્વેષ હોય છે. મિથ્યાત્વ સહિતના ત્યાં કર્તાપણું અવશ્ય હોય છે. મોહ-રાગ-દ્વેષ એ જ કર્તાપણું છે અને તેનાથી આવું કર્તાપણું એ અંતરંગ અભિપ્રાયની બાબત વિરુદ્ધ સમ્યક્ત એ જ જ્ઞાતાપણું છે. અજ્ઞાની છે. તેથી તે બહારથી સમજી શકાતું નથી. પણ પોતાના મિથ્યાત્વના કારણે પરનો કર્તા થઈને જે મોહના કારણે પરને જાણતાં એમ માને જ્ઞાતાપણું ખોઈ નાખે છે અને જ્ઞાની પોતાના કે આ શરીર મારું છે અને આ શરીર પારકું સમ્યત્ત્વના કારણે પરનો ર્જા ન થઈને પોતાનું છે. મારા શરીરને સંભાળવા જેવું છે અને પારકાં જ્ઞાતાપણું જાળવી રાખે છે.
શરીરની સંભાળ રાખવાની જરૂર નથી. આ મારો જ્ઞાની કે અજ્ઞાની કોઈપણ જીવ પોતાના દેશ એટલે કે સ્વદેશ છે અને આ પારકો દેશ સ્વભાવથી તો પરપદાર્થનો જ્ઞાતા જ હોય છે એટલે કે પરદેશ છે. સ્વદેશની સેવા કરવી મારી અને કર્તા હોતો જ નથી. તોપણ અજ્ઞાની
ફરજ છે અને પરદેશની સેવા કરવી મારી ફરજ બ્રિાંતિથી પોતાને પરનો કર્તા માને છે. કર્તા
નથી. આ અને આવા પ્રકારની માન્યતા તે જ ન હોવા છતાં પોતાને પરપદાર્થનો કર્તા માનવો તેની મોહજન્ય કર્તાબુદ્ધિ છે. રાગ-દ્વેષના કારણે એ જ અજ્ઞાનીનું અજ્ઞાન છે.
પરને જાણતાં એમ માને કે આ સંયોગો અનુકૂળ પ્રશ્નઃ ૬ઃ કર્તાપણું શું છે ? પરનો કર્તા થવો
છે અને આ સંયોગો પ્રતિકૂળ છે. અનુકૂળ સંયોગો એ અજ્ઞાનીનું અજ્ઞાન કઇ રીતે છે ?
જાળવી રાખવા જેવા છે અને પ્રતિકૂળ સંયોગો
દૂર કરવા જેવા છે. આ ગંઘ સારી છે એટલે ઉત્તર: પરને જાણતાં પરમાં કાંઈ પ્રયોજન કે સંબંધ
કે સુગંઘ છે અને આ ગંઘ ખરાબ છે માનવો તે કર્તાપણું છે.
એટલે કે દુર્ગઘ છે. સુગંઘને માણવા જેવી જીવના મિથ્યાત્વ કે અજ્ઞાનના કારણે જ
છે અને દુર્ગઘથી દૂર થવા જેવું છે. આ અને તેનું કર્તાપણું હોય છે. મિથ્યાત્વ કે અજ્ઞાનના
આવા પ્રકારની માન્યતા તે જ તેની રાગકારણે મિથ્યા અભિપ્રાયપૂર્વકનો મોહ-રાગ-દ્વેષ
દ્વેષજન્ય કર્તા બુદ્ધિ છે. અજ્ઞાની જીવ પરને હોય છે. અહીં પરને જાણતાં તેમાં પોતાપણું
જાણતાં તેમાં મોહ કે રાગ-દ્વેષ અવશ્ય પામે કે પારકાપણું માનવું તે મોહ છે, તેમાં ઈષ્ટબુદ્ધિ છે. તેથી તે તેનો કર્તા પણ અવશ્ય થાય છે. ૧૦. લોકભાવના
૧૯૫
Page #196
--------------------------------------------------------------------------
________________
કર્તાપણું અને જ્ઞાતાપણું એક સાથે સંભવતું મિથ્યાત્વ સહિતનાં મોહ-રાગ-દ્વેષ ન હોય ત્યાં નથી. અજ્ઞાની પરનો કર્તા થવાથી જ્ઞાતાપણું જ્ઞાતાપણું અવશ્ય હોય છે. ખોઈ બેસે છે. જ્યારે જ્ઞાની પરનો કર્તા થતો આવું જ્ઞાતાપણું એ જ્ઞાનીની અંતરંગ પરિણતિ નથી અને તેથી તે જ્ઞાતા થાય છે.
છે. તેથી તે બીજા દ્વારા બહારથી જોઈ શકાતી. પ્રશ્ન : 9ઃ જ્ઞાતાપ શું છે ? જ્ઞાનીને તે કઈ નથી. પણ જ્ઞાની પરને જાણતાં તેમાં મોહ રાગરીતે હોય છે ?
દ્વેષ નથી પામતો એ જ તેનું જ્ઞાતાપણું છે. ઉત્તર : પરને જાણતાં પરમાં પરમાં કોઈ પણ
મોહ વિના શરીરને જાણતાં આ શરીર મારું છે પ્રયોજન કે સંબંઘ રાખ્યા વિના મોહ-રાગ-દ્વેષ વિનાનો
અને આ શરીર પારકું છે તેવું થતું નથી. મારા
શરીરની સ્થિતિ જળવાઈ રહે અને તેનો વિયોગ સમભાવ કે સાક્ષીભાવ ઘરાવવો એ જ્ઞાતાપણું છે.
ન થાય તેવી ભાવના થતી નથી. આ અને જ્ઞાતાપણું એ જીવનો મૂળભૂત સ્વભાવ છે.
આવા પ્રકારની પરિણતિ એ જ તેની મોક વિનાની તોપણ અનાદિ અજ્ઞાની જીવ પરને જાણતાં
જ્ઞાતૃત્વઘારા કે શાતા પરિણતિ છે. રાગ-દ્વેષ વિના તેમાં પોતાનું કોઈ પ્રયોજન કે સંબંઘ સ્થાપીને
પરસંયોગોને જાણતાં આ સંયોગો ઠીક છે અને કર્તાપણાની મિથ્યા માન્યતા ઘરાવે છે. કર્તાપણું
આ સંયોગો અઠીક છે એવું થતું નથી. આ અને માનવાથી જ્ઞાતાપણું ગુમાવાઈ જાય છે. જીવ
આવા પ્રકારની પરિણતિ એ જ જ્ઞાનીનું રાગજ્યારે પરમાં કોઈ પ્રયોજન કે સંબંઘ માનવાથી દ્વેષ વિનાનું જ્ઞાતાપણું છે. થતાં મિથ્યા માન્યતાપ અજ્ઞાન મિથ્યાત્વને
જ્ઞાની જીવ મોહ-રાગ-દ્વેષ વિના પરને છોડીને સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે ત્યારે તેનું
જાણતાં તેમાં કોઈ પ્રયોજન કે સબંઘ રાખતો જ્ઞાતાપણું આપોઆપ પ્રગટે છે. આ રીતે જીવનો
નથી. પરથી તદ્દન નિ:સંગ અને નિર્લેપ જ સમ્યફવભાવ જ તેના જ્ઞાતાપણાનું કારણ છે. રહે છે, પરપ્રત્યે માત્ર સાક્ષીભાવ કે સમભાવ
સમ્યત્વભાવ ઘરાવનાર જ્ઞાની પરને જાણતાં જ ઘરાવે છે. તેથી જ્ઞાનીને નિરંતર જ્ઞાતાપણું પરમાં પોતાનું કોઈ પ્રયોજન કે સંબંઘ ઘરાવતા જ હોય છે. આવું જ્ઞાતાપણું પ્રગટાવવા માટે નથી, પરમાં એકત્વબુદ્ધિનો કે અભિપ્રાયપૂર્વકનો પોતાના નિજ ચૈતન્યલોકનું ઉપાદેયપણું એટલે મોહ-રાગ-દ્વેષ ઘરાવતાં નથી. તેથી તેમને પરપ્રત્યે શુદ્ધ ચૈતન્યસ્વભાવનું ગ્રહણ જરૂરી હોય છે. સમભાવ કે સાક્ષીભાવ જ રહ્યા કરે છે અને પ્રશ્ન ઃ૮ઃ પોતાનો શુદ્ધ ચૈતન્યસ્વભાવ અને તે જ તેનું જ્ઞાતાપણું છે.
तेनुं ग्रहाश सेटले शुं? ज्ञातापाशुं प्रगटाववा જ્ઞાનીનો ઉપયોગ સવિકલ્પદશામાં બહારમાં માટે તે શા માટે જરૂરી હોય છે ? હોય ત્યારે પણ તેમને કદાચિત મોહ-રાગ- ઉત્તર : પોતાના ત્રિકાળ ધ્રુવ શુદ્ધાત્મસ્વભાવને દ્વેષ હોય તોપણ તે અભિપ્રાયપૂર્વકનો હોતો શુદ્ધ ચૈતન્યસ્વભાવ કહે છે. નથી, અને માત્ર અસ્થિરતાજ ન્ય હોય છે. પોતે પોતાનો સ્વીકાર પોતાની ક્ષણિક પલટતી અભિપ્રાયપૂર્વકના કે મિથ્યાત્વ સહિતના મોહ
પ્રગટ પર્યાયપણે કરવાને બદલે પોતાના ત્રિકાળ રાગ-દ્વેષ વિના પરને જાણતાં તેમાં સાક્ષીભાવ
ઘુઘ અપ્રગટ દ્રવ્યસ્વભાવપણે કરવો એટલે કે સમભાવ બન્યો રહે છે. તેથી જ્ઞાનીનું
કે પર્યાયદષ્ટિ છોડીને દ્રવ્યદષ્ટિ કરવી તેને જ્ઞાતાપણું નિરંતર ચાલુ જ રહે છે. આ રીતે પોતાના
તિ પોતાના શુદ્ધ ચૈતન્યસ્વભાવનું ગ્રહણ કહે છે.
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
Page #197
--------------------------------------------------------------------------
________________
કર્તાપણાની મિથ્યા માન્યતારૂપ મિથ્યાત્વ મટાડી જ્ઞાતાપણાની સમ્યક્ પરિણતિરૂપ સમ્યક્ત્વ પ્રગટાવવા માટે આ શુદ્ધ ચૈતન્યસ્વભાવનું ગ્રહણ અત્યંત આવશ્યક છે.
ચૈતન્યસ્વભાવનું ગ્રહણ થતાં પિણાની માંતિ ખડે પોતાનું તાપણું ઢંકાઈ ગયું હતું તે હવે પ્રગટ થાય છે. ચૈતન્યસ્વમાવનું ગ્રહણ થતાં નાસ્તિથી કર્તાપણું ટળે છે અને અસ્તિથી જ્ઞતાપણું પ્રગટે છે. ચૈતન્યસ્વભાવનું ગ્રહણ થતાં જ તાપણું પ્રગટે છે અને જેને તાપણું હોય તેને ચૈતન્યસ્વામાવનું ગ્રહણ પણ અવશ્ય હોય જ છે. એટલે કે ચૈતન્યસ્વમાવનું ગ્રહણ અને જ્ઞાતાપણું એ બન્ને પરસ્પર અવિનાભાવી છે.
સ્વભાવના ગ્રહણપૂર્વક જ્ઞાતાપણું પ્રગટાવવા માટેની આ પ્રકારની વિચારણા એ ૪ લોકમાવનાની ચિંતવન પ્રક્રિયા છે.
પોતાના શુદ્ધ ચૈતન્યસ્વભાવનું ગ્રહણ થતાં પોતે પોતાને અનંતગુણોના નિધાનરૂપ ભક મરેલો ભગવાન મારો છે. પોતે પરિપૂર્ણ અને સ્વતંત્ર એવો અતીન્દ્રિય મહાપદાર્થ છે. પોતાના જ્ઞાન, શાંતિ, સમૃદ્ધિ વગેરે બધું પોતામાં જ છે. પોતામાં કોઈ ખૂટતું નથી અને પરમાંથી પોતામાં કાંઈ આવી શક્યું નથી. આ રીતે ચૈતન્યસ્વભાવનું ગ્રહણ થતાં પરસબંધીનો એકત્વબુદ્ધિનો મોહ-રાગ-દ્વેષ ટળી જાય છે.
મોહ-રાગ-દ્વેષ ટાળી જતાં પરને જાણતાં પર સાથેનો કોઈ સંબંઘ ભાસતો નથી. પરંતુ કોઈ પ્રયોજન જણાતું નથી. પરથી પોતાને કોઈ લાભ-નુક્શાન મનાતું નથી. પરને જાણતાં પરથી પૃથ્થક રહી શકાય છે. તેથી પોતે પરનો માત્ર
જાણનાર દેખનાર એટલે કે જ્ઞાતા-દૃષ્ટા જ અનુભવાય છે. પરની કોઈ પણ અવસ્થાનો પોતે સામી જ રહે છે પરને જાણતાં તેના
ચૈતન્યસ્વભાવના ગુણપૂર્વક જ પિણું ટાળી જ્ઞાતાપણું પ્રગટે છે તેથી ચૈતન્યસ્વમાવના
પ્રત્યે સમભાવ પ્રવર્તે છે. આથી પરપ્રત્યેનું ગ્રહણપૂર્વક રાતાપણું પ્રગટાવવા માટેની વિચાણા
કર્તાપણું ટળી જ્ઞાતાપણું પ્રગટે છે.
મૈં જ લોકમાવનાની ચિંતવન પ્રક્રિયા છે.
આ રીતે તાપણું પ્રગટાવવા માટે ચૈતન્યસ્વભાવનું ગુણ જરૂરી છે. ચૈતન્ય
૧૦. લૉકભાવના
પ્રશ્ન :: ચરાવ્યભાવનાં પ્રાણપૂર્વક જ્ઞાતાપણું પ્રગટાવવા માટેની વિચારણા એ જ લોકભાવનાની ચિંતયન પ્રક્રિયા કઈ રીતે છે?
ઉત્તર : નિજોનું ઉપાદેયપણું અને તે સિવાયના સઘળાં પરલોકનું જ્ઞાતાપણું એ જ લોભાવનાના ચિંતનનો વિષય છે.
જિલ્લો એટલે પોતાનો શુદ્ધ ચૈતન્ય માવસ ચૈતન્યલોક છે અને પરલોક એટલે
છ દ્રવ્યો અને તેના નિવાસના સ્થાનો મળીને સઘળાં પરપદાર્થો છે.
લોકમાવનાની ચિંતવન પ્રક્રિયામાં પોતે પરલોકનો કર્તા નથી અને તેનો માત્ર જ્ઞાતા જ છે અને નિજલોકનું ઉપાદેયપણું એટલે કે પોતાના શુદ્ધ ચૈતન્યસ્વમાવનું ગ્રહણ સબંધી વિચારણા હોય છે.
લોકભાવનાનું સાધન કે કારણ
*********** ********
નિજ ચૈતન્યલોક ઉપાદેય છે અને
તે સિવાયનો સઘળો પરલોક ૉય છે તે પ્રકારની સમજણપૂર્વકની વારંવાર વિચારણા થવી તે લોકભાવનાની ચિંતવન પ્રક્રિયા છે. લોકભાવનાની આ પ્રકારની ચિંતવન પ્રક્રિયાનું સાધન કે કારણ આ પરલોક કે કે નિજલૉક પોતે જ બની શકે છે.
૧૯૭
Page #198
--------------------------------------------------------------------------
________________
પરલોકમાં છ દ્રવ્યો, સઘળાં પ્રકારના સંયોગો ૧. અંતરંal સંયોગો | ૩. અન્ય પદાર્થો સ્વર્ગ, મનુષ્ય, નરકના સ્થાનો વગેરે અનેક ર. બહિરંal સંયોગો | ૪. ચૈતન્ય લોક પરપદાર્થોનો સમાવેશ છે અને નિજલોકમાં પોતાના એક માત્ર શુદ્ધ ચૈતન્યસ્વભાવનો સમાવેશ છે.
- ૧. અંતરંગ સંયોગો અજ્ઞાની જીવ કોઈ ને કોઈ પ્રકારનું ચિંતવન પોતાના આત્માની સાથે એકક્ષેત્રાવગાહ ૨હેલા તો કાયમ માટે તો જ હોય છે. તેના ચિંતવનમાં અને નિમિત્ત-નામત્તિક સબંઘ થરાવતા પરલોકના પરલોક પૈડીના અંતરંગ અને બાહ્ય સંયોગો અને પદાર્થોને અંતરંગ સંયોગો કહે છે. તે ઉપરાંત અન્ય પદાર્થો પણ હોય છે. લોકના
શરીર મન, વાણી, ઈન્દ્રિયો, આઠ પ્રકારના આ પદાર્થોના સ્વરૂપની વાસ્તવિક સમજણ અને
પૌગલિકફર્મો વગેરે એકોત્રાવગાહી અત્યંત લોકભાવનાના અભ્યાસ વગર તે પોતાના ચિંતવનમાં
નિકટ રહેલા સંયોગો તે અંતરંગ સંયોગો છે. આ પદાર્થોમાં પોતાનો કોઈ સબંઘ કે પ્રયોજન
આ અંતરંગ સંયોગો પૈકી નમૂનારૂપે શરીર માની તેમાં મોહ-રાગ-દ્વેષ ઘરાવે છે. મોહ-રાગ
લોકભાવનાના ચિંતવનનું સાધન કારણ કઈ ડ્રેષના કારણે પોતે તેનો કર્તા થાય છે. અને
રીતે બની શકે તેની ચર્ચા કરીએ છીએ, જ્ઞાતા રહી શક્તો નથી, તેથી પોતાનું આ પ્રકારનું ચિંતવન લોકમાં રખડવાનું જ કારણ બને છે.
| આ જીવનું સૌથી વધુ ચિંતવન શરીર સબંઘનું હવે પોતે લોકભાવનાના અભ્યાસ વડે લોકના જ હોય છે. શરીરના પાલન-પોષણ અને રક્ષણ પદાર્થોનું સાચું સ્વરૂ૫ સમજી તેને જ લોકભાવનાના માટે કરવામાં આવતું ચિંતવન નવાં-નવાં શરીરો ચિંતવનનું સાધન કે કારણ બનાવશે તો પોતે
| પ્રાપ્ત કરાવી સંપૂર્ણ લોકમાં રખડાવનારૂં છે
હવે આ જ શરીરને લોકભાવનાના ચિંતવનનું જ રહેશે. પોતાનું આ પ્રકારનું ચિંતવન જ લોકમાં સાઘન કે કારણ બનાવતાં તે શરીર રહિત થતું બ્રિમણ મટાડી લોકાગ્રે નિવાસ પ્રાપ્ત કરાવશે. લોકાગ્રે સ્થિર સ્થિતિ પ્રાપ્ત કરાવનાર છે.
લોકભિાવનાના ચિંતવન માટે પરલોકમાં અનેક શરીરના આઘારે લોકભાવનાનું ચિંતવન પ્રકારના પદાર્થો છે. તેને અંતગ સંયોગો, બહિગ કરવાથી શરીરમાં પોતાપણું ભાસતું નથી પોતે સંયોગો અને અન્ય પદાર્થો એમ ત્રણ પ્રકારમાં
શરીરનો અધિષ્ઠાતા છે તેવું અનુભવાતું નથી. વહેંચી દરેકમાંથી કોઈ એક બાબતનું નમૂનારૂપ
શરીર નિરોગી હોય તો હીફ અને રોગી હોય ચિંતવન માટે તે કઈ રીતે સાધન છે કારણ થઈ તો અઠીક એવું મનાતું નથી. પોતે શરીરનો શકે તેની થર્ચા આ નીપે કરવામાં આવે છે. તે કતો-હતો નહિ પણ માત્ર જ્ઞાતા-દટા જ ઉપરાંત ચૈતન્યલોકના આઘારે પણ તે ચિંતવન છે, તેવું મનાય છે. કેમ થઈ શકે તેની થર્ચા કરવામાં આવે છે તેથી
- આ રીતે શરીરાદિ અંતરંગ સંયોગો લોકમાવનાના ચિંતવનના સાઘન કે કારણ તરીકે લોડભાવનાના ચિંતવનનું સાઘન કે કારણ બની નીચેના ચાર મુદ્દાઓ અનુસાર ચર્ચા કરવામાં શકે છે. આવે છે.
૧૯૮
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
Page #199
--------------------------------------------------------------------------
________________
ર. બહિરંગ સંચોનો
પોતાના આત્માની નજીક રહેલા અને પોતાની સાથે નિમિત્ત-નૈમિતિક સંબંઘ ઘરાવનારા પરલોકના પદાર્થોને દિરંગ સંયોગો કહે છે.
સ્ત્રી-પુત્ર-પરિવાર, સગા-સબંઘીઓ, સત્તાસંપત્તિ, માન-સન્માન, શત્રુ-મિત્ર, અનુવળ-પ્રતિકૂળ પદાર્થો વગેરે બહિરંગ સંયોગો છે. આ બહિરંગ સંયોગો પૈકી નમૂનારૂપે સ્ત્રી લોકમાવનાના ચિંતવનનું સાધન છે કારણ કઈ રીતે બની શકે તેની ચર્ચા કરીએ છીએ.
જ્ઞાતા-દૃષ્ટા મનાય છે.
આ રીતે સ્ત્રી જેવા બરિંગ સંયોગો લોકમાવના ચિંતવનનું સાધન કે કારણ બની શકે છે. --------!--8-81-891-6૩. અન્ય પદાર્થો
રત્રીના આધારે લોભાવનાનું ચિંતવન ક્વાથી રંગીના વિષયનો ભોગવટો પૌદ્ગતિક અસૂચિ પદાર્થની પ્રક્રિયા જણાય છે. તેમાં કોઈ સુખ મારતું નથી. સ્ત્રી ખૂબસુરત, પ્રેમાળ, નિષ્ઠામિાવી, સહાયક કે સાનુકૂળ હોય તો સારી અને બદસૂરત, ક્શા, અહ્મણો ઉભી કરનાર કે પ્રતિકૂળ હોય તો ખરાબ એવું મનાતું નથી. પોતે સ્ત્રીનો સ્વામી નહિ પણ
૧૦. લોકભાવના
પરલોકના અંતરંગ કે બઠિરંગ સંયોગો સિવાયના સમસ્ત પદાર્થો અન્ય પદાર્થો કહેવાય છે.
વાદિ લ્યો, સ્વર્ગાદિ સ્થાનો વગેરે અન્ય પદાર્થો છે. લોકમાવનાના ચિંતવન માટે અન્ય પદાર્થો પણ સાઘન કે કારણ થઈ શકે છે.
પરલોકના અનેક પ્રકારના પદાર્થોના આધારે
બહિરંગ સંયોગો પૈકી અજ્ઞાનીને સ્ત્રી સબંઘી ચિંતવન ઘણું હોય છે. કોઈ પુરુષની કિંન્નતિ કે અવનતિનું કારણ પણ મોટા ભાગે રસ્ત્રી
લોકમાવનાનું ચિંતવન કરતાં આ પદાર્થોના કારણે પોતાનું જ્ઞાન હોય છે. તેવી મિથ્યા માન્યતા મટી જાય છે. હું જ્ઞાયક છું, સર્વજ્ઞ સ્વભાવી છું, જ્ઞાન જ મારૂં સ્વરૂપ છે અને તેનું કાર્ય નિરંતર ચાલુ જ હોય છે. મારાં વિષયમાં ફસાઈ જાય છે અને પોતાના સંસારની કાનમાં અન્ય પદાર્થો નિમિત્ત હોવા છતાં તેના રખડપટ્ટી વધારે છે. હવે આ સ્ત્રીને કારણે મારૂં જ્ઞાન નથી. આ બઘાં પદાર્થો હોય લોકમાવનનાના ચિંતવનનું સાધન કે કારણ છે અને હું જ્ઞાતા છું. તેથી અન્ય પદાર્થો બનાવવાથી સંસારની રખડપટ્ટી ધરે છે. જણાતાં જ્ઞાતા-દ્રષ્ટા જ રહેવું અને કર્તા-હર્તા ન બનવું એ જ મારૂં કર્તવ્ય છે,
જ હોય છે. અજ્ઞાની છવ સ્ત્રીની પ્રાપ્તિ ન હોય ત્યાં સુધી તેને મેળવવાના સ્વપ્નમાં રામે છે. સ્ત્રીની પ્રાપ્તિ થયા પછી તેને ઘર્મપત્નિ બનાવવાને બદલે મોગપત્નિ બનાવી સ્ત્રીના
આ રીતે અન્ય પદાર્થો પણ લોકમાવનાના ચિંતવનનું સાધન કે કારણ છે.
અહીં સુી પલ્લાંકના પ્રહાર્મોં લાંભાવનાના ચિવનું સાધન કે કારણ કઈ રીતે થઈ શકે ચર્ચા કરી. હવે પોતાનાં જ અંતમાં પ્રત
જ લોકભાવનાના ચિંતવનનું સાધન કે કારણ કેમ થઇ શકે તેની ચર્ચા કરવામાં આવે છે.
૧૯૯
Page #200
--------------------------------------------------------------------------
________________
૪. ચૈતન્યલોઝ
કઈ રીતે વસુસ્વરૂપની
સમજણ કરાવનાર છે ? પોતના આત્માના ત્રિકાળ ધ્રુવ શુદ્ધસ્વરૂપને aava tamannaamaaM various sizes of ચૈિતન્યલોક કહે છે.
લોકભાવનાના ચિંતવનનો વિષય અતિ
વિશાળ છે. તેમાં જગતનાં છયે દ્રવ્યો, સ્વર્ગલોક, પોતાનો ચૈતન્યલોક અલૌકિક અને અદભૂત
મનુષ્યલોક વગેરે ઉપરાંત પોતાનો શુદ્ધ ચૈતન્ય લોક છે. તે અનંતગુણોના અનંત સામર્થ્યથી સભર
સમાયેલો છે. છે. જગતની સર્વોત્કૃષ્ટ ચીજ પોતાનો ચૈતન્ય લોક જ છે. ચૈતન્યલોકનો આશ્રય એટલે કે તેમાં
લોકભાવનાના ચિંતવનમાં દરેક દ્રવ્યનું સ્વરૂપ, નિવાસ કરતાં સંપૂર્ણ લોકમાં થતું બ્રિમણ ટળી.
લોકાકાશનું ભૌગોલિક નિરૂપણ અને પોતાના લોકા સિદ્ધદશાના સ્થિર નિવાસની પ્રાપ્તિ ઇદ્ધ થતજવેરવરૂપની સમજ જ વી બાબતો થાય છે.
સંકળાયેલી છે.
લોકભાવનાના ચિંતવન અને અભ્યાસથી ચૈતન્યલોક પ્રત્યક્ષ કે પ્રગટ નથી. અને
પોતાનો નિજ ચૈતન્યલોક જ ઉપાય છે. અને પરલોક પ્રત્યક્ષ કે પ્રગટ છે. પ્રત્યક્ષ કે પ્રગટ
તે સિવાયનાં સઘળાં પરલોક બ્રેય છે તેમ પરલોક જ અપ્રત્યક્ષ કે અપ્રગટ ચૈતન્યલોકને
ભાસે છે. પરલોક દ્વારા નિજલોકની ઓળખાણ પ્રકાશનારો છે. આ પરલોકના આધારે
અને તેની પ્રાપ્તિનો ઉપાય પણ તે બતાવે લોકભાવનાનું ચિંતવન કરતાં પોતાનું જ્ઞાતાપણું
છે. આ પ્રકારે પ્રયોજનાભૂત વસ્તસ્વરૂપની સમજણ ભાસે છે.આ જ્ઞાતાપણાના આઘારભૂત જ પોતાનો
કરાવવામાં લોકભાવનાનો મહત્વનો ફાળો છે. ચૈતન્યલોક છે. આ ચૈતન્યલોક જ પોતાનો નિશ્ચયલોક કે નિજલોક છે. તે સિવાયના સઘળાં
કાકા aroor aarticular torol are more
કઈ રીતે વૈરાગ્યનું કારણ છે ? પદાર્થો વ્યવહારલોક કે પરલોક છે. તેથી આ ચૈતન્યલોક જ ઉપાદેય છે. અને તે સિવાયનું લોકમાવનાનો અભ્યાસ પરલોકને રોય અને સઘળું દેય કે શેય છે.
પોતાના ચૈતન્યલોકને ઉપાદેય બતાવે છે.
આ ચૈતન્યલોકનું ગ્રહણ થાય તો અને તો પરલોકમાં શરીરાદિ સઘળાં સાંસારિક સંયોગો જ કર્તાપણું ટાળે છે. અને જ્ઞાતાપણું પ્રગટે સમાય છે. આ સાંસારિક સંયોગો પોતાનાં જ્ઞાનનાં છે. આ પ્રકારે ચૈતન્યલોકનું ચિંત્તવન કરવું |ોય છે. પોતે તેનો ફર્તા નથી પણ જ્ઞાતા એ લોકભાવનાના ચિંતવનની ચરમસીમાં છે. જ છે. આ પ્રકારે લોકભાવનાના અભ્યિાસ અને
ચિંતવનથી સાંસારિક સંયોગોની નિરર્થકતા સમજાય ઉપર મુજબ અનેક પ્રકારના પરલોક અને
છે. તેના પ્રત્યે ઉપેક્ષા કે ઉદાસીનતા કેળવાય પોતાનો નિકલોક પોતે જ લોકમાવનાના ચિંતવન
છે. જે સંસાર પ્રત્યેના વૈરાગ્યનું કારણ બને પ્રક્રિયાનું સાઘન ડે ફારણ થઈ શકે છે તે
છે તેમ જ તે ઉત્પન્ન થયેલ વૈરાગ્યને ટકાવવાનું બાબત સમજી શકાય છે.
અને વધારવાનું પણ કારણ બને છે.
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
Page #201
--------------------------------------------------------------------------
________________
ટળી જવાથી પરનું કર્તાપણું રહેતું નથી. પરને પ્રયોજનપૂર્વકનું વિશેષ ફળ છે જાણતાં પરપ્રત્યે સાક્ષીભાવ કે સમભાવ પ્રવર્તે 1 maintain
છે. તેથી કર્તાપણું ટળી જ્ઞાતાપણું પ્રગટે છે. લોકભાવનાના ચિંતવનનું પ્રયોજન વસ્તુસ્વરૂપની સમજણપૂર્વક સંસાર પ્રત્યેનો વૈરાગ્ય આ રીતે લોકભાવનાનો અભ્યાસ અને છે. આવા પ્રયોજનપૂર્વક લોકમાવનાના ચિંતવનના ચિંતવન કર્તાપણું ટાળી જ્ઞાતાપણું પ્રગટાવે છે. બે વિશેષ ફળ મુજબ છે હિન્દ્ર
- ૨. નિજલોના નિવાસ દ્વારા છે ૧. કતપણું ટાળી જ્ઞાતાપણું પ્રોટાવે
છે. પરલોકનું ભ્રમણ મટાડી લોશાયે . ૨. નિજલોઝના નિવાસ દ્વારા પરલોકનું ભ્રમણ
સિદ્ધલોની પ્રાપ્તિ 8રાવે મટાડી લોકાગ્રે સિદ્ધક્ષોની પ્રાપ્તિ કરાવે.
પોતાના ત્રિકાળ શુદ્ધ, ચૈતન્યસ્વભાવના : ૧. કર્તાપણું ટાળી જ્ઞાતાપણું પ્રગટાવે સ્વીકારપૂર્વક તેના આશ્રયને નિજલોકનો - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - નિવાસ કહે છે. લોકારો સિદ્ધશિલા ઉપર પરને જાણતાં પરપ્રત્યેના રાગદ્વેષ કે
રહેતાં સિદ્ધોના સમૂહને સિદ્ધ.લોક કહે મોહભાવને કર્તાપણાં અને પરને જાણતાં
છે. લોકભાવનાનો અભ્યાસ અને ચિંતવન પરપ્રત્યેના સાક્ષીભાવ કે સમભાવને
નિજલોકના નિવાસ દ્વારા પરલોકનું ભ્રમણ જ્ઞાતાપણું કહે છે. લોકભાવનાનો અભ્યાસ
મટાઈ લોકાશે સિદ્ધશિલા ઉપરના અને ચિંતવન આવું કર્તાપણું ટાળી સિદ્ધલોકની પ્રાપ્તિ કરાવે છે. જ્ઞાતાપણું પ્રગટાવે છે.
અનાદિ અજ્ઞાની જીવ નિજ -પરલોકના જગતના ઈયે દ્રવ્યો અને તેમનાં નિવાસના વાસ્તવિક સ્વરૂપની સમજણ વગર નિજલોકને સ્થાનો શેય છે. પોતે તેનો કર્તા નથી અને ભૂલીને પરલોકનું જ પ્રયોજન રાખે છે. તેથી જ્ઞાતામાત્ર છે તે પ્રકારની વિચારણા એ પરલોક પ્રત્યે મોહ-રાગ-દ્વેષ અને તેના કારણે લોકભાવનાનું ચિંતવન છે.
થતી કર્તા બુદ્ધિ હોય છે. તેના કારણે તે સ્વર્ગ, લોકભાવનાનું ચિંતવન કરતાં પહેલા લોક
નરકાદિ પરલોકમાં નિરંતર બ્રિમણ કરતો રહે ભાવનાનો અભ્યાસ જરૂરી હોય છે. લોકમાવનાનો છે. અને અનેક પ્રકારનાં દુખો ભોગવે છે. અભ્યાસ કરવાથી લોકના દરેક દ્રવ્યનું સ્વરૂપ લોકમાવનાનો અભ્યાસ કરવાથી નિજ - અને તેની સ્વતંત્રતા સમજાય છે. તેથી જગતમાં પરલોકના સાચા સ્વરૂપની સમજણ થાય છે. કોઈ કોઈનો કર્તા-હર્તા નથી. પોતાનો આત્મા તેથી પરલોક પ્રત્યેનો મોહ-રાગ-દ્વેષ ટળી જ્ઞાયક છે. તેથી જગતના દરેક પદાર્થોનો જ્ઞાતા- જ્ઞાતાપણું પ્રગટ થાય છે. પરલોકને હોય અને દૃષ્ટા છે પણ કર્તા-હર્તા નથી. પોતાના અને નિજલોકને ઉપાધ્ય મનાય છે. નિજલોકને ઉપાધ્ય પરના સ્વરૂપની આવી સમજણથી પરપ્રત્યેનો જાણી તેનું ગ્રહણ કરતાં એટલે કે નિજલોકમાં મોહ-રાગ-દ્વેષ ટળી જાય છે. મોહ-રાગ-દ્વેષ નિવાસ કરતાં પરલોકનું ભ્રમણ અટકી જાય
૧૦. લોકભાવના
૨૦૧
Page #202
--------------------------------------------------------------------------
________________
છે અને મોક્ષમાર્ગની પ્રાપ્તિ દ્વારા ક્રમશ: મોક્ષ છે. અને તે સિવાયના અનેક પ્રકારના સઘળાં દશાને પમાય છે.
પરલોક હોય છે તેમ જણાઈ છે. પરલોક પ્રત્યેનો આ રીતે લોક ભાવનાનો અભ્યાસ ફર્જીત્વભાવ ટળી જ્ઞાતૃત્વભાવ પ્રગટ થાય છે. નિજ લોકના નિવાસ દ્વારા પરલોકનું બ્રિમણ તેથી પરલોકમાં પ્રવર્તતો ઉપયોગ પાછો વળી મટાડી લોકા સિદ્ધ લોકની એટલે કે નિજલોકમાં જોડાઈ છે. નિજલોકમાં ઉપયોગ મોક્ષદશાની પ્રાપ્તિ કરાવે છે.
જોડાવાથી પરલોકમાં થતું બ્રિમણ મહી લોકાયે
સિદ્ધદશાની શાશ્વત સુખની સ્થિર સ્થિતિ પ્રાપ્ત Kઉપૃસંહા૨ >
થાય છે. લોકસંજ્ઞા છોડી લોકમાવના ચિંતવનના
આવા ફળને દર્શાવતા બ્ર. રવિન્દ્રજી કહે છેઠદ્ધ લોકસંજ્ઞાથી લોકમાં ભ્રમણ અને લોકભાવનાથી લોકાયે નિવાસ હોય છે. પરિવર્તન પંઘ ને યેિ, સંપૂર્ણ ખોવ મેં અમા યિા;
ना कोइ क्षेत्र रहा एसा, जिस पर ना हमने जन्म लिया। છ દ્રવ્યોના સમૂહ અને લોકIકારામાંના તેના બરછ સ્વનો મેં ધૂમ પૂ, ત વ 31શા સવ ી છોડું; નિવાસસ્થાનને લોક કહે છે. લોક પ્રત્યેના लोकाग्र शिखर पर थिर होउं, बस निज में ही निज को जोडूं ।। કોઈ પ્રયોજન કે સબંઘને લોકસંજ્ઞા કહે છે.
ભાવાર્થ : લોકસંજ્ઞાના કારણે આ જીવ પાંચ પ્રકારનાં લોકસંજ્ઞાના કારણે લોકપ્રત્યે મોહ-રાગ-દ્વેષ
પરાવર્તનો કરતાં સંપૂર્ણ લોકમાં ભ્રમણ કરતો રહે છે. અને તેના કારણે થતી કqબુદ્ધિ હોય છે.
સંપૂર્ણ લોકમાં નકલોકથી સ્વર્ગલોક સુધી ભ્રમણ કરતાં ઝૂત્વબુદ્ધિના કારણે કર્મબંઘન અને તેથી સંપૂર્ણ
એવું કોઈ ક્ષેત્ર બાકી નથી કે જયાં પોતે જન્મ ધારણ લોકમાં થતું ભ્રમણ અને તેના કારણે થતું
કર્યા ન હોય. નરકથી સ્વર્ગ સુધીના બધાં અવતારો દુ:ખ હોય છે. અનાદિકાળથી લોકસંજ્ઞાના કારણે અજ્ઞાની જીવ લોકમાં બ્રિમણ કરતો આવ્યો
અનેકવાર પ્રાપ્ત કર્યા છે પણ જરાય સુખ-શાંતિ મળ્યા
નથી. તેથી આ બધાંની ઇચ્છા હવે છોડું છું. બસ, હવે છે. હવે જો તે લોકસંજ્ઞા છોડી તેના બદલે
તો લોકસંજ્ઞા ટાળી, પરલોકનું પ્રયોજન અને તેના કારણે લોકાભાવનાનું ચિંતવન કરે તો લોકમાં થતું
થતું લોકમાંનું પરિભ્રમણ મટાડી, લોકભાવનાના ભ્રમણ ઢળી લોકાયે સ્થિર નિવાસની એટલે
અભ્યાસ અને ચિંતવન દ્વારા પરિણતિને પરલોકમાંથી કે સિદ્ધદશાની પ્રાપ્તિ થાય છે.
પાછી વાળીને નિજલોકમાં સ્થાપીને લોકાગ્ર શિખર લોકમાવનાના અભ્યાસપૂર્વક તેનું ચિંતવન પરની શાશ્વત સ્થિર દશાને પ્રાપ્ત થાઉં એવી જ મારી કરવાથી નિજ-પરલોકના સાચા સ્વરૂપની સમજણ ભાવના છે. થાય છે. તેથી એકમાત્ર નિજલોક જ ઉપાદેય. (બ્ર. રવિન્દ્રજીકૃત બારભાવનામાંથી લોકભાવનાનું કાવ્ય)
( ટિપૃઇ)
૧, પરિસ્પંદન કંપન, ૨, અપરણામ અન્યનામ, બીજું નામ, ઈજનું અપરણામ મઘવા છે. ત્રીજા થડવર્તીનું ઈoછે જેવું ૩૫ અને ચેષ્ટા જાણીને તેનું નામ મઘવા રાખવામાં આવ્યું. • 3. ગંઘકૂઢિ સામાન્ય કેવળીની ઘર્મસભા માટેની રચના જે તીર્થંકર કેવળીની ઘર્મસભા સમવસરણ કરતાં નાની હોય છે.
૨૦૨
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
Page #203
--------------------------------------------------------------------------
________________
છે લોકભાવનાની કથા છે. લોકભાવનાથી લોકારી પહોંચતા ચક્રવતી મઘવા|
15
-
MA
'
'
પર્વ દિશામાં સર્ચ ઉગે તેમપરાણ પ્રસિદ્ધ નગરી અંદરમાં અખંડ આત્માની સાધના માટે અત્યંત આતુર અયોધ્યાના મહારાજા સુમિત્રની મહારાણી ભદ્રાની કુખે રહેતા. સમસ્ત ભરતક્ષેત્રમાં ચક્રવર્તીની આણ મહા તેજસ્વી પુણ્યશાળી પુત્રરત્નનો જન્મ થયો.
| પ્રવર્તતી હતી તોપણ તેઓ અંદરથી ઉદાસ જ રહેતા. પુત્રજન્મની વધાઇ પ્રાપ્ત થતાં જ આનંદવિભોર થઇ આવા મહાવૈરાગી મધવા એકવાર દૈવી વસ્ત્રાભૂષણ ઉઠેલા મહારાજાએ ભવ્ય જન્મોત્સવની આજ્ઞા ફરમાવી પહેરીને તૈયાર થયા છે. કંઠમાં પહેરેલ મોતીનો હાર મહારાણીના મહેલ તરફ પ્રસ્થાન કર્યું. મહારાણીએ અને તેમાં જડેલ રત્નો વચ્ચે તેમનું મુખકમળ મહારાજાને પુત્રજન્મ થતાં અગાઉ જોયેલાં શુભ નક્ષત્રોની મધ્યમાં રહેલ ચંદ્રની સમાન શોભી રહ્યું સ્વપ્નો જણાવ્યા. પુત્રના મુખચંદ્રને જોઇને છે, તેમનાં સુકોમળ શરીરની સુગંધથી આકર્ષાઇને મહારાજાએ સ્વપ્નોનું ફળ દર્શાવતા જણાવ્યું કે, આ ભમરા તેમની પાસે દોડી આવે છે. તેમના ભવ્ય ભાલા બાળક મોક્ષગામી મહાત્મા અને ચક્રવર્તીનો અવતાર ઉપર ચમકી રહેલ તિલક તેમના ત્રિભુવનછે. બાળકનું ઇન્દ્ર જેવું તેજસ્વી રૂપ અને ઇન્દ્ર જેવી તિલકપણાનો સંકેત સૂચવી રહેલ છે. સાડા ચાલીસ ચેષ્ટા જાણીને માબાપે તેનું ઇન્દ્રનું જ અપરનામ ધનુષ (૬૪.૮ મીટર) ઊંચાઇ ધરાવતા સુવર્ણરંગી મઘવા એવું મઘવા નામ રાખ્યું.
ચક્રવર્તી ઉદયગિરિના શિખર પર ઉદય પામતા સૂર્ય આ મઘવા પંદરમાં તીર્થકર ધર્મનાથના તીર્થમાં
જેવા ઉન્નત અને દેદીપ્યમાન જણાઇ રહ્યા છે. આવા થયેલા ભરતક્ષેત્રના ભુષણ સમાન ભરત અને સગર
ચક્રવર્તી મઘવા રાજસભામાં પહોંચવા માટે પગ મૂકે પછીના ત્રીજા ચક્રવર્તી હતા. ચક્રવર્તીના અદ્ભુત
છે ત્યાં જ એક દૂત આવીને સમાચાર આપે છેઃ વૈભવ અને ભોગોપભોગમાં મઘવાને ચેન પડતું નથી. મહારાજા અભયધોષ કેવળી અયોધ્યાના મનોહર બહારમાં છ ખંડને સાધતા જણાતા ચક્રવર્તી મઘવા. નામના ઉદ્યાનમાં પધાર્યા છે.
૧૦. લોકભાવના
૨૦૩
Page #204
--------------------------------------------------------------------------
________________
45856 5 rirly R rim J-3ના કહું એ
bus for8 Job s yk f‰ı8 Jojoy jo tya #wu s fro′ >h] [ &>&y by Jeffo ysbfs] & 6 { Jzef fb jys jJy958 Jesusbfs & suys y‰ Jelly 8
{
વધુ નબાના TelcaŞવ્ઝબાના ઝબાન′8 f56l[J [q[
તસવ્વુધા Jશ્રદ્ધાન જ્ઞાન મુ
&K[ KI[} કાનઉન
eJk
y×ÇÐJ05 jojoyablē sus p]]03 ojombly; ] we to a fre ins >53 Jab JÎo< Jpy bys ja ]% 8 ઉ &>j]s[ J Jhus] h]]? I]JJ936]
19
9J0J$J
મા હું કાલ હું ધન પન્ના)વું છે હૈ!દુન
Rs 256* & ; લyદ્ધતાથી ક્ઝર
Jyoyoyo85 us .Đ8 yob] pus wela le loose -}> Av$ lh19zwl or l
yઘણાં
૨૦૪
61119-15085419s High sig 9.
F#T$ 2191100343 ]]>>૦૦ bik gyik p૩ િિડટ Igpg pીગ્રા ડાકણોg bpb] આગળ ધ કિ વિદ્યા
3ી
“હે નાથ ! સંપૂર્ણ લોકમાં બનાદિ કાળથી જ{{ આવતા ભ્રમણનો અંત આણી લોઠાગે સિદ્ધદશાની સ્થિર સ્થિતિ પામવાનો ઉપાય કૃપા કરીને કહો.”
કેવળી ભગવાન કોઇની સાથે પ્રશ્ન-ઉત્તર કે શંકા-સમાધાન કરતાં નથી. તોપણ ચક્રવર્તી જેવા
obv, le vhe cosy ely? I lly વિશિષ્ટ પુરુષના પ્રશ્નના સમાધાનરૂપે તેમની
દિવ્યધ્વનિ સહજપણે ખરે છે. ચક્રવર્તીના પ્રશ્નના gha]′36G ઉત્તરરૂપે જ જાણે કેવળી ભગવાનની દિવ્યવાણીમાં =b] લોકભાવનાનું સ્વરૂપ આવ્યું lly
:
G
“હે ભવ્ય ! અનાદિકાળની ચાલ્યા આવતાં સંપૂર્ણ લોકમાંના ભ્રમણનું એક મા દ્વારા લોકસંજ્ઞા છે. અને આ મણ ઢાળ લોકાx સ્થિર સ્થિતિ
પ્રાપ્ત કરવાનો એક માત્ર ઉપાય લોકભાલનાનું સબબ છે.
pg
રવી 10 :
fox sexviyo • ઇન્ક intra ! - *
.@ jz, he lp]© 185 3‰y
ć
કેવળી ભગવાનના પોતાના આંગણે પધારવાના સમાચાર સાંભળી મથવા એકદમ રોમાંચિત થઇ ઉઠે છે. દૂતને કંઠમાંની માળા ભેટ ઘરીને મહારાજાએ કેવી ભગવાન તરફ કૂચ કરવાની આજ્ઞા કરી, અભયઘોષના એકાએક આગમનથી હર્ષથી પુલકિત થઇ ઉઠેલા ચક્રવર્તીની સવારી ઠાઠ-માઠથી કેવળી ભગવાનની ગંધકૂટિમાં પહોંચી ગઇ.
*J% 8688]\ & ? ન
.G JM8
[71] @ pp13 Jo&Ç á-Jo-9 .ઉwzé bg fu y]IF G J268 ]]>G ]] ]Øy ૦૩ 356 3 s { 8rus y lolor aff; © ous] P .ઉ ૬ ૬2) II. ૢ IS å હરિકીડ3ઇ ફાસ્ ટમ ધ
કેવળી ભગવાનના દર્શન-પૂજન, પ્રદક્ષિણા કરી
I ple piph bae pasa |bela jaiૐ IP[h else ais e faa IdÛ [sh I>
વખતથી
મૂંઝવતો
પ્રશ્ન પૂછ્યો :
છો અને તેમનાં ગામમાં સ્થાનને લોક કહે છે. વિગ્મા સમસ્ત પદાર્થો અને તેમનાં
રહેઠાણના સ્થાનોનો લોકમાં સમાવેશ છે. આ લોક પૈકી પોતાનો ત્રિકાળ શુદ્ધ ચૈતન્યનો સ્વભાવ એ નિજલોક છે અને તે સિવાયનું સઘળું પરલોક છે. પરલોકના પરપદાર્થો પ્રત્યે કોઇ પ્રયોજન કે સબંધી માનથો તે લોકસંજ્ઞા છે. પરલોકનું પ્રયોજન ટાળી બિજલોકમાં સ્થિત રહેલાનો ઉપાય વિચારણો તે લોભાવના છે.
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યના ાની : બાર ભાવના
Page #205
--------------------------------------------------------------------------
________________
પ્રકારની મારી માતા જ મારો કબડ્યુદે છે, શોકસંજ્ઞા છે. આ લોકસંજ્ઞાના કારણે જ મારા ભજનો એક ટો ટકતો નજો.
ગ્રહણ કરે છે.
મહારાજા મઘવા હવે મુનિરાજ મઘવા થયા છે. સમસ્ત પ્રકારનું કર્તૃત્વ છોડીને તેઓએ જ્ઞાતૃત્વ ધારણ કર્યુ છે. લોકસંજ્ઞાને છોડી લોકભાવનાનું ચિંતવન ચાલુ કર્યું છે. લોકભાવનાના સતત ચિંતવનના પરિણામે તેઓ લોકથી તદ્દન નિઃસ્પૃહ થયા છે. નિઃસ્પૃહતાના કારણે તેઓ અનેક પ્રકારના રાજા-પરિહોની વચ્ચે પણ પર્વતની જેમ અડોલ છે. છત ઉપસર્ગ આવતાં પણ તેઓ દર્પણની જેમ સમદર્શીપણું દાખવે છે. શુભાશુભકર્મોના ઉદય વચ્ચે પણ તેઓ જળકમલવત્ નિર્લેપ છે. શરીરનો સંગ હોવા છતાં તેઓ તેનાથી પરમાણુની માફક નિઃસંગ છે. લોકભાવનાના ચિંતવનના કારણે તેમની કર્તૃત્વબુદ્ધિ ટળી જ્ઞાતૃત્વદશા પ્રગટ થઇ છે, જ્ઞાતૃત્વદશાના પરિણામે મન-વચન-કાયાની ગુપ્તિમાં ગુપ્ત રહેવાથી તેઓ કાચબા સમાન સંકોચી જણાય છે. ગુણોની યથાસંભવ આંશિકપ્રગટતા હોવા છતાં તેઓ સમુદ્ર સમાન ગંભીર જણાય છે.
મારા જ લમાં મારે અનંત નવમા ભાવ કસ્સો છે. લોકમાં લડું મા ટાળી લોકાપે સ્થિર િિત પ્રાપ્ત કરવી છે. અને તે માટે મારે વડલોકમાતા છે.
સંસ્થા
કસંજ્ઞા ડરે શકમાવા ભાવી મારે મટી સિદ્ધાતો જવું છે. બાદના સમજને ટાળો સ્થિરતા પ્રાપ્ત કરવી છે. સંસારના અનેક પ્રકારના દુખોને મટાડી આત્મિક માત્ર સુખની પ્રકિ કરી છે. નખ વિસરે બારે નખ ક ર્દશ્વના ધારક ક્ષાયિક થયું છે.
રરે, ચિક્કાર છે મને ! મા પાંચ લાખ વર્ષના જાનુજનો મોટો ભાગ તો ગામ બે જામ લૉતી ગયો. પરલોકની પાછળ દોટ મૂકીને હું મારા નિજલોઅે તો સાવ ભુલી જ ગયો. હજે, મારે એક ઘડીના વિલંબ વિના જ ચૈઞોહી સાધના સાધર્જે છે. તે માટે કે અમkk મહારાજાના છ ખંડના સભ્યને છોડીને મુનિરાના છ આવકને પ્રશ્ન કરૂં છું "
આ પ્રમાણે લોકભાવના ભાવતા ચક્રવર્તી મધવા એકદમ વૈરાગ્ય પામી મુનિદશા અંગીકાર કરવા આગળ વધે છે. સમસ્ત પ્રકારે લોકસંજ્ઞા છોડી પૂર્ણપણે
લોકભાવના ચિંતવતા તેઓ અભયઘોષ કેવળી સમીપે
દૈવી વસ્ત્રાભૂષણ ઉતારી, કેશલોંચ કરી જિનર્દીક્ષા
લોકભાવનાના ચિંતવનના બળે મુનિરાજ માવાએ નિજ ચૈતન્યલોકમાં અપ્રતિમ આત્મિકવીર્ય ફોરવીને કેવળજ્ઞાન અને મોક્ષદશાની પ્રાપ્તિ કરી,
લોકભાવનાના ચિંતવનના ફળમાં નિજલોકમાં નિવાસ પ્રાપ્ત કરીને પરલોકમાં થતું ભ્રમણ મટાડી લોકાગ્રે શાશ્વત સ્થિરતા પ્રાપ્ત કરનાર મઘવા ભગવાનને ભાવભર્યા નમસ્કાર !
સંદર્ભ ગ્રંથો
૧. બારસઅણુવેડ્યાનુપ્રેક્ષા : ગાથા ૩૮ થી ૪ર; • ૨. સ્વામિકાર્તિકિયાનુપ્રેક્ષા: ગાથા ૧૧૫ થી ૨૮૩; 3. મિગવતી આરાધના : ગાથા ૧૭૯૧ થી ૧૮૧૫; = ૪. જ્ઞાનર્ણવ : સર્ગર : ગાથા ૧૭૪ થી ૧૮૦; • ૫. મૂલાચાર : ઉત્તરાર્ધ : ગાથા ૭૧૩ થી ૭૨૧; • ૬. તત્ત્વાર્થસાર : અઘ્યાય ૬ : ગાથા ૪0; • ૭. પદ્મનંદી પંચવિંશતિ : અધ્યાય : ૬, શ્લોક ૫૪; • ૮. અનગાર ઘર્મામૃત : અઘ્યાય-૬, ગાથા ૭૬, ૭૭; ૦ ૯. સમણસુતં : ગાથા પર૩; ૭ ૧0. તત્ત્વાર્થરાજવર્તિક : ૬/૭, ૮/૬03/૬; ૦ ૧૧. સર્વાર્થસિદ્ધિ : ૬/૭/૪૧૮; • ૧૨. બૃહદઢ઼વ્યસંગ્રહ : ગાથા ૩૫ ની ટીકા; ૦ ૧૩. ચારિત્રસાર : ૧૯૮/૩; • ૧૪. જૈ.સિ.કોશ: ભાગ-૧ : અનુપ્રેક્ષા : ૧/૪, પાન-૮; લોકભાવનાની ચિંતવન પ્રક્રિયા: ૦ ૧. સમયસાર : ગાથા ૭૦, ૯૭, ૩૧૨-૧૩, ૩૧૪-૧૬ અને તેની ટીકા : આત્મખ્યાતિ : શ્લોક નં. ૪૭, ૫૯, ૯૫ થી ૯૯, ૧૫૩, ૨૦૫; ૦ ર. પંચાસ્તિકાય સંગ્રહ : ગાથા ૧૪૭ની ટીકા; • 3. ગુરુદેવશ્રીના વચનામૃત : નં.33; • ૪. બહેનશ્રીનાં વચનામૃત : નં.૨૫૧, ૪૧૧; ૦ ૫. જૈ.સિ.કોશ : ભાગર : ચેતના : 3. જ્ઞાતૃત્વ-કર્તૃત્વવિચાર : પાનું-૨૮, ૨૯૯. લોકભાવનાની કથા :લોકમાવનાથી લોકાગ્રે પહોંચતા ચક્રવર્તી મઘવા ૧. ઉત્તરપુરાણ : સર્ગ ૬૧; શ્લોક ૮૮ થી ૧૦૬, પાનુ ૧૩૪-૩૫૯.
૧૦. લોકભાવના
૨૦૫
Page #206
--------------------------------------------------------------------------
________________
( હેતુલક્ષી પ્રશ્નો યોગ્ય વિકલ્પ પસંદ કરી બાજુના[ ] ચોરસમાં દર્શાવો. ૦૬. જ્ઞાતાપણું શું નથી?
os.[] ૦૧. નિશ્ચયથી સિદ્ધ ભગવાન કયાં વસે છે?
1 0૧.| | A:: વીતરાગભાય B:: સાતેકભાવ C:: સમભાવ D:: મારીભાવ
૦૭. કયા સંયોગો Mહિરંગ છે? A:: સિદ્ધશિલા ઉપર B:: સિલોઝ C:: ચૈતન્યલો D:: ઊદ્ગલોક
૦૭.[ ]
A:: મન-વચન-કાયા B:: સ્ત્રી-પુત્ર-પરંવાર ૦૨. એક સાથે શું સંભવી શકે નહિ?
૦૨. []
C:: પૌગંલકર્મો D:: પાં ઈન્વેયો A:: Bર્તા અને જ્ઞાતા B:: સ્વભાવ અને વિભાવ
૦૮. લોકભાવતાના ચિંતવતમાં સ્ત્રી શું મનાય છે? C:: દ્રવ્ય અને પર્યાય D:: જ્ઞાતા અને દૃષ્ટા
૦૮. ||
A:: સંસારનું કારણB:: વિષયનું સાધન 03, લોકભાવનાની ચિંતવન પ્રક્રિયામાં પરલોકસંબંધી શું હોય છે? ૦૩. ||
C:: સહાયક
D:: જ્ઞાતા-દષ્ટા LA:: હેય B: : ઉપાદેય C:: કર્તુત્વ D:: જ્ઞાતૃત્વ
૦૯. ચૈતન્યલોક કેવો છે?
૦૯. | | ૦૪. પરના કાર્યનો કર્તા કોણ?
A:: અલક ડે અદભૂત B:: પ્રત્યક્ષ કે પ્રગટ A:: ભગવાન B:: કોઈ નä C:: અજ્ઞાની D:: જ્ઞાની | C:: દેય છે તેય
:: વ્યવહારલોક છે પરલોકા o૫. અજ્ઞાની કયા પ્રકારના સંબંધને કઈ-કર્મ માને છે? ૦૫. [] ૧૦. લોકભાવનાનાચિંતવનતીવિષવરતુમાં કોનો સમાવેશ છે? ૧૦. | | A:: સાધ્ય-સાધન B:: નિમિત્ત-નામનp.
A:: નિજલોડ B:: પરલોક C:: સંપૂર્ણલોz D:: સંપૂર્ણ અલોડ c:: પરિણામ -પરિણામ 0:: વ્યાપક-વ્યાપ્ય
સૈદ્ધાંતિક પ્રખ્ખો ,
מיליליליל??קליין זיידללזילזדץלי.
નીચેના પ્રશ્નોના એક કે બે વાકચમાં જવાબ આપો. ૦૩, લોકભાવનાની ચિંતવન પ્રક્રિયામાં શું હોય છે? ૦ ૧, લોક કોને કહે છે?
૦૪. શા માટે કર્તાપણું અને જ્ઞાતાપણું એક સાથે સંભવી શકે નહિ? ૦ ૨. પરલોક કોને કહે છે?
૦૫. શા માટે જ્ઞાની કે અજ્ઞાની કોઇ પણ જીવ પરના કાર્યનો બિલકુલ ૦૩. નિજ લોક કોને કહે છે?
કર્તા હોતા જ નથી? ૦૪. સિદ્ધલોક કોને કહે છે?
૦૬. અજ્ઞાની કયા પ્રકારની ભ્રાંતિથી પોતાને પરનો કર્તા માને છે? ૦૫. સ્વર્ગલોક કોને કહે છે?
૦૭. જે પરપદાર્થનો કર્તા થાય છે તે જ્ઞાતાપણું ઓઈ નાંખે છે. તેમ ૦૬. જયોતિર્લોક કોને કહે છે?
શા માટે? ૦૭. તિર્થક લોક કોને કહે છે?
૦૮. કર્તાપણું શું છે? પરનો કર્તા થવોએ અજ્ઞાનીનું અજ્ઞાન કઈ ૦૮. મનુષ્યલોક કોને કહે છે?
રીતે છે? ૦૯. નરકલોક કોને કહે છે?
૦૯. જ્ઞાતાપણું શું છે? જ્ઞાનીને તે કઈ રીતે હોય છે? ૧૦. લોકભાવનાની વિચારણાનો કેન્દ્રિય વિચાર શું છે? ૧૦. પોતાનો શુદ્ધ ચૈતનયસ્વભાવ અને તેનું ગ્રહણ એટલે શું? ૧૧. ક્યા શાસ્ત્રોનો અભ્યાસ એ લોકભાવનાનો જ અભ્યાસ છે? જ્ઞાતાપણું પ્રગટાવવા માટે તે શા માટે જરૂરી હોય છે? ૧૨. લોક ભાવનાની ચિંતવન પ્રક્રિયા શું છે?
૧૧. ચૈતન્યસ્વભાવના ગ્રતાપૂર્વક જ્ઞાતાપણું પ્રગટાવવા માટેની વિચારણા ૧૩. લોકભાવનાની ચિંતવન પ્રક્રિયાનું સાધન કે કારણ શું છે? એ જ લોકભાવનાની ચિંતવન પ્રક્રિયા કઇ રીતે છે? ૧૪. અંતરંગ સંયોગો કોને કહે છે?
૧૨. શરીર જેવા અંતરંગ સંયોગો લોકભાવનાના ચિંતવનનું સાધન ૧૫. અંતરંગ સંયોગોમાં કોનો સમાવેશ છે?
કે કારણ કઇ રીતે બની શકે છે? ૧૬. બહિરંગ સંયોગો કોને કહે છે?
૧૩. સ્ત્રી જેવા બહિરંગ સંયોગો લોકભાવનાના ચિંતવનનું સાધન કે ૧૭. પરલોકના અન્ય પદાર્થોમાં કોનો સમાવેશ છે?
કારણ કઇ રીતે બની શકે છે? ૧૮, ચૈતન્યલોક કોને કહે છે?
૧૪. ચૈતન્યલોક એ લોકભાવનાના ચિંતવનનું સાધન કે કારણ કઇ ૧૯, જગતની સર્વોત્કષટ ચીજ શું છે?
રીતે થઈ શકે છે? ૨૦. ચૈતન્યલોકનો આશ્રય કરવાથી શેની પ્રાપ્તિ થાય છે? ૧૫. લોકભાવના કંઈ રીતે વસ્તુસ્વરૂપની સમજણ કરાવનાર છે? ૨૧. ક્યાં પ્રકારે ચિંતવન કરવું એ લોકભાવના ચિંતવનની ચરમસીમા છે? ૧૬. લોકભાવના કઈ રીતે વૈરાગ્યનું કારણ છે? ૨૨. લોકસંજ્ઞા કોને કહે છે?
૧૭. લોકસંજ્ઞાથી લોકમાં ભ્રમણ અને લોકભાવનાથી લોકાગ્ર નિવાસ નીચેના પ્રશ્નોના વિસ્તૃત જવાબ આપો.
એ બાબત સમજાવો ૦૧. લોકભાવનાની વ્યાખ્યાં અને તેની સમજૂતી આપો.
નીચેનાનો તફાવત મુદ્દાસર કોઠામાં આપો. ૦ ૨. લોકભાવના અને સંસારભાવના વચ્ચેનો ભેદ સમજાવો. ૧. લોકભિાવના અને સંસારમાવના
૨૦૬
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લન : બાર ભાવના
Page #207
--------------------------------------------------------------------------
________________
(ભાવના).
-
બોધિદુર્લભભાવના
ર
देवा विषयपसता णारया तिब्वदुःख संतता ।
तिरया विवेयवियुला मणुसाणं धम्मसंप्पत्ती ।। ભાવાર્ય : દેવ વિષયાસક્ત છે, નારકી તીવ્ર દુઃખી છે. તિર્યંચ વિવેકહીન છે, તેથી દુર્લબ બોધિરૂપ રત્નત્રય ધર્મની પ્રાપ્ત મનુષ્યમાં જ સંભવે છે.
(આત્માનુશાસન ગાથા ૧૧૧માં ઉદધૃત શ્લોક)
नित्रय
બોધિ
છે રૂપરેખા * ૧. વ્યાખ્યા અને સમજૂતી ૨. બોધિમાં સમ્યકવશ્વ મોક્ષમાર્ગનો સમાવેશ છે. ૩. બોધિનું મહત્વ ૪. બોધિ સુધીની ઉત્તરોતર દુર્લભ બાબતો પ. દુર્લભ બોધિ મેળવવા માટે મનુષ્યજીવનની મહત્તા ૬. બોધિની પ્રાપ્તિનો ઉપાય
૧, સંસારમાં સુખબુદ્ધિનો અભાવ ર, ગૃહિત મિથ્યાત્વનો અભાવ ૩, પાત્રતા ૪. અહિત મિથ્યાત્વનો અમાવી
પ. ધ પરનું ભેદજ્ઞાને ૭. બોધિદુર્લભભાવનાની ચિંતવન પ્રક્રિયા ૮. બોલૈિદુર્લભભાવનાનું સાધન કે કારણ ૯. કઈ રીતે વસ્તુસ્વરૂપની સમજણ કરાવનાર છે ? ૧૦. કઈ રીતે વૈરાગ્યનું કારણ છે ? ૧૧. પ્રયોજનપૂર્વકનું વિશેષ ફળ
૧, દુર્લભ બોધિ માટે મનુષ્યજીવનની મહત્તા સમજાવે
૨, બોધિની પ્રાપ્તિનો ઉપાય બતાવે ૧૨. ઉપસંહાર ૧૩, બોધિદુર્લભભાવનાની કથા ૩ બોધિમાર્ગ પ્રકાશક કહાન ગુવ
Page #208
--------------------------------------------------------------------------
________________
મુનિવર કાર્તિકેયની બોધિદુર્લભભાવની અનુસાર બોધિને બદલે વિષયોમાં રમનારો રાખને માટે રત્નને બાળનારો છે.
(છંદઃ આર્યા) इति दुर्लभ मनुजत्वं लब्धवा ये रमन्ते विषयेषु । ते लब्धवा दिव्यरत्नं भूतिनिमित्तं प्रज्वालयन्ति ।। इति सर्वदुर्लभ दुर्लभं दर्शनज्ञानं तथा चरित्रं च । ज्ञात्वा च संसारे महादरं कुरुत त्रयाणं अपि ।।
ભાવાર્થ : સમ્યગ્દર્શન - જ્ઞાન - ચારિત્રની એકતારૂપ શુદ્ધ પરિણતિને બોધિ કહે છે. આ બોધિને પ્રાપ્ત કરવાથી અનાદિ સંસારનો અંત આવે છે. આજ સુધીમાં આ જીવે આ બોધિ જ પ્રાપ્ત કરી નથી. તેથી તે દુર્લભમાં પણ દુર્લભ છે. નિત્યનિગોદમાંથી નીકળી કમશઃ મનુષ્યજીવન મળવું મહાદુર્લભ છે. મનુષ્યજીવનમાં પણ બોધિ માટે અનુકૂળ એવી કર્મભૂમિ, આર્યોત્ર, વીતરાગી દેવ
ગુરૂશાસ્ત્રની ઉપલબ્ધિ. જ્ઞાનીની દેશના જેવા સંયોગો મળવા અત્યંત દુર્લભ છે. બોધિની પ્રાપ્તિ માટે યોગ્ય એવું મનુષ્યજીવન અને સાનુકૂળ સંયોગોનો સદુપયોંગ ભવ્ય જીર્વાએ બોધિદુર્લભભાવના દ્વારા બોધિ પ્રત્યે મહાન આદર દાખવી તેને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરવો જોઇએ, પણ જે મનુષ્ય બોધિદુર્લભભાવનાના ચિંતવન દ્વારા બોધિની પ્રાપ્તિનો પુરુષાર્થ કરવાને બદલે પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં રમતો રહે છે તે રાખને માટે અમૂલ્ય દિવ્યરત્નને બાળનારો છે.
(સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા : ૧૧. બોધિદુર્લભ અનુપ્રેક્ષાઃ ગાથા ૩૦e,૩૦૧)
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૧. બોધિદુર્લભભાવના
બોધિ એટલે સમ્યજ્ઞાન. અનાદિ સંસારમાં આ જીવે બીજુ બધું જ પ્રાપ્તિ કર્યું છે. તેથી તે સુલભ છે. પરંતુ સમ્યજ્ઞાનરૂપ બોધિ કચારેય પ્રાપ્ત કરી નથી. તેથી તે દુર્લભ છે. દુર્લભ એવી બોધિ પ્રાપ્ત ક૨વાની સાનુકુળતા અને સુયોગ્યતા વર્તમાન મનુષ્યજીવનમાં છે. તે બોધિ પ્રાપ્ત ક૨વાના ઉપાયની વાંરવાર વિચારણા થવી તેને બોધિદુર્લભભાવના કહે છે.
શુદ્ધાત્માની સાચી સમજણરૂપ સમ્યજ્ઞાનને બોધિ કહે છે. જે બાબત મહાભાગ્યે કે મહાÒક્યારેક જ પ્રાપ્ત
થાય તેને દુર્લભ કહે છે. અનાદિ સંસારણ્યમાં ઘુમતા આ
જીવે બોધિ સિવાયની સઘળી બાબતો અનેકવાર પ્રાપ્ત
કરી છે. જગતમાં દુર્લભ મનાતા ભોગ-ઉપભોગ, સત્તાસંપત્તિ, માન-સન્માન, રાજ-પાઢ વગેરે અનેકવાર પ્રાપ્ત કર્યા છે. નિગોદથી માંડીને અમિન્દ્ર સુધીના અવતારો અનેકવાર ઘારણ ર્યા છે. લોકાકાશના દરેક પ્રદેશે અનેકવાર જન્મ-મરણ પ્રાપ્ત કર્યા છે. અનંત પુદ્ગલોના ગ્રહણ-ત્યાગ ર્યા છે. કલ્પકાળના દરેક સમયે જન્મ લીધો છે. સઘળાં પ્રકારના સંયોગો અને સંયોગીભાવોને
સંપ્રાપ્ત કર્યા છે. સમ્યાનરૂપ બોધિની પ્રાપ્તિ ન કરી તો આ બધી બાબતો હજુ પણ મળી જ રહેવાની છે. તેથી તે સુલભ છે. પરંતુ આ સઘળી ચીજો આત્માને જરાય સુખ કે શાંતિ આપી શક્યા નથી. શાશ્વત સુખ અને શાંતિ માટે સમ્યજ્ઞાનરૂપ બોધિ જ જરૂરી છે. પરંતુ આ બોધિની પ્રાપ્તિ આજ સુઘીમાં ક્યારેય થઈ નથી. તેથી તે
દુર્લભ છે. તોપણ આ દુર્લભ બોધિની પ્રાપ્તિ વર્તમાન
મનુષ્યજીવનમાં સુલામ છે. બોધિ માટે જરૂરી અનુકૂળતા અને યોગ્યતા અત્યાર જીવનમાં છે. આ બોધિની પ્રાપ્તિ
કરવા માટેના ઉપાયની વિચારણા કરી તે માટેના પુરુષાર્થને પ્રેરવો તે બોધિદુર્લભમાવના છે.
૧૧. બોધિદુર્લભભાવના
બોધિમાં સમ્યક્ત્વપ મોક્ષમાર્ગનો સમાવેશ છે
બોધિનો અર્થ સમ્યજ્ઞાન છે. પરંતુ સમ્યજ્ઞાન સાથે સમ્યગ્દર્શન સંકળાયેલું છે. વાસ્તવમાં સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન એક સાથે ઉત્પન્ન થાય છે. તેથી સમ્યજ્ઞાન હોય તેને સમ્યગ્દર્શન પણ હોય જ છે. સમ્યગ્દર્શનજ્ઞાનપૂર્વકસમ્યક્થારિત્ર પણ અવશ્ય હોય જ છે. તેથી બોધિમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણેયનો
સમાવેશ છે. જેને ટૂંકમાં સમ્યક્ત્વ તરીકે ઓળખવામાં આવે છે. આ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના એકત્વથી જ મોક્ષમાર્ગ હોય છે. તેથી બોધિમાં સમ્યક્ત્વરૂપ મોક્ષમાર્ગનો સમાવેશ છે.
બોધિનું મહત્વ
આત્માના દરેક દોષો, અવગુણો, સમસ્યાઓ અને આધિ-વ્યાધિ-ઉપાધિનું કારણ બોધિની અપ્રાપ્તિ છે.બોધિની પ્રાપ્તિ થવાથી આ બઘાનો અંત આવે છે અને આત્માના અનંતગુણો અને આત્મિક આનંદની ઉત્પત્તિ થાય છે. સમગ્ર સંસાર અને તેનાં દુઃખોનું એક માત્ર કારણ બોધિનો અભાવ છે. બોધિનો સદ્ભિાવ થતાં સંસાર અને તેનાં દુ:ખોનો અંત આવી મોક્ષમાર્ગ અને
તેનાં સુખની પ્રાપ્તિ થાય છે. બોધિ પોતે જ સમ્યક્ત્વરૂપ મોક્ષમાર્ગ છે. બોધિની પ્રાપ્તિ થતાં મોક્ષમાર્ગની શરૂઆત થાય છે અને આ બોધિ જ તેની પૂર્ણતા એટલે કે
મોક્ષદશાની પ્રાપ્તિ કરાવે છે.
૨૦૯
Page #210
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વરૂ૫ બોધિની પ્રાપ્તિ થતાં કોઈ જીવ અને પ્રત્યેક વનસ્પતિકાયના એકેન્દ્રિય જીવને અંતર્મુહર્તમાં જ મોક્ષની પ્રાપ્તિ કરી ત્યે છે. અને
રથાવર કહે છે. કોઈને વાર લાગે તો વધુમાં વધુ પંદર ભિવોમાં તો નિમથી મોક્ષને પ્રાપ્ત કરી ધે છે. બોધિ પ્રાપ્ત થયા નિગોદ કે રથાવરની એકેન્દ્રિય અવરથામાંથી બે પછી તે ભાગ્યે જ છૂટી જાય છે. વર્તમાન નિકૃષ્ટ ઈન્દ્રિયથી સંજ્ઞી પંચેન્દ્રિય સુધીની ત્રસ પર્યાયમાં કાળમાં ઉત્કૃષ્ટ પુરુષાર્થ વડે પ્રાપ્ત કરેલી બોઘિ
આવે તો તેમાં વધુમાં વધુ બે હજાર સાગર સુધી રહે કયારેય છૂ હી જ તી નથી. પૂજય બહેનશ્રી
છે. અહીં નિગોદથી થાવર અને સ્થાવરથી ત્રસ પર્યાય ચંપાબેનના પૂર્વભવના જાતિરમાણજ્ઞાન અનુસાર
ઉત્તરોત્તર દુર્લભ જાણવી. ત્રસ પર્યાયમાં બે, ત્રણ અને પણ આ બાબતને સમર્થન મળે છે. અન્ય કાળમાં
ચાર ઈન્દ્રિયવાળા વિકલેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય અને અન્ય સંજોગોમાં કદાચિત્ તે છૂટી જાય તોપણ વધુમાં વધુ અર્થ પુગલપરાવર્તન કાળમાં જીવ તે
અને સંજ્ઞી પંચેન્દ્રિય પણ ઉત્તરોત્તર દુર્લભ છે. ત્રણ નિયમથી પ્રાપ્ત કરી મોક્ષને પામે છે. અહીં રહેવાનું જીવની સંજ્ઞી પંચેન્દ્રિય અવસ્થામાં મનુષ્ય, નારડી, તાત્પર્ય એ છે કે બોધિ એ એક એવી બાબત દેવ અને સંગી તિર્યંચનો સમાવેશ છે. તેમાં છે કે જે પ્રાપ્ત થતાં જીવનો મોક્ષ નક્કી જ હોય મનુષ્યપણું અત્યંત દુર્લભ છે. સંસારચક્રમાં ઘૂમતાં છે. નિંદા દ્વારા પ્રશ ષા કરતાં વ્યાજ સંતુતિ ઘૂમતાં ત્રણ પર્યાય પ્રાપ્ત થયેલો સંસારી જીવમનુષ્યનો અલંકાર વડે બોધિનું મહત્વ દર્શાવતા શ્રીમદ્
એક ભવ પ્રાપ્ત કરે ત્યારે તેની સામે તેણે નરકનાં રાજ ચંદ્ર કહે છે બદ્ધ
અસંખ્ય ભવ કરેલા હોય છે. કદાચિત્ કોઈ જીવ “મને પ્રહણ કરવાથી, પ્રહણ કરનારની ઇચ્છા ઉપરાઉપરી મનુષ્યનાં આઠ ભવ મેળવી શકે છે. જ થાય તો પણ મારે તેને પરાણે મોક્ષે લઈ જજો તોપણ એકંદરે તે મનુષ્યના ભિવ કરતાં નરકનાં પડે છે” (શ્રીમદ્ રાચંદ્રઃ વ્યાખ્યાનસારઃ ૧/૬૭, પાનું ૪૭૪)
અસંખ્યભવ કરે છે. તે જ રીતે નરકનાં એક ભિવ સામે
તેણે દેવનાં અસંખ્ય ભવ કરેલા હોય છે, અને દેવનાં બોધિ સુધીની ઉત્તરોત્તર દુર્લભ
એક ભવ સામે સંજ્ઞી તિર્યંચના અસંખ્ય ભવ કરેલાં બાબતો
હોય છે. તિર્યંચમાં અસંજ્ઞી પણ ઉમેરવામાં આવે તો
તે અનંતભવ હોય છે. આ રીતે અન્ય ગતિનાં અસંખ્ય સંસારી અજ્ઞાની જીવનું કાયમી નિવાસ સ્થાન અને અનંતભવ પછી મનુષ્યનો એક ભવ પ્રાપ્ત થતો નિગોદ છે. નિગોદના એક સૂક્ષ્મ શરીરમાં એક સાથે
હોય છે. તેથી અસંખ્યાત કલ્પકાળમાં મહાભાગ્યે અને અનંત જીવો રહે છે તેઓ એક સાથે જન્મે છે અને મહાકષ્ટ એકાદ જ મનુષ્યનો ભવ પ્રાપ્ત થાય છે. એક સાથે મરે છે. અને અનંતકાળ સુઘી અનંતદુ:ખો
મનુષ્યનો ભવ પ્રાપ્ત થયા પછી પણ તેમાં ભોગવે છે.
આત્મહિતની બોધિને સાનુકૂળ સંયોગો પ્રાપ્ત થવા અનંતકાળે નિગોદમાંથી બહાર નીકળીને જીવ અતિ અતિ દુર્લભ છે, મનુષ્યજીવન પ્રાપ્ત થયા પછી થાવર પર્યાયમાં આવે તો તેમાં પણ અસંખ્યાત બોધિને સાનુકૂળ હોય એવા ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ અને કલ્પકાળ સુઘી રહે છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ દુર્લભ દશ રાંયોગો નીચે મુજબ છે.
૨૧૦
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લનઃ બાર ભાવના
Page #211
--------------------------------------------------------------------------
________________
रसम्यक चारित्र
45सम्यग्ज्ञान T
IS US 3 માસન .
૧. કર્મભૂમિની પ્રાપ્તિ,
જ કયારેય પ્રાપ્ત કરી નથી. અનંતાનંત જીવોમાંથી ૨. આર્યક્ષેત્રમાં જન્મ,
બોધિના ફળ મોક્ષને પ્રાપ્ત કરનારા જીવો છ મહિનાને
આઠ સમયમાં માત્ર છસોને આઠ જ હોય છે. તેથી તે 3. પાંચ ઇન્દ્રિયો અને
બોધિને દુર્લભ માનવામાં આવે છે. આ દુર્લભ બોધિને મનની સંપૂર્ણતા,
મેળવવા માટે મનુષ્યજીવન અને તેમાંય બોધિને ૪. ઉત્તમ કુળની પ્રાપ્તિ,
સાનુકૂળ સંયોગોની જરૂર હોય છે. જે વર્તમાન ૫. પુણ્યનો ઉદય,
મનુષ્યજીવનમાં સંપ્રાપ્ત છે. દુર્લભ બોધિ મેળવવી
મનુષ્યજીવનમાં સુલભ હોય છે. અને તે જ ૬. નિરોગીપણું,
મનુષ્યજીવનની મહત્તા છે. ૭. લાંબુ આયુષ્ય,
મનુષ્ય સિવાયના દેવ, નારડી કે સંજ્ઞી તિર્યંચ ૮. ઉત્તમ બુધિત, |
પણ બોધિને પ્રાપ્ત થઈ શકે છે. પણ તે માટે તેણે પૂર્વે ૯. વીતરાગી સંતુદેવ-ગુરૂ-શાસ્ત્રની ઉપલબ્ધિ, મનુષ્યના ભવમાં બોધિના સંરફારો મેળવેલ હોય છે. 10. જ્ઞાની ઘર્માત્માની દેશનાની સાક્ષાત પ્રાપ્તિ,
જે જીવે બોધિના સરકાર મેળવેલ નથી તે મનુષ્ય
સિવાયના અન્ય ભવમાં બોધિને પ્રાપ્ત કરી શકતો વર્તમાનમાં આપણને દુર્લભ મનુષ્યજીવન અને
નથી. અનાદિ અજ્ઞાની જીવે બોધિના બીજ કયારેય તેમાંય બોઘિને સાનુકૂળ એવા ઉપરોકત ઉત્તરોત્તર
વાવ્યા નથી. અને તે બોધિ માટે સાવ અબુઘ જ હોય ઉત્કૃષ્ટ અને દુર્લભ સંયોગો પ્રાપ્ત છે. અનાદિકાળથી
છે. આ બોધિના બીજ રોપવા માટે મનુષ્યજીવન જ ભિવચક્રમાં ઘૂમતાં આ જીવે આ બઘી દુર્લભ બાબતો
જરૂરી છે. પણ અનેકવાર પ્રાપ્ત કરી છે. પરંતુ સમ્યફલ્વરૂપ બોધિ એક વખત પણ પ્રાપ્ત કરી નથી. તેથી બોધિને કે તેના સંરકારોને મેળવવા માટે અંતરંગ વાસ્તવિક દુર્લભતા બોધિની છે. આ દુર્લન બોધિ ઉપાદાન કારણ અને બહિરંગ નિમિત્ત કારણ એમ બે વર્તમાન મનુષ્યજીવનમાં પ્રાપ્ત થઈ શકે છે અને તે કારણોની આવશ્યકતા હોય છે. આ બન્ને કારણોની જ તેની મહત્તા છે.
સાનુકૂળ સામગ્રી વર્તમાન મનુષ્યજીનમાં ઉપલબ્ધ
છે. અંતરંગ ઉપાદાન કારણ તરીકે સમજણ અને દુર્લભ બોધિ મેળવવા માટે
વિવેકબુદ્ધિની જરૂરીયાત હોય છે. મનુષ્યનું મન
| ઉત્કૃષ્ટ હોવાથી તે સમજણમાં શ્રેષ્ઠ છે. આ ઉપરાંત મનુષ્યજીવનની મહતા.
સવિવેકની પૂર્ણતા પણ મનુષ્યમાં જોવા મળે છે. અનાદિકાળથી આજસુઘીમાં અજ્ઞાની જીવે બીજું
તેથી બોધિ માટે જરૂરી ઉપાદાન કારણ મનુષ્ય બધુંય પ્રાપ્ત કર્યું છે. પણ એક માત્ર સમ્યફલ્વરૂપ બોધિ |
જીવનમાં હોય છે. એ જ રીતે બહિરંગ નિમિત્ત કારણ
૧૧. બૉઘિદુર્લભભાવના
૨૧૧
Page #212
--------------------------------------------------------------------------
________________
તરીકે વીતરાગી સંતુદેવ-ગુરુ-શાસ્ત્ર અને જ્ઞાનીની આત્માની સુખ-શાંતિ છે. પણ આ જીવે આ બોધિને દેશના જરૂરી હોય છે જે પણ પોતાને પ્રાપ્ત છે તેથી ક્યારેય પ્રાપ્ત કરી નથી. તેથી આ બોધિની દુર્લભતા બોધિ માટે જરૂરી નિમિત્ત કારણ પણ વર્તમાન છે. દુર્લભ બોઘિની સુલભતા વર્તમાન મનુષ્યજીવનમાં મનુષ્યજીવનમાં પ્રાપ્ત છે.
છે. તેથી મનુષ્યજીવનનો કાળ બોધિની પ્રાપ્તિ
કરવામાં વ્યતીત કરવાની સુવિચારણા થવી તે આ રીતે દુર્લભ બોધિ મેળવવા માટે સઘળાં સંયોગો
બોઘિર્તમભાવના છે. સુલભ છે. માત્ર પોતાના પુષાર્થની જ ખામી હોય છે. સ્વભાવ-સન્મુખતાના સઘળા પુરુષાર્થ વડે બોઘિદુર્લભભાવનાની ચિંતવન પ્રક્રિયામાં બોધિનું બોધિની પ્રાપ્તિ થાય છે. આ પષાર્થના પ્રવર્તન માટે સ્વરૂપ, તેની વિશેષતા, તેનો મહિમા, તેનું ફળ વગેરે જરૂરી સંયોગો હાજર છે ત્યારે જો સમયિત પષાર્થ સબંઘી બાબતોની વિચારણા હોય છે. તોપણ તેમાં કરવામાં આવે તો બોધિની અવશ્ય પ્રાપ્તિ થાય છે. બોધિની પ્રાપ્તિના ઉપાયની વિચારણા મુખ્યપણે હોય નહિંતર તેના સંરફાર તો કેળવાય જ છે.
છે. સમ્યફલ્વરૂપ બોધિની પ્રાપ્તિ માટે નીચે મુજબના
મિક ઉપાયની આવશ્યકતા હોય છે. આ પ્રકારે દુર્લભ બોધિ મેળવવા માટે મનુષ્યજીવન કાર્યકારી હોવાથી તે મનુષ્યજીવનની
૧. સંસારમાં સુખમૃદ્ધિનો અભાવ મહત્તા છે.
૨. હિત મિથ્યાત્વનો અભાવ ૩. પાત્રતા
૪. અહિત મિથ્યાત્વનો અભાવ બોધિની પ્રાપ્તિનો ઉપાય
૫. સ્વ-પરનું મેદાન પોતાના શુદ્ધાત્માની સાચી સમજણરૂપ ૧. શંશામાં શુબબુદ્ધિનો અભાવ સમ્યજ્ઞાનને બોધિ કહે છે. સમ્યજ્ઞાન સાથે સંસારની સાનુકુ ળતામાંય કયાંય સુખ સમ્યગ્દર્શન અને સમ્યકથારિત્ર પણ હોય જ છે. તેથી ને ભાસે તેને સંસારમાં સુખનો બોઘિમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રપ સમ્યકત્વનો અભાવ કહે છે. સમાવેશ છે.
સામાન્યપણે સંસારની પ્રતિકુળતામાં બઘાને દુ:ખી
ભાસે છે. પણ સાનુકૂળતામાંય દુ:ખ ભાસે તો અનાદિ સંસારમાં અજ્ઞાની જીવે સત્તા-સંપતિ
સંસારમાં સુખબુદ્ધિનો અભાવ કહેવાય છે. સ્વર્ગીય જેવા સઘળાં પ્રકારનાં સંયોગો અને અનેક પ્રકારનાં
સંપદાઓ હોય, સત્તા-સંપત્તિ-સન્માન વગેરે શુભ-અશુભભાવ જેવા સઘળાં પ્રકારનાં સંયોગીભાવો
સઘળુંય હોય તોય સંસારમાં કયાંય ન ગમે, સંસારનો પ્રાપ્ત કર્યા છે. પણ તેમાં આત્માની સુખ-શાંતિ
થાક લાગે, સંસારનો ખરેખરો ત્રાસ વર્તાય તો જ બિલકુલ નથી. એક માત્ર સમ્યફજ્વરૂપ બોuિથી જ
સંસારમાં સુખબુદ્ધિનો અભાવ છે. ૨૧૨
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની જનની બાર ભાવના
Page #213
--------------------------------------------------------------------------
________________
દુ:ખનું લક્ષણ આકુળતા અને સુખનું લક્ષણ જીવને જેમાં પોતાનું સુખ માણે તેમાં જ તે પોતાનો નિરાકુળતા ઉપયોગની અસ્થિરતાને આકુળતા કહે પ્રયત્ન કે પુરુષાર્થ લગાડે છે. સંસારી જીવ સતત છે અને તેની સ્થિરતાને નિરાકુળતા કહે છે. સંસારી સુખ માટે જ પ્રયત્ન કે પુરુષાર્થ કરતો હોય છે. તેની અજ્ઞાની જીવનો ઉપયોગ એક સમય માટે પણ સ્થિર ચોવીસેય કલાકની પ્રવૃત્તિ સુખ માટે જ હોય છે. પણ હોતો નથી. અરિથર ઉપયોગને કારણે તે હંમેશા પરસંયોગો કે સંયોગીભાવમાં પોતાનું સુખ હોતું નથી, આકુળ અને દુ:ખી હોય છે. આ દુ:ખનું મૂળ સાચું સુખ સમ્યફજ્વરૂપ બોધિની પ્રાપ્તિમાં જ છે, પણ કારણ મિથ્યાત્વ એટલે કે સમ્યક્ સ્વરૂપ આ માટે સંસારમાં ક્યાંય સુખ હોતું નથી અને બોધિ બોધિનો અભાવ છે. અને સુખનું મૂળ કારણ એટલે કે સમ્યફવરૂપ મોક્ષમાર્ગમાં જ સુખ હોય છે તે સમ્યક્ત્વરૂપ બોધિ જ છે.
બાબત સમજવી જરૂરી હોય છે. સમ્યક્ત્વરૂપ
મોઢામાર્ગમાં એટલે કે બોઘિમાં જ પોતાનું સુખ છે અને સમ્યફજ્વરૂપ બોઘિ વગર સંસારમાં ક્યાંય સુખ
સંસારમાં કયાંય સુખ નથી તે સમજાય તો અને તો જ હોતુ નથી. સંસારની ચારેય ગતિ દુ:ખ ભોગવવાનું જ
પોતાનો પ્રયત્ન કે પુરુષાર્થ તે માટે કામ કરે છે. અને રથાન છે. નરકગતિમાં દુ:ખ છે તેમ દેવગતિમાંય દુ:ખ
સમ્યત્વ-સન્મુખતાના પુરુષાર્થ વિના છે. સંસારી જીવને કોઈ પણ કર્મનો ઉદય કોઈપણ અપવાદ વગર દુ:ખનું જ કારણ હોય છે, પાપકર્મનો
સમ્યકત્વપ બોધિની પ્રાપ્તિ થતી નથી. ઉદય દુ:ખનું કારણ છે તેમ પુણ્યકર્મનો ઉદય પણ - બોuિદુર્લભભાવનાનો અભ્યાસ કરતાં સુખદુ:ખનું જ કારણ હોય છે.
દુ:ખનું સાચું સ્વરૂપ સમજાય છે. અજ્ઞાનીને
સંસારમાં જે સુખ ભાસે છે તે સુખ હોતું નથી પણ અજ્ઞાની જીવને પુણ્યકર્મના ઉદયમાં સુખ ભાસે
મોહજન્ય રતિભાવ જ હોય છે. અજ્ઞાનના કારણે છે, પણ વાસ્તવમાં તે સુખ હોતુ નથી. જો તે સુખ
જ મોહજન્ય રતિભાવમાં દુ:ખ હોવા છતાં સુખ હોય તો તીર્થકર, ચક્રવર્તી જેવા મહાપુરુષો તેનો
માનવાની ભ્રાંતિ થાય છે. વાસ્તવમાં સમ્યફલ્વરૂપ ત્યાગ ન કરે. પુણ્યના ઉદયમાં સુખ ભાસવાનું કારણ
બોધિ વિના જગતમાં કયાંય સુખ સંભવતું નથી. તેની સાથે સંકળાયેલ મોહજન્ય રતિભાવ હોય છે. પુણ્યોદય સાથે થતા રતિભાવને કારણે પુણ્યોદયથી
સમ્યફલ્વરૂપ બોધિ ઘરાવનાર નારડીનો જીવ પણ
ક્યારેક આત્મિક સાચું સુખ મેળવી લ્ય છે. પણ પ્રાપ્ત સંયોગોમાં ગમાપણાનો કેદીકપણાનો ભાવ થાય
સમ્મસ્વરૂપ બોઘિ ન ઘરાવનાર આવું સુખ મેળવી છે. પણ વાસ્તવમાં તે એકકષાયભાવ છે અને દુ:ખરૂપ
શકતો નથી અને નિરંતર દુ:ખી જ રહે છે. આ પ્રકારે છે. તોપણ અજ્ઞાની જીવ પોતાના અજ્ઞાન એટલે કે
બોઘિદુર્લભભાવનાના અભ્યાસથી જ સંસારમાં મિથ્યાત્વને કારણે તે દુ:ખ હોવા છતાં તેને સુખ માને
સુખબુદ્ધિ દળે છે અને સંસારમાંથી સુખબુદ્ધિ હળવી છે. મિથ્યાત્વનું સ્વરૂપ જ એવું છે કે તે હોય તેનાથી
એ જ બોધિની પ્રાપ્તિનું બીજ . વિપરીત મનાવે એટલે કે દુ:ખને પણ સુખ મનાવે.
૧૧. બોઘિદુર્લભભાવના
Page #214
--------------------------------------------------------------------------
________________
૨. વૃઠિન મિથ્યાત્વનો અભાવ કહેવાતા કુળગુરૂ, વારસાગુરુ પદગુરુ, બ્રહ્મચારીગુરુ,
પોતાના શુદ્ધાત્મા સંબંધી અણસમજણ, તપસ્વીપુર ઘેષઘારીગુરુ, એ સઘળાં કુગુરુ જાણવા મિથ્યા અભિપ્રાય કે વિપરીત અભિનિવેશને
વીતરાગ સર્વજ્ઞ દ્વારા પ્રરૂપિત હોય અને મિથ્યાત્વ કહે છે. આ મિથ્યાત્વ મટાડવાના
વીતરાગતાના પોષક હોય તે સતશાસ્ત્ર છે. તે બદલે કુદેવાડૅના સંગે તેનું વઘુ પોષણ કરવું કે દૃઢીકરણ કરવું તેને ગૃહિત મિથ્યાત્વ
સિવાયના કુદેવ કે કુગુર વ@ારા પ્રરૂપિત અને રામના કહે છે.
પોષક હોય તે કુશાસ્ત્ર છે. કુશાસ્ત્રનું કથન પ્રમાણ અનાદિકાળથી અજ્ઞાની જીવને પોતાના શુદ્ધાત્મા
વિર હોય છે. તેનાં સિદ્ધાંતો પરીક્ષામાંથી પસાર
થઈ શકે તેવા હોતાં નથી. કુશાસ્ત્ર જીવાદિતત્વના સંબંધી અણસમજણ હોય જ છે, તેને મિથ્યાત્વ કહે છે. આ મિથ્યાત્વને ખોટા દેવ, ખોટા ગુરુ કે ખોટા )
સ્વરૂપને પક્ષપાત રહિત, પૂર્વાપરવિરોઘ રહિત,
વિપરીતતા રહિત કે ન્યૂનતા-અઘિકતા રહિત શાસ્ત્રના નિમિત્તે તેને મટાડવાને બદલે તેનું વધુ
યથાતથ્ય દર્શાવી શકતા નથી. પોષણ થવું એટલે કે ઘર્મના નામે અધર્મનું જ સેવન થવું તે ગૃહિત મિથ્યાત્વ છે. સરાણી અને પરમાર્થ જે જીવકુદેવ-ગુરુ-શાસ્ત્રને ન માનતો હોય અને તત્વના વિરોઘી હોય એવાકુદેવ, કુગુરુકેડુશાસ્ત્રની માત્ર સદેવ-ગુ—શાસ્ત્રને જ માનતો હોય તોપણ માન્યતા કે તેના પ્રત્યેની કૂણી લાગણી પોતે જ ગૃહિત જેને તેના સાચા સ્વરૂપની ખબર નથી તેમ જ તેમની મિથ્યાત્વ છે.
પારો વીતરાગતાના બદલે પુણ્ય અને તેના ફળથી
પ્રાપ્ત થતા સંયોગોની અપેક્ષા છે તો તે પણ ગૃહિત વીતરાગ અને સર્વજ્ઞ હોય તેવા અરિહંત અને
મિથ્યાત્વી જ છે. સિદ્ધ ભગવાન સાચા દેવ છે. તે સિવાયના જે રાગી, દ્વેષી અને મોહી હોય તે કુદેવ છે. સરાગી હોવાના સૌ પ્રથમ ગૃહિત મિથ્યાત્વ ટળે તો જ તે પછી કારણે તે અલ્પા, સાલંબી અને ભયાવહ પણ હોય અગ્રહિત મિથ્યાત્વ ટળી શકે છે. અને બન્ને પ્રકારના છે. કેટલાંક કુદેવ કલ્પિત પણ હોય છે. જેની પાસે મિથ્યાત્વ ળે તો જ સમ્યક્ત્વરૂપ બોધિની પ્રાપ્તિ કોઈ વસ્ત્ર, અલંકાર, શાસ્ત્ર, સ્ત્રી, વાહન, માળા, જેવું થાય છે. વીતરાગી સસુદેવ-ગુ-શાસ્ત્રના શરણે હોય તો તે કુદેવ જાણવા.
બોuિદુર્લભભાવનાનો અભ્યાસ કરવાથી ગૃહિત
મિથ્યાત્વ આપોઆપ ટળે છે. નિર્ણથ, નિર્મોહ, નિષ્પરિગ્રહી અને રત્નત્રયથી સંયુકત હોય એવા આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ રૂ. વાત્રના સંછે. તે સિવાયના જે અજ્ઞાની હોય પણ ઘર્મના અગૃહિત મિથ્યાત્વ મટાડવા માટે જરૂરી
જ એકાદ અંગને ઘારણ કરી મહંતપણાની ભ્રાંતિ વડે જ્ઞાની ગુસ્ની દેશના ગ્રહણ કરવાની યોગ્યતા પોતાને ગુરુ મનાવતા હોય તે કુગુરુ છે. જગતમાં કે લાયકાતને પાત્રતા કહે છે.
૨૧૪
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યનાં ક્લની: બાર ભાવના
Page #215
--------------------------------------------------------------------------
________________
ગૃહિત મિથ્યાત્વ ટળ્યા પછી સદેવ-ગુર- મિથ્યાત્વ અને સમ્યકત્વ એકબીજાથી વિરુદ્ધ શાસ્ત્રના શરણે તેમની આજ્ઞા અને ઉપદેશને છે. તેથી મિથ્યાત્વ ળ્યા વિના સમ્યક્ત્વની પ્રાપ્તિ અનુસરવાથી અમૃદિત મિથ્યાત્વ ટળી શકે છે. ન થાય તે દેખીતું છે. તેથી સમ્યક્ત્વરૂપ બોધિની. અગૃહિત મિથ્યાત્વ ટાળવા માટે જ્ઞાની પુરની પ્રાપ્તિ માટે મિથ્યાત્વ મટાડવું એકદમ આવશ્યક છે. દેશનાની નિયમથી જ હોય છે. આ જ્ઞાનીની દેશના મિથ્યાત્વમાં સૌ પ્રથમ કુદેવાદિના સંગે થતું ગૃહિત ગ્રહણ કરવા માટે અમુક ખાસ પ્રકારની યોગ્યતા કે મિથ્યાત્વ મટાડવું જરૂરી છે. ગૃહિત મિથ્યાત્વને લાયકાતની જરૂરિયાત હોય છે તેને પાત્રતા કહે મહાક્યા પછી અમૃદિત મિથ્યાત્વને મટાડતા પહેલાં છે.આત્માનું લક્ષ અને યથાર્થ રૂચિ એ જ મુખ્ય પાત્રતા ગુના ઉપદેશને ગ્રહણ કરવા યોગ્ય પાત્રતા પ્રગટ છે. આત્માનું લક્ષ અને યથાર્થ રૂચિ ઉપરાંત જૈનાચાર કરવી જરૂરી છે. આવી પાત્રતા પ્રગટ થયા પછી અનુસારના સદાચાર, સંયમ અને શુભ ભાવ પણ અગુહિત મિથ્યાત્વને મe વાનો ઉઘમ ગૌણપણે પાત્રતામાં સમાવેશ પામે છે. આવી પાત્રતા આવશ્યક છે. કેળવવાબોધિદુર્લભભાવનાનો અભ્યાસ ઉપયોગી છે.
અનાદિ કાળથી ચાલ્યા આવતાં અગૃહિતા પાત્રતા વિનાનો જીવ ગુરની દેશનાને ગ્રહણ મિથ્યાત્વને મટાડવા માટે પોતાના જ્ઞાનસ્વરૂપી કરવામાં અને તેને અનુસરવામાં નિષ્ફળ નીવડે છે. ત્રિકાળ ધ્રુવ શુદ્ધાત્માની સાચી સમજણ જરૂરી છે. તેથી આવી પાત્રતા ઘરાવી ત્યાર પછી ગુરૂની દેશના દ્રવ્યનું બંઘારણ અને અનેકાંતસ્વરૂપનો અભ્યાસ ગ્રહણ કરી અગૃહિત મિથ્યાત્વને મટાડવાનો ઉપાય કરવાથી શુદ્ધાત્માની સાચી સમજણ થાય છે. આવો કરવો જોઈએ.
અભ્યાસ વીતરાગી સંતુદેવ-ગુરુ-શાસ્ત્રના શરણે
હોય છે. ૪. અમૃઠિન મિથ્યાત્વનો અભાવ
જે પહેલેથી જ હોય અને નવું ગ્રહણ વીતરાગી સંતદેવ-ગુરુ-શાસ્ત્રના શરણે કરેલ ન હોય તેને અગૃહિંત કહે છે. અને બોuિદુર્લભ ભાવનાનો અભ્યાસ કરવાથી અમૃદિત આત્મા સંબંઘી અણસમજ ણને મિથ્યાત્વ
મિથ્યાત્વ મંદ પડે છે. અમૃદિત મિથ્યાત્વ મંદ થતાં કહે છે. અનાર્દ કાળથી ચાલી આવતી અનંતાનુબંધી કષાયનો અનુભાગ પણ લીલો પડે છે. આત્મા સંબંધી મિથ્યા માન્યતા કે વિપરીત
અને તેથી જીવનો ઉપયોગ સૂક્ષમ બને છે, અને સૂક્ષ્મ અભિપ્રાયને અગૃહિત મિથ્યાત્વ કહે છે.
ઉપયોગના કારણે તે સ્વ-પરના ભેદજ્ઞાનને યોગ્ય અગૃહિત મિથ્યાત્વ અનેક પ્રકારે હોય છે.
બને છે. તે માં પરપદાર્થ નું વ્ય, પુણ્યમાં ઉપાદેયપણું, દેહમાં પોતાપણું, પર્યાયદષ્ટિ અને ૬. -વરનું મેથીન તત્વની અપ્રાપ્તિ મુખ્ય છે.
શરીરાદૈ નોકર્મ, પૌગલિક જ્ઞાનાવરણીયાદૈ દ્રવ્યકર્મ, જીવની વિકારી અવસ્થા૫ મોહ-રાગ
૧૧. બોઘિદુર્લભભાવના
૨૧૫
Page #216
--------------------------------------------------------------------------
________________
દ્રષાર્દ ભાવ8મ તેમ જ ગુણભેદ જેવા અનેક છે. દુર્લભ મનુષ્યજીવનમાં દુર્લભતમ બોધિની પ્રાપ્તિ પ્રકારના ભેદભાવોથી ભિન્ન પોતાના શુદ્ધાત્માને સબંઘી વારંવાર વિચારણા તે બોuિદુર્લભ ભાવનાની જાણવો તેને સ્વ-પરનું ભેદજ્ઞાન કહે છે. ચિંતવન પ્રક્રિયાનું પ્રથમ પગલું છે. ભેદજ્ઞાનની વિસ્તૃત ચર્ચા પાંચમી અન્યત્વ
૨. અનાદિ કાળથી સંસારની ૮૪ લાખ યોનિ, થાર ભાવનાના પ્રકરણમાં થઈ ગયેલ હોવાથી તેની અહીં
ગતિ અને પાંચ પ્રકારના પરાવર્તનમાં નિરંતર કરવામાં આવતી નથી, ભેદજ્ઞાન થતાં જ જીવને
પરિભ્રમણ કરતાં આ જીવે એવો કોઈપણ સંયોગ, સમ્યક્ત્વરૂપ બોધિની પ્રાપ્તિ થાય છે. પરંતુ આ
સંયોગીભાવ, પદવી કે અવરથા બાકી નથી રાખી કે ભજ્ઞાન માટે પણ બોધિદુર્લભભાવનાનો અભ્યાસ
જે તેણે પ્રાપ્ત કરી ન હોય. આ જીપે સત્તા-સંપત્તિ, કાર્યકારી છે.
ઘન-દૌલત, માન-સન્માન જેવાં સઘળા સંયોગો ઉપરોક્ત પ્રકારના કમિક ઉપાયોથી સમ્યક્ત્વરૂપ | અનેકવાર પ્રાપ્ત કર્યા છે. દરેક પ્રકારના બોધિની પ્રાપ્તિ થાય છે.
શુભાશુભભાવરૂપ સંયોગીભાવોમાંથી પોતે અનંત વાર
પસાર થયો છે. મોટા રાજા-મહારાજાથી માંડીને બોધિદુર્લભભાવનાની ચિંતવન અહમિન્દ્ર સુધીની પદવી અનેકવાર પ્રાપ્ત કરી છે. પ્રક્રિયા
નિગોદથી લઈને નવમી ગ્રેવેયક સુઘીની અનેક
અવરથાઓ અનંતવાર ઘારણ કરી છે, પણ એક માત્ર બોઇ દુર્લભભાવનાની ચિંતવન પ્રક્રિયામાં
બોધિને જ પોતે એકેય વાર પ્રાપ્ત કરી નથી. તેથી તે ૧. બોધિની દુર્લભતા, ૨. બોધિની પ્રાપ્તિનો
બોધિ દુર્લભ છે અને બોધિની પ્રાપ્તિ વિના આ સઘળાં ઉપાય, ૩. બોદિની પ્રાપ્તિ માટે મનુષ્યજીવનની
સાંસારિક સંયોગો, સંયોગીભાવો, પદવીઓ અને જરૂરિયાત તેમ જ બોધિ માટે કરવામાં આવેલ અવરથાઓ હજી પણ મળતાં જ રહેવાનાં છે. પણ મનુષ્યજીવનના સદુપયોગની સફળતા અને તે તેમાં જીવને ક્યાંય કિંચિત્ પણ સુખ-શાંતિ મળતાં સિવાયમાં નિષ્ફળતા, ૪. બોઘનું ફળ અને
નથી. આત્માની સુખ-શાંતિ મેળવવા માટે દુર્લભ પ. બોધિની સ્વાધીનતા સંબંધી બાબતોની
બોધિ સિવાય બીજો કોઈ ઉપાય નથી. બોuિપ્રાપ્તિના વિચારણા હોય છે.
ઉપાયની ચર્ચા આ અગાઉ થઈ ગયેલ છે. ૧. અનાદિ કાળથી સંસારચક્રમાં ઘુમતા આ જીવે બીજું બધુંય પ્રાપ્ત કર્યું છે. પણ બોધિ ક્યારેય પ્રાપ્ત
3. દુર્લભ બોધિની પ્રાપ્તિ માટે મનુષ્યજીવન જરૂરી કરી નથી. તેથી તે દુર્લભ છે. બીજા અનેક ભિવોકરીએ
છે. મનુષ્ય સિવાયના નરક દેવ કે પશુના જીવનમાં
પણ બોધિની પ્રાપ્તિ થઈ શકે છે તોપણ તે માટે તેણે ત્યારે મનુષ્યનો એક ભવ મળતો હોવાથી
પૂર્વે મનુષ્યજીવનમાં તે બોધિના સંરફારો અવશ્ય મનુષ્યજીવન પણ દુર્લભ છે. દુર્લભ મનુષ્યજીવનની
પ્રાપ્ત કરેલાં હોય છે. જે જીવને બોધિના કોઈ સરકાર મહત્તા તેમાં બોધિની પ્રાપ્તિ થઈ શકતી હોવાના કારણે
પણ નથી તેના માટે તો મનુષ્યજીવન જ કાર્યકારી
૨૧૬
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લન : બાર ભાવના
Page #217
--------------------------------------------------------------------------
________________
છે. કોઈ પણ બાબતની પ્રાપ્તિ દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવને અનુસરીને હોય છે. બોધિની પ્રાપ્તિ માટે
બોધિદુર્લભભાવનાના ચિંતવાળું મનુષ્યજીવનના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એકદમ
સાધન કે કારણ અનુકૂળ છે. વર્તમાન મનુષ્યજીવનમાં બોધિને અનુકૂળ એવા દ્રવ્ય-શ્નોત્ર-કાળ-ભાવ ઉપરાંત બોધિ આ જગતમાં આ જીવે બીજું બધુંય અનેકવાર પ્રાપ્ત માટે ઉપયોગી ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ અને દુર્લભ એવા ક્યું છે. પણ બોઘિ એકેયવાર પ્રાપ્ત કરી નથી. તેથી દશા પ્રકાર સંયોગો પણ સંપ્રાપ્ત છે ત્યારે બોધિ માટે તે બોધિને દર્લભ માનવામાં આવે છે. આ દુર્લભ મનુષ્યજીવનનો સદુપયોગ કરવામાં આવે તો તેની
બોધિની સુલભતા વર્તમાન મનુષ્યજીવનમાં છે. તેથી સાર્થકતા છે અને એવો સદુપયોગ કરનાર મનુષ્ય
આ બોધિની પ્રાપ્તિ કરવા માટે વારંવાર વિચારણા આદરને પાત્ર છે. બોધિને બદલે બીજા સાંસારિક કાર્યો
કરવી તેને બોધિદુર્લભભાવના કહે છે. અને વિષય-કષાયમાં મનુષ્યજીવનને વેડફી નાખવામાં આવે તો તેની નિરર્થકતા છે અને એ રીતે આ બોuિદુર્લભભાવનાના ચિંતવનનું સાઘન કે મનુષ્યજીવનને વેડફી નાખનાર ધિક્કારને પાત્ર છે. કારણ પોતાની વર્તમાન સાંસારિક પ્રવૃત્તિ પણ બની
શકે છે. ૪. બોધિનું ફળ મહાન છે. બોધિના આધારે આત્માના સઘળાં સદગુણો છે. મોક્ષમાર્ગ અને મોક્ષ | સામાન્યપણે પોતે વેપાર-ધંઘો અને વિષયછે. આ ઉપરાંત સતિશય પુણ્ય અને તેથી પ્રાપ્ત કષાય જેવી સાંસારિક પ્રવૃત્તિમાં ગળાડૂબ રહે છે અને લૌકિક ઉપલબ્ધિ અને પણ બોધિના કારણે છે.
પછી એવી ફરિયાદ કરે છે કે, પોતાને બોધિની ૫. વર્તમાન મનુષ્યજીવનમાં દુર્લભ બોધિ
પ્રાપ્તિના પુરુષાર્થની તો ઠીક પણ તેના ચિંતવન માટે પણ એ વભ છે ત્યારે તેને ચા પાળ બની પણ સમય નથી. અરે! મરવાની પણ ફુરસદ નથી. આંધળી દોટમાં ગુમાવી દેવા જેવું નથી.ગમે
પણ ભાઈ! યમરાજા અગાઉથી નોટીસ મોકલીને તેટલાં પૈસા હોય તોપણ આત્માની સુખ-શાંતિ
જ આવે એવું બનતું નથી. ઓફીસની ખુરશીમાં બેઠા તેમાં નથી. વળી આ પૈસાની પ્રાપ્તિ પુણ્યને
બેઠા જ એકાએક હાર્ટએટેક આવે અને ઉકલી જવાય આધીન છે પણ પોતાના પુરુષાર્થને આધીન
છે. વળી, તું બધું કામમાં છો, તો ભાઈ ! તું શું કામ કરે નથી, તેથી તે પરાધીન છે. જ્યારે બોધિની પ્રાપ્તિ પોતાના પુરુષાર્થને આધીન હોવાથી તે
છે ! તું જે વેપાર-ધંઘો, ખાવા-પીવા, હરવા-ફરવા, રઘાઘીન છે. બોધિના સાઘન ભૂ ત
સમાજ સેવા જેવા કામો કરે છે અને અનાદિ કાળથી બોઘિદુર્લભ ભાવનાનું ચિંતવન એકદમ સુલભ,
કરતો આવ્યો છે. તેમાં તારા આત્માનું હિત બિલકુલ સરળ અને સ્વાધીન છે. તો હવે એક ઘડીનાય નથી. જે કાર્યથી આત્માની પવિત્રતા પ્રગટે, સુખવિલંબ વિના બીજા બઘાં વિચારો છોડી આ શાંતિ થાય તેમાં જ આત્માનું હિત છે. અને તે બોધિ બોuિદુર્લભભાવનાનું ચિંતવન કરવા જેવું છે. સિવાય બીજે ક્યાંય નથી.
૧૧. બૉઘિદુર્લભભાવના
૨૧૭
Page #218
--------------------------------------------------------------------------
________________
ભાઈ ! તું જે કામ કરે છે તે વાસ્તવમાં રેતીમાંથી તું તેલ પીલવાનું છે. મનની મજૂરી છે. તેમાં આત્માનું દિત જરાય સધાતું નથી. વળી બહારનાં બધાં કાર્યો તારા પ્રયત્ન કે પુરુષાર્થને આધીન પણ નથી. પણ તે પુણ્યને આઘીન છે. એટલે કે પરાધીન છે, પરના પરાધીન કાર્યો પાછળ તું નકામો સમય વેડફે છે અને
સ્વના સ્વાધીન કાર્ય માટે તારી પાસે સમય નથી. તો હવે જાગ! બોધિની પ્રાપ્તિ માટે તારો સમગ્ર સમય અને શક્તિ લગાડી દયે. પણ તે પહેલાં તું દુર્લભ બોધિની પ્રાપ્તિ માટેની વિચારણા તો શરૂર. આ જીવ દરેક સમયે કોઇને કોઇ વિચારણા કરતો જ હોય છે. અનાદિ કાળથી કામ-મોગ-બંઘની જ વિથા અને
તેની જ કુવિચારણા કરી છે. તો હવે સમ્યગ્દર્શનજ્ઞાન-યારિત્રરૂપ બોધિની ઘર્મકથા અને તેની સુવિચારણા શરૂ કર
ઉપર મુજબનું આત્મચિંતન કરતાં પોતાની વર્તમાન સાંસારિક પ્રવૃત્તિ જ બોધિદુર્ધ્વમસાવનાના ચિંતવનનું સાધન કે કારણ બને છે.
કઇ રીતે વસ્તુસ્વરૂપની સમજણ કરાવનાર છે ?
પોતાના શુદ્ધાત્માની સાચી સમજણ એ જ બોધિ છે. આ જીવે બીજી અનેક પ્રકારની સમજણ કરી છે પણ પોતાના શુદ્ધાત્માની જ સમજણ કરી નથી. તેથી જ તેને બોધિની દુર્લભતા કહે છે. તોપણ વર્તમાન મનુષ્યજીવનમાં બોધિની પ્રાપ્તિ માટે સઘળી સાનુકૂળતાઓ છે. આ દુર્લભ બોધિની પ્રાપ્તિ માટે
૨૧૮
તે
વિચારણા થવી તે બોર્ધિમભાવનાની ચિંતવન પ્રક્રિયા છે.
બોધિદુર્ધ્વમભાવનાની ચિંતવન પ્રક્રિયામાં બોધિનું હોય છે. બોધિનાં સ્વરૂપમાં શુદ્ધાત્માની સમજણ, રૂમ અને તેની પ્રાપ્તિના ઉપાય સંબંધી વિચારણા મોક્ષમાર્ગ વગેરેનો સમાવેશ હોય છે. બોધિની પ્રાપ્તિના ઉપાયમાં સ્વ-પરનું ઊર્ધ્વમાન અને મનુષ્યજીવનમાં તેની સંભાવના વગેરે બાબતનો સમાવેશ હોય છે. આ બધી બાબતો વસ્તુસ્વરૂપની યથાર્થ સમજણ રાવનાર છે.
આ પ્રકારે બોવિદુર્લભભાવનાની ચિંતવન પ્રક્રિયા વસ્તુવરૂપની સમજણ કરાવનાર છે.
કઇ રીતે વૈરાગ્યનું કારણ છે?
આ જગતમાં આ છપે બીજુ બધુંય પ્રાપ્ત કર્યુ છે. પણ એક માત્ર બોધિ જ ક્યારેય પ્રાપ્ત કરી નથી. આ દુર્લભ બોધિની સુલામના વર્તમાન મનુષ્યજીવનમાં છે. આ બોધિની પ્રાપ્તિમાં જ પોતાના આત્માનું હિત
છે. અને બોધિ સિવાયની બીજી બઘી બાબતો બિલકુલ હિતરૂપ નથી. આ પ્રકારની વિચારણા એ બોધિદુર્લભમાવનાના ચિંતવનનું કેન્દ્રબિંદુ છે.
બોધિદુર્લભભાવનાના અભ્યાસપૂર્વકના ચિંતવનથી જણાય છે કે, બોધિમાં જ આત્માની શાંતિ અને સુખ છે. તે સિવાયના સઘળા સાંસારિક સંયોગો અને સંયોગીભાવોમાં આત્માની અશાંતિ અને દુ:ખ છે. બોધિના આઘારે જ આત્માના અનંત સદ્ગુણોની
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની જનની ઃ બાર ભાવના
Page #219
--------------------------------------------------------------------------
________________
પ્રગટતા છે અને બોધિ વગર બઘાં અવગુણો જ છે. ૨. બોધિની પ્રાપ્તિનો ઉપાય બતાવે બોઘિથી જ આત્માનો મોક્ષમાર્ગ અને મોક્ષ છે અને
૧. દુર્લભ બોધિ માટે મનુષ્ય જીવનની મહત્તા બોધિ વિના બંઘમાર્ગ અને બંઘ જ છે. બોધિ કે
સમજાવે બોધિની ભાવના સહિતના શુભભાવો ઉપામરસથી તરબોળ હોય છે અને તેના વિના તે જ શુભભાવો
મનુષ્યજીવનના મહત્વ કે મહાનતાને તેની લૂખા અને ચંચળ હોય છે. બોધિમાં જ મનુષ્ય જીવનની
મહત્તા કહે છે. બૉઘદુર્લભભાવનાનો અભ્યાસ
અને ચિંતવન મનુષ્યજીવનની મહત્તા એક માત્ર સફળતા અને સાર્થકતા છે અને બોધિની પ્રાપ્તિ કે
બોધિની પ્રાપ્તિમાં જ છે તે બાબત સમજાવે છે. તેના સંરફારો વિના તેની નિષ્ફળતા અને નિરર્થકતા છે. બોધિ જ પોતાના પુરુષાર્થને આધીન હોવાથી મનુષ્યજીવનની મહત્તા આત્માના હિતમાં છે. સ્વાધીન છે અને બોધિ સિવાયના સાનુકૂળ સંયોગો આત્માનું હિત સમ્યકત્વરૂપ બોધિની પ્રાપ્તિમાં છે. પુણ્યને આધીન હોવાથી પરાધીન છે.
અજ્ઞાની જીપ મનુષ્ય જીવનની મહત્તા સત્તામાં,
સંપત્તિમાં અને સન્માનમાં માને છે. મોટી મહેલાતો ઉપર મુજબ બોઘિદુર્લભભાવનાના અભ્યાસ અને
અને વૈભવમાં માને છે. પ્રસિદ્ધિ અને નામનામાં માને ચિંતવનથી બોધિ જ સારભૂત છે અને તે સિવાયના
છે અને તે માટે તે તનતોડ પ્રયત્ન કરે છે. પણ સઘળા સાંસારિક સંયોગો અને સંયોગીભાવો નિ:સાર
વાસ્તવમાં બોધિ સિવાય બીજી કોઈ બાબતમાં છે તે બાબત સમજાય છે. તેથી સાંસારિક સંયોગો અને
આત્માનું હિત બિલકુલ નથી. વળી બોધિ જ પોતાના સંયોગીભાવો પ્રત્યે ઉપેક્ષા અને ઉદાસીનતા આવે છે.
પુષાર્થને આધીન હોવાથી સ્વાધીન છે અને બાકીની જેને સંસાર પ્રત્યેનો વૈરાગ્ય કહે છે. આ રીતે
બાબત પુણ્યોદયને આધીન હોવાથી પરાધીન છે. બોuિદુર્લભભાવના પણ વૈરાગ્યનું કારણ જાણવી.
દુર્લભ બોધિની સુલભતા વર્તમાન મનુષ્યજીવનમાં
છે તેથી બોધિ માટે પ્રયત્ન કરી મનુષ્યજીવનને સાર્થક પ્રયોજનપૂર્વકનું વિશેષ ફળ છે કરવું જોઈએ.
આ રીતે બોધિદુર્લભ ભાવનાનો અભ્યાસ અને બીજી દરેક ભાવનાની જેમ બોધિદુર્લભભાવનાનું
ચિંતવન દુર્લભ બોધિ માટે મનુષ્યજીવનની મહતા પ્રયોજન પણ વસ્તુસ્વરૂપની યથાર્થ સમજણપૂર્વક
સમજાવનારો છે. સંસાર પ્રત્યેનો વૈરાગ્ય છે. આવા પ્રયોજનપૂર્વક બોવિદáભભાવનાના ચિંતવનનાં વિશેષ પ્રકારના ૨. બોધિની પ્રાપ્તિનો ઉપાય બતાવે બે કુળ નીચે પ્રમાણે છે.
સ્વ-પરના ભેદજ્ઞાનથી સમ્યકત્વરૂપ ૧. દુર્લભ બોધિ માટે મનુષ્ય જીવનની મહત્તા બૉઘિની પ્રાપ્તિ થાય છે. સમજાવે
બોઘદુર્લભભાવનાનો અભયાસ અને
૧૧. બોઘિદુર્લભભાવના
૨૧૯
Page #220
--------------------------------------------------------------------------
________________
ચિંતવનમાં મુખ્યત્વે બૉધિની પ્રાપ્તિ માટેની બાબત હોય છે. તેથી બોધિદુર્લભભાવના બોધિની પ્રાપ્તિનો ઉપાય બતાવનારી છે.
તેના
બોલિંદુ ભાવનાનું ચિંતવન અભ્યાસપૂર્વક હોય છે. બોલિઁદુભાવનાના અભ્યાસમાં મુખ્યત્વે બોધિની પ્રાપ્તિનો ઉપાય હોય
છે. બોધિની પ્રાપ્તિ માટે સૌ પ્રથમ રાંસારમાં
સુખબુદ્ધિનો માવ કરવાનો હોય છે. સંસારમાં સુખબુદ્ધિનો અભાવ થતાં સંસારાર્થીપણું હળી. આત્માર્થીપણું પ્રગટે છે. આત્માર્થી જીવ વીતરાગી સન્દેવ-ગુરૂ-શાસ્ત્રને શોધી કાઢે છે અને તેથી કુર્દવાદિના સંગે થતા ગૃતિ મિથ્યાત્વને મટાડી શકે છે. ગૃહિત મિથ્યાત્વ મહાનારો જીવ ગુરુની દેશનાને ગ્રહણ કરી શકે તેવી પાત્રતા પ્રગટ કરે છે અને ગુરુની દેશનાના આધારે અગૃહિત મિથ્યાત્વ પણ મટાડે છે, અગૃહિત મિથ્યાત્વ મટાડનારો જીવ ઉપયોગની સૂક્ષ્મતા ધારણ કરી સ્વ-પરનું ભેદજ્ઞાન પામે છે અને સ્વ-પરના મેદજ્ઞાનના ફળમાં સમ્યક્ત્વરૂપ બોધિની પ્રાપ્તિ થાય છે.
આ રીતે બોવિદુર્લભામાવનાનો અભ્યાસબોધિની પ્રાપ્તિનો ડિપાય બતાવનારો છે.
ઉપસંહાર
જ્ઞાન
રામ્ય વા ચારિત્રરૂપ રામ્યક્ત્વને બોધિ કહે છે. અનાદિ કાળથી આજ સુધીમાં આ છો બીજું બધું જ અનેકવાર પ્રાપ્ત કર્યું છે પણ આ બોધિ જ ક્યારેય પ્રાપ્ત કરી છે આ નથી. તેથી તેને દુમ માનવામાં આવે છે.
२२०
-
સંસારી જીવ નરક અને દેવના અસંખ્યાત મિવો અને તિર્યંચના અનંત મવો કરે ત્યારે મહાભાગ્યે અને મહાકાને એકાદ મનુષ્યનો ભવ પ્રાપ્ત કરે છે. તેથી તે રીતે મનુષ્યજીવન પણ દુર્લભ છે. તોપણ આવું એક્સ વાર પ્રાપ્ત કરી નથી. તેથી બોધિને જ દુર્લભ મનુષ્યજીવન પણ અનેકવાર પ્રાપ્ત કર્યુ છે. પણ બોધિ માનવામાં આવે છે. દુર્લભ બોધિની પ્રાપ્તિ મનુષ્યજીવનમાં રામવે છે. બોધિને સાનુકૂળ હોય એવા ઉત્તરોતર ઉત્કૃષ્ટ અને દુર્લમ એવા દશ સંયોગ પણ વર્તમાન મનુષ્યજીવનમાં સંપ્રાપ્ત છે. તેથી વર્તમાન મનુષ્યજીવનમાં દુર્લમ એવી બોધિ પણ જુલમ છે. પરંતુ તે માટેનો પુરવાર્થ જરૂરી હોય છે. મનુષ્યજીવનનો સદુપયોગ બોધિની પ્રાપ્તિના પુષાર્થમાં કરવામાં આવે તો તે બોધિની અવશ્ય પ્રાપ્તિ થાય છે. દુર્લભ બોધિને યોગ્ય મનુષ્યજીવન અને સઘળાં સાનુકૂળ સંયોગો સંપ્રાપ્ત છે, ત્યારે બોધિની પ્રાપ્તિ કરીને અને બોધિીની પ્રાપ્તિ ન થઈ શકે તો બોધિને યોગ્ય સંસ્કાર કેળવી બોધિબીજનું આરોપણ કરીને પોતાના મનુષ્યજીવનને સાર્થક કરવું જોઈએ. આ બાબત આચાર્યશ્રી શુભાંઢું નીચેના શબ્દોમાં કહે છેøø વ્યવસાયવાયેલું, પણ વિ વા ततर्हि सफलं कार्य, कृत्वात्मन्यात्मनिश्चयम् ।। ભાવાર્થ: હું આત્મન ! કુરન્ત અને સાવર્જિત અનાદિ સંસારમાં બોધિને યોગ્ય મનુષ્યનો જન્મ પ્રાપ્ત થવો અત્યંત દુર્લબ છે. આવા મનુષ્ય જન્મ કાકતાલીય ન્યાય અનુસાર પોતાને અત્યારે સંપ્રાપ્ત છે. ત્યારે પોતાના શુદ્ધાત્માના નિર્ણયરૂપ ોધિને પ્રાપ્ત કરીને પોતાનું કર્તવ્ય સફળ કરવું જોઇએ. મનુષ્ય જન્મ સિવાય અન્ય કોઈ જન્મમાં બોધબીજનું આરોપણ થતું નથી, તેથી આ ઉપદેશ છે. (જ્ઞાનાર્ણવઃ સર્ગ ૩, શ્લોક ૨) જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની નની ઃ બાર ભાવના
Page #221
--------------------------------------------------------------------------
________________
છે બોધિદુર્લભભાવનાની કથા બોધિમારી પ્રકાશક કાન ગુરુ દેવી
મારે જાવજીવ આજીવન) બ્રહ્મચર્યની રવિવાર, તારીખ ૨૧-૪-૧૮૯૦નાં રોજ પ્રતિજ્ઞા છે ને મારા દીક્ષા લેવાના ભાવ ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામમાં પિતા છે. મારે વેવિશાળ કરવાનું નથી.” મોતીચંદભાઇ અને માતા ઉજમબાને કૂખે ઉગતા બાવીસ વર્ષના કુટડા યુવાન કહાનકુંવરે સૂર્યની 6
સૂર્યના ઉદય સમયે જગતના અજ્ઞાનરૂપી લગ્નના પ્રસ્તાવને ઠુકરાવતાં ઉપરોકત શબ્દોમાં
અંધકારને ઉલેચવા જાણે જ્ઞાનરૂપી સૂર્યના ઉદય મોટાભાઇને સ્પષ્ટ જણાવી દીધું. એટલું જ નહિ
સમાન બાળક કાનજીનો જન્મ થયો. પરંતુ ધીકતી કમાણી આપતા વેપાર અને
દેદીપ્યમાન મુખમુદ્રા અને વૈરાગ્ય નીતરતા નેત્રો દુકાનની પ્રવૃત્તિ છોડી દીક્ષા લેવા માટે યોગ્ય જોઇ કુંડળી કાઢીને જાણીતા જયોતિષીએ ગુરુની શોધમાં અનેક જગ્યાએ ફર્યા પણ કયાંય મન ઠર્યું નહિ. તેથી જેમની પાસે બ્રહ્મચર્યની આ કોઈ સમા૨ બાળક નથી, મહાપુરૂષ છે.” પ્રતિજ્ઞા અંગીકાર કરેલી તે જ હીરાચંદજી સાત વર્ષની ઉંમરે વિ.સં. ૧૯૫૩ (ઇ.સ. ૧૮૯૭) મહારાજ પાસે દીક્ષા લેવાનું નક્કી કર્યું.
માં બાળક કાનજીએ નિશાળનો તેમ જ ***
જૈનશાળાનો અભ્યાસ એક સાથે શરૂ કર્યો. વિ.સ.સ ૧૯૪૬ના વૈશાખ સુદ બીજ અને પહેલેથી જ સત્યશોધક બાળક કાનજી મનોમન
૧૧. બોઘિદુર્લભભાવના
૨૨૧
Page #222
--------------------------------------------------------------------------
________________
વિચારતા કેદ્રવ્રુદ્ધ
ઓળખાયેલા ભયંકર દુષ્કાળ વખતે બાળકકાનજી “सा विद्या या विमुक्तिये ।
દશ વર્ષની ઉંમરનો હતો. તે સમયે તેણે ભૂખમરાથી
રોજેરોજ અનેક પશુઓ મરતાં જોયા. ઘણાં માણસો એટલે કે જે સંસારના બંધનમાંથી મુક્તિ અપાવે તે જ
પણ દુષ્કાળના ખપ્પરમાં હોમાઇ ગયા. ગોવાળ સાચોવિધા છે પણ લૌક્કિ નિશાળમાં ભણતરમાં સંસારનાં
ગાયના ટેકે માથું નાંખી રડતો અને ભૂખપીડિત બંધનમાંથી પોતાના આત્માને કઇ રીતે મુક્ત કરી શકાય
ગાયની આંખમાંથી પણ આંસુ વહી જતા. આવા તેની તો કોઈ વાત જ આવતો નથી અને જૈનશાળાના
કરૂણ દ્રશ્યો નિહાળીને બાળક કાનુનો સંસાર ભણતરમાં તો તેની જ વાત છે.”
પ્રત્યેનો વૈરાગ્ય વધ્યો. તેણે મનોમન નક્કી કર્યું આ પ્રમાણે વિચારતા બાળક કાનજીને કે આ દુઃખમય સંસારનો અંત આણવાનો એક આત્મહિતને ઉપયોગી જૈનશાળાના ભણતરમાં માત્ર ઉપાય સમ્યક્ત્વરૂપ બોધિ જ છે. તેથી વધુ રસ પક્તો, તોપણ તેજસ્વી બાળક બન્નેમાં તેના માટે જ પ્રયત્ન કરવા જેવો છે. પહેલો નંબર રાખતો.
દીપચંદભાઇનું અવસાન અનુપમ દેહલાવણ્ય, ગોરૂ બદન, શરમાળ
દુષ્કાળ પછીના વર્ષે વિ.સં. ૧૯૫૭ (ઇ.સ.૧૯૦૧) અને નમ્ર પ્રકૃતિને કારણે કયારેક સહાધ્યાયી.
માં કમાવા માટે મુંબઇ ગયેલા મોટાભાઇ વિદ્યાર્થીઓ તેને ‘મઢમ' કહીને ચીઢવવાનો
દીપચંદભાઇનું મુંબઇની આબોહવા માફક ના પ્રયાસ કરતાં પણ બાળક કાનજી બિલકુલ
આવવાથી અવસાન થયું. જુવાનજોધ કમાઉ ચીઢાતો નહિ. ખોજા સજજન કાસમ મામાં,
દીકરાના અવસાનથી કાળો કેર વર્તી ગયો. આ કરૂણ સતબાઇ માસી, ગુલાબચકરડી વેચનાર
પ્રસંગથી બાળકકાનજીને મોટાભાઇના વિયોગના દુકાનદાર વગેરે તેનું રૂની પૂણી જેવું રૂપાળું અને
દુઃખ સાથે સંસાર પ્રત્યેનો વૈરાગ્ય એકદમ વધી કોમળ શરીર જોઇને તેને પૂઇ’ કહીને હેતથી
ગયો. તેણે વિચાર્યું કે આ અશરણ સંસારમાં એક બોલાવતા. પરંતુ આખો દિવસ ધર્મધ્યાન અને
માત્ર સમ્યત્વપ બોધિ જ શરણ છે. તો તે બોધિ જૈનશાળાના ભણતરમાં રચ્યાપચ્યા રહેતા,
માટે જ બધો પ્રયત્ન કરવા જેવો છે. ઉદાસીન જીવન અને સરળ અંતઃકરણના કારણે બીજા કોઇ ઉપનામને બદલે “ભગત' તરીકે
પ્લેગનો રોગચાળો અને માતાનું મરણ પ્રસિદ્ધિ પામ્યા. ગામના વેપારીઓ, ખેડૂતો, છપ્પનિયાના દુષ્કાળ પછીના ત્રીજા વર્ષે વાળંદ, મોચી જેવા કારીગરો વગેરે બીજા વિ.સં. ૧૯૫૯ (ઇ.સ. ૧૯૦૩)માં પ્લેગનો ભયંકર બાળકોથી જુદા જ તરી આવતાં ભગતને જોઇને રોગચાળો ફાટી નીકળ્યો. પ્લેગ એટલી ઝડપથી દંગ જ રહી જતાં.
ફેલાતો કે ગામના ગામ ખાલી કરવા પડે. કોઇ જન્મથી જ વૈરાગી બાળક કાનજી ભગતના
ઠેકાણે તેને કારણે આખું ગામ પ્રાયઃ ઉજ્જડ થઇ જીવનમાં ઉપરાઉપરી વૈરાગ્યના અનેક પ્રસંગો.
જતું. પ્લેગથી બચાવવા માતા ઉજમબાએ આવ્યા. આ દરેક પ્રસંગ તેને બોધિદુર્લભ
પોતાના વહાલસોયા દિકરા કાનુને તેની બેન ભાવનાના ચિંતવનનું કારણ બની.
કસ્તુરના સાસરે ગારીયાધાર મોકલી આપ્યો.
અને પાછળથી માતા ઉજમબાને તાવ આવ્યો છપ્પનિયો દુકાળ
અને પ્લેગની ગાંઠ નીકળી. પ્લેગની બિમારીથી વિ.સં. ૧૯૫૬ના છપ્પનિયાનાં નામે માતાનું ૪૮ વર્ષની ઊંમરે અવસાન થયું.
૨૨૨
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની: બાર ભાવના
Page #223
--------------------------------------------------------------------------
________________
મોટાભાઇ દીપચંદભાઇના અવસાન પછી ભાત આવતી નથી.” વહાલસોયી માતાનું અવસાન થતાં કાનજીએ
સતુની શોધમાં અને તેના વિરહમાં એકદમ સંસારનું સ્વરૂપ અનિત્ય, અશરણ, અસહાય
ઉત્કંઠ બનેલો બાળક કાનજી માતાના વિયોગ અને અસાર અનુભવ્યું. તેણે વિચાર્યું કે આ
સમયે પણ રડ્યો નહોતો એટલું રડ્યો. તેણે દુઃખમય સંસારમાં સહનશીલતા પ્રદાન કરી
લૌકિક અભ્યાસ અને ધાર્મિક અભ્યાસ એ સમાધાન કરાવનારી સાચી સમજણરૂપ બોધિ જ છે. માટે ગમે તે ઉપાયે આ બોધિ મેળવવાનો
બેમાંથી ધાર્મિક અભ્યાસની પસંદગી કરી તેમાં જ ઉપાય કરવા જેવો છે.
વધુ લક્ષ આપવાનું નક્કી કર્યું અને પિતાજીને
લૌકિક અભ્યાસ છોડવાનો ઇરાદો જણાવ્યો. આત્મજ્ઞાન શૂન્ય ભણતરનો ત્યાગ માતાના વિયોગના કપરા સંજોગોમાં પણ
પિતાજીએ કાનજીના ઇરાદાનો વિરોધ ન કર્યો નિશાળનાં ભણતરમાં પ્રથમ નંબર રાખતા.
અને વિ.સ. ૧૯૫૯ના આસો માસમાં તેર વર્ષની કાનજીને છ માસિક પરીક્ષામાં ભૂમિતિમાં ઓછા ઊંમરે પોતાની “મોતીચંદ ગીગાભાઈ” નામની માર્કસ આવ્યા. બાળક કાનજીને ઠપકો આપતા. પાલેજની દુકાનમાં કાનજીને બોલાવીને બેસાડી શિક્ષકે કહ્યું
દીધો. દુકાનમાં હિસાબ-કિતાબ અને ખરીદીનું ભગત : તાકે ભમિતિ 8ાયું છે. તો હવે કામ કાનજી સંભાળવા માંડયો. ખરીદીના કામે જૈનશાળા એકબાજુએ મૂકી નિશાળના ભણતમાં અવારનવાર મુંબઇ, વડોદરા, ભરૂચ વગેરે વધુ ધ્યાન આપ.”
શહેરોમાં જવાનું થતું ત્યારે રાજા ભરથરી, સતી. શિક્ષકના ઠપકાથી બાળક કાનજીને
અનસુયા, મીરાબાઇ વગેરેના વૈરાગ્યપૂર્વક હાડોહાડ લાગી આવ્યું. તોપણ તેણે સાહેબને નાટકો જોયેલા. એકવાર રામલીલા જોઇને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધુંઃ
આવ્યા પછી વૈરાગ્યની ઉંડી અસર તળે હું ભૂમિતિમાં થધુ ધ્યાન આપોશ. પરંતુ
‘શિવરમણી રમનાર તું તુંહી દેવનો દેવ’ એ અમારે જશાળાનું ભણતર પડેલા છે અને પંકિતથી શરૂ થતું છ કડીનું વૈરાગ્યરસભીનું નિશાળનું પછી. નિશાળની પરીક્ષા સમયે પણ કાવ્ય રચ્યું. અને મનોમન લૌકિક રમણીને જૈનશાળાએ જવાનું ચુકાશે નહિ.”
બદલે શિવરમણીને વરવા માટેનો નિર્ણય કર્યો.
અને દુકાન ઉપર આખો દિવસ વૈરાગ્યપ્રેરક અને (તે જમાનામાં જૈનશાળા રોજેરોજ ચાલતી. લૌકિક નિશાળના ભણતરમાં રવિવાર અને વેકેશનની રજા હોય પણ જૈનશાળામાં કોઇ
તત્ત્વબોધક ધાર્મિક પુસ્તકોનો અભ્યાસ ચાલુ રજા ન હોય)
રાખ્યો. આત્મજ્ઞાન શૂન્ય નિશાળના ભણતર અને પોલીસનો ખોટો કેઇસ શિક્ષકના ઠપકાથી નિરાશ બની ગયેલો બાળક કાનજી ઘેર આવી ખૂબ રડ્યોઃ
વેપારમાં ઘણાં જ પ્રમાણિક અને નીતિવાના
હોવાથી કાનજી ભગતની પ્રતિષ્ઠા અને ચાહના “અરે ! હું જેની શોધમાં છે તે આ ભણતર નથી. આમાં ક્યાંય આત્માની અને તેના હિતની
ચોમેર વ્યાપી ગઇ હતી. તેથી ધંધો ઘણો વધી ગયો હતો. તે સમયે વિ.સ. ૧૯૬ર (ઇ.સ.૧૯૦૬)
૧૧. બોઘિદુર્લભભાવના
૨૨૩
Page #224
--------------------------------------------------------------------------
________________
ની દિવાળી સમયે સોળ વર્ષની ઊંમરે આબકારી રૂપિયા સાતસો વાદી પોલીસ પાસેથી પ્રતિવાદી ખાતાનો પોલીસ અધિકારી (Police વેપારીએ વસુલ કરવાનું ઠરાવતું હકમનામું Suprentendent of central Exise) ફરમાવ્યું. કાનજીએ પોલીસ ગરીબ માણસ છે. સાલમુબારક કરવા આવ્યો. ત્યારે દર વર્ષની અને આપણે એવા પૈસા ન જોઇએ તેમ વિચારી જેટલી રકમ બક્ષીસ તરીકે એક રૂપિયાની આપી. હુકમનામાની બજવણી ન કરી અને રકમ પોલીસે તમારો ધંધો સારો ચાલે છે તેમ કહી વસુલવાનું માંડી વાળ્યું. પરંતુ આ પ્રસંગથી બે રૂપિયાની માંગણી કરી. કહાનકુંવરે તમને સંસાર પ્રત્યેનો તેનો વૈરાગ્ય ઘણો વધી ગયો. સરકાર પગાર આપે છે અને અમને ખોટી રકમ કોર્ટ કચેરી જેવી સંસારની નકામી અધિયારીથી આપવી પરવડે નહિ તેમ જણાવ્યું. તેથી નારાજ તેને ત્રાસ લાગ્યો. સંસારમાંથી બહાર આવવા થયેલા પોલીસ અધિકારીએ ત્યાર પછી તમે માટે સમ્યક્ત્વરૂપી બોધિ જ એક માર્ગ છે. તેની દુકાનમાં ગેરકાયદેસર અફીણ વેંચાણનો ધંધો પૂરી પ્રતિતિ છે. પણ તે બોધિ પ્રાપ્ત કરવાના કરો છો તેવો ખોટો કેઇસ કર્યો. વડોદરાની ઉપાય સંબંધી મૂંઝવણ રહ્યા કરે છે. બોધિની જિલ્લા અદાલતમાં એ જમાનામાં ત્રણ હજાર પ્રાપ્તિનો સચોટ ઉપાય મેળવવા તે ધીકતો ધંધો રૂપિયાના મોટા પગારદાર એવા અંગ્રેજ પણ છોડી દેવા ઉત્સુક છે પણ ત્યાં વળી એક
ન્યાયધીશ સમક્ષ આ કેઇસ સાત મહિનાને સાત અવરોધ આવી પડે છે. દિવસ સુધી ચાલ્યો. સોળ વર્ષના યુવાન વેપારી |
પિતાજીનું અવસાન કુંવર કહાને નિર્ભયતાપૂર્વક કોર્ટમાં જુબાની આપી અને ત્રણ કલાક ચાલેલી ઉલટતપાસમાં
વડોદરા કોર્ટના ચૂકાદા પછીના ટૂંકા ગાળમાં સરકારી વકીલ અને ન્યાયધીશને સર્વ સત્ય
જ વિ.સં. ૧૯૬૩ (ઇ.સ. ૧૯૦૭) માં પિતાજીનું પણ હકીકત જણાવી. મુખ ઉપર તરવરતી સરળતા,
અવસાન થયું. પિતાજીના અવસાનથી સંસારની નિખાલસતા, નિર્દોષતા અને નીડરતાની અંગ્રેજ ક્ષણભંગુરતા જાણી શીધ્ર આત્મહિત સાધી ન્યાયધીશ ઉપર સુંદર છાપ પડી. તેણે |
| લેવાની ભાવના ઉગ્ર બની. પરંતુ પિતાજીના પ્રતિવાદી વેપારીની સર્વ વિગતો સત્ય છે એમ
વિયોગથી દુકાનની વધુ જવાબદારી તેમના વિસ્વાસ આવવાથી તે સંપૂર્ણપણે માન્ય રાખી
| ઉપર આવી. ધંધો છોડવાની ભાવના હોવા છતાં અને કેઇસની વિશેષ ચોક્કસાઇ માટે ખુદ
તેઓ તેને છોડી ન શક્યા. તેથી અંતરમાં સની ન્યાયધીશ, તેમના શિસ્તેદાર, અન્ય સ્ટાફ
શોધ ચાલુ રાખી દુકાનની જવાબદારી પણ અને સરકારી વકીલને સાથે રાખી પોતે જ આવી.
નિભાવી. આ રીતે પાંચ વર્ષ થયા ત્યારે વિ.સં. સ્થળ પર નિરીક્ષણ અને અન્ય તપાસ કરી
૧૯૬૮ (ઇ.સ. ૧૯૧૨)માં બાવીસ વર્ષની વયે પોલીસની જુબાની અને તેણે કરેલો કેઇસ તદ્દન
મોટાભાઇના ઉપરોકત લગ્નના પ્રસ્તાવે યુવાનો ખોટો અને બનાવટી છે એમ ફરમાવી યુવાન
કુંવર કહાનના જીવનમાં એકદમ પરિવર્તન વેપારી કાનજીને બિલકુલ નિર્દોષ જાહેર કરતો
આણ્યું. ચુકાદો ફરમાવ્યો. આ ઉપરાંત ખોટા કેઇસથી
સંપ્રદાય અનુસારની મનિદીક્ષા થયેલ હેરાનગતિ અને ખર્ચના કુલ મળીને
પ્રભાવશાળી વ્યકિતત્વ, સપ્રમાણ શરીર, ૨૨૪
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યનાં ક્લનઃ બાર ભાવના
Page #225
--------------------------------------------------------------------------
________________
ઉજળો વાન, મોટો વેપાર, ખાનદાન અને અનેકવાર પ્રાપ્ત થઇ છે અને બોધિ થિંના હજી ધાર્મિક વૃતિવાળા કુટુંબને કારણે કાનકુંવર પણ તે પ્રાપ્ત થતી રહેવાની છે. આ જીયે મોટા માટે મોટા ભાઇ ખુશાલભાઇ અને ગંગાભાભીને રાજા-મહારાજથી માંડોને અહમિલ્ક સુધી ઘણાં પ્રતિષ્ઠિત અને શ્રીમંત ઘરની કન્યાઓના પદથીઓ પણ પ્રાપ્ત કરી છે. બીજું બધું જ પ્રાપ્ત કહેણ આવતાં. ખુશાલભાઇએ કાનજી હવે કર્યું છે, પણ સમ્યકૃત્યરૂપ બોધિ પ્રાપ્ત કરી નથી. પરણાવવા લાયક છે અને મોટા ઘરના માંગા આ બોધિનો સઘળો જોગવાઇ આ જીયનમાં છે. છે તો વાત જતી ન કરવી એમ વિચારીને કાનજી તેથી સમ્યકૃત્યરૂપ બોધિની પ્રાપ્તિ થડે આ આગળ વેવિશાળની વાત કરી. ત્યારે તેણે જીવનને સફળ બનાવવું છે. આ એક જ ભયમાં જાવજીવ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા છે અને દીક્ષા અનંત ભયભ્રમણનો અભાથે કરવો છે. લેવાના ભાવ છે એવી વાત જણાવી. ત્યારે
ગૃહસ્થજીવનમાં રહીને પણ સમ્પત્યરૂપી મોટાભાઇ તો એકદમ સ્તબ્ધ બની ગયા. તેમણે
બોધિની પ્રાપ્તિ થઈ શકે. ધર્મનું કાર્ય થઇ શકે. કાનજીને કહ્યું :
પણ નિવૃત જીવનમાં તે વધુ સારી રીતે થઈ શકે ભાઈ ! આપણી કુટુંબની ચઢતો ડેગડીને તે ચોક્કસ છે. તું મોર નહિં. લગ્ન કરીને ગૃહસ્થજીવનમાં રહેૉને
સંસારના ગૃહસ્થજીયનમાં કોઈ સાર નથી. પણ ધર્મનું કાર્ય થાય.”
અત્યાર સુધીનું ગૃહસ્થજીયન મેં જોયું છે. ત્યારે બોધિદુર્લભભાવનાનું ઉત્તમ ઉદાહરણ પુરુ છપ્પનિયો દુષ્કાળ, હીપચંદભાઈનું અવસાન, પાડતા કુંવર કહાને કહ્યું.
પ્લેગનો રોગચાળો અને માતાનું મરણ વગેરે
નજરે નિહાળ્યું છે. માતાના મરણથી વૈરાગ્ય મોટાભાઇ ! મારા માટે બે માર્ગ છે. એક
પામી સમ્યકૃત્યરૂપ બોધિની પ્રાપ્તિ માટે ધાર્મિક સંસારનો અને બીજે મોક્ષનો. એક અસંયમી ગૃહસ્થજીયનનો અને બીજે સંયમી
અભ્યાસમાં વધુ ધ્યાન આપી શકાય તે માટે
નિશાળનો અભ્યાસ છોડ્યો. પણ વેપારમાં સાધુજીભજનો. ગૃહસ્થજીવન અને તેનો અસંયમ
ફસાયો. વેપારમાં પોલીસે કરેલા ખોટા કેઈથી સંસારને ભધારનાર છે અને સાધુજીયન અને
સાત મહિનાનો હેરાનગતિ અને ખર્ચ થયો. તેનો સંયમ સંસારને મટાડનાર છે.
કેઇસનો નિકાલ આન્યો ત્યાં પિતાજીનું પણ વર્તમાન મનુષ્યજીયન અત્યંત દુર્લભ છે. તેમાં અવસાન થયું. આમ ગૃહસ્થજીયનમાં એક આત્મહિતી યોગ્યતા હોવાથી તે મહત્ય પણ સમસ્યા કે મુશ્કેલીને મટાડએ ત્યાં બીજી છે. બીજા અસંખ્ય અને અનંત ભલો કરીએ આભને ઊભી જ રહે છે. તેથી ધર્મકાર્યમાં પૂરતું ત્યારે માંડ એકાદ મખનો ભય મળે છે. ધ્યાન આપી શકાતું નથી. આમ ને આમ બાયોસ ગૃહસ્થદશાની સુવિધા અને જોગવાઈ તો દરેક વર્ષ પૂરા થઈ ગયા અને જીવન પર થતાં કોઈ વાર ભયમાં હોય છે અને મનુષ્યના ભયમાં પણછે. લાગતો નથી અને જીવનનું મુખ્ય કાર્ય એ પણ સમ્યકૃત્યરૂ૫ બોધિની જોગવાઇ મનુષ્ય બોધિની પ્રાપ્તિ તો બાઠ જ રહd જાય છે. જેથી બીજે ક્યાંય નથ. થળી આવ્યો ગૃહસ્થદશા
૧૧. બોવિદુર્લભભાવના
૨૨૫
Page #226
--------------------------------------------------------------------------
________________
|
મોટાભાઇ ! તમે મને લિયાહ માટે જરાય બાજ ન કરો. તે મને બેમાંથી પણ નિવૃત કરો. આહિતની બોધિ માટે નિવૃત જીલન અને સંયમઠશા અંગીકાર કરઞાની મને અનુમતિ
આપો.'
કાનજીનો દૃઢ નિશ્ચય જાણી ખુશાલભાઇ ઢીલા પડી ગયા. કાનજી ખરેખર કોઈ મહાપુરુષનો જ અવતાર છે. તેના આત્મતિમાં આપણે અડચણ ન કરાય, તેમ વિચારી મોટાભાઇ ખુશાલભાઇએ કાનજીને જે રસે તે કરવાની રજા આપી અને સમ્યક્ત્વરૂપ બોધિની શીઘ્ર પ્રાપ્તિ થાય તેવી શુભેચ્છા અને આશીર્વાદ પાઠવ્યા.
મોટાભાઇની અનુમતિ અને આશીર્વાદથી પ્રોત્સાહિત થઇ કાનજીએ નિવૃત જીવન અને સંયમની સાધના માટે હીરાચંદજી મહારાજ પાસે સ્થાનકવાસી સંપ્રદાય અનુસારની મુનિદીક્ષા
ગ્રહણ કરી.
બોધિમાર્ગ પ્રકાશક કહાન ગુરુદેવ પહેલેથી જ સત્ય શોધક અને વિચારક કાનજી મહારાજે સંપ્રદાયના સઘળાં શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. પણ તેમાં તેને આત્મહિતની સમ્યકત્વરૂપ બોધિની પ્રાપ્તિનો ઉપાય હાથ આવતો નહોતો. તેવામાં કોઇ ધન્યપને અપ્રતિબુદ્ધ અજ્ઞાનીને સમ્યક્ત્વરૂપ બોધિની પ્રાપ્તિ કરાવવાનો ઉપાય સમજાવતો કુંદકુંદચાર્યકૃત ગ્રંથાધિરાજ સમયસાર તેમના કરકમળમાં આવ્યો. તેનો તેમણે વારંવાર અભ્યાસ કર્યો. તેઓ જેની શોધમાં હતા તે પરમાર્થ સત્ય તેમને મળી ગયું. સમયસારમાં મહારાજશ્રીના અંતરનયને અમૃતના સરોવર છલકાતાં જોયા. એક પછી એક ગાથા વાંચતા તેમણે તે અમૃત ઘૂંટડા ભરી ભરીને પીધું.
૨૨૬
-
સમયસારે મહારાજશ્રી ઉપર અપૂર્વ, અનુપમ અને અલૌકિક ઉપકાર કર્યો. તેમના અંતર્જીવનમાં પરમ પવિત્ર પરિવર્તન થયું. ભૂલી પડેલી પરિણતિ નિજ ઘર તરફ પાછી વળી. ઉપયોગનો પ્રવાહ સુધાસિંધુ જ્ઞાયકદેવ તરફ વળ્યો અને તેમને બોધિની પ્રાપ્તિ થઇ. સમ્યક્ત્વરૂપ
બોધિદુર્લભભાવનાના આકરા અભ્યાસ અને સઘન ચિંતવનના પરિણામે સમ્યક્ત્વરૂપ બોધિની પ્રાપ્તિ બાદ કાનજી મહારાજે ત્યાર પછી
સાંપ્રદાયિક પરિવર્તન કરી પોતાને
કુંદકુંદાસ્નાયના દિગંબર જૈન શ્રાવક તરીકે ઘોષિત કર્યા. તેઓ જ પાછળથી આપણા અનંત ઉપકારી તારણહાર પરમ પૂજય કહાન
ગુરુદેવ તરીકે ઓળખાયા. પરિવર્તન પછીના સોનગઢના ૪૫ વર્ષના નિવાસ દરમ્યાન તેમણે પોતાના ધર્મોપદેશ દ્વારા બોધિનો જ પ્રકાશ કરી સમ્યક્ત્વરૂપ બોધિનું જ ચિંતવન કર્યુ, અને તેમણે કુંદકુંદાચાર્યદેવનું તીર્થ પ્રવર્તાવ્યું. કાળદોષથી ક્રિયાકાંડમાં અને સ્વચ્છંદતામાં
અટવાઇ પડેલ જૈનદર્શનને તેના મૂળ સમ્યક્ત્વરૂપ બોધિના માર્ગ ઉપર પુનઃ પ્રસ્થાપિત કરી મોક્ષમાર્ગને પ્રશસ્ત કર્યો. આ રીતે વર્તમાનકાળમાં આધ્યાત્મિક ક્રાંતિ દ્વારા અધ્યાત્મયુગા બનેલા કહાન ગુરૂદેવ આ પછીના ચોથા ભવે સૂર્યકીર્તિ નામના તીર્થંકર થઇને શિવરમણીને વરશે. તેઓની આ શિવરમી વવા માટેની જાનમાં અસંખ્ય ભવ્ય મુમુક્ષુઓ પણ જોડાઇને તેઓ પણ તેમની સાથે શિવપુરી પહોંચશે.
બોધિદુર્લભભાવનાના બળે ધન પ્રાપ્તિ વડે લૌકિક રમણીને વરવાને બદલે )બોધિ પ્રાપ્તિ વડે શિવરમણીને વરવા માટેની જાન જોડનાર બોધિમાર્ગ પ્રકાશક કહાન ગુરુદેવને કોટિ કોટિ પ્રણામ !
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યના નની : બાર ભાવના
Page #227
--------------------------------------------------------------------------
________________
ટિપ્પણ
૧. કાતકાલીય ન્યાય કાગનું તાડ પર બેસવું અને અકસ્માત તાડફળનું પડવું થાય એવો ન્યાય; અણઘારી કે ઓચિંતી પ્રાપ્તિ થવી. ર. કુટુંબની ચઢતી દેગરડીને તું મોર નહિ કુંઢુંઢબની ાતિ કે આબાદીમાં અવરોધ ન કર.
સંદર્ભગ્રંથો
બોધિદુર્લભભાવના ૧. બારસઅણુવેઠ્યાનુપ્રેક્ષા: ગાથા ૮૩ થી ૮૬; • ૨. સ્વામિકાર્તિકયાનુપ્રેક્ષા : ગાથા ર૮૪ થી ૩૧૦; • 3. મિગવતી આરાઘના : ગાથા ૧૮૬૦ થી ૧૮૭૭, ૦ ૪. જ્ઞાનર્ણવ : સર્ગર : શ્ર્લોક ૧૮૧ થી ૧૯૩, સર્ગ૩, શ્લોકર, • ૫. મૂલાચાર : ઉત્તરાર્ધ : ગાથા ૭૫૭ થી ૭૬૪; ૦ ૬. તત્ત્વાર્થસાર : અધ્યાય : ગાથા ૪૧; ૭. તત્ત્વાર્થરાજવાર્તિક : ૬/૭, ૯/03/૧૨; • ૮. સર્વાર્થસિદ્ધિ : ૬/૭/૪૧૯; ૦ ૯. સમણસુત્ત: ગાથા પર૬,૫૨૭, ૧ર૮; • ૧૦, પદ્મનંદી પંચવિંશતિ : અઘ્યાય : ૬, શ્લોક ૫૫; ૦ ૧૧. અનગાર ધર્મામૃત અધ્યાય : ૬, ગાથા ૭૮, ૭૯; • ૧૨. બૃહદ્ભવ્યસંગ્રહ : ગાથા ૩૫ ની ટીકા; • ૧૩. ચારિત્રસાર ૧/૩ ૦ ૧૪. જૈ.સિ.કોશ માર્ગ-૧ અનુપ્રેક્ષા : ૧/૪, પાનુ ૮0
બોધિનું મહત્વ = ૧. મોક્ષપાદુક્ત : ગાથા ૮૬ થી ૮૯, ૯૬; • ૨. ભાવપાદુઽ : ૧૪૪ થી ૧૪૭; • ૩. ભગવી આરાઘના : ગાથા ૮૩૫; ૦ ૪. રત્નકાંડ શ્રાવડાચાર : ગાથા ૩૪; • ૫. જ્ઞાનવૈભવ : પાનુ ૪૮; ૦ ૬. શ્રીમદ્દામચંદ્ર : વ્યાખ્યાનસાર : ૧/૬૭, પાનું : ૪૭૪;
બોધિ સુધીની ઉત્તરોત્તર દુર્લભ બાબતો • ૧. સ્વામિકાર્તિકયાનુપ્રેક્ષા : ગાથા ૬૬ થી ૭૩, ૧૫૩, ૧૫૪, ૨૯૧ થી ૨૯૪; • ૨. બૃહદ્ભવ્યસંગ્રહ : ગાથા ૩૫ની ટીડા; • 3. પરમાત્મપ્રકાશ : અધ્યાય-૧, ગાથા ૯ ની ટીકા; • ૪. તિલોયપણતિ : માગ ૧: અધિકાર-૪, ગાથા ૩૮૬; • ૫. આદિપુરાણ : પર્વ-૩૧, શ્લોક ૧૪૨; • ૬. બહેનશ્રીનાં વચનામૃત નં ૨૧૦,
દુર્લભ બોધિ મેળવવા માટે મનુષ્યજીવનની મહત્તા • ૧. જ્ઞાનાર્ણવ : અધ્યાય-૩, શ્લોક-૨, પાનું-૪૬ ર. લબ્ધિસાર : ગાથા ૬,૧૧૦ અને તેની ટીકા; • 3. ષટ્ખંડાગમ : ૬/૧, ૯-૮/ સૂત્ર ૧૨/૨૪૭ • ૪. કષાયપાહુડ સુનં : ૧૧/ગાથા ૧૧૦-૧૧/૬૩૯; • ૫. ગોમ્યઢસાર : જીવડાં : ગાથા ૬૪૪, ૭ ૬. મિગવતી આરાધના : ગાથા ૭૮૦ની વિજ્યોદય સીકા; • ૭. તિલોયપણતિ : ભાગ-૧ અધિકાર-૪ ગાથા ૨૯૩૬, ૨૯૩૭; • ૮. મોક્ષમાર્ગ પ્રકાશક : અધિકાર-૭ : પાનુ−૮૪; ૦ ૯. જયઘવતા : ભાગ-૧ની પ્રસ્તાવના, પાનુ ૮૪; • ૧૦. શ્રીમદરાજચંદ્ન : વર્ષ-૨3લ પત્રાંક-૧૦૨, ૦ ૧૧. જે.સિ.કોશ : ભાગ-૩, ભૂમિ : પાનું ર૩૬,
બોધિ પ્રાપ્તિનો ઉપાય ૧. સંસારમાં સુખ બુદ્ધિનો અભાવ • ૧. પ્રવચનસાર : ગાથા ૧૩, ૧૯, ૬૨ થી ૬૭૯ ૭૬; • ર. સમયસાર : પરિશિષ્ટ : પાંચમી સુખશક્તિ; • ૩. આત્માનુશાસન : ગાથા ૪૬, ૧૬૭, ૧૮૭; • ૪. પાહુડદોહા : શ્લોક નં.૧૧; • ૫. ઈષ્ટોપદેશ : ગાથા : ૧૭ ૦ ૬. શ્રીમદ્રાજચંદ્ર : પત્રાંક ર૫૪; • ૭. ગુરુદેવશ્રીનાં વચનામૃત: નં.૧૭, ર૮૬. ર. ગૃહિત મિથ્યાત્વનો અભાવ
૧. તત્ત્વાર્થસૂત્ર : અધ્યાય-૮, સૂત્ર-૧ અને તેની ટીંકા; • ૨. પં.મિાગવચંદજી છાજકૃત સત્તાસ્વરૂપ : પ્રકરણ-૧; • ૩. ગુરુદેવરીનાં વચનામૃત : નં.ર૭૪. ૩. પાત્રના આ ૧. પંચાદયાર્થી : ઉત્તરાઈ ગાથા ૭૩ થી ૭૨૬; • ર. પુરુષાર્થસિદ્ધિ ઉપાય : ગાથા ૭૪; • 3. મોક્ષમાર્ગ પ્રકાશક : અધ્યાય૯, પાનું-૩૧૫; ૦ ૪. ગુરુદેવશ્રીનાં વચનામૃત : નં.૧૨૭, ૨૭૫, ૨૭૬; • ૫. બહેનશ્રીનાં વચનામૃત : નં.૩૬, ૪૨, ૧૩૮, ૧૪૪, ૨૧૫, ૩૮૬, ૩૯૬, ૪. અગૃહિત મિથ્યાત્વનો અભાવ • ૧. પ્રવચનસાર : ગાથા : ૮૫, ૮૬, ૨૩૨ થી ૨૩૬ બને તેની ટીકા રે. મોક્ષપાહુડ : ગાથા : ૧૫: ૭ ૩. સમયસાર : ગાથા : ૧૪૪ અને તેની ટીકા; ૪. પંચાધ્યાર્થી : ઉત્તરાર્ધ : ગાથા : ૧૦૩૪, ૧૦૩૫ ૦ ૫. ગુરુદેવશ્ર્વનાં વચનામૃત : નં.૨૭૫, ૭૬. ૫. સ્વ-પરનું મેદજ્ઞાન ૦ ૧. પ્રવચનસાર : ગાથા ૧૦૬, ૧૯૨, ર૩ર અને તેની ટીકા • ર. પંચાસિકાયસંગ્રહ : ગાથા ૪૫ અને તેની ટીંકા; • 3. સમયસાર : ગાથા ૧૪, ૧૫, ૩૮, ૭૩, ૧૮૬ આત્મખ્યાતિ શ્લોક નં.૧૮ર, ૦ ૪. પંચાધ્યાયી : ઉત્તરાર્ધ : ગાથા ૧૫૭ થી ૧૭૩; ૭ ૫. બહેનશ્રીનાં વચનામૃત : નં.૫૮, ૫૯,
૧૯૭, ૨૮૫, ૩૮૯, ૪૦૪, ૪૨૯.
હેતુલક્ષી પ્રશ્નો
યોગ્ય વિકલ્પ પસંદ કરી બાજુનાં
૦૧. ોધિમાં કોનો સમાવેશ છે?
A:: સમ્યક્ત્વરૂપ મોશમાર્ગ
:: સમ્યજ્ઞાન
ચોરસમાં દર્શાવો.
૦૧.
B:: સમ્યગ્દર્શન D:: સમ્યારિત્ર
૦૨.
૦૨, સમગ્ર સંસાર અને તેનાં દુઃખોનું એક માત્ર કારણ શું? A:: સત્તા-સંર્પાત્તનો અભાવ B:: રાગ-દ્વેષનો સદ્ભાવ C:: બોધનો અભાવ D:: કર્મનો અભાવ ૦૩. સંસારૌં અજ્ઞાતી જીવતું કાયમાં નિવાસ સ્થાત ક્યું? A:: નરક B:: નિગોદ C:: નિજ વતન D:: લોકાગ્ર સિદ્ધશિલા
03.
૪.
૦૪. કેટલા કામમાં મનુષ્યનો એકાદ ભવ પ્રાપ્ત થાય છે? 41 કુંડીમાં B:: બે હજાર સાગરમાં D:: એક પુદ્ગ પરાવર્તનમાં ૦૫. અાદિકાળથી આજ સુધીમાં અજ્ઞાતી જીવે શું પ્રાપ્ત કર્યું નથી?૦૫.
C:: અસંખ્યાત કલ્પકાળમાં
૧૧. બોલ બાગના
A:: વિદ્યાઘટની વિભૂતિ C:: સમ્યક્ત્વરૂપ બોધિ ૦૬. સુખનું મૂળ કારણ શું?
A:: સંપત્તિ B:: શુભભાવ C:: બોધિD:: સંતોષ ૦૭. ક્યાં કર્મનો ઉદય જીવતાં દુઃખનું કારણ છે?
A:: ધર્યાત કર્મ B:: અર્થાત કર્મ C:: બધાં કર્મ D:: કોઈ નોહ ૦૮. વાર્ધીત શું છે?
૮.
A:: બોધિ B:: શરીર C ૦૯. ગુરુની દેશનાતે ગ્રહણ કરવા
શેની જરૂર હોય છે? A: : ગુરુની સેવા ચાકરીની :: પાત્રતાની ૧૦. શેતી પ્રાપ્તિમાં મનુષ્યજીવનની સફળતા છે? A:: બોધિ B:: સંયમ C:: ખિતાબ D:: પૈસા
B:: અર્હામઢની અવસ્થા D:: દ્વાતંગી મુનિશા
s
**0
કર્મનું બંધન D:: રાગ અને તેને અનુસરવા માટે ૦૯.
B:: અર્થાદ્વૈત મિથ્યાત્વના અભાવની
D:: સદાચારની
૧૦.
૨૨૭
Page #228
--------------------------------------------------------------------------
________________
હું સૈદ્ધાંતિક પ્રશ્ન
નીચેના પ્રશ્નોના એક કે બે વાકયમાં જવાબ આપો. 34. બોધ કે બોધની ભાવના વિનાના શુભભાવો કેવા હોય છે? ૦૧. બોધિ એટલે શું?
૩૭. બોધિદુર્લભભાવનાના વિશેષ પ્રકારના બે ફળના નામ આપો. ૦૨. બોધિદુર્લભ ભાવના કોને કહે છે ?
૩૮. કયી ન્યાય અનુસાર પોતાને મનુષ્યનો જન્મ પ્રાપ્ત થયેલો છે? ૦૩, સમ્યક્ત્વરૂપ મોક્ષમાર્ગ કોને કહે છે ?
3 ૯ . મનુષ્ય જન્મને કઈ રીતે સફળ કરવું જોઇએ ? ૦૪. સ્થાવર જીવ કોને કહે છે?
૪૦. મનુષ્ય જન્મ સિવાય અન્ય જન્મમાં શું નથી? ૦૫. સ્થાવર અવસ્થામાં જીવ કેટલો કાળ રહે છે? ૦૬. ત્રસ પર્યાયમાં જીવ વધુ માં વધુ કેટલો કાળ રહે છે? નીચેના પ્રશ્નોના વિસ્તૃત જવાબ આપો. ૦૭. અર્થાતના કેટલા ભવો પછી મન ગ્યતિનો એક ૦૧. બોધિદુર્લભભાવનાની વ્યાખ્યા અને તેની સમજૂતી આપો. ભવ મળે છે?
૦૨. બોધિમાં સમ્યવરૂપ મોક્ષમાર્ગનો સમાવેશ કઈ રીતે છે? ૦૮. મનુષ્યભવમાં બોધિને સાનુકૂળ હોય એવા ઉત્તરોત્તર
૦૩. બોધિનું મહત્વ સમજાવો. ઉcકૃ ષ્ટ અને દુર્લભ દશ સંયો મોના નામ આપો. ૦૯. મોક્ષ પ્રાપ્ત કરનારા જીવ કેટલા સમયમાં કેટલા હોય છે?
૦૪. બોધિ સુધીની ઉત્તરોત્તર દર્લભ બાબતો સમજાવો. ૧૦. બોધિની પ્રાપ્તિ માટે જરૂરી ક્રમિક ઉપાયોના નામ આપો. ૦૫. કઇ રીતે બોધિની દર્લભતા છે? ૧ ૧. સંસારમાં સુખબુદ્ધિનો અભાવ એટલે શું?
૦૬. દુર્લભ બોધિ માટે મનુષ્યજીવનની મહત્તા સમજાવો. ૧૨. દુ: ખ અને સુખનું લક્ષણ શું છે?
૦૭. બોધિપ્રાપ્તિના ઉપાય માટે સંસારમાં સુખબુદ્ધિના અભાવનું મહત્વ ૧ 3. આકુળતા અને નિરાકુળતા એટલે શું?
સમજાવો. ૧૪. દુઃખનું અને સુખનું મૂળ કારણ શું?
૦૮. બોધિદર્લભભાવનાના અભ્યાસથી સંસારમાંથી સુખબુદ્ધિ કઈ રીતે ૧ પ. પુયના ઉદયમાં સુખ ભાસવાનું કારણ શું? ૧૯. શેના વિના બોધની પ્રાપ્તિ થતી નથી?
ટળે છે? એ સમજાવો. ૧૭. મિથ્યાત્વ કોને કહે છે ?
૦૯. સદેવ અને કુદેવનું સ્વરૂપ જણાવો. ૧૮. ગૃહિત મિથ્યાત્વ કોને કહે છે?
૧૦. સથુરુ અને કુસુનું સ્વરૂપ જણાવો. ૧૯. સૌ પ્રથમ કયું મિથ્યાત્વ ટળે છે?
૧૧. સશાસ્ત્ર અને કુશાસ્ત્રનું સ્વરૂપ જણાવો. ૨૦. પાત્રતા કોને કહે છે?
૧૨. સદેવ-ગુરુ-શાસ્ત્રને માનનારો પણ ગૃહિત મિથ્યાત્વી કઇ રીતે ૨ ૧. મુખ્ય પાત્રતા કઈ?
હોય છે? ૨ ૨. ગૌણ પાત્રતા કઇ? ૨૩. અગૃહિત મિથ્યાત્વ કોને કહે છે ?
૧૩. બોધિદુર્લભભાવનાના અભ્યાસથી ગૃહિત મિથ્યાત્વનો અભાવ ૨૪. અગૃહિત મિથ્યાત્વના મુખ્ય પ્રકારના નામ આપો.
કઇ રીતે થાય છે? ૨ ૫. ભેદજ્ઞાનને યોગ્ય ઉપયોગની સૂક્ષ્મતા શી રીતે થાય? ૧૪. બોધિની પ્રાપ્તિ માટે ગૃહિત મિથ્યાત્વના અભાવનું મહત્વ સમજાવો. ૨૧. સ્વ- પરનું ભે દજ્ઞાન કોને કહે છે ?
૧૫. બોધિની પ્રાપ્તિ માટે અમૃહિત મિથ્યાત્વના અભાવનું મહત્વ અને ૨૭. ભેદ જ્ઞાનના ફળમાં શેની પ્રાપ્તિ થાય છે?
તેનો ઉપાય સમજાવો. ૨૮. ભેદજ્ઞાન માટે કોનો અભ્યાસ કાર્યકારી છે?
૧૬. બોધિદુર્લભભાવનાની ચિંતવન પ્રક્રિયા સમજાવો. ૨૯. બોધિદુર્લભભાવનાની ચિંતવન પ્રક્રિયામાં કઈ બાબતની
૧૭. બોધિદર્લભભાવનાના ચિંતવનનું સાધન કે કારણ સમજાવો. વિચારણા હોય છે ? 3૦. શા માટે બોધિન દુર્લભતા છે?.
૧૮. બોધિદુર્લભભાવના કઇ રીતે વસ્તુસ્વરૂપની સમજણ કરાવનાર છે? 3 ૧. કયો મનુષ્ય આદરને માત્ર અને કયો ધિકકારને પાત્ર છે? ૧૯. બોધિદુર્લભભાવના કઈ રીતે વૈરાગ્યનું કારણ છે? 3 ૨. બોધિદુ ર્લભ ભાવનાના ચિંતવનનું સાધન કે કારણ શું ? ૨૦. બોધિદુર્લભભાવનાના ફળમાં દુર્લભ બોધિ માટે મનુષ્યજીવનથી બની શકે ?
મહતા કઈ રીતે સમજાય છે? 33. બોધિદુર્લભ ભાવનાના ચિંતવનને કેન્દ્રબિંદુ શું છે ?
૨૧. બોધિદુર્લભભાવના બોધિની પ્રાપ્તિનો ઉપાય બતાવનાર કઇ રીતે છે? ૩૪. બોધિના આધારે શેનીં પ્રગટતા છે? 3 પ. બોધિ કે બોધિની ભાવના સહતના શુભ ભાવો કે વા.
| ૨૨. આચાર્ય શુભચંદ્ર અનુસાર મનુષ્ય જન્મને સાર્થક કરવાનો
ઉપદેશ શો છે? હોય છે?
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લન : બાર ભાવના
२२८
Page #229
--------------------------------------------------------------------------
________________
ધર્મભાવના
कल्पवृक्ष और चिन्तामिण संकल्पित चिन्तित फल देते । किन्तु धर्म से बिन संकल्प बिना चिन्तन ही फल होते ।।
ભાવના
૧૩
ભાવાર્થ : કલ્પવૃક્ષ પાસે સંકલ્પિત અમુક પ્રકારનું ફળ મળે છે. ચિંતામણિ પાસે ચિંતવવાથી અમુક ફળ મળે છે. પરંતુ ધર્મભાવના વડે ધર્મની આરાધના કરવાથી કોઇ પણ પ્રકારની સંકલ્પના કે ચિંતવના વિના સહેજે જ સઘળાં પ્રકારનું આ આવે છે. (આત્માનુશાસન : ગાથા ૨૨ નો પં,અભયકુમારકૃત હિન્દિ પદ્યાનુવાદ)
* રૂપરેખા .
૬.
૧. વ્યાખ્યા અને તેની સમજૂતી
૨. વીતરાગતારૂપ ધર્મનું અનેક પ્રકારે નિરૂપણ
૧. વસ્તુનો સ્વભાવ તે ધર્મ
૨. ઉત્તમ ક્ષમાદિ દશ લક્ષણ તે ધર્મ
૩. રત્નત્રય તે ધર્મ
૪. જીવદયા તે ધર્મ
૫. અહિંસા તે ધર્મ
૬. ઇષ્ટસ્થાનને પ્રાપ્ત કરાવે તે ધર્મ
૩. ધર્મ શું છે અને શું નથી ?
૪. ધર્મની પ્રાપ્તિ કઇ રીતે છે અને કઇ રીતે નથી ?
૫. બોધિદુર્લભભાવના અને ધર્મભાવના વચ્ચેનો ભેદ
ધર્મનો મહિમા
ધર્મની રક્ષા કરનારની રક્ષા ધર્મ કરે છે.
૭.
૮. ધર્મભાવનાની ચિંતવન પ્રક્રિયા
૯. ધર્મભાવનાનું સાધન કે કારણ
૧૦. કઇ રીતે વસ્તુસ્વરૂપની સમજણ કરાવનાર છે ?
૧૧. કઇ રીતે વૈરાગ્યનું કારણ છે ?
૧૨. પ્રયોજનપૂર્વકનું વિશેષ ફળ
૧. ધર્મનું સાચું સ્વરૂપ સમજાવે ૨. વીતરાગતાની ભાવના કરાવે ૧૩. ઉપસંહાર
૧૪. ધર્મભાવનાની કથા ઃ સીતાની અગ્નિપરીક્ષા
Page #230
--------------------------------------------------------------------------
________________
આચાર્ય પદ્માનંદિકૃત થર્મોપદેશામૃતનું મારભૂત કથન ધર્મભાવના દ્વારા ધર્મની રક્ષા કરનારની રક્ષા ધર્મ દ્વારા થાય છે.
(Rાનવદિત). धर्मो रक्षति रक्षितो ननु हतो, हन्ति धुवं देहिना हन्तव्यो न ततः स अव शरणं, संसारिणा सर्वथा । धर्म : प्रापयतीह तत्पदमपि, ध्यायन्ति यद्योगिनो नो धर्मात्सुहृदस्ति नैव च सुखी, नो पण्डितो धार्मिकात् ।।
| ભાવાર્થ : જે પ્રાણી ધર્મભાવનાના ચિંતવન દ્વારા ધર્મને ધારણ કરી તેની રક્ષા કરે છે, તો તે ધર્મ પણ ધર્માત્મા પ્રાણીને નરકાદિ દુર્ગતિમાં જતા બચાવીને તેની રક્ષા કરે છે. એનાથી વિપરીત ધર્મભાવનાના ચિંતવન દ્વારા ધર્મધારણની યોગ્યતા હોવા છતાં જે પ્રાણી ધર્મનો અનાદર કરી તેનો ઘાત કરે છે, તો તેના પરિણામે ધર્મહીન પ્રાણીનો પણ ઘાત થાય છે. એટલે કે તેનું નરકાદિ દુર્ગતિમાં ગમન થાય છે, ત્યારે ધર્મ તેની કોઇપણ પ્રકારે રક્ષા કરતો નથી. તેથી ધર્મનો ઘાત થાય તેવું કૃત્ય કયારેક્ટ કરવું જોઇએ નહિ.
સંસારી પ્રાણીઓને સર્વથા શરણરૂપ ધર્મ જ છે. જેની પ્રાપ્તિ માટે યોગીઓ નિરંતર ધ્યાનરત રહે છે તેવા મોક્ષપદની પ્રાપ્તિ પણ ધર્મ જ કરાવે છે. આ જગતમાં ધર્મભાવના દ્વારા ધર્મને ધારણ કરનાર ધાર્મિક પુરુષ સિવાય અન્ય કોઇ સુખી કે પંડિત હોઇ શકે નહિ. તેથી ધર્મભાવના સિવાય આ જીવનો કોઇ મિત્ર કે હિતેચ્છુ નથી.
(પદ્મનંદિપંચવિંશતિ + અધ્યાય ૧, ધર્મોપદેશામૃત, શ્લોક ૧૮૨)
Page #231
--------------------------------------------------------------------------
________________
ભgણા
૧)
ધર્મ ભાવના
પોતાના મૂળભૂત ત્રિકાળ ધ્રુવ શુદ્ધ સ્વભાવને ઘારણ અશુદ્ધતા પોતાનો સ્વભાવ હોય શકે નહિ. જે વસ્તુ કરવો. પ્રગટ કરવો તેનું નામ ઘર્મ છે. આ ઘર્મનું પોતાના સ્વભાવથી જ અશુદ્ધ હોય તો વસ્તુનું વસ્તુપણું સ્વરૂપ, તેનો મહિમા અને તેના ઉપાદેયપણા વિષે જ બનતું નથી. તેથી પોતાનો આત્મા પોતાના ત્રિકાળ વારંવાર વિચારણા થવી તે ઘર્મભાવના છે.
ધ્રુવ મૂળભૂત દ્રવ્યસ્વભાવથી શુદ્ધ જ જાણવો. પોતાના ध धारयति इति धर्मः।
મૂળ સ્વભાવ જેવી શુદ્ધતા પોતાની પલટતી પર્યાયમાં
પણ પ્રગટ થવી તે પોતાનો ઘર્મ છે. પોતાના આત્માની એ વ્યુત્પતિ અનુસાર સંરકૃત ઘા, વૃ કે જેનો અર્થ
શુદ્ધ પર્યાયકે પરિણતિને વીતરાગતા કહે છે. તેથી રાગઘારણ કરવો કે પ્રગટ કરવો છે તેના ઉપરથી ઘર્મ ટેપ ગોડ વિનાની વીતરાગી અવસ્થા એ જ પોતાના શબ્દ છે. આત્માનો મૂળભૂત અખંડ અભેદ એકરૂપ આત્માનો ઘર્મ છે. ત્રિકાળ ધ્રુવ સામાન્ય શુદ્ધ ચૈતન્યસ્વભાવ છે. આ
વીતરાગતાપ ઘર્મને ૧. ચારિત્ર, ૨. સામ્ય, ૩. સ્વભાવને ઘારણ કરવો એટલે કે તેને પ્રગટ કરવો.
મોહક્ષોભ વિનાના નિજ પરિણામ જેવા અનેક તે આત્માનો ધર્મ છે.
નામોએ ઓળખી શકાય છે. તે બઘાંય વીતરાગતાના જ ઘર્મને અંગ્રેજીમાં Religion કહે છે. Religion એ
સમાનાર્થી છે. મૂળ લેટીન ભાષાનો શબ્દ Re-ligar પરથી આવેલ છે. Re એટલે પાછું ફરવું અને ligarનો અર્થ પોતાનો
૧. પોતના શુદ્ધ સ્વભાવમાં સ્થિરતારૂપ ચારિત્રના
પરિણામ એ પોતાના વીતરાગમાઘ જ હોવાથી મૂળ સ્વભાવ છે. તેથી Re-ligar એટલેકેReligionનો
વીતરાગતાપ ઘર્મ એ જ ચાસ્ત્રિ છે. અર્થ પોતાના મૂળ સ્વભાવ તરફ પાછા વળી તે સ્વભાવને ઘારણ કરવો એટલે કે પ્રગટ કરવો તે છે.
૨. વીતરાગતાપ ઘર્મમાં કોઈના પ્રત્યે રાગ-દ્વેષ
| કે પક્ષપાત વિનાનો એક સમાન ભાવ રહેવાથી તેને (The word RELIGION is derived from the
સામ્ય તરીકે પણ ઓળખી શકાય છે. latin word Re-ligar. Re Means BACK and ligar means the ORIGION. Together it means that
3. વીતરાગભાવરૂપ ઘર્મમાં મોહ-ક્ષોભનો અભાવ which binds one to back to the origion)
હોવાથી તેને મોહક્ષોભ વિનાના નિજ પરિણામ વસ્તુનો મૂળ સ્વભાવ હંમેશા ત્રિકાળ ધ્રુવ એટલે કે
કહી શકાય છે. અનાદિ-અનંત એકરૂપ જ હોય છે. જ્યાં કાયમી એકરૂપતા હોય ત્યાં સુક્તા જ હોય છે. કેમ કે, શુતામાં જ એકરૂપતા કે વીતરાગતારૂપ ધર્મનું અનેક સંભવે છે. અશુદ્ધતા અનેકપણે હોવાથી અશુદ્ધતામાં
પ્રકારે નિરૂપણ અનેકરૂપતા જ હોય છે. પરંતુ વસ્તુનો સ્વભાવ એકરૂપ હોવાથી તે શુદ્ધ જ હોય છે. વળી અશુદ્ધતા ગમતી નથી,
વીતરાગતા એ જ ઘર્મ છે. જૈનધર્મનું સંક્ષિપ્ત સ્વરૂપ અશુદ્ધતા કાયમ એકસરખી તકતી પણ નથી, માટે વીતરાગતામાં સમાય જાય છે. આ વીતરાગતારૂપ ઘર્મને
છે.
#
૧૨. ઘર્મ ભાવના
૨૩૧
Page #232
--------------------------------------------------------------------------
________________
અન્ય અનેક પ્રકારે દર્શાવવામાં આવે છે, તોપણ તે દરેકનો પણ જો તે વેપારમાં અનીતિકે અપ્રમાણિકતા દાખવે તો ભાવ કે આશય એક માત્ર વીતરાગતા જ હોય છે. તે તેનો ઘર્મ નથી, તેમ આત્માનો સ્વભાવ શુદ્ધ વીતરાગતાપ ઘર્મનું અનેક પ્રકારે નિરૂપણ છે તેમાં મુખ્ય ચૈતન્યસ્વરૂપ એટલે કે જ્ઞાતા-દૃષ્ટારૂપ વીતરાગભાવ નીચે મુજબ છે.
છે. જે આત્મા વીતરાગભાવે પરપદાર્થનો જ્ઞાતા-દષ્ટા
રહે તો તે તેનો ઘર્મ છે પણ તેના બદલે રાગભાવે ૧. વસ્તુનો સ્વભાવ તે ધર્મ
પરપદાર્થનોર્તા-ભોકતા બને તો તે આત્માનો ઘર્મનથી. ર. ઉત્તમ ક્ષમાદિ દશ લક્ષણ તે ધર્મ
આત્માનો મૂળભૂત સ્વભાવ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ૩. રતનરાય તે ધર્મ
વીતરાગતા છે. આ વીતરાગસ્વભાવનો પ્રકાશ કરવો ૪. જીવદયા તે ધર્મ
એટલે કે તેને ઘારણ કરવો કે પ્રગટ કરવો તે જ વસ્તુના ૫. અહિંસા તે ધર્મ
સ્વભાવરૂપ ઘર્મ છે. આ રીતે વસ્તુનો સ્વભાવરૂપ ઘર્મ ૬. ઈષ્ટ સ્થાનને પ્રાપ્ત કરાવે તે ધર્મ
એ જ વીતરાગતારૂપ ઘર્મ છે. તેથી એ “વસ્તુનો સ્વભાવ ૧. વસ્તુનો સ્વભાવ તે ધર્મ
તે ઘર્મ”વીતરાગતાપ ઘર્મનું જ અન્ય પ્રકારે નિરૂપણ છે.
જે કોઈ વસ્તુનો જે મૂળભૂત સ્વભાવ હોય તે સ્વભાવને
ર. ઉત્તમ ક્ષમાદિ દશ લક્ષણ છે ધર્મ ઘારણ કરવો એટલે કે પ્રગટ કરવો તે ઘર્મ છે.
ઉત્તમ ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શૌચ, वस्तुस्वभावत्वात् धर्मः।
સંયમ, તપ, ત્યાગ, આર્કેશન્ય અને બ્રહાચર્ય शुद्ध चैतन्य प्रकाशनम् इति अर्थ:।
એ દશ પ્રકારના શુભભાવને ધર્મના દશ લક્ષણ અર્થ :qસ્તુનો સ્વભાવ તે ધર્મ છે. આત્મવસ્તુના કે દશલક્ષણ ઘર્મ કહે છે. મૂળભૂત સ્વભાવ શુદ્ધ ચૈતન્યનો પ્રકાશ કરવો એટલે
दशलशणयुत: सोडयं जिनैः धर्म: प्रकीर्तितः । કે શુદ્ધ ચૈતન્યસ્વભાવને પ્રગટ કરવો તે તેનો અર્થ છે.
અર્થ : જિનેન્દ્ર ભગવાને ધર્મને ઉત્તમ ક્ષમાદ દશ (પ્રવચનસાર : ગાથા ૭ ની જયસેનાચાર્યકૃત ટીકામાંથી )
લક્ષણ યુક્ત કહ્યો છે. ઉપરોક્ત કથન અનુસાર વસ્તુનો જે મૂળભૂત
| (જ્ઞાનાર્ણવ : સગર : દ્રાદશ ભાવના : ૧૨, ધર્મભાવના – શ્લોક ૨) સ્વભાવ હોય તે સ્વભાવનો પ્રકાશ કરવો એટલે કે તેને ઉપરોક્ત કથન અનુસાર ઉત્તમ ઢામાદિ દશ લક્ષણ પોતાની પલઢતી પરિણતિમાં પણ પ્રગટ કરવો તે ઘર્મ તે ઘર્મ છે, તેમ જિનેન્દ્ર ભગવાને કહ્યું છે. અહીં દરેક છે. શુદ્ધ ચૈતન્યસ્વભાવી આત્મવસ્તુનું આચરણ પણ ઘર્મની આગળ ઉત્તમ વિશેષણ છે તે સમ્યગ્દર્શનનું સૂચક તે શુદ્ધ ચૈતન્યસ્વભાવ એટલે કે વીતરાગતાપ હોય તે છે. કોઈ ખ્યાતિ, લાભ, પૂજાદિક જેવા દેખીતા આત્માનો ઘર્મ છે. સાકરનો સ્વભાવ ગળપણ છે. સાકર પ્રયોજનથી ક્ષમા ઘારણ કરે તે ઉત્તમ ક્ષમા કહી શકાય પોતાના સ્વભાવ અનુસાર ગળપણરૂપે પ્રગટ થાય તો નહિ. પરંતુ સમ્યગ્દર્શનના ઘારક સમ્યગ્દષ્ટિ ઘર્માત્માને તે સાકરનો ઘર્મ છે. પણ તે જ સાકર કાળીજીરીના સંગે પોતાની ભૂમિકા અનુસારની વીતરાગતાપૂર્વક જે કડવી થાય તો તે તેનો ઘર્મ નથી. વેપારનું સ્વરૂપ નીતિ સહજપણે માનિા શુભભાવ હોય તે ઉત્તમ ઘર્મ કહેવાય. અને પ્રમાણિકતાવાળું હોય છે. કોઈ વેપારી નીતિ અને અહીં ક્ષામાદિના શુભભાવતે વ્યવહારથી ઘર્મ છે અને તેની પ્રમાણિક્તાથી વેપાર કરે તો તે તેનો વેપારીનો ઘર્મ છે સાથે સંબંઘિત વીતરાગભાવ તે નિશ્ચય ઘર્મ છે.
૨૩૨
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લનઃ બાર ભાવના
Page #233
--------------------------------------------------------------------------
________________
૨ ૩ ૪
+
+
કે
કેમ
?
ઉત્તમ ક્ષમાદિ દશ પ્રકારના શુભભાવ એ વીતરાગતા ઉપરોક્ત સૂત્ર અનુસાર દયાથી જે જીવના પરિણામ સાથે સંબંધિત એવા વીતરાગતાના જ લક્ષણ કે ચિતન વિશુદ્ધ થયા છે તે ઘર્મ છે, અહીં પરિણામની વિશુદ્ધિના છે. તેથી ઉત્તમ ક્ષમાદિ દશ લક્ષણરૂપ ઘર્મ’ એ પણ કારણભૂત જીવદયા તે ઘર્મ છે. જીવદયા એ સ્વ અને વીતરાગતાપ ઘર્મનું જ એક પ્રકારનું નિરૂપણ જાણવું. પર એમ બે પ્રકારની હોય છે. વાસ્તવમાં સ્વદયા જ
સાચી દયા છે અને સ્વધ્યાપૂર્વક જ પરદયા સંભવે છે. $ 3. રત્નત્રય તે ધર્મ
જે જીવને પોતાની સ્વદયા હોય છે એટલે કે જે પોતાને સભ્યદર્શન-જ્ઞાન-ચારિત્રને રત્નત્રય કહે પોતાના તીવ્ર રાગાદિપ ભાવહિંસાથી બચાવે છે છે. આ ૨ત્નત્રય તે ઘર્મ છે.
તેના જ પરિણામ વિશુદ્ધ થાય છે અને તેવા વિશુદ્ધ
પરિણામના નિમિત્તે પરજીવની હિંસાથી બચી શકાય सद्दष्टिज्ञानवृतानि धर्मं धर्मेश्वरा विदुः।
છે કે તેની રક્ષા કરી શકા છે. પોતાના શુદ્ધસ્વભાવની અર્થઃ ધર્મના પ્રતિપાદક તીર્થકરદેવ સમ્યગ્દર્શન-જ્ઞાન
ભાવહિંસાથી બચી તેમાં સ્થિરતાપ વીતરાગભાવ ચારિત્રરૂપ રત્નત્રયને ધર્મ કહે છે. રતનકરંડશ્રાવકાચાર ગાથા 82
થવાથી જે સ્વદયા થાય છે તે નિશ્ચયથી જીવદયા છે ઉપરોક્ત સૂત્ર અનુસાર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની
અને આવા વીતરાગભાવપૂર્વક પરજીવોની હિંસાથી એક્તાસ્વરૂપ રત્નત્રય તે ઘર્મ છે. શુદ્ધાત્માનું યથાર્થ
બચવાનો અને તેની રક્ષા કરવાનો પરદયાનો થઇટ્ટાન તે સમ્યદર્શન છે. સ્વ-પરના ભેદશાનપૂર્વક થતું
શુભરાગરૂપ ભાવ થાય છે, તે વ્યવહારથી જીવદયા છે. શુદ્ધાત્માનું જ્ઞાન તે સમ્યજ્ઞાન છે. શુદ્ધાત્માના જ્ઞાન
અહીં વીતરાગભાવતે જ સ્વદયા છે અને તે જ નિશ્ચયથી શ્રદ્ધાન સહિત થતી શુદ્ધાત્મામાં લીનતા કે સ્થિરતા તે
ઘર્મ છે. આવી સ્વદયાપૂર્વક પરધ્યાનો શુભભાવ તે સમ્યફળારિત્ર છે. નિશ્ચયથી સમ્યફચારિત્ર એ જીવના
વ્યવહારથી ઘર્મ છે. વીતરાગભાવ છે. આ સમ્યક્ઝારિત્ર હંમેશા સમ્યગ્દર્શનજ્ઞાનપૂર્વક જ હોય છે તેથી સમ્યફચારિત્રરૂપ
આ પ્રકારે “જીવદયા તે ધર્મ' એ વીતરાગભાવનું વીતરાગભાવમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રય જ સ્વરૂપ છે. તેથી તે ‘વીતરાગભાવરૂપ ઘર્મ નું જ એક સમાય જાય છે.
પ્રકારનું નિરૂપણ જાણવું. અહીં રત્નત્રય તે વીતરાગતાનું જ સ્વરૂપ છે તેથી
કે જે
* છે કે કેન્દ્ર છે કે હે
૫. અહિંસા તે ધર્મ રત્નત્રય તે ઘર્મ’ એ વીતરાગતાપ ઘર્મનું જ એક પ્રકારે નિરૂપણ છે.
ભાવહેંસાથી બચવું તે નિશ્ચયથી અહિંસા
છે અને દ્રવ્યâસાથી બચવું તે વ્યવહારથી ૪. જીદgયા ધર્મ
અઢંસા છે. આવી અહિંસા તે ઘર્મ છે. સ્વ-પર જીવની ઢિંસાથી બચવું અને તેની ૨ક્ષા કરવી તેને જીવદયા કહે છે. આ
अहिंसा परमो धर्म:,तथाऽहिंसा परो दमः। જીવદયા તે ધર્મ છે.
अहिंसा परमं दानम् अहिंसा परमं तपः ।। ઘમ્પો દ્રયા વિશુદ્ધો.
અર્થ : જેમ અહિંસા પરમ સંયમ છે. અહિંસા દાનને અર્થ : જે દયાથી વિશદ્ધ હોય તે ધર્મ છે.
યોગ્ય પરમ ધન છે અને અહિંસા પરમ તપ છે, તેમ (બોધપાહુડ : ગાથા ર૫) હંસા જ પરમ ધર્મ છે.
(સંસ્કૃત સુભાષિત)
૧૨. ઘર્મ ભાવના
૨૩૩
Page #234
--------------------------------------------------------------------------
________________
s
છે
ઉપરોકત સુભાષિત અનુસાર અહિંસાને પરમ ઘર્મ જીવની સંપૂર્ણ શુદ્ધ વીતરાગીદશા તે જ મોક્ષ છે. તેથી કહ્યો છે. બઘાં પ્રકારના સંયમ, ઘન અને તપમાં અહિંસા વીતરાગતા અને મોક્ષ એ કોઈ જુદી ચીજ નથી. જ શ્રેષ્ઠ છે. બઘાં પ્રકારના વ્રત અહિંસાના આઘારે જ
આ રીતે વીતરાગતારૂપ ઘર્મ અને ઈષ્ટ થાનને પ્રાપ્ત હોય છે. ભાવહિંસાથી બચવું તે જ નિશ્ચયથી અહિંસા
કરાવે છે ઘર્મ એ બન્ને એક જ વીતરાગતાનું સ્વરૂપ છે. છે. પોતાના રાગાદિ વિહારીભાવોને કારણે થતાં પોતાનો
તેથી ‘ઈષ્ટ સ્થાનને પ્રાપ્ત કરાવે તે ઘર્મ’ એમ કહેવું શુદ્ધ સ્વભાવનો ઘાત એટલે કે સ્વભાવ જેવી શુદ્ધતાની.
તે વીતરાગતાપ ઘર્મનું જ અન્ય પ્રકારે નિરૂપણ જાણવું. પોતાની પલટતી પર્યાયમાં ઉત્પત્તિન થવીતે ભાવહિંસા. છે. આ ભાવહિંસાના અભાવરૂપ નિશ્ચય અહિંસા એ
ઉપર મુજબ ધર્મને અન્ય અનેક પ્રકારે નિરૂપણ કરવામાં
આવે છે પણ તે દરેકનો ભાવ કે આશય વીતરાગતા જ હોય છે. અહિંસા તે જ નિશ્ચય ઘર્મ છે. ભાવહિંસાના અભાવપૂર્વક
તેથી ‘વીતરા2ાભાવરૂપ ધર્મમાં તે દરેક સમાવેશ પામે છે. એટલે પરજીવોના ઘાતરૂપ દ્રવ્યહિંસાથી બચવું તે વ્યવહારથી કે તે ‘વીતરા2ાભાવરૂપ ધર્મ હું જ અન્ય પ્રકારે નિરૂપણ હોય છે. અહિંસા છે. આવી દ્રવ્યહિંસાથી બચવારૂપ વ્યવહાર અહિંસા તે જીવના શુભભાવ છે. આવી શુભભાવરૂપ અહિંસા તે વ્યવહારથી ઘર્મ છે.
ઘર્મ એ આત્માની શુદ્ધ એટલે કે વીતરાગા નિશ્ચયથી અહિંસા એ રાગાદિ ભાવહિંસાનો અભાવ
અવસ્થા છે. આ વીતરાગી અવસ્થા સાથે સંર્બોઘત હોવાથી તે વીતરાગતાનું જ સ્વરૂપ છે. તેથી અહિંસા તે
અને વીતરાગભાવપૂર્વક થતા વ્રત-તપાદેના ઘર્મ'એ વીતરાગતા૫ ઘર્મનું જ અન્ય પ્રકારે નિરૂપણ છે.
શુભભાવને ઉપચારથી કે વ્યવહારથી ઘર્મ કહે છે
પણ વાસ્તવિક ઘર્મ તો વાંતરાગભાવ જ છે. ૬ ૬. ઈષ્ટ સ્થાનને પ્રાપ્ત કરાવે તે ધર્મ
વીતરાગતાપ ઘર્મને ચારિત્ર, સામ્ય, મોહક્ષોભ પારમાર્થિક દ્રષ્ટિએ જીવનું ઈષ્ટ સ્થાન મોક્ષ
વિનાના નિજ પરિણામ વગેરે જેવા અનેક નામોએ છે અને લૌકિક દૃષ્ટિએ જીવનું ઈષ્ટ સ્થાન સ્વર્ગ ઓળખવામાં આવે છે. પણ તે વીતરાગતાનું જ સ્વરૂપ છે. ઈષ્ટ સ્થાનને પ્રાપ્ત કરાવે એટલે કે સ્વર્ગની છે. “વીતરાગભાવરૂપ ઘર્મ’ એમ કહેવાને બદલે તે જ પરંપરા દ્વારા મોક્ષને પ્રાપ્ત કરાવે તે ઘર્મ છે.
ઘર્મને વસ્તુનો સ્વભાવતે ઘર્મ, ઉત્તમ ક્ષમાદિ દશ લક્ષણ
તે ઘર્મ, રત્નત્રય તે ઘર્મ, જીવદયા તે ઘર્મ, અહિંસા તે ईष्टस्थाने धत्ते इति धर्म:।
ઘર્મ, ઈષ્ટ સ્થાનને પ્રાપ્ત કરાવેતે ઘર્મ જેવા અનેક પ્રકારે અર્થ : જીવનાં ઇષ્ટ સ્થાન (એટલે કે સ્વર્ગની પરંપરા દ્વારા
નિરૂપણ કરવામાં આવે છે. પરંતુ તે પણ ‘વીતરાગતા તે મોઢા)ને જે ધારણ એટલે કે પ્રાપ્તિ કરાવે તે ધર્મ છે.
ઘર્મ” જ જુદા શબ્દોમાં નિરૂપણ હોય છે. ( સર્વાર્થસિદ્ધિ ૯ /૨/૧૪૦૯ ૧૧ )
વીતરાગતા સિવાય અન્ય કોઈ પ્રકારે ઘર્મ હોતો નથી. પારમાર્થિક દષ્ટિએ જીવનું ઈષ્ટ સ્થાન એક માત્ર
વીતરાગતા સાથે સંબંધિત દયા, દાન, પૂજન, ભકિત, મોક્ષ છે. મોક્ષમાં જીવને ઉત્તમ, અવિનાશી, અવ્યાબાઘ,
વ્રત, તપ, સંયમ, સદાચાર જેવા શુભભાવને ઉપચારથી અતીન્દ્રિય, આત્મિક સુખની પ્રાપ્તિ હોય છે. ઘર્મના
કેવ્યવહારથી ઘર્મકહેવાતો હોવા છતાં તે કોઈ વાસ્તવિક ફળમાં સ્વર્ગની પરંપરા દ્વારા મોક્ષની પ્રાપ્તિ હોય છે.
કે નિશ્ચય ઘર્મ નથી. ઘર્મ કોઈ, વેષ, વાડો કે સંપ્રદાય
૨૩૪
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લનઃ બાર ભાવના
Page #235
--------------------------------------------------------------------------
________________
પણ નથી. સાચી સમજણ વિનાના કોઈ ક્રિયાકાંડમાં અગાઉના બોuિgáભભાવનાના પ્રકરણમાં આવી ગઈ છે. પણ ઘર્મ નથી, સમ્યગ્દર્શન એ ઘર્મનું મૂળ છે.
સમ્યક્તષ્પ બોવિકેવીતરાગતાપ ઘર્મસ્વ-પરના સમ્યગ્દર્શન માટે પોતાના શુદ્ધાત્માની ઓળખાણ જરૂરી
વિવેકથી થાય છે. સ્વ-પરનો વિવેક એટલે પોતાના છે. પોતાના ત્રિકાળ ધ્રુવ શુદ્ધાત્માની ઓળખાણ કરીને
શુદ્ધાત્માને નોડર્મ-દ્રવ્યકર્મ-ભાવકર્મ અને ભેદભાવોથી તેનો આશ્રય કે ધ્યાન કરવાથી વીતરાગતારૂપ ઘર્મની
ભિન્ન ઓળખવો તે છે. અને તે માટે તત્ત્વજ્ઞાનનો સાથી પ્રગટતા હોય છે. આવા ઘર્મનું સ્વરૂપ દર્શાવતા પૂજ્ય
સમજણપૂર્વકનો અભ્યાસ જરૂરી છે. પણ ઘર્મ માટે આ ગુર્દેવશ્રી કાનજીસ્વામી કહે છે દ્ધ
સિવાય ગમે તેટલું ઘન ખર્ચવામાં આવે, દાન કરવામાં “ધ્રુથધામના ધ્યેયના વ્યાજનો ધીરજ અને
આવે, તીર્થયાત્રા કરવામાં આવે, ભગવાનની ભક્તિધગશથી ધોકતો ધૂણી ધખાવથી તે ધર્મ છે.”
પૂજા કરવામાં આવે, ઘણાં શાસ્ત્રોનો અભ્યાસ કરવામાં
આવે, વ્રત-તપશ્ચરણ કરવામાં આવે, સદાચાર અને ધર્મની પ્રાપ્તિ કઈ રીતે છે અને
સંયમ પાળવામાં આવે, પવિત્ર નદીમાં સ્નાન કરવામાં કઈ રીતે નથી ?
આવે, નગ્ન દિગંબરદશા ઘારણ કરવામાં આવે, વન
જંગલમાં વસવામાં આવે વગેરે અનેક ઉપાયો નફામાં ધર્મ ધર્મ સવ છોર્ડ , મર્મ ન બને છઠ્ઠી છે. ભિન્ન વસ્તુભૂત ચૈતન્યમય આત્માની ઓળખાણ 3પને oો નાને વિના, ઘર્મ સે હોય? સિવાય અન્ય ઉપાયો વ્યર્થ છે. પૂજ્ય ગુરુદેવશ્રી ભાવાર્થ જગતમાં ધર્મની વાત કરનારા ઘણાં લોકો હોય છે પરંતુ ધર્મના મર્મને એટલે કે તેના રહસ્યરૂપ થર્મ વાછળે ન ઉપજે, થર્મ હાટે ન વેંચાય, વાસ્તવિક સ્વરૂપને જાણનારાં ભાગ્યે જ કોઇ હોય છે. ઘર્મ વિવેઠે નીપજે, જે 8૨એ તો વાય. પોતપોતાની રીતે બધાંય ધર્મની ક્રિયા કરે છે પરંતુ પોતાના શુદ્ધ સ્વરૂપને જાણ્યા વિના ધર્મ કઇ રીતે પ્રાપ્ત
ભાવાર્થ : ધર્મ કોઇ ખેતરની પેદાશ નથી. તે કોઇ દુકાનમાં થાય ? ન જ થાય.
વેચાતો મળતો નથી. ધર્મ માત્ર સ્વ-પરના વિવેકથી જ
ઉત્પન્ન થાય છે અને તે માટે પોતાના શુદ્ધાત્માની પોતાના ત્રિકાળ ધ્રુવ શુદ્ધ સ્વભાવને ઓળખી,
ઓળખાણનો પુરૂષાર્થ કરવો જરૂરી છે. સ્વીકારી અને તેનો આશ્રય કરીને તે સ્વભાવ જેવી જ શુદ્ધ વીતરાગીદશા પોતાની પલટતી અવસ્થામાં પ્રગટ
બોધિર્લભભાવના અને કરવી તે ઘર્મ છે. બીજા શબ્દોમાં કહીએ તો પોતાના શુદ્ધાત્માના શ્રદ્ધાન-જ્ઞાન-આચરણથી થતા તે
ધર્મભાવના વચ્ચેનો ભેદ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ એટલે કે સમ્યકત્વરૂપ
સમ્યકત્વરૂપ બોધિ અને વીતરાગતારૂપ ઘર્મમાં કોઈ બોધિની પ્રાપ્તિ તે જ ઘર્મ છે. અહીં સમ્યકત્વરૂપ બોધિ
તફાવત નથી, એક જ છે. બન્નેનાં ચિંતવનમાં બોધિ એ જ વીતરાગતાપ ઘર્મ છે. આ બોધિની પ્રાપ્તિનો ઉપાય |
એટલે કે ઘર્મની પ્રાપ્તિના ઉપાયની વિચારણા હોય છે. એ જ ઘર્મની પ્રાપ્તિનો ઉપાય છે. આ ઉપાય પોતાની
તોપણ તે બન્નેમાં ચિંતવનમાં કેટલોક મૂળભૂત તફાવત શુદ્ધાત્માની ઓળખાણ કરવાનો હોય છે. જેની ચર્ચા આ પણ છે. જે નીચે પ્રમાણે છે.
છે
, હા #
# # # #
# $ $
$ $# # # # # #
#ા હા
હા હા
૧૨. ઘર્મ ભાવના
૨૩૫
Page #236
--------------------------------------------------------------------------
________________
૧. બો હિંદુ ભાવનાના ચિતવનમાં બોધિની દુર્લભતા અને તે દુર્લભ બોધિ માટે મનુષ્યજીવનની મહત્તાનું ચિંતવન મુખ્યપણે છે. જ્યારે ઘર્મભાવનમાં ઘર્મનું સ્વરૂપ અને તેના મહિમાનું ચિંતવન મુખ્યપણે છે.
ર. બોવિદુર્લભમાવના બોધિની દુર્લભતા અને દુર્લમ બોધિ માટે મનુષ્યજીવનની મહત્તા પ્રસ્થાપિત કરે છે. જ્યારે ધર્મભાવના ધર્મની મહાનતા અને મહાન ધર્મથી મનુષ્યજીવનની સાર્થકતા પ્રસ્થાપિત કરે છે.
3. બોવિદુર્લભભાવનાના ચિંતવનમાં દુર્લભ બોધિ માટે વર્તમાન મનુષ્યજીવનની મહત્તા બતાવી તે બોધિ એટલે કે ધર્મની પ્રાપ્તિ માટેના પુરુષાર્થની પ્રેરણા કરી છે. જ્યારે ધર્મભાવનાના ચિંતવનમાં ધર્મથી વર્તમાન મનુષ્યજીવનની સફળતા સૂચવી તે ધર્મની ધારણા અને તે દ્વારા મોક્ષની પ્રાપ્તિ માટેના પુરુષાર્થની પ્રેરણા કરી છે.
બોĀિદુર્લભભાવના અને ધર્મભાવના વચ્ચેના ચિંતવનના ઉપરોકત ન નીચતા કોઠા દ્વારા દર્શાવી શકાય છે.
બોધિદુર્લભભાવના ૧. બોધિની દુર્લભતા ૧.
તે માટે
મ ન્ય જી વ ન ની મહત્તાનું ચિંતવન મુખ્યપણે હોય છે. ર. દુ ર્લમિ ૉલિમી . મ નુ ય જી વ ન ની મહત્તા પ્રસ્થાપિત કરે છે.
૩. ધર્મની પ્રાપ્તિ માટેના 3. પુરુષાર્થની પ્રેરણા
કરે છે.
૨૩૬
ધર્મભાવના
ઘર્મનું સ્વરૂપ અને ||||| મહિમાનું ચિંતવન મુખ્યપણે
હોય છે.
ધર્મથી
મનુષ્યજીવનની
સાર્થકતા
પ્રસ્થાપિત કરે છે પ્રાપ્તિ
મોક્ષની માટેના પુરુષાર્થની
પ્રેરણા કરે છે.
****===
ધર્મનો મહિમા
આત્માનો યશ, કીર્તિ, ફતેહ, સિદ્ધિ,
સામર્થ્ય, પ્રભાવ, પ્રતાપ વગેરેને તેની મહાનતા કહે છે. આત્મા ની આ સધળી મહાનતા ધર્મના કારો હોય છે અને તે જ ઘર્મનો મહૅિમાં છે. જ
આત્માની માનતા મોમાર્ગ અને મોક્ષના કારણે
છે, જે ધર્મના ફળમાં પ્રાપ્ત થાય છે. ધર્મના કારણે આત્માના બધાં જ પ્રકારના પારમાર્થિક પ્રયોજનો સિદ્ધ થાય છે. ધર્મથી પ્રાપ્ત થતા સાતિશય પુણ્યના ફળમાં લૌકિક સુખ-સુવિધાઓ પણ રાજપણે આવી મળે છે. જગતમાં મહાન મનાતાં કલ્પવૃક્ષ, ચિંતામણિ, અવલોક્નમણિ, કામધેનું વગેરેની પ્રાપ્તિ થતાં તેનું જે તે પ્રકારનું ફળ માંગવાથી મળે છે. પણ ધર્મને ધારણ કરવાથી બધાં જ પ્રકારનું ળ વગર માગ્યે આપમેળે પ્રાપ્ત થાય છે. માંગવું એ મવા બરાબર છે. કલ્પવૃક્ષ વગેરે માંગ્યા વિના ફળ આપતા નથી. પરંતુ ધર્મનું ફળ વગર માંગ્યે મળે છે. તેથી કલ્પવૃક્ષ વગેરે કરતાં પણ ધર્મ મહાન છે, વધુ મહિમાવંત છે.તે આ રીતે-
કલ્પવૃક્ષ દશ પ્રકારના હોય છે. જે તે પ્રકારના કલ્પવૃક્ષ પારો જે તે પ્રકારની સામગ્રીની માંગણી કરવાી ને તે પ્રકારની તુચ્છ ોગ સામગ્રી આપે છે, જ્યારે ધર્મના દશ લક્ષણ છે. જે દરેક વગરકથે વગર માંગ્યે આત્મિક અનંતગુણોની મહાન સામગ્રી આપે છે.
ચિંતામણિ પારો ચિંતવવાથી તે ચિંતિત મુક પ્રકારના લૌકિક મનોરથ પૂર્ણ કરે છે જ્યારે ધર્મ વગર ચિંતવ્યે બધાં જ પ્રકારના પારમાર્થિક પ્રયોજન પૂર્ણ કરે છે.
અવલોકનમણિ પાસે ટીકી ટીકીને અવલોકન કરી મીખ માંગવાથી તે કેટલાક પ્રકારની ઇચ્છિત લૌકિક સુખ-સુવિધાઓ પૂરી પાડે છે. ઘર્મથી થતા સાતિશય પુણ્યથી સઘળાં પ્રકારની સુખ સુવિધાઓ સહજપણે સાંપડે છે.
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યના ાનીઃ બાર ભાવના
Page #237
--------------------------------------------------------------------------
________________
કામદીનુ ગાયને ખળપૂર્વક દોવાથી જોઈએ તેટલું દુધ આપે છે. જ્યારે ધર્મને ધારણ કરવાની તે વગર બળે, વગર દોકો અખૂટ આત્મિક આનંદામૃત આપે છે.
ઉપર મુજબ જગતમાં મહિમાવંત મનાતા કલ્પવૃક્ષ વગેરે કરતાં પણ ધર્મ વધુ મહિમાવંત છે. આ જ બાબત પંડિત ભૂધરદાસ નીચેના શબ્દોમાં કહે છેजांचे सुरतरु देय સુરા, ચિંતત ચિંતા રૈના बिन जांचे बिल चिन्तये धर्म सकल सुख छैन ।। અર્થ : કલ્પવૃક્ષ તેનું ફળ માંગવાથી આપે છે અને ચિંતામણી ચિંતનવાથી આપે છે. પરંતુ ધર્મ વગર માંગ્યે, વગર ચિંતવ્યું બધાં જ પ્રકારનું ફળ આપનારૂં છે. તેથી કલ્પવૃક્ષ વગેરે કરતાં પણ ધર્મ જ વધુ મહિમાવંત છે.
(૫ ભૂદરદાસકૃત : ધર્મભાવના)
ધર્મની રક્ષા કરનારની રક્ષા ધર્મ કરે છે.
૧૭૦૭v
પાણીને બચાવનારનો બચાવ પાણી દ્વારા. થાય છે - એ જગતનો વ્યવહાર ધર્મ માટે પણ લાગુ પડે છે. એટલે કે જે ઘર્મને ઘારણ કરી તેનું જતન કરે છે, તેની રક્ષા કરે છે તો ધર્મ પણ આર્પાત્ત સમર્ચ તેની રક્ષા કરે છે.
ઘર્મભાવના ચિંતવનના કારણે ગમે તેવી મુશ્કેલ
પરિસ્થિતિમાં પણ સહનશીલતા અને સમાધા"નવૃત્તિ આવે છે તેના કારણે કોઇ પણ આપત્તિનો અડીખમ કહીને સામનો કરી શકાય છે. ધર્મભાવનાના ચિંતવનના કારણે મોહ મંદ પડે છે. જેટલો મોહ મંદ પડે છે તેટલી સહનશીલતા વધે છે. ધર્મભાવના ચિંતવન દ્વારા વસ્તુની વ્યવસ્થા સમજાઈ છે. તેથી જગતમાં કોઇ કોઇનું ર્તા-હર્તા નથી. પોતાની પ્રતિકૂળ પરિસ્થિતિ માટે પરનિમિત્તનો દોષ નથી પણ પોતાના જ કોઈ અપરાઘ હોય છે, વળી બહારના સંયોગો કે પરિસ્થિતિ પોતાને આધીન હોતી નથી. તેમ જ તે પોતાના સુખ-દુ:ખનું કારણ પણ નથી. તેથી પ્રતિકૂળ પરિસ્થિતિને અપનાવી
૧૨. થર્મ ભાવના
તેવારૂપ સમાધાનવૃત્તિ આપે છે.
આ ઉપરાંત ધર્મભાવનાના ચિતવનના પ્રતાપે અતિશય પુણ્ય બંઘાય છે. તે પુણ્ય આપત્તિ સમયે ઉદયમાં આવી ધર્માત્માનો બચાવ કરવાનું કારણ બને છે. ધર્મમાપનાના ચિંતાનના પ્રતાપે અનેક નાપત્તિઓ સમયે બાવ પામવાનું એક આદર્શ ઉદાહરણ રાતી સીતાનું છે, જે ઘર્મભાવનાની થારૂપે અપાયેલ છે.
ધર્મભાવનાની ચિંતવન પ્રક્રિયા
વીતરાગતાય ધર્મ જ ઉપાદેય છે અને તે સિવાયનો સઘળું ભાભરાગ કૅય છે. તે પ્રકારની વારંવારની વિચારણા થવી તે ધર્મભાવનાની ચિતવન પ્રક્રિયા છે.
પોતાના ત્રિકાળ દુધ શુદ્ધ સ્વામાઘ જેવી જ પોતાની પતની પર્યારા પ્રગટ થવી તે ધર્મ છે. આ ધર્મ એ આત્માની શુદ્ધ એટલે કે વીતરાગદશા છે. વીતરાગમાવચ ધર્મમાં આત્માની સ્થિરતા, શાંતિ શોભા, સુખ વગેરે ન ુય છે. આત્માના અનંતગુણોની યથાસંભવ પ્રગટતા પણ આ ઘર્મના કારણે જ છે. આ ધર્મથી જઆત્માનો મોટામાર્ગ અને મોઢા છે. શુદ્ધાત્માના આશ્રયે ઉત્પન્ન થતો આ વીતરાગતારૂપ ધર્મ જ ઉપસર્ગ કેપરિષહકેઅન્ય કોઈ આપત્તિ સમયે જીવની રક્ષા કરનાર
છે.
વીતરાગતારૂપ ઘર્મને ધારણ કરી તેની સુરક્ષા કરનાર જીવની આપત્તિ સમયે સુરક્ષા આ ધર્મ ઢ઼ારા અવશ્ય થાય છે. તેથી આ જગતમાં આ જીવને જો કોઇ ઉપાદેય હોય તો તે આ વીતરાગતારૂપ ઘર્મ જ છે.
ૐ
જગતમાં બહુધા લોકો અશુમરાગને દેવ માને છે પણ ગુમરાગને ઉપાદેય માને છે. તેઓ દયા, દાન, વ્રત, શક્તિ, પૂજા જેવા શુમરાગ કે પુણ્યમાને ધર્મ માને છે. વીતરાગતારૂપ ઘર્મ સાથે સંબંધિત હોય તો આવા પુણ્યભાવને આરોપથી, પારથી કે વ્યવહારથી ધર્મ કહેવાય છે. તોપણ તે કોઈ વાસ્તવિક ધર્મ નથી. વાસ્તવિક ધર્મ તો એક માત્ર વીતરાગમાવ જ છે. ગમે
૨૩૭
Page #238
--------------------------------------------------------------------------
________________
તેવા ઊંચા પ્રકારનો શુભભાવ હોય તોપણ તે રાગભાવ જ છે અને રાગમાવ એ વીતરાગભાવરૂપ ઘર્મનું કારણ થઈ શકે નહિ. શુભભાવથી સ્વર્ગ મળે, સંસાર મળે પણ તેનાથી ધર્મ કે મોક્ષ મળતો નથી. જ્ઞાની ઘર્માત્માને પોતાની ભૂમિકા અનુસારનો શુભભાવ કે પુણ્યમાવ અવશ્ય હોય છે. પરંતુ જ્ઞાની તેને છોડીને મોક્ષમાર્ગમાં આગળ વધે છે. પુણ્યામાવને છોડવાથી જ્ઞાની નિરાઘાર કે નિરાવલંબન બની જતા નથી. પરંતુ તેને છોડવાથી આત્માનું ઉગ્ર અવલંબન આવે છે અને તેથી તે મોક્ષમાર્ગમાં એમ આગળ વધીને મોક્ષ સુધીની પ્રાપ્તિ કરે છે. તેથી અશુભભાવની જેમ શુને પણ દેશ જ જાણવો,
ઉપર મુજબ વીતરાગભાવનું ઉપાદેયપણું અને પુણ્યભાવનું યપણું ગિાવવુંતે ધર્મભાવનાની ચિંતlo
પ્રક્રિયા છે.
ધર્મભાવનાનું સાધન કે કારણ કે ધર્મભાવનાની ચિંતવન પ્રક્રિયાનું સાધન કે કારણ પોતાનું વર્તમાન સાંસારિક જીવન જ થઈ શકે છે.
વીતરાગતા ઉપાદેય છે અને શુભભાવ કે પુણ્યભાવ
હેય છે. વીતરાગતારૂપ ધર્મથી આત્માનો મોક્ષમાર્ગ અને તેનું અતીન્દ્રિય સુખ હોય છે. અને તે સિવાયના સઘળાં શુભાશુભભાવથી આત્માનો સંસાર અને તેનું દુ:ખ હોય છે. આ પ્રકારની વિચારણા તે ધર્મભાવનાની ચિંતવન પ્રક્રિયા છે. ધર્મભાવનાની ચિંતવન પ્રક્રિયા માટે સંસાર અને તેના દુ:ખો જ તેનું સાધન કે કારણ થાય છે.
વર્તમાન પંચમકાળ દુ:ખમ નામનો કહેવાય છે. તેથી વર્તમાનમાં મનુષ્યને મોટા ભાગે દુ:ખ જ હોય છે.
પુણ્યશાળી જીવોને પણ પુણ્યની સાથે પાપનો ઉદય પણ હોય છે. વળી પુણ્યોદય કાયમ જળવાતો નથી અને પાપનો ઉદ્ય આવ્યા વિના રહેતો નથી. આ સમયે ઘર્મ જ છાનો સહાયક હોય છે. તેથી પાપનો ઉદય પણ જીપને ઘર્મભાવનાના ચિંતવનનું સાધન કે કારણ થાય છે.
૨૩૮
આ જગતમાં પાપમાર અને તેના ફળને બાં માને છે અને તે દુઃખ જ છે. પરંતુ આત્માર્થી અને જ્ઞાની પુણ્યભાવ અને તેના ફળને પણ દુઃખરૂપે સમજી શકે છે. પુણ્યભાવથી પ્રાપ્ત થતા વિષયોના મિોગવટા પહેલાં તેની તૃષ્ણાનું દુ:ખ હોય છે. વિષયના ભોગવટા સમયે તેથી થતા ખેદનું દુઃખ હોય છે. વિષયના ભોગવટા સમયે જણાતું સુખ એ વાસ્તવમાં મોહજન્ય રતિભાવ હોય છે તેથી તે ખેદનું કારણ હોવાથી દુઃખરૂપ છે. અને વિષયના ભોગવટા પછી પણ રહી જતી અતૃપ્તિનું દુઃખ હોય છે. વળી આ વિષયના મોગાટાથી વિષયની તૃષ્ણા રામામ થવાને બદલે વાડાની વધતી જ જાય છે. તેથી પુણ્યોદય પણ જીવના દુ:ખનું કારણ છે અને એક માત્ર ધર્મ જ જીવના સુખનું કારણ છે. આ રીતે સમજતા પુણ્યનો ઉદય પણ જીવની ધર્મભાવનાના ચિંતાનનું સાધન કે કારણ થઈ શકે છે.
ઉપર મુજબ પુણ્ય કે પાપ સઘળું દુઃખનું જ કારણ છે. આ દુ:ખમય સંસારમાં જીવને જરાય શાંતિ કે સ્થિરતા નથી, ચીતરાગતાઢ્ય ધર્મ જ જીવને શાંતિ અને સ્થિતતા પૂરી પાડનાર છે. આ પ્રકારની વિચારણા એ જ જીવને ધર્મમાપનાના ચિંતવનનું સાધન છે કારણ થાય છે. આ રીતે પોતાનું વર્તમાન સાંસારિક જીવન જ ધર્મભાવનાનું
સાધન કે કારણ થાય છે.
********
std 06
કઈ રીતે વસ્તુવતી સમજણ કરાવનાર છે?
એ
ઘર્મનું સ્વરૂપ અને તેના ઉપાદેયપણાની સમજણ
કેળવવા માટે કરવામાં આવતા ઉપાયને ધર્મભાવનાનો અભ્યાસ કહે છે. ધર્મભાવનાનો અભ્યાસ વસ્તુસ્વરૂપની સાચી સમજણ કરાવનાર હોય છે.
ધર્મમાવનાના અભ્યાસમાં ધર્મનું સ્વરૂપ વીતરાગતા છે તેમ સમજાવવામાં આવે છે. વીતરાગતારૂપ ઘર્મ તે વસ્તુનો સ્વમાપ છે. વસ્તુ સ્વરૂપની સાચી ઓળખાણ, રવીકાર અને આશ્રય વિના વીતરાગતારૂપ ધર્મની
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની નનીઃ બાર ભાવના
Page #239
--------------------------------------------------------------------------
________________
પ્રગટતા થતી નથી. ધર્મભાવનાનો અભ્યાસ કરવાથી
વસ્તુ સ્વરૂપની સાચી સમજણ થાય છે.
ધર્મભાવના આભ્યાસમાં વીતરાગતારૂપ ધર્મનું
નિપણ અનેક પ્રકારે દર્શાવવામાં આવે છે. ધર્મનું છે. ધર્મનું ફળ અલૌકિક અને અર્ચિત્ય હોય છે. ઘર્મનું
બારેય પ્રકારની ભાવના આત્માના ધર્મ માટે હોય
નિરૂપણ વસ્તુના સ્વભાવ ઉપરાંત ઉત્તમ ક્ષમાદિ લક્ષણ, રત્નત્રય, જીવદયા, અહિંસા, સામ્યભાવ, ચારિત્ર, મોહોમ વિનાના નિજ પરિણામ, મોક્ષમાર્ગ અનેમો જેવા અનેક પ્રકારે હોય છે. આ દરેક બાબત વસ્તુના સ્વરૂપ સાથે સંકળાયેલી અને વસ્તુના સ્વરૂપને બતાવનારી છે. ધર્મભાવનાના અભ્યાસમાં ઉત્તમ કામાદિ દશ લક્ષણ વગેરેની સમજૂતી હોવાથી તેના આધારેપણ તે વસ્તુ સ્વરૂપની સાચી સમજણ કરાવનાર છે.
મહાન ફળ મેળવવા ઘર્મભાવનાનો અભ્યાસ અને ચિંતવન જરૂરી છે. ધર્મભાવનાના આભ્યાસ અને ચિંતવનનું પ્રયોજન વસ્તુસ્વરૂપની સાચી સમજણપૂર્વક સંસાર પ્રત્યેનો વૈરાગ્ય છે. આવા પ્રયોજન સહિત ધર્મભાવનાનો અભ્યાસ અને ચિંતવન કરવાથી મળતા બે વિશેષ પ્રકારના ફળ નીચે મુજબ છે.
૧. ધર્મનું સાચું સ્વરૂપ સમજાવે
ર. વીતરાાતાની શાવના કરાવે
૧. ધર્મનું સાચુ સ્વરૂપ સમજાવે
કઈ રીતે વૈરાગ્યનું કારણ છે ?
૦૨૮૪૭૪૭
ધર્મભાવનાનો અભ્યાસ વીતરાગતારૂપ ઘર્મનું ઉપાદેયપણું અને તે સિવાય સઘળા શુભાશુભભાવનું દૈયપણું દર્શાવે છે. શુભાશુભભાવનું પણું તે સંસારનું
જ
હેયપણું હોવાથી તે સંસાર પ્રત્યેના વૈરાગ્યનું કારણ બને છે.
શુભાશુરાગ અને વીતરાગતાનો માર્ગ એકબીજાથી તદ્દન વિરૂં અને વિપરીત છે. વીતરાગતારૂપ ધર્મનો માર્ગ એ મોક્ષમાર્ગ છે, અને શુભાશુભાગનો માર્ગ એ સંસારનો માર્ગ છે. ઘર્મભાવનાના અભ્યાસથી વીતરાગતાપ શર્માનું ઉપાડાપણું અને શુભાગનું પણું સમજાતા શુભાશુભરાગના કારણે થતાં સંસારનું પણું પણ સમજાય છે તેથી સંસાર પ્રત્યે સહજ વૈરાગ્ય આવેછે.
આ ઉપરાંત ધર્મભાવનાના અભ્યાસથી સંસારમાં કોઇ
સાર નથી, સઘળો સંસાર દુ:ખમય છે, તે બાબત સમજાય છે. તેથી સંસાર પ્રત્યે સહજ ઉદાસીનતા કે ઉપેક્ષા આવે
છે, જેને સંસાર પ્રત્યેનો વૈરાગ્ય કહે છે.
આ રીતે ધર્મભાવનાનો આભ્યાસ વસ્તુવરૂપની સાચી સમજણપૂર્વક સંસાર પ્રત્યેનો વૈરાગ્ય ઉત્પન્ન કરાવનાર પણ જાણવો.
૧૨. થર્મ ભાવના
પ્રયોજનપૂર્વકનું વિશેષ ફળ
*
પોતાના ત્રિકાળ શુદ્ધ સ્વભાવ જેવી શુદ્ધતાને પોતાની બદલતી અવસ્થામાં પણ પ્રગટ કરવી તેને ઘર્મ કહે છે. ધર્મભાવનાનો અભ્યાસ અને ચિંતવન ધર્મનું સાચું સ્વરૂપ સમજાવનારો છે.
ઘર્મ એ કોઇ વેષ, વાડો, સંપ્રદાય કે મતપક્ષ હોતો
નથી. ધર્મનું સ્વરૂપ હંમેશા એક જ હોય છે અને તે કોઈ દેશ, કાળ કે વ્યક્તિવિશેષને કારણે બદલાઈ જતું નથી. દર્મનુંઘારણ છાનુંપરમ ક્લ્યાણનુકરણ બને છે. રાગાદિ રહિત શુદ્ધ વીતરાગી દશા એ જ ધર્મ છે.
આત્માની
ધર્મનું નિરૂપણ નિશ્ચય અને વ્યવહાર એમ બે પ્રકારે હોય છે. તેમાં નિશ્ચયથી એકમાત્ર પીતરાગભાવ જ ધર્મ છે. આ વીતરાગભાવરૂપ ધર્મ સીઘો કે પ્રત્યક્ષજ્ઞાનથી સમજી ન શકતો હોવાથી તેનું નિરૂપણતે વીતરાગભાવ સાથે સંબંધિત શુભરાગ કે પુણ્યભાવથી કરવામાં આવે તે વ્યવહારથી ધર્મ છે. અહીં ગુમરાગ કે પુણ્યમાવ એ
કોઈ વાસ્તવિક ધર્મ નથી પણ તેના આધારે
વીતરાગતામાવરૂપ ધર્મ ઓળખી શકાતો હોવાથી તેને આરોપ કે ઉપચારથી ધર્મ કહેવામાં આવ છે. તેથી તે વ્યવહારથી ધર્મ કહેવાય છે.
૨૩૯
Page #240
--------------------------------------------------------------------------
________________
જગતના અજ્ઞાની લોકો મોટાભાગે અહંભાવ છે. પાપમાવને અધર્મ અને શુભભાવ કે પુણ્યભાવને ધર્મ સમજે છે. પરંતુ એ કોઈ ઘર્મનું વાસ્તવિક સ્વરૂપ નથી. શુભ-અશુભ કે પુણ્ય પાપથી રહિત આત્માનો શુદ્ધ વીતરાગભાવ એ જ ધર્મનું સાચું સ્વરૂપ છે.
ઉપર મુજબ ધર્મભાવનાનો અભ્યાસ અને ચિંતવન દધર્મનું સાચું વીતરાગી સ્વરૂપ સમજાવનારો છે.
ર. વીતરામત્તાની ભાવના કરાવે
આત્માની શુદ્ધ, શાંત, નિરકુળ અને સ્થિર પરિણતિને વીતરાગતા કહે છે. આવી વીતરાગતા પ્રગટક૨વાની ચિને વીતરાગતાની ભાવના કહે છે. ધર્મભાવનાનો અભ્યાસ અને ચિંતવન વીતરાગતાની ભાવના ધરાવનારો છે.
અનાદિ અન્નાની જીવની પરિણતિ અશુદ્ધ, અશાંત, આકુળ અને અસ્થિર હોય છે, જેને રાગ કહે છે. અજ્ઞાની સંસારી જીવને સંસારના કારણામૃત રાગની જ ચિ એટલે કે રાગની ભાવના હોય છે. તેથી તેનો પ્રયત્ન કે પુરૂષાર્થ સંસાર કે રાગમાં જ રોકાય જાય છે. ધર્મભાવનાના અભ્યાસથી ઘર્મનું સાચું વીતરાગી સ્વરૂપ સમજી {«નું નિધન વાથી સંસાર પ્રત્યે વૈરાગ્ય આવે છે અને તેથી ધર્મની એવો કે વીતરાગતાની સહના પ્ર
છે. આવીતરાગતાની ભાવના જ વીતરાગતારૂપધર્મમાટેનો પુરૂષાર્થ પ્રેરી તે ઘર્મની પ્રાપ્તિ કરાવે છે.
આ પ્રકારે ધર્મભાવનાના આભ્યાસ અને ચિંતવનનું વિશેષ ફ ળ તે વીતરાગતાની ભાવના રાવે છે તે પણ છે.
ઉપસંહાર
ધર્મમાવનાના અભ્યાસપૂર્વકના ચિંતવની
વીતરાગતારૂપ ધર્મની પ્રાપ્તિ થાય છે. માત્ર ધર્મભાવના જ નહિ પણ બારેય માવનાના ચિંતવનનું ફળ ઘર્મની પ્રાપ્તિ જ હોય છે. અનાદિ. સંસાર અને તેના અનંત
૨૪૦
દુ:ખોનો નાશ કરનાર એક માત્ર ધર્મ જ છે. જીવના દરેક પ્રકારના અવગુણો હાથી અનેક સદ્ગુણોની પરિપૂર્ણ પ્રગઢતાનું કારણ ઘર્મ જ છે. સંસારી જીવની દરેક પ્રકારની સમસ્યાઓનું સમાઘાન ધર્મથી જ છે. ઘર્મને ઘારણ કરી તેની રક્ષા કરનારની આપત્તિ સમયે રક્ષા ધર્મ દ્વારા થાય છે.
આ ધર્મને ધારણ કરવા માટે ધર્મભિાવનાના ચિંતવન ઢ઼ારા શરીર અને રાગાદિ વિકારોનો જ્ઞાતા બની પોતાના ત્રિકાળી દુર્ઘા નાયક સ્વભાવમાં સ્થિતિ કવી જોઇએ. શરીરની ક્રિયા, રાગની ક્રિયા અને જાણવાની ક્રિયા એ ત્રણેય એકસાથે થઈ રહી છે. તેમાં માત્ર પોતે જાણનક્રિયા માત્ર છે તેમ નિર્ણય અને અનુભવ કરવો જોઈએ. ત્યારપછી જાણનીયા દ્વારા ાયક સ્વભાવનો સ્વીકાર અને આશ્રર્ય કરવાથી ચીતરાગતારૂપ ધર્મની પ્રાપ્તિ થાય છે અને રાગ-દ્વેષનો ત્યાગ થાય છે. તેથી ઘર્મની પ્રાપ્તિ માટેરાગ-દ્વેષનો ત્યાગ કરી પોતાના ત્રિકાળ ધ્રુવ સાયક
માપને આશ્ચય કરવો જોઈએ. આ સિવાયના કોઈ ક્રિયાકાંડ કે વેશથી ધર્મ થતો નથી. આચાર્યથી યોગી દેવના શબ્દોમાં
(હો) શાસ્ત્ર ભણે મઠમાં રહે, શિરના લુંચે કેશ, રાખે વેશ મુર્તિતણો, ધર્મ ન થાયે લેશ.
રામ- દ્વેષ બે ત્યાગીને, નિજમાં કરે નિવાસ, ાિવર ભાષિત ધર્મ તે. પંચમ તિ લઇ જાય.
ભાવાર્થ : ઘણાં શાસ્ત્રોનો અભ્યાસ કરે, તે માટે આશ્રમમાં રહે. માથાના વાળનો લોંચ કરી મુનિદશા ધારણ કરી વનજંગલમાં વસે તોપણ આત્મજ્ઞાન વિના બિલકુલ ધર્મ થતો નથી, પરંતુ ધર્મભાવનાના અભ્યાસ અને ચિંતવન દ્વારા ધર્મનું સ્વરૂપ સમજી રાગ અને દ્વેષ એ બેયને છોડીને જો પોતાના શુદ્ધાત્મસ્વભાવમાં સ્થિતિ પામે તો તેને વીતરાગતાપ ઘર્મની પ્રાપ્તિ થાય છે. અને આ ધર્મ જ તેને મોક્ષની પણ પ્રાપ્તિ કરાવે છે. તેમ જિનેન્દ્રભગવાને કહ્યું છે. યોગસાર : ગાથા ૪૭,૪૮)
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યના ાનીઃ બાર ભાવના
Page #241
--------------------------------------------------------------------------
________________
@ ધર્મભાવનાની ક્યાં ? धर्मो रक्षति रक्षितो ।
;
ઉઠે છે
*
**
3 Cd
K
મહારાણી વિદેહાની કૂખે ઉત્પન્ન થયેલી धर्मो रक्षति रक्षितो।
મહારાજા જનકની પુત્રી સીતા અનેક સદ્ગુણોથી (પમાનંદીપંચવિંશતિ : અધ્યાય ૧, ધર્મોપદેશામૃત, શ્લોક ૧૮૨)
સભર, સુંદર લક્ષણોવાળી, અત્યંત મનોજ્ઞ અને ઉપરોક્ત સૂત્ર અનુસાર જે ધર્મને ધારણ કરી સંપૂર્ણ લોકને સુખકારી હતી. સીતાનો એક અર્થ ધર્મભાવનાના ચિંતવન વડે ધર્મની રક્ષા કરે છે
ધર્મભાવના દ્વારા સમાધારણ કરનાર થાય છે. તો ધર્મ પણ તે ધર્માત્માની આપત્તિ સમયે રક્ષા.
સીતાએ ધર્મને ધારણ કરી નિરંતર ધર્મભાવનાના કરે છે. કેમ કે, ધર્મ સિવાય અન્ય કોઇ આ
ચિંતવન વડે ગમે તેવી આપત્તિ, અન્યાય કે જીવનો બંધુ, મિત્ર, સહાયક કે હિતેચ્છુ હોતો.
અત્યાચારના પ્રસંગે પૃથ્વી સમાન ક્ષમાધારણ કરી નથી. પ્રતિકુળ પ્રસંગે ધર્મ અને ધર્મભાવનાનું પોતાના ‘સીતા' નામની સાર્થકતા સિદ્ધ કરી છે. ચિંતવન જ સમાધાન કરાવે છે, સહનશીલતા. - શીલ અને ધર્મને ખાતર ગમે તેનું બલિદાન બક્ષે છે અને શાંતિ રખાવે છે. ધર્મ જ ધર્માત્માનો આપનાર ધર્માત્મા સ્ત્રી સતી તરીકે ઓળખાયા આધાર કે શરણ બની આપત્તિમાંથી ઉગારે છે. છે. સીતાએ પોતાના પ્રાણની પણ પરવા કર્યા આ બાબતને ચરિતાર્થ કરતું ધર્મભાવનાના વિના ધર્મભાવનાના ચિંતવન વડે પોતાના શીલા ચિંતવનનું મૂર્તિમંત અને આદર્શ ઉદાહરણ સતી અને ધર્મની રક્ષા કરવાને કારણે તે જગતમાં સીતામાં જોવા મળે છે.
સતિ' તરીકે પણ પ્રસિદ્ધ છે.
૧૨. ઘર્મ ભાવના
૨૪૧
Page #242
--------------------------------------------------------------------------
________________
સીતા અને ભામંડલનો યુગલ જન્મ થયો. ભરોસો અને ધર્મનું શરણ હતું. ધર્મભાવનાનું ત્યારે પૂર્વભવના વૈરી દેવ દ્વારા ભામંડલનું ચિંતવન કરતાં સીતાએ મનોમન વિચાર્યુઃ અપહરણ થઇ જતા જન્મથી જ દુઃખને દેખનારી “ જિદ્ર ભગભાન ! હું ગમે ત્યાં જઉં પણ સીતાના જીવનમાં આપત્તિઓના અનેક પ્રસંગો
મને તમારું અને તમારા ધર્મનું શરણ હશે. આવ્યા છે. પણ ધર્મભાવનાના ચિંતવનના
પૂર્ણકર્મના ઉદયના કારણે મારો ભાઇ જન્મતાં જ બળે તે દરેક પ્રસંગોમાં અડીખમ ઉભી રહીને
અપહરણ પામ્યો અને મને પણ બળજબરીથી દરેક કસોટીમાંથી પાર ઉતરેલ છે. પૂર્વે
ઉઠાથી જવાનો પ્રસંગ આથી ૫ડચો છે. હું વેદવતીના ભવથી જ જિનદેવની પરમભક્ત અને
મનોમન રામને ભરી ચૂકી છે. તેથી રામ આર્થિકાનું વ્રત અંગીકાર કરનારી સીતા જન્મથી
સિવાયના કોઈ પુરુષનો પડછાયો પણ મને જ સમ્યગ્દષ્ટિ ધર્માત્મા હતી. સઘળો સંસાર
અસ્પૃશ્ય છે. મેં ધર્મની રક્ષા કરી છે તો તે ધર્મના અસાર છે અને વીતરાગી ધર્મ જ સારભૂત છે તેવું
કારણે મારા શાલની પણ રક્ષા જરૂર થશે તેવો ધર્મભાવનાનું સતત ચિંતવન તેના જીવનમાં
મને ભરોસો છે.” વણાયેલ હતું. ધર્મભાવનાના ચિંતવન વડેધર્મનું
સીતાના આ પ્રકારના ધર્મભાવનાના રક્ષણ કરવાથી ધર્મ દ્વારા આપતિ સમયે સીતાનું
ચિંતવનનો જ જાણે કોઇ એવો ચમત્કાર થયો રક્ષણ થયેલ જોવા મળે છે. તે પૈકી નમૂનારૂપ પાંચ પ્રસંગો અહીં આપવામાં આવે છે.
કે તુરત જ ધનુષ્ય જવાળારહિત થઇ ગયું.
રામચંદ્ર ધનુષ્યને હાથમાં લઇ બાણ ચઢાવીને ૧. સીતાનો સ્વયંવર
દોરી ખેંચતા જ પ્રથ્વી કંપાયમાન થાય એવો સીતાને રામ સાથે પરણવાનું વિચારવામાં
પ્રચંડ અવાજ થયો. દેવોએ ધન્ય ધન્ય શબ્દો આવ્યું હતું પણ સીતા પ્રત્યે મોહિત થયેલ
ઉચ્ચારી દૈવી પુષ્પોની વર્ષા કરી રામને વધાવ્યા. ચંદ્રગતિ વિદ્યાધરે સીતાના પિતા રાજા જનકનું
વિદ્યાધરના વિલા મોઢા વચ્ચે સીતાએ રામચંદ્રના અપહરણ કર્યું. તેથી જનકે વજાવર્ત ધનુષ્ય
કંઠમાં વરમાળા પહેરાવી તેની વલ્લભા થઇ ગઇ. ચઢાવી. શકે તેને સીતા પરણાવવાની
ધર્મભાવનાના ચિંતવનના પ્રતાપે તે કપરી વિદ્યાધરની શરત મંજૂર રાખી મુકિત મેળવી.
કસોટીમાંથી પસાર થઇ ગઇ. સીતાને રામ સાથે પરણાવવાનો વિચાર વિસારે
૨. સીતાનો વનવાસ પાડી સીતાનો સ્વયંવર યોજાયો. તે માટે રામસહિત. હજારો રાજકુમારોને આમંત્રણ પાઠવવામાં આવ્યા.
રાજા દશરથ વૈરાગ્ય પામી જિનદીક્ષા વિદ્યાધરનું દ્વોપુનિત ધનુષ્ય કોઇથી પણ ચઢાવી અંગીકાર કરવા ઉધત થયા તે જાણી ભરત પણ ન શકાય તેવું હતું. માયામયી નાગ જયાં ફંફાડા
પ્રતિબોધ પામી વૈરાગ્ય પામ્યા. પતિ અને મારે છે તેવા ધનુષ્યની સામે નજર પણ માંડી
પુત્રના વૈરાગ્યથી વિહવળ બનેલી કેકેયીએ રાજા શકાય તેવું નહોતું. ધનુષ્યમાંથી નીકળતી
દશરથ પાસે થાપણમાં રહેલું વચન માંગી રામની ભયંકર વીજળી સમાન અગ્નિની જવાળાઓ.
જગ્યાએ ભરતને રાજયગાદી સોંપાવી. ભરતને દશેય દિશાઓમાં ફેલાઇ રહી હોવાથી વિદ્યાધરને રાજયવહીવટ માટે તૈયાર કરી અને ભરતને જ સીતા પરણાવવી પડશે તેવું લાગતું હતું. તેથી રાજકાજમાં કોઇ ક્ષોભ ન થાય તે માટે પિતા જનક અને માતા વિદેહા ખુબ દુઃખી હતા. રામચંદ્રજીએ સમગ્ર પરિવારની વિદાય લઇ પરંતુ તે સમયે પણ સીતાને પોતાના ભાગ્યનો દૂરદેશાવરના એકાંત સ્થાનમાં જવા માટે રવાના
૨૪૨
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની: બાર ભાવના
Page #243
--------------------------------------------------------------------------
________________
થયા. આ વખતે સીતાએ પણ સાસુ-સસરાને સીતા ઉપર બળાત્કાર ન કર્યો. રાવણે પ્રણામ કરી પતિ સાથે જવાની જીદ પકડી. અનંતવીર્ય કેવળી પાસે ધર્મોપદેશ સાંભળી કોઇ રામચંદ્રજીએ ઘણું સમજાવી ઘેર રહી ધર્મ-ધ્યાન સ્ત્રી ન ઇચ્છે તો તેના ઉપર બળાત્કાર ના કરવાની સલાહ આપી. પણ પતિવ્રતા સીતા કરવાનું વ્રત અંગીકાર કરેલ હતું. રાવણ પોતે પોતાના નિર્ણયમાં અડગ રહી. તેણે કહ્યું. : કામદેવનો અવતાર હતો. જગતમાં કોઇ સ્ત્રી
પતિની મશ્કેલ પરિસ્જિતમાં પતયર એવી ન હોય કે જે કામદેવને ન ઇચ્છે. પરંતુ રહેવું કોઈ પણ પત્નિને છાજે નહિ. અંતરંગ સીતા તો મહાપતિવ્રતા સ્ત્રી હતી. રામચંદ્ર ૫માત્માની પાસે પહોંચવા માટે બહારમાં
સિવાય અન્ય કોઇ પુરુષ તેના સ્વપ્નમાં પણ પમેશ્વરનું શરણ હોય છે. પણ પતિવ્રતા સ્ત્રી પ્રવેશ પામે નહિ. તેથી સીતાને વશ કરવાના માટે પોતાનો પતિ જ પરમેશ્વર છે. મારો પતિ રાવણના સંઘળાં પ્રયાસ નિષ્ફળ નીવડ્યાં. ભવમાં જયાસ કરે અને હું મહેલમાં મજા 85 રામચંદ્રજીના કુશળ સમાચાર પ્રાપ્ત ન થાય ત્યાં તેમ બf શકે નહિહું છાયાની જેમ તમારી સુધી અન્ન-જળનો ત્યાગ કરી નિરાહારવ્રત ગ્રહણ સાથે રહીશ અને બને તે બધી સેવા કરીશ, કરી સીતાજી ધર્મભાવનાના ચિંતવનમાં જ રત આ દાસ તમારાથી દૂર રહી શકે નહિ.
રહ્યા. તેમણે ચિંતવ્યું: ભળી ધર્મ-દયાજ માટે મહેલની કોઇ “આ સંસાર વિચિત્ર છે, અનિત્ય છે. આવશ્યકતા નથી. ભાજંગલના એકાંતમાં અને અશરણ છે, અસાર છે. એક માત્ર લોતરાગ કુદરતના સાન્નિધ્યમાં જે ધર્મ–દયાન થાય તે ધર્મ જ શરણ અને સારભૂત છે. કોઈ રાજમહેલમાં જ થાય. તમારા સહવાસ અને અશુભકર્મના ઉદયે મારા ઉપર આ આપત્તિ સેવાથી હું મારા ધર્મ-દયાજમાં પણ જરૂર આથી પડી છે. પરંતુ પહાડ જેથી પ્રતિકૂળતામાંય આગળ વધશ.”
હું મારી ધર્મભાવના છોડશ સહિ. મારી સીતાજીના દઢ નિર્ધાર સામે રામચંદ્રજીએ ધર્મભાવના જ મને ઘેર્યબળ અને સહજશોલતા ઝૂકી જવું પડયું. વનવાસના કપરા કાળમાં અપાવશે. મારે મારી ભીતરાગો પરણતિરૂપ રામચંદ્રનો સાથ ન છોડી પતિની સેવા કરવાના ધર્મ સિવાય અન્ય કોઈ સહારાની જરૂર નથી. કારણે લોકમાં સીતાનું નામ રામથી પણ પહેલા કોઇપણ આપત્તિનો ઉકેલ અને અંત હોય જ લેવાનું પ્રચલિત થયું. તેથી તેઓ જગતમાં છે. તો આવો પણ આવશે જ.” (રામસીતાને બદલે) સીતારામ તરીકે પ્રસિદ્ધિ પામ્યા.
સીતાજીના આ પ્રકારના ધર્મભાવનાના ધર્મભાવનાના ચિંતવનના બળે સીતાજી વનવાસની કસોટીમાંથી પણ પાર ઊતર્યા અને
ચિંતવનના પ્રતાપે જ જાણે લંકામાં હનુમાનજીનું ધર્મ-ધ્યાનના માર્ગે આગળ વધતા રહ્યા.
આગમન થયું. રામચંદ્રજીના કુશળ સમાચાર ૩. સીતાનું રાવણ દ્વારા અપહરણ
પ્રાપ્ત થયા અને અગીયારમાં દિવસે વનવાસ દરમ્યાન સંઘર્ષમય જીવન હનુમાનજીના હસ્તે સીતાજીના ઉપવાસનું પારણું વીતાવતી સીતા ઉપર એકાએક વજપાત થયો. થયું. રામ-રાવણના યુદ્ધમાં રાવણનો વધ થયો રાવણ દ્વારા સીતાનું અપહરણ થયું. સીતાને અને સીતાજી કારમી કસોટીમાંથી પણ પ્રસન્ન કરવા રાવણે અનેક ઉપાય કર્યા પણ ધર્મભાવનાના ચિંતવનના બળે પાર ઉતર્યા.
૧૨. ઘર્મ ભાવના
૨૪૩
Page #244
--------------------------------------------------------------------------
________________
૪. સીતાનો ત્યાગ
ભ્રષ્ટ થયેલાં પત્નિને ઘરમાં પરત લાવવાથૉ રાવણને હરાવી રામચંદ્રજી સીતાજીને લઇને ધર્મની મર્યાદા લોપાય છે. સ્ત્રીનો પતિ કહે છે. અયોધ્યામાં પુનરાગમન પામ્યા. સીતાજીના
કે રાષણ સૌતાને હરી ગયો અને રામે દુષ્ટ આનંદના દિવસો શરૂ થયા. એક દિવસે વહેલી |
રાવણના ઘરમાં રહેલાં સૉતાને પાછી આણો. તો સવારે તેમણે બે સ્વપ્નો જોયા. તુરત જ સ્વામી
તે પણ બળાકારે હરી ગયેલા અને અત્યાચારીના પાસે જઇને તેનું ફળ પૂછ્યું. સ્વપ્નફળ બતાવતા
ઘમાં રહો ભ્રષ્ટ થયેલો ગ્રૉજે ઘમાં પાછી એણે રામે કહ્યું:
તો તેમાં તેનો શો વાંક ? સર્વ શાસ્ત્રોમાં પ્રવિણ
અને મર્યાદા પુરષોતમ રાજા રામ જે રીતે વર્તે હે પ્રિયે! પ્રથમ સ્વપ્નમાં તે બે અષ્ટાપદને
તે જ રીતે પ્રજા પ્રવર્તે તો તેમાં શો દોષ ?” તારા મુખમાં પ્રવેશતાં જોયા તેનું ફળ તારી ફૂખે મહાપરામ અને મોક્ષગામી એવા યુગલ પુત્રો
વિજયના વચનો સાંભળી રામચંદ્રના ચિત્ત અવતરશે. બીજા સ્વપ્નમાં પુષ્પક વિમાનમાંથી
ઉપર જાણે મુદ્દગરની જ ચોટ પડી. પ્રજાપાલક પૃથ્વી પર પડયું તે પ્રશસ્ત નથી. તોપણ તારી
રાજા રામ ઉપર મહાન આપત્તિ આવી પડી. એક ધર્મભાવનાના ચિંતથનના પ્રતાપે તે આપત્તિ
બાજુ સીતા પ્રત્યેનો દુર્નિવાર સ્નેહ અને બીજી દૂર થશે.”
બાજુ લોકનિંદાનો ભય. રામચંદ્ર લક્ષ્મણને
બોલાવી લોકાપવાદની વાત કરી. લક્ષ્મણે કહ્યું સમય જતાં જોડીયા બાળકોના ગર્ભના
કે સીતાજી પવિત્ર છે, શીલવંત છે, સતી ભારથી સીતા દૂબળી પડી તોપણ તેની શોભા.
શિરોમણી છે. લોકો મૂઢ અને અવિવેકી છે. એકદમ નીખરી ઉઠી. રામચંદ્ર તેની જે કોઇ
કમળો હોય તે શ્વેત ચંદ્રને પીળો દેખે તેથી ચંદ્ર અભિલાષા હોય તે જણાવવાની આજ્ઞા કરી.
પીળો થઇ જતો નથી. તેમ દૂષિત નેત્રવાળા ત્યારે સીતાએ સન્મેદશિખરાદિ તીર્થોની યાત્રા
લોકો નિષ્કલંકીને કલંક લગાડે તેથી તેનામાં કરવાની અભિલાષા વ્યકત કરી. તે જ દિવસે
કોઇ કલંક પેસી જતું નથી. સીતામાતાના પ્રજાજનોનું એક પ્રતિનિધિમંડળ રાજા રામને
| નિષ્કલંકપણાના આપ જ સાક્ષી છો. ક્રોધથી. મળવા આવ્યું. રામે નગરજનોને આગમનું કારણ
લાલચોળ થઇ ઉઠેલા લક્ષ્મણે કહ્યું કે પૂછયું. પણ કોઇના મુખમાંથી એક પણ શબ્દ
ઉપમારહિત શીલવ્રત ધરનારી પવિત્ર નીકળી શકતો નથી. રાજા રામે અભયદાના
સીતામાતાની નિંદા કરનારનો હું નાશ કરીશ. આપી જે હોય તે સ્પષ્ટ કહેવાની આજ્ઞા કરી.
મિથ્યા વચનો બોલનારની જીભ કાપી નાખીશ. ત્યારે લજ્જાથી જેનું ગળું ધાઇ ગયું છે તેવા વિજય
રામચંદ્રએ લક્ષ્મણને શાંત પાડતા કહ્યું કે નામના આગેવાને સીતાજીના કારણે થતા લોકાપવાદની વાત કરતાં કહ્યું:
આ અપવાદ શસ્ત્રોથી દૂર ન થઇ શકે.
અપવાદરૂપી રજ ઝડપથી વિસ્તાર પામી તેજસ્વી હે સ્વામી ! નિર્બળની યુવાન સ્ત્રૉને
પુરુષની કાંતિને પણ હણે છે. તેથી એ રજને બળવાન પાપોએ હરી જઇ તેના ઉપર બળાત્કાર
ફેલાતી અટકાવવી જોઇએ. હે ભાઇ ! ચંદ્રમાં ગુજાર્યો છે. આથી શૌલવંત સ્ત્ર અત્યાચારીના
સમાન ઉજ્જવળ આપણું ગોત્ર છે. તે ઘરમાં અત્યંત દુ:ખી થઇ છે. સિપાઇઓએ પાપોને
અપકીર્તિરૂપ મેઘમાળાથી આચ્છાદિત ન થઇ સજા કરી તે સ્ત્રીને મુક્ત કરાવ્યો છે. તેનો પતિ
જાય તે જોવું આપણો રાજધર્મ છે. ત્યારે તેને પોતાને ઘેર પરત લાવ્યો છે. પણ આ રીતે લક્ષ્મણે રામચંદ્રને કહ્યું કે રાજધર્મ નિભાવવા.
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની જનની બાર ભાવના
૨૪
Page #245
--------------------------------------------------------------------------
________________
Ole
માટે સીતાને દુઃખી કરવી યોગ્ય નથી. લોકો યુગલનો વિયોગ કરાવ્યો હશે, તેથી જ મને તો મુનિઓની પણ નિંદા કરે છે. જિનધર્મનોય સ્વામીનો વિયોગ થયો. અપવાદ કરે છે. તો શું લોકાપવાદના કારણે
' અરે! નરોત્તમ રામ પ્રજાપાલક છે તો પત્નના ધર્મનો ત્યાગ કરીએ છીએ ? તો લોકોપવાદના.
પાલક નથી ? તેઓએ મને કાંઈ ભાત પણ કારણે જાનકીને કેમ તજાય ?
જણાવ્યા થિના મારા હેઠળું બહાનું બનાવ્યો મને રામે લક્ષ્મણને કહ્યું કે તારી વાત તદ્દન સત્ય નિર્જન વનમાં છોડી દીધો. પરંતુ તેઓ પણ શું છે. પરંતુ ન્યાયમાર્ગી મનુષ્ય અને પ્રજાવત્સલ કરે? શાસ્ત્રજ્ઞ અને શુદ્ધ કુળમાં જન્મેલ હોય રાજવી લોકવિરુદ્ધ કાર્યને તજે છે. જેની કીર્તિરૂપ તેમની એ જ રીત છે કે તેઓ બીજા કોઈથી જ વધૂને અપવાદરૂપ બળવાન હરી જાય તેનું જીવન હરે પણ લોકાપલાઠથ જરૂર કરે. ભલું નથી. એવા જીવનથી તો મરણ ભલું છે. હું દોષ રહિત છું તેમ તેઓ સારી રીતે જાણે રામચંદ્રજીએ તુરત જ કૃતાંતવક્ર નામના
છે. તોપણ તેમણે મને અચાય કર્યો. પરંતુ તેમાં સેનાપતિને બોલાવીને સન્મેદશિખરાદિ તીર્થોની.
મારા જ કર્મનો ઉદય છે. યાત્રા કરાવી સીતાજીને સિંહનાદ વનમાં એકલી.
સેનાપતિ ! તમે તમારી ફરજ બજાવ્યો અને છોડી આવવાની આજ્ઞા કરી.
મને છોડીને જતા રહો. મને મારો લોતરાગ ધર્મ તીર્થોની યાત્રા કરી સીતાજીનો રથ સિંહનાદ
અને ધર્મભાવનાનું ચિતલજ જ સહાયક છે.” અટવીમાં આવી પહોંચ્યો. કૃતાંતવક્ર રથને રોકી એકદમ રડી પડ્યો અને સીતાજીને કાંઇ કહી
ખુબ જ દુઃખી હૃદયે વિદાય લેતા પહેલાં શકયો નહિ. સીતાજીએ સાંત્વના આપી જે હોય
કૃતાંતવક્રે સીતાજીને કહ્યું તે જણાવવા કહ્યું. તાંતવક્ર સેનાપતિએ સઘળો
- “હે માતા ! રામચંદ્રજીને કોઈ સંદેશો કહેવો છે?” વૃતાંત જણાવી પોતાની જાતને ધિક્કારતા કહ્યું: ત્યારે સીતાએ કહ્યું :
હે માતા ! પારકી ચાકરીના કારણે પરવશ “રામચંદ્રજીને બીજું કાંઈ નહિ પણ એટલું થઇ આ મહ/જ પાપકર્મનો હું ભાગૌઠાર થયો છે. જરૂર કહેજે કે લોકાપવાદના ભયના કારણે ચાકર કરતાં તો કૂકર (કૂતરો) ભલો. જે પૂછડી મને ભલે ત્યજી પણ લોકાપવાદના કારણે પટપટાલૌને સ્વાધૉજ જીવન જીવે છે. ધિક્કાર ભંતરાગ ધર્મ પરણિતિના આધારભૂત જૈન છે આવાં પરાધૉજ ચાકરી જે.”
| ધર્મને કયારેય ન તજે. આપ ધર્માત્મા છો સર્ષ કૃતાંતવક્રના વચનો સાંભળી સીતાજી ઉપર
શાસ્ત્રોના જાણકાર છો અને અમે તો તૂચ્છ વજપાત જ થયો. તે મૂચ્છિત થઇ ઢળી પડ્યા.
શ્રી છીએ. અમે તમને કાંઇ પણ કહેલા સમર્થ
નથી. પરંતુ જગતમાં બધું જ મળે છે પણ પરંતુ ત્યારબાદ તુરત જ સ્વસ્થ થઈને તેણે કહ્યું
એક જિનપ્રણોત થોતરાગ ધર્મ જ મહાભાગ્યે “હે કૃતાંતલક ! મારા કારણે તે દુઃખી ન થા.
મળે છે. તેથી ધર્મ અને ધર્મભાવનાનું ચિંતન મારા જ કોઈ અશુભકર્મનો ઉદય છે જેના કારણે
કયારેય છોડવું નહિ.” મારા ઉપર આ આપત્તિ આવી પડી છે. પૂર્વભવમાં મેં મુનર્નિંદા કરી હશે જેથી આ
' એમ કહીને સીતાજી ફરીથી મૂચ્છિત થઇ ભાથમાં મારે લોકનિંદાનો ભોગ બનવું પડ્યું
ઢળી પડ્યા. કૃતાંતવક્ર સીતાજીને મુચ્છિત છે. કમળોના થનમાં રહેતા ચકલા-ચકલીના મૂકીને જતા ખુબ દુ:ખી થયો પરંતુ રામચંદ્રજીની ૧૨. ઘર્મ ભાવના
૨૪૫
Page #246
--------------------------------------------------------------------------
________________
ખુબ ભિન્ન હૃદયે તે અયોધ્યા પરત આવ્યો.
આજ્ઞાને આધીન તેમ કર્યા વિના છૂટકો નહોતો. | સીતાનો પણ ત્યાગ કર્યો અને તે સીતાને શોધવા હું ફરી રહ્યો છું તે બાબત પણ જણાવી. કુશે કહ્યુંઃ
આ બાજુ થોડી વાર પછી સચેત થઇ સીતાજી ધર્મભાવનાનું ચિંતવન કરવા લાગ્યા. ધર્મભાવનાના ચિંતવનના પ્રતાપે તેનો પાપનો ઉદય પૂરો થયો અને પુણ્યનો પ્રકાશ થયો. તે સમયે હાથીને પકડવા નિર્જન વનમાં પ્રવેશેલા રાજા વાંઘે દેવાંગના સમાન સીતાજીને જોયા સઘળો વૃતાંત જાણી સીતાજીને સાંત્વના આપી અને પોતાની પુંડરિકપુર નગરીમાં લાવ્યો. સીતાજીને કૂખે અનંગલવણ અને મદનાંકુશ કે જેઓ લવ-કુશ તરીકે ઓળખાયા તેવા જોડીયા પુત્રોનો જન્મ થયો. આ રીતે રામચંદ્રજી દ્વારા ત્યજાયેલી સીતા ધર્મભાવનાના બળે આપત્તિમાંથી હંગરી ગયા. ૫. સીતાની અગ્નિપરીક્ષા
રામચંદ્ર દ્વારા નિર્જન વનમાં ત્યજાયેલ સીતાજીને શોધવા નારદ ચારેબાજુ ફરી રહ્યા છે. તેમાં તેમણે વનક્રિડા કરી રહેલા લવ-કુશને જોયા. દેવ જેવા જણાતા કુમારોથી આકર્ષાઇને નારદ તેમની પાસે આવ્યા. બન્ને કુમારોએ ઉભા થઇને હાથ જોડીને નારદનું સન્માન કર્યુ, નારદે તેમને આર્શીવાદ આપતા કહ્યુંઃ
“નરનાથ રામ-લક્ષ્મણ જેબી તમારી એડી છે. બળટેલ-નાસુટેલ બેલા રામ-લક્ષ્મણ જેવી
જ્ઞમાં તમને મળો. '
બન્ને કુમારોએ રામ-લક્ષ્મણ કોણ છે તેમ પૂછયું. નારદે જણાવ્યું કે સમગ્ર પૃથ્વીનો પત્ર બનાવી, સકળ વનરાઇની કલમ બનાવી, સાતેય સમુદ્રોના પાણી જેટલી શાહી વડે રામલક્ષ્મણના ગુણોનું આલેખન કરવામાં આવે તો પણ થઈ શકે નહિ. તેમ છતાં કુમારોના
આગ્રહથી તેમણે રામ-લક્ષ્મણની સઘળી વાત
કરી. પ્રજાના હિતાર્થે પોતાની પ્યારી પત્નિ
૨૪૬
“હું ામાં ! સમે સહેવાને અયંકર બમાં kev દીધી તે સારૂં ન કહેવાય. લોકોપવાદ નિવારવાના બીજા પણ ઉપાય હોય છે."
લવે પૂછ્યું :
“ જાગી ખોન્યા કેટલું દુર છે ?" નારદે ઉત્તર આપ્યો કે એકસો ને આઠ યોજન દૂર છે. લવ-કુશે અયોધ્યા ઉપર ચઢાઈ કરવાની તૈયારી કરી. પુત્રોની પિતા ઉપરની ચઢાઈના સમાચાર સાંભળી સીતા રડવા લાગી. તેથી બન્ને કુમારો માતા પાસે આવ્યા અને રૂદનનું કારણ પુછ્યું. સીતાએ બધી વાત કરી કહ્યું કે પિતા સામે યુદ્ધ કરવાનું ન હોય. જાઓ, જઇને તેમને પ્રણામ કરો. ત્યારે પુત્રોએ કહ્યુ? કે અમારા પિતા શત્રુભાવરૂપ થયા છે. અમે તેમનો વધ નહીં કરીએ પણ રણમેદાનમાં તેમને હરાવી માનભંગ કરી તમારો મેળાપ કરાવીશું.
યુદ્ધના મેદાનમાં રામની સામે અનંગવલણ અને લક્ષ્મણની સામે મદનાંકુશ આવીને ઊભા રહ્યા. બન્ને કુમારો જાણે છે કે આ મારા પિતા અને કાકા છે. પણ રામ-લક્ષ્મણ કાંઇ જાણતા નથી. તેઓ શત્રુ સમજીને કુમાર પર શસ્ત્રો ચલાવે છે પણ બન્ને કુમારના પરાક્રમ આગળ સઘળાં શસ્ત્રો શિથિલ થઇ ગયા. કુમારોએ એવી નિપુણતાથી પ્રહાર કર્યા કે મર્મસ્થાન પર
ન લાગે અને સામાન્ય ચોટ લાગે. તોપણ રામ-લક્ષ્મણ મૂર્છિત થઇ ગયા. થોડીવાર પછી સચેત થયેલા લક્ષ્મણ અને મદનાંકુશ વચ્ચે તુમુલ યુદ્ધ જામી પડયું. બધાં આયુધો
નિષ્ફળ નીવડતાં લક્ષ્મણે દેવોપુનિત ચંક્રરત્ન હાથમાં લઇ મદનાંકુશ ઉપર ચલાવ્યું. ચંક્રરત્ન
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની નનીઃ બાર ભાવના
Page #247
--------------------------------------------------------------------------
________________
પ્રભાવરહિત થઇ મદનાંકુશની પ્રદક્ષિણા કરી પાછું ફર્યું. બીજીવાર ચલાવ્યું તો બીજીવાર પણ પાછું ફર્યુ. કોટિશિલા ઉપાડનાર વાસુદેવ લક્ષ્મણ લજ્જિત થઇને યુદ્ધની ક્રિયાથી શિથિલ થયા. ત્યારે નારદના કહેવાથી સિદ્ધાર્થે લક્ષ્મણને જઇને કહ્યું કે આ બન્ને કુમારો જાનકીના પુત્રો છે. તમારા જ ગોત્રના હોવાથી તેના ઉપર ચક્રાદિક શસ્ત્રો ચાલશે નહિ. લક્ષ્મણે કુમારોનો વૃતાંત સાંભળી હર્ષિત થઇને હથિયાર હેઠા મૂક્યા.
લક્ષ્મણની સાથે વિભીષણ, સુગ્રીવ, હનુમાન વગેરે બધાયે મળીને રામને સીતાને પાછી લાવવાની વિનંતી કરી, પરંતુ લોકોપવાદના કારણે જેને ત્યજી દીધી છે. તેને કેવી રીતે પાછી લવાય. ઊંડા વિચાર બાદ રામચંદ્રજીએ કહ્યું કે સીતા શપથ લઇને શુદ્ધ થઇને મારા ઘરમાં પ્રવેશ કરે. સીતાજીએ જણાવ્યું કે જગતમાં જે કોઇ દિવ્ય શપથ હોય તે લઇને હું લોકોનો સંદેહ દૂર કરૂં. હે નાથ ! તમો કહો તો કાળકૂટ્ વિષ પી જાઉ. અગ્નિની જવાળાઓમાં પ્રવેશ કરૂં. રામચંદ્રએ એકાદ ક્ષણ વિચારીને સીતાજીને અગ્નિકુંડમાં પ્રવેશવાની
આજ્ઞા કરી.
અરે ! વીતરાગી ધર્મ અને તેના ધારક ધર્માત્માની કસોટી કાયમ થતી જ રહે છે. સો
રચના શુદ્ધ સોનાને પણ પોતાની શુદ્ધતાની ખાત્રી કરાવવા ક્સોટીના પથ્થર ઉપર ઘસાવું પડે છે, અને અગ્નિમાં તપાસવું પડે છે. તેમ ધર્માત્માની પણ પરીક્ષા થાય તેમાં કોઇ આશ્ચર્ય નથી. અગ્નિકુંડમાં પ્રવેશતા સીતાએ ધર્મભાવનાનું ચિંતવન કરતા કહ્યું :
“આ જગતમાં નવરાર્ગ ધર્મ જ શરણ છે, આધાર છે, તારણહાર છે, જે ધર્મને ધારણ કરી
૧૨. થર્મ ભાવના
ગમે તેવા કપરા સંયોગોમાં પણ ધર્મભાવનાના ચિંતવન દ્વારા તેને જાળવી રાખે છે તો ધર્મ પણ ધર્માત્માની મુશ્કેલ ર્પારસ્થિતિમાં રક્ષા કરે છે. ધર્મ અને ધર્મભાવનાના બળે હું કેટલીય પરીક્ષાઓમાંથી પસાર થયેલા છું તો આ અપિરીક્ષામાંથી પણ મને પસાર કરજે. આ મારી અંતિમ પરીક્ષા છે અને તેમાંથી પસાર થા તો મારૂં સમગ્ર જીવન આર્થિકાઠીક્ષા અંગીકાર કરી ધર્મને ખાતર વ્યì કરીશ.
હૈ પટેલતા ! એ હું મારા શીલવ્રતને સૂકી હોઉં અને તેના કારણે રામચંદ્ર સિવાય અન્ય કોઇ પુરુષને ચિંતવ્યું હોય કે અન્ય કોઇ પુરુષને મસ થઈ શક્તથી ૩ ઇ હોઉં તો મને બાળીને ભસ્મ કરજે, હિર ધર્મની લાજ રાખજે. જગતમાં સીતાનો પાઠ થયો તેમ ધર્મનો અપવાદ થવા દેતો નહિ.’’
સીતાજીએ ઉપર મુજબ ધર્મભાવના ભાવતા નમસ્કાર મંત્ર ભણીને અગ્નિકુંડમાં પ્રવેશ કર્યો. પરંતુ સીતાના શીલ અને ધર્મના પ્રભાવે દેવોએ સહાય કરી, અગ્નિકુંડ કમળયુક્ત સરોવરમાં ફેરવાઇ ગયું. તેના મધ્યમાં રત્નજડિત સિંહાસન રચાયું અને દેવાંગનાઓએ સીતાજીને તેના ઉપર બિરાજમાન કરી. ચારેબાજુ સીતાજીનો અને તેમની ધર્મભાવનાનો જય જયકાર થયો.
પાવ પૂર્વક ક મેં ઢમંડ વ રહ્યા ! સીતા જે શપથ ભેળે પગે તવ રાનો વા | તુમ ધ્યાન ધાર નાની પળ ચારતી તર્તા । તત્વlલ હી સર સ્વચ્છ હુા મલ લહલહીં ||
જે ધર્મભાવનાના ચિંતવન વડે ધર્મનું રક્ષણ કરે છે તેનું પણ આપત્તિ સમયે ધર્મ વડે રક્ષણ થાય છે, એવા ઘર્મ રક્ષતિ રક્ષિતો સિદ્ધાંતને ચરિતાર્થ કરનારી ધર્મમૂર્તિ સતી સીતાને શત્ શત્
પ્રણામ.
૨૪૭
Page #248
--------------------------------------------------------------------------
________________
<ટyઇ>
ઉઘત : તૈયાર, તત્પર; વિહવળ : બેચેન, બાવરી; ક્ષોભ : શરમ, સંકોચ, ગામરાટ, વ્યગ્રતા; • લોકાપવાદ: લોક દ્વારા થતો અપવાદ, લોકનિંદા, લોકો દ્વારા આળ મૂકાવી કે વગોણું થવુંદોદ : સ્ત્રી ગર્ભવતી થવાથી થતી તીવ્ર અભિલાષા; સામાન્ય સ્ત્રી શર્મિણી થતા તેને અમુક પ્રકારની ખાવા-પીવા જેવી ઉત્કટ ઈચ્છા થતી હોય છે. સીતાજી ગર્ભવતી થતાં તેમને સમેદશિખરજી વગેરે તીર્થયાત્રાની અદમ્ય ભાવના થઈ હતી, તેને દોહદ કહે છે: કાળકૂટ વિષ : હળાહળ ઝેર; • આર્ઘિકાદીક્ષા : એક વસ્ત્રધારી ઉોગ્ય પ્રતિમાપારી સ્ત્રીલિંગ ઘારણ કરવાની શાસ્ત્રોકત વિધિ.
Kસંદર્ભગ્રંથ> વીતરાગતાપ ઘર્મનું અનેક પ્રકારે નિરૂપણ ૧. વસ્તુનો સ્વભાવ તે ધર્મ :: ૧, પ્રવચનસાર : ગાથા ૭ની જયસેનાચાર્યવૃત ટીકા; • . પરમાત્મપ્રકાશ ; અધ્યાય ૨, ગાથા ૬૮; • 3, મહાપુરાણ ૪૭30ર; • ૪. જૈ.સિ.કોશ.ભાગ-ર ઘર્મ ૧/૧, પાનું ૪૬૬; ૨. ઉત્તમ સમાદિ દશ લાક્ષણ તે ઘર્મ : ૧, જ્ઞાનાર્ણવ : સર્ગર : દ્વાદશભાવના ; ૧ર, ઘર્મ ભાવના શ્લોક ૨ ૦ ૨. પહ્માનંદીપંચવિંશતિ : ૧/ 0; . 3. દ્રવ્યસંગ્રહ : માથાં ૩૫ ની ટીકા; • ૪, દર્શનપાહુડ ; માથા ૯ ની ટીકા; • ૫, સંપામીકાર્તિકેયાનુપ્રેક્ષા ; ગીથી ૪૭૮;
૬. ચારિત્રસાર ; પ૮/૧; ૦ ૭. સર્વાર્થસિદ્ધિ : ૯/૬/૪૧૩/૫; ૦ ૮. જૈ .સિ.કોશ ભિાગ-૨ ઘર્મ- ૯, પાનું ૪૭૬; 3. રત્નત્રય તે ઘર્મ :: • ૧. રજનકરંડ શ્રાવકાચાર ; ગાથા : 3; • ૨. તવાનુશાસન ; ગાથા ૫૧; •3. હૃધ્યસંગ્રહ : ગાથા ૧૪પની ટીકા; • ૪. જૈ.સિ,કોશ : ભાગ ૨ : ઘર્મ ૧/3, પાનું ૪૬૬; ૪. જીવદયા તે ઘર્મ :: • ૧. બોઘપાડ : માથા ૨૫; • ૨, પાનંદી પંચવિંશતી : ૧/૮; • 3. દર્શનપાહુ5 ગાથા ર ની ટીકા; • ૪. સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા : ગાથા ૪૭૮; ૫. જૈ .સિ.કોશ : ભાગ ૨ : ઘર્મ ૧/૨, પાનું ૪૬૬; ૫. અહિંસા તે ઘર્મ : ૧, સંસ્કૃત સુભાષિત; ૨. પુરૂષાર્થસિધિઉપાય શ્લોક ૪૨,૪૩,૪૮; 3. પરમાત્મપ્રકાશ : અધ્યાય-૨ ગાથા ૧રપની ટીકામાંનો ઉદધૃત શ્લોક; • ૪. બોધપાદુ : ગાથા ર૫; • ૫. સર્વાર્થસિદ્ધિ ૯/૭/૪૧૮/૨૬; • ૬. તત્વાર્થરાજધાતિંક: 5 /13/૫/પર૪/૬; • ૭. વ્યસંગ્રહ : ગાથા 3પ ની ટીકા ૮, જૈ .સિ.કોશ: ભાગ-૨ ઘર્મ ૧/૨, પાનું ૪૬૬;. ૬. ઈષ્ટ સ્થાનને પ્રાપ્ત કરાવે તે ઘર્મ :: • ૧. સર્વાશસિદ્ધિ ૯/૨/૪0૬/૧૧; • ૨. તત્વાર્થરાજવાર્તિક : ૯/૨/૩/પ૯૧/3ર; • 3. રતન રંગ શ્રાવકાચાર ; ગાથા ર; • ૪. મહાપુરાણ • ૫. જ્ઞાનાર્ણવ : ૨-૧0/૧૫; • ૬. જૈ .સિ.કોશ: ભિાગ-ર ઘર્મ ૧/૧, પાનું ૪૬૬; ઘર્મભાવનાના અન્ય મુદ્દાઓ :૧, બારસઅણુપેફયાનુપ્રેક્ષા : ગાથા ૬૮ થી ૮૨; • ૨. સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા : ગાથા 30ર થી ૪૩૭; - ૩. ભિગવતી આરાઘના : ગાથા ૧૮૫૧ થી ૧૮૫૯; . ૪. જ્ઞાનર્ણવ : સર્મર : બ્લોક ૧૫૦ થી ૧૭3; • ૫. મૂલાચાર : ઉત્તરાર્ધ ; માથા ઉપર થી ૭પ૬; • ૬ તત્વાર્થસાર ; અધ્યાય ; ; ગાથા ૪૨; ૭. પાનંદી પંચવિંશતિ ; અધ્યાય : ૬, શ્લોક ૫૬, ૫૭; અધ્યાય : ૧, શ્લોક : ૧૮ર; • ૮. નગોર ઘમમૃત : અધ્યાય : ૬, ગાથા ૮0, ૮૧; • ૯. સમણસુd : માથા પર૫ ૧0. તાવાર્થરાજ વાડિ ૬ /૭, ૧૧/0૩/૪; • ૧૧. સર્વાર્થસિદ્ધિ : ૬/૭,૧૧/s00/૪; • ૧ર, બૃહદદ્રવ્યસંગ્રહ : ગાથા ૩૫ની ટીકા, ૧૩, ચારિત્રસાર ; ર0૧/3; • ૧૪. બહેનથીનાં વર્ષનામૃત : નં. ર૩૬; • ૧૫, પ્રવચનસાર : ગાથા : ૭ અને તેની ટીકા; • ૧૬ જૈ .સિ.કોશ: ભાગ-૧ : અનુપ્રેક્ષા : ૧/૪, પાનું-૭૯; • ભાગર ; ઘર્મ, • ઘર્મભાવનાની કથા : ઘર્મ રક્ષિત રક્ષિતો :: • ૧. રવિષેણઆચાર્યત પાપુરાણ પર્વ ૨૫, ૩૧,૩૨, ૪૪,૪૯, ૫,૯૬,૯૭,૧ીર,103,10પના આધારે
" હેતુલક્ષી પ્રશ્નો યોગ્ય વિકલ્પ પસંદ કરી બાજુનાં| ચોરસમાં દર્શાવો. ૦૬. શું કરવાથી ધર્મ થાય?
os.[] ૦૧. વીતરાગતારૂપ ધર્મને ક્યા નામે ઓળખી શકાતું નથી? ૦૧. [].
A:: ભગવાનની ભકિત-પૂજા B:: વ્રત-તપશ્ચરણ A:: સમ્યગ્દર્શન B:: સમ્ય રંગ
C:: ઘણાં શાસ્ત્રોનો અભ્યાસ D:: સ્વ-પરનો વિવેક C:: સામ્યભાવ D:: મોડશોભ વિનાના નિજ પરિણામ ૦૭. પોતાની મહાનતા કોના કારણે હોય છે? ૦૭. [] ૦૨. ૨૮cત્રય શું છે?
A:: ઉચ્ચશક્ષણ B:: સત્તા C:: સંપd D:: ધર્મ A:: હીરા-મણેઝ-મોતી B:: દ્રવ્ય-ગુણ-પર્યાય
૦૮. ધર્મની રક્ષા કરનારની રક્ષા કોના દ્વારા થાય છે? ૦૮.|| C:: સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારેત્ર D:: સદૈવ-ગુરુ-શાસ્ત્ર
A:: પોતા B:: ધર્મ C:: ભગવાન D:: રક્ષક દેવ 03. અહિંસા શું નથી?
૦૩. ૦૯. પુણ્યભાવને છોડવાથી જ્ઞાની કેવા થાય છે? ૦૯. [] A:: પરમ ધર્મ B:: પરમ દાન C:: પરમ ધન D:: પરમ સંયમ
A:: પાપી B:: મોક્ષમાર્ગમાં એકદમ પાછળ ૦૪. ધર્મ શું છે?
C:: મોક્ષમાર્ગમાં એકદમ આગળ D:: નિરાધાર A:: સંપ્રદાય B:: માનવતા C:: સદાચાર D:: વીતરાગતાં
૧૦. ખારેય ભાવતા શા માટે હોય છે?
૧૦. || o૫. કોર્ટે જાણ્યા વિના ધર્મતી પ્રાપ્ત ન થાય?
૦૫. [ ]
A:: આત્માના ધર્મ9:: પુણ્યની પ્રાપ્ત A:: બાર અંગ B:: ધર્મની ગત-અર્થાત
C:: પાપની આલોચના D:: મુનદીક્ષા અંગીકાર કરવા C:: દેવ-ગુરુ-શાસ્ત્ર ):: પોતાના શુદ્ધ સ્વરૂપ
૦૪.
|
૨૪૮
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની: બાર ભાવના
Page #249
--------------------------------------------------------------------------
________________
ઢાંતર પ્રશ્નો નીચેના પ્રશ્નોના એક કે બે વાકયમાં જવાબ આપો. નીચેના પ્રશ્નોના વિસ્તૃત જવાબ આપો. ૦૧. ધર્મ શું છે?
૦૧. ધર્મભાવનાની વ્યાખ્યા અને તેની સમજૂતી આપો. ૦૨. ધર્મભાવના કોને કહે છે?
૦૨. વસ્તુના સ્વભાવ તરીકેવીંતરાગતારૂપ ધર્મનું નિરૂપણ સમજાવો. ૦૩. વીતરાગતારૂપ ધર્મના સમાનાર્થી નામ આપો. 03. ઉત્તમ ક્ષમાટે દશ લક્ષણારૂપે ધર્મનું નિરૂપણ સમજાવો. ૦૪. વીતરાગતારૂખ ધર્મનાનિરૂપણના મુખ્ય પ્રકારના નામ આપો.
૦૪. રત્નત્રયરૂપે ધર્મનું નિરૂપણ સમજાવો. ૦૫. ધર્મના દશ લક્ષણના નામ આપો.
૦૫. સમ્યગ્દર્શન કોને કહે છે? ૦૬. ધર્મના પ્રતિપાદક તીર્થંકરદેવ કોને ધર્મ કહે છે?
૦૬. સમ્યજ્ઞાન કોને કહે છે?
૦૭. સમ્યકુચારેત્ર કોને કહે છે? ૦૭. જીવદયા કોને કહે છે?
૦૮. જીવદયારૂપે ધર્મનું નિરૂપણ સમજાવો. ૦૮. જીવદયાના બે પ્રકાર જણાવો.
૦૯. અહિંસારૂપે ધર્મનું નિરૂપણ સમજાવો. ૦૯. નિશ્ચયથી જીવદયા શું છે?
૧૦. ઇઝટ સ્થાનને પ્રાપ્ત કરાવે તે ધર્મ એ વતરાગતારૂપ ૧૦. વ્યવહારથી જીવદયા શું છે?
ધર્મનું જ નિરૂપણ છે તે સમજાવો. ૧ ૧. નિશ્ચયથી અહંસા શું છે?
૧૧. ધર્મ એ શું છે અને શું નથી? તે સમજાવો. ૧૨. વ્યવહારથી અહિંસા શું છે?
૧૨. ધર્મની પ્રાપ્તિ કઈ રીતે છે? અને કઈ રીતે નથી? તે સમજાવો. 13. ભાવહિંસા શું છે?
13. બોધિદુર્લભભાવના અને ધર્મભાવના વરચેના ચિંતવનના ૧૪. દ્રવ્યહંસા શું છે?
ભેદને સમજાવો.
૧૪. ધર્મનો મહિમા સાજવો. ૧પ. જીવનું ઇષ્ટ સ્થાન શું છે?
૧૫. ધર્મભાવનાના ચિંતવનથી સહનશીલતા કઈ રીતે આવે છે? ૧૬. મોક્ષમાં જીવને કેવું સુખ હોય છે?
૧૬. ધર્મભાવનાના ચિંતવનથી કઈ રીતે સમાધાનવૃત્તિ આવે છે? ૧૭. ધર્મ એ આત્માની કેવી અવસ્થા હોય છે?
૧૭. શા માટે આ જીવને જો કોઈ ઉપાદેય હોય તો તે ૧૮. કેવા શુભભાવને વ્યવહારથી ધર્મ કહેવાય છે?
વીતરાગભાવરૂપ ધર્મ જ છે? તે સમજાવો. ૧૯. ધર્મ માટે શું જરૂરી છે?
૧૮. શા માટે શુભભાવ હેય છે? ૨૦. પૂજયશ્રી કાનજીસ્વામીના શબ્દોમાં ધર્મનું સ્વરૂપ શું છે? ૧૯. પોતાનું સાંસારિક જીવન જ ધર્મભાવનાનું સાધન કે ૨૧. જગતમાં ધર્મના મર્મને જાણનારા લોકો કેટલાં હોય છે? કારણ કઈ રીતે થાય છે? તે સમજાવો ૨૨. ધર્મ માટે શેની જરૂર હોય છે?
૨૦. ધર્મભાવનાનો અભ્યાસ કઈ રીતે વસ્તુસ્વરૂપની સમજણ
કરાવનાર છે તે સમજાવો ૨૩. આત્માની મહાનતા એટલે શું?
૨૧. ધર્મભાવનાનો અભ્યાસ કઈ રીતે સંસાર પ્રત્યેના વૈરાગ્યનું ૨૪. શા માટે કલ્પવૃક્ષ કરતાં પણ ધર્મ વધુ મહેમાવંત છે?
કારણ છે? તે સમજાવો ૨૫. ધર્મભાવનાની ચિંતવન પ્રક્રિયામાં શેની વિચારણા હોય છે? ૨૨. ધર્મભાવનાનું ફળ ધર્મનું સાચું વીતરાગ સ્વરૂપ ૨૬. ધર્મભાવનાનો અભ્યાસ એટલે શું?
સમજાવનાર કઇ રીતે છે? ૨૭. શુભાશુભરાગનો માર્ગ અને વીતરાગનો માર્ગ પરસ્પર ૨૩. ધર્મભાવનાનું ફળ વીંતરાગતાની ભાવના કઇ રીતે છે? કેવો છે?
૨૪. ધર્મને ધારણ કરવા માટે શું કરવું જોઈએ? ૨૮. મોક્ષનો માર્ગ અને સંસારનો માર્ગ શું છે?
નીચેનાનો તફાવત કોષ્ટકમાં રજૂ કરો. ૨૯. ધર્મનું સ્વરૂપ હંમેશા કેવું હોય છે?
૧. બોધિદુર્લભભાવના અને ધર્મભાવના. 3૦. બારેય ભાવનાના ફળમાં શેની પ્રાપ્તિ હોય છે?
૧૨. ઘર્મ ભાવના
૨૪૯
Page #250
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ : ૧ : બારભાવનાના કાવ્યો
બારભાવના સંબંધી ઇન્દેમાં સ્રો ઉપરાંત કાવ્યો જોવા મળે છે, તેમાંથી ભાવવાહી, મધુર અને સારી રીત ગેય હોઇ તેવા પાંચ કાવ્યો અહીં આપવામાં આવે છે. આ કાવ્યો પૈકી કેટલાકની સંતમય રહી. પણ ઉપલબ્ધ હોય છે, જેને વારંવાર ભળવાથી જે તે કાવ્ય સરળતાથી કંઠસ્થ કરી શકાય છે. આ કાવ્યો પૈકી એકાદ કાવ્ય તેના ભાવાર્થ હિત કંઠસ્થ કરી તેનો નિર્ધાર્યા મત પાઠ કરો મુમુક્ષુઓ માટે અત્યંત ઉપકારી છે. તેથી અહીં દરેક કાવ્યનો ગુજરાતી ભાવાનુવાદ પણ આપવામાં આવે છે, પં.ભૂધરદાસનું કાવ્ય અત્યંત પ્રાંત અને પ્રસિદ્ધ હોવાથી તેનું અંગ્રેજી રૂપાંતર પણ આપવામાં આવેલ છે,
કાવ્ય નં.૧: પંડિતશ્રી ભૂધરદાસકૃત બારભાવના
૧. અનિત્યશાવના
राजा राणा छत्रपति, हथियन को असवार ।
मरना सबको अंक दिन, अपनी अपनी धार ॥
મરણ રામયે મોટા સૈન્યનું બળ હોય, દેવી-દેવતા હાજરાહજૂર હોય, માતા-પિતા-પરિવાર ખડા પગે સેવામાં હોય તોપણ તે કોઈ મરણથી બચાવી શકતું નથી. તેથી કોઈ શરણ નથી. । અને પોતાનો ત્રિકાળી ધ્રુવ શુદ્ધાત્મા જ પોતાને શરણ છે. અશરણમૂિત સાંસારિક સંયોગોનો આશ્રય છોડી પોતાના મતી શિાિં ચીપ xt, vit = ના। શરત શુદ્ધાત્માનો જ આશ્રય કવાનો ઉપાય વિચારો
दल बल देवी देवता, मात पिता परिवार
તેથી
તે અશરણમાપના છે.
૨૫૦
ર. અશરણભાવના
ગમે તેટલો મોટો ચક્રવર્તી રાજા હોય કે છત્રપતિ મહારાણા હોય કે હાથી ઉપર સવારી કરનાર હોય દરેકને પોતપોતાના રામયે અવશ્ય મરવું પડે છે. કોઈ નિત્ય નથી. પરંતુ પોતાના ત્રિકાળી શુદ્ધ આત્મા નિત્ય છે સાંસારિક અનિત્ય સંયોગોનું લક્ષ છોડી પોતાના પારમાર્થિક નિત્ય શુદ્ધાત્માનું લગ્ન કરવાના ઉપાયની વિચારણા કરવી તે અનિત્યમિાવના છે.
૩. સંસારમાવના
ઘન વિના નિર્ધન અને વધતી જતી તૃષ્ણાના કારણે ઘનવાન દુ:ખી હોય છે. સઘળા સંસારમાં શોઘ કરવા છતાં
પામ પિયા વિલંગ :ચી, સુખ્ખા દશ ધનવાન । ક્યાંય સુધ જોવા મળતું નથી. તેથી સંસાર અસાર છે. સંસારથી વિનું મૌટ્ટ અને મોક્ષમાર્ગ સુખમય હોવાથી સારામૃત છે. તેથી હીં ન સુઅ સંસાર મેં, સવ ગ૧ રેક્યો કાન ॥ અસાર સંસારનું પ્રયોજન વિચારવું તે સંસારભાવના છે.
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ાની : બાર ભાવના
Page #251
--------------------------------------------------------------------------
________________
૪. એકત્વભાવના
જીવ જન્મે ત્યારે એકલો હોય છે અને મારે ત્યારે પણ એકલો જ હોય છે. જન્મ-મરણ વચ્ચેના ગાળામાં સંકટ સમયે
સહાય કરી શકે તેવા સાથી-સમાં પણ આ જીપને ક્યારેય હોતા आप अकेला अवतरे, मरे अकेला होय ।
નથી. તેથી દરેક પ્રસંગે આ જીવ એકલો જ છે. આ રીતે સંસારમાં પોતાનું એકત્વ એટલે કે અરાહાયપણું હોવાથી તે હેય છે. પરંતુ પોતાની આત્માનું ત્રિકાળી સામર્થ્યરૂપ એકત્વ પોતાને સહાયરૂપ
હોવાથી તે ઉપાદેય છે. આ પ્રકારની વિચારણા થવી તે यूँ पहूँ इस जीव का, साथी सगा न कोय ॥
એકત્તામાવના છે. ૫. અન્યત્વભાવના
સૌથી નજીકનો દેહ પણ જ્યાં પોતાનો નથી ત્યાં બીજું કોઈ પોતાનું હોય શકે નહિ. ઘર-સંપત્તિ પ્રગટપણે પારકા
જ છે, અને પરિવારજન પણ સંકટ સમયે સહાય કરી શકતા जहाँ देह अपनी नहीं, तहाँ न अपना कोय ।
ન હોવાથી પારકા છે. તેથી આ જીવ સઘળાં સંયોગોથી ભિન્ન
છે, અન્ય છે. આ પ્રકારે સ્વ-પરના ભેદજ્ઞાનની ભાવના એ घरसम्पति पर प्रगट ये, पर है परिजन लोय ॥
અન્યત્વભાવના છે.
હાડકાના પીંજરાવાળી દેહ ઉપર ઢાંકેલી ચામડીની પાદરના ૬. અશુચિભાવના
કારણે બહારથી તે શોભે છે. પરંતુ તેની અંદરમાં જેવી ધૃણાસ્પદ
ચીજ છે, તેવી જગતમાં બીજે ક્યાંય નથી, તેથી દેહ અશુચિ છે. दिपे चाम चादर मढी, हाड पीजरा देह । પરંતુ પોતાનો શુદ્ધાત્મ શુચિ છે. અશુચિરૂપ દેહાદિ સંયોગોના
આશ્રયે પોતાની અવસ્થામાં અશુચિમય રાગાદિની ઉત્પત્તિ
હોય છે. આ રીતે શુચિ-અશુચિનું સ્વરૂપ વિચારવું તે भीतर या सम जगत में, और नहीं घिन गेह ॥
અશુચિ ભાવના છે. ૭. આચવભાવના
મોહનિદ્રાને વશ જગતની અજ્ઞાની પ્રાણીઓ સંસારમાં સતત બ્રિમણ કરતા રહે છે. અને ભાનરહિતના આવા અજ્ઞાની
લોકોની અનંતગુણરૂપી બઘી સંપત્તિને ચારે બાજુ વ્યાપ્ત કર્મરૂપી मोह नींद के जोर, जगवासी धूमैं सदा ।
ચોર લૂંટતા રહે છે, તેથી આજ્ઞાન જ આસવનું કારણ છે.
અજ્ઞાનમય મોહના અભાવ દ્વારા આરાઘના અભાવનો ઉપાય fોર પર ગઇ, સરસ સુકે સુઘ ના | વિચારવો તે આરાઘભાવના છે.
૮. સંવરભાવના
સતગુરુ , મોદ
વ
૩૫૨ાને છે
મહાભાગ્યથી પ્રાપ્ત સખી સદુપદેશથી જ્યારે મોહનિદ્રા ઉપશમે છે, ત્યારે કર્મરૂપી ચોરને અટકાવવાનો કોઈ ઉપાય બને છે. અને મોહને મટાડતા કર્મરૂપી યોર આવતા અટકે છે. આ રીતે મોહનો અભાવ જ સાંવરનું કારણ છે. આરાવતા કે આ રીતે ગોr, વિરોઘી સંવરની પ્રાપ્તિ માટે સદ્ગુરુના સદુપદેશને સમજી તેને અનુસરવાનો ઉપાય વિચારવો તે સંઘરભાવના છે.
ત૬ ૪૬ રને ૩૫૫, ૪ વોર ગાવત
બારભાવનાના કાવ્યો
૨૫૧
Page #252
--------------------------------------------------------------------------
________________
૯. નિર્જરાભાવના
નિશ્ચયથી તારૂપી તેલ ભરેલ જ્ઞાનરૂપી દિપક વડે પોતાના
શુદ્ધસ્વરૂપી ઘરની શોઘ કરી તેમાં રિથત રહી બહારનું બ્રામણ જાન જ તન તેર મર, ઘર સાથે અમ જોર છે છોડી દેવાથી પહેલેથી પેઠેલા કર્મપી ચોર નીકળી જાય છે. કર્મની
નિર્જરાની આ સિવાયની બીજી કોઈ વાસ્તવિક વિઘિ નથી. પરંતુ या विधि बिन निक से नहीं, बैठे पूरब चोर ॥
વ્યવહારથી પંચમહાવ્રતનું પાલન, સમિતિનું આચરણ અને પ્રબળ पञ्चमहावत सञ्चरण, समिति पंच परकार ।
એવી પાંચ ઈન્દ્રિયોનો વિજય જેવા શુભભાવો કર્મની નિર્જરાનું
કારણ છે. નિશ્ચય-વ્યવહાર નિર્જરાની આવી દઉં ઘારણા કરો. पगल पंच इन्द्री विजय, धार निर्जरा सार ॥ આ પ્રકારની ભાવના તે નિર્જરાભાવના છે. 10. લોકભાવના
અનંત આકાશમાં ચૌદ રાજૂ ઊંચો પુરુષાકાર લોક રહેલો છે. આ લોકમાં સંસારી જીવ પોતાના અજ્ઞાનના કારણે
અનાદિથી બ્રિમણ કરતો રહે છે. જીવ પોતાના ચૈતન્યસ્વરૂપ चौदह राजु उतंक नभ, लोक पुरुष संठान।
નિજલોકમાં નિવાસ કરે તો તેનું લોકમાં થતું ભ્રમણ અટકી
લોકારે રિથરતાની પ્રાપ્તિ થાય છે. આ પ્રકારનું ચિંતવન તે तामे जीव अनादि से,भरमत है बिन ज्ञान ॥
લોકમાવના છે. ૧૧. બોઘદુિર્લભભાવના
આ સંસારમાં ઘન, ઘાન્ય, સુવર્ણ, રાજપાટ વગેરેના
સાંસારિક સુખ અનેકવાર પ્રાપ્ત થયેલ હોવાથી સુલભ છે. પરંતુ धन कन कंचन राजसुख, सर्व सुलभकर जान।
પારમાર્થિક સુખનું સાધન એવું સમ્માન એકેયવાર પ્રાપ્ત કરેલું ન હોવાથી તેને દુર્લભ જાણો. આ સમ્યજ્ઞાનરૂપ દુર્લભ
બોધિ વર્તમાન મનુષ્યજીવનમાં સુલભ હોવાથી તેની પ્રાપ્તિ માટેના દર્શન : સંસાર , એજ સાર છે
ઉપાયની વારંવાર વિચારણા થવી તે બોધિદુર્લભભાવના છે. ૧ર. ઘર્મભાવના
કલ્પવૃક્ષનું સુખ તેની પારો યાચના કરવાથી મળે છે.
ચિંતામણિનું સુખ તેની પાસે ચિંતવવાથી મળે છે. પરંતુ ઘર્મને याचे सुरतरु देय सुख, चिन्तत चिन्ता रैन ।
ઘારણ કરવાથી કોઈપણ યાચના કે ચિંતવન વગર સર્વ પ્રકારનું
સુખ સહજ પ્રાપ્ત થાય છે. માટે ઘર્મને ઘારણ કરવા માટેનો पिन याचे मिन चिंतये, धर्म सकल सुख देन ॥
જ પ્રબળ પુરુષાર્થ પ્રર્વતાવવો જોઈએ એ પ્રકારની ભાવના તે ઘર્મભાવના છે.
10 કાકી ની
શાયરી નો ડ્રવ્યબંધારણ છીની યાદી ડ્રવ્યબંધારણનો વિષય જેટલો મહત્વનો અને મૂળભૂત છે તેટલો જ તે સામાન્યજન માટે સં$ીર્ણ અને * .છે. વળી, તેની ચર્ચા પણ બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે. ખાસ ફરીને પ્રવચનસાર શાસ્ત્રમાં તેની ચર્ચા છે." આ છે. પણ આ મૂળ શાસ્ત્રની હજારો વર્ષ જૂની ભાષા અને પદ્ધતિ તેમજ ગહન અને ગંભીર રહસ્યો જનસાધારણ છે. માટે જટીલ હોય છે. તેથી આ વિષયની સ૨ળ, સુગમ, રોચ અને આધુનિક પદ્ધતિ અનુસારની રજૂ આત હોય છે તો તે દરેફને લાભનું ફારણ થઈ શકે છે. આ બાબતને ધ્યાનમાં લઈને લેખ દ્વારા આ વિષયનું વૈજ્ઞાનક્ક પદ્ઘતિએ - સર્વાગીણ રજૂ આત ૪રતું પુસ્ત વ્યબંધારણ નામે તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ પુસ્તફની અગાઉથી જ િમાંગણી પ્રજ્ઞાશન સંસ્થાને ફરી આપની નઝલ સુરક્ષિત ફરવા વિનંતિ છે.
૨પર
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
Page #253
--------------------------------------------------------------------------
________________
કાવ્ય નં. ૨: કવિશ્રી મંગતરાચકૃત બારભાવના મંગલાચરણ
અરિહંત ભગવાન અને તેમના દ્વારા પ્રરૂપિત વીતરાગ-વિજ્ઞાનને વન્દ્ર ગરદન પર, તજ
| વંદન કરીને સંસારી ભવ્યજીવોના આત્મહિતના કારણભૂત વV[ Kહ માવના, ન તન હિત ગાન છે બાર ભાવનાનું વર્ણન કરું છું. બારભાવનાની ભૂમિકા
સમસ્ત ભરતખંડને જીતનાર ચક્રવર્તીઓ અત્યારે ક્યાં ખોવાઈ હાં રે વજા બિન તા. | ગયો છે ? રાવણને હણનારા રામ-મિણ ક્યાં ગયા છે '' મહારાજા कहां गये बह राम र लछमन, जिन रावण मारा ॥
કૃષ્ણ અને તેની રાણીઓ-મણિ, સંતુષિામાં વગેરે ક્યાં છે ? વળી कहां कृष्ण रुकिमणी सतभामा, अरु संपनि सगरी ।
તેમની સઘળી સંપત્તિ, ભવ્ય રંગમહેલ અને સોનાની નગરીટ્ટારિકા कहां गये वह रंग महल अरु, सुवरन की नगरी ॥
ક્યાં ખોવાયાં છે ? नहीं रहे वह लोभी कौरव, जूझ मरे रन में।
રણના મેદાનમાં મરી ફીટનારા લોભી કૌરવો રહ્યા નથી અને गये राज तज पांडव वन को, अग्नि लगी तन में।
રાજપાને તજીને વનમાં વસનારા પાંડવ મુનિ ભગવંતો પણ શરીરમાં
અગ્નિના ઉપસર્ગથી સળગી ઉઠયા. તેથી હે ચેતન ! તું તારી શરીરાદિ मोह नींद से उठ रे चेतन, तुझे जगावन को ।
સંયોગો સાથેની એકqબુદિપ મોહનિદ્રામાંથી જાગ, તને જગાવવા हो दयाल उपदेश करें, गुरु बारह भावन को ॥
માટે શ્રીગુરએ કણા કરીને ઉપદેશેલ બારભાવનાનું વર્ણન તું સાંભળ! ૧. અનિત્યભાવના
સૂરજ અને ચાંદ રોજ ઉગે છે અને આથમે છે. એક પછી એક ઋતુ सूरज चांद छिपे निकले, ऋतु फिर फिर कर आवे ।
ફરીફરીને આવ્યા કરે છે. તેમાં પોતાનું પ્યારું આયુષ્ય એવી રીતે વીતતું
જાય છે કે કોઈ ખબર જ પડતી નથી. જેમ પર્વત ઉપરથી પડીને વહી प्यारी आयु ऐसी बीते, पता नहीं पावे ॥
જતું નદી-સરિતાનું જળ ફરી પાછું ફરતું નથી, તેમ જે પળ આયુષ્યની पर्वत पवित नदी सरिता जल, मह कर नहिं हटता । વીતી ગઈ તે પાછી ફરતી નથી. જેવી રીતે કરવત ચાલે તેમ લાકડું स्वाँस चलन यो घटे काठ ज्यो, आरे सों कटता ॥
કપાતું રહે છે, તેવી રીતે શ્વાસ ચાલે તેમ આયુષ્ય ઓછું થતું જાય
જેમ ઝાકળનું ટીપું તડકામાં સૂકાતું જાય છે અથવા ખોબામાં રાખેલું ओस बूंद ज्यो गले धूप में, वा अंजुलि पानी ।
પાણી ટીપે-ટીપે નીતરી જાય છે, તેમ પોતાનું યૌવન ક્ષણે-ક્ષણે ક્ષીણ छिन छिन यौवन छीन होत है, क्या समझे पानी ॥ થતું જાય છે ; તે શું પ્રાણી સમજી શકે છે ? આકાશનગરીમાં રચાતા ईन्द्रजाल आकाश नगर सम, जग सम्पति सारी ।
| do¢નળ-મેઘધનુષની જેમ જાતની સઘળી સંપત્તિ અને સંસારનું સ્પષ્પ
અનિત્ય જ છેતેમ બઘાં પુછ્યો અને સ્ત્રીઓએ વિચારવું તે જ અનિત્યભાવના अथिर रुप संसार विचारो, सब नर अरु नारी ॥ ૨. અશરણભાવના
જેમ વનમાં સિંહ વડે ઘેરાયેલ મૃગના જીવનને બચાવનારૂં કોઈ काल सिंह ने मग चेतन को घेरा भव बन में ।
નથી, તેમ સંસારરૂપી વનમાં કાળરૂપી સિંહ ઘડે ઘેરાયેલ ચેતનરૂપી
મૃગના જીવનને બચાવનારું કોઈ નથી. તે બાબત બરાબર મનમાં नहीं बचावन हारा कोई, यो समझो मन में ।
સમજો. કાળરૂપી લંકારો જ્યારે પોતાની કાયારૂપી નગરીને લુટે છે ત્યારે मत्र यन्त्र सेना धन सम्पति, राज पाट छूटे ।
મંત્ર, યંત્ર, સેના, ઘન-સંપત્તિ, રાજ-પાટ વગેરેનો ઉપયોગ કરવાં છતાં ૧૨ ના જનતા જાણ , નારિ ઘટે છે તેઓ કાળરૂપી લૂંટારાને વશ કરી શકતા નથી.
જુઓ, એક જ તીરથી કૃષ્ણની કાયા વિણસી ગઈ ત્યારે બલભદ્ર चक्र रतन हलधर सा भाई, काम नहीं आया ।
જેવો ભાઈ અને ચકરત્ન જેવું રત્ન હોવા છતાં તેઓ કાંઈ કામમાં આવ્યા एक तीर के लगत कृष्ण की, विनश गई काया ॥ નહિં. અશરણ સંસારમાં શરણ માટે ચારેબાજુ ભટકતો રહીને ચેતન देव धर्म गुरु शरण जगत में, और नहीं कोई ।
પોતાનું અમૂલ્ય જીવન વ્યર્થ ખોઈ નાખે છે. પરંતુ અશરણ સંસારમાં
દેવ-ગુર્ઘર્મ સિવાય બીજુ કોઈ શરણ નથી. આ પ્રકારની વિચારણા ખમ છે દિરે મગ્દરા રેતન, ૬ થી ૩મર કોરું છે તે અશરણભાવના છે. . 3. સંસારભાવના
દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-મિઘ-ભાવરૂપી પંચપરાવર્તનમાં પરિભ્રમણ
કરતો જીવ જન્મ-મરણ અને જરા-રોગથી સદાય દુ:ખી રહે છે. जनम मरन अरु जरा रोग से, सदा दुखी रहता ।
નરકગતિમાં છેદન-ભેદન અને પશુગતિમાં વઘ-બંઘનના દુ:ખો સહન ૪જોબ દાસ બાર બર, વર્તન સત્તા છે કરવા પડે છે. દેવગતિમાં સુખ માનવામાં આવે છે, પરંતુ ખરેખર જોવામાં બારભાવનાના કાવ્યો
૨૫૩
Page #254
--------------------------------------------------------------------------
________________
ઉત ખેત નર જ મતિ, તા થrળ્યા હતા આવે તો તેઓ પણ રાગ-તૃષ્ણાના ઉદયથી દુ:ખી જ હોય છે. દેવમાં 1 ૩૦ સે દુર સુરત મેં, હદ સુધી ના છે પણ દુ:ખ હોય તો આ સંસારમાં ક્યાં સુખી રહી શકાય ?
ચાર દિવસની કોટવાળી કે અમલદારી પછી ફરી પાછી ખૂરપી भोगि पुण्य फल हो ईक ईन्द्रिया क्या इसमें लाली । અને જાળી વડે મજૂરી જ કરવાની હોય તો તેમાં શુ શોમાં છે ? તેમ
દેવગતિમાં પુણ્યનું ફળ ભોગવ્યા પછી ફરી પાછો એકેન્દ્રિયમાં જ कुतवाली दिन चार वही फिर, खुरपा अरु जाली ॥ અવતાર ધારણ કરવાનો હોય તો તેમાં શું શોભા છે ? મનુષ્યજન્મ
તો પ્રત્યક્ષપણે અનેક વિપત્તિમય છે. તેથી સંસારની ચારેય ગતિમાં मानुष जन्म अनेक विपत्तिमय, कहीं न सुख देखा । ક્યાંય સુખ દેખાતું નથી. શુભાશુભ ભાવને મટાડવાથી મળતી
પંચમતિ-મોક્ષ જ સુખનું કારણ છે. આ રીતની વિચારણા તે पंचम गति सुख मिले शुभाशुभ का मेटो लेखा । સંસારાભાવના છે. ૪. એકત્વભાવના
આ જીવ જઇમ-મરણ અને સુખ-દુ:ખના ભોગવટામાં પોતે એકલો
જ હોય છે અને એક દિવસ આ દેહ જીવથી જૂદો પડશે ત્યારે પણ जन्म मरे अकेला चेतन, सुख दुख का भोगी ।
એનું કોઈ હોતું નથી. અંતિમયાત્રા સમયે પોતાની પત્નિ પોતાને और किसी का क्या इक दिन यह देह जुदी होगी ॥
વળાવવા ઊંબરાથી આગળ જતી નથી. પરિવારજનો પણ સ્મશાન મણા વખત ૧ જોડ રાય, મનપટ તજ દવા | સુધી જ જાય છે, તે સમયે પિતા-પુત્ર-પત્નિ વગેરે પરિવારજનો રડે. अपने अपने सुख को रोवे, पिता पुत्र दारा ॥
છે, તે પણ પોતાની સુખ-સુવિઘા જતી રહી તેને રહે છે. પણ પોતે
પરિવાર માટે પાપ કરીને ઢોરમાં ગયો તેને માટે કોઈ રડતું નથી. ज्यों में ले में पंथी जन मिल, नेह फिरे धरते ।
જેમ મેળામાં ભેગા થયેલા મુસાફરો પરસ્પર પ્રેમ દાખવે છે. જેમ
રાતવાસો કરવા મોટા વૃક્ષ ઉપર એકઠા થયેલા પક્ષીઓ પરસ્પર મૈત્રી જો તાર ( પરા, વળી આ
કરે છે. અને સવાર થતાં કોઈ કોઈની સાથે એક-બે ગાઉ જઈને થાકીकोस कोई दो कोस कोई उड, फिर धक धक हारे ।
હારીને પાછું ફરે છે, ત્યારપછી પોતાને એકલું જ ઊડવું પડે છે. તેમ
આ સંસારમાં આ જીવનું બીજું કોઈ સંગાથી હોતું નથી. દરેક પ્રસંગમાં વાય ગ૨ ના રંસ જંજ મેં, ઋો ૧ ૨ મારે તે પોતે એકલો જ હોય છે. આવી વિચારણા તે એકત્વભાવના છે. ૫. અન્યત્વભાવના
જેમ જગતમાં મૃગ મૃગતૃષ્ણામાં એટલે કે ઝાંઝવાના જળમાં જળ
જેવી ચમક જોઈને બ્રિમણાથી તેને જળ માનીને તેની પાછળ દોડીને, मोह रुप मग तृष्णा जग में, मिथ्या जल चमक ।
થાકીને પોતાના પ્રાણ ગુમાવે છે પણ જળ પ્રાપ્ત કરી શકતું નથી. मग चेतन नित भम में उठ उठ, दौर थक थक के॥ તેમ આ સંસારમાં જીવરૂપી મૃગ મોહરૂપી મૃગતૃષ્ણામાં એટલે કે
સુખાભાસ જેવા જણાતા પરવિષયોમાં ક્રિાંતિથી સુખ માનીને તેની પાછળ जल नहि पावै प्राण गमावे, भटक भटक भरता ।
મિટડી મરડીને મરે છે પણ સુખ પ્રાપ્ત કરી શકતું નથી, આ જીવ પારકાં वस्तु पराई मान अपनी, भेद नहीं करता ॥ પદાર્થોને પોતાના માની તેમાં સુખ શોધે છે પણ સ્વ-પરનો ભેદ કરતો
નથી.
तू चेतन अरु देह अचेतन, यह जड़ तू जानी । मिले अनादि यतन ते बिछुडे, ज्यों पय अरु पानी ॥ रुप तुम्हारा सबसों न्यारा, भेद ज्ञान करना । जोलों पौरुष थक न तोलो, उधम सो चरना ॥
૬. અશુચિભાવના तू नित पोखे यह सूखे ज्यों, धोवे त्यों मैली। निश दिन करे उपाय देह का, रोग दशा केली ॥ मात पिता रज वीरज मिलकर, बनी देह तेरी । મોર દા ના ન rs , gra or t .
પોતે ચૈતન્યમય જાણનાર પદાર્થ છે અને દેહ અચેતન જડ પદાર્થ છે. દૂઘ અને પાણીની જેમ આત્મા અને શરીર અનાદિથી એકઠાં મળેલા હોવા છતાં પ્રયતનથી તેમને જૂદા જાણી શકાય છે. સ્વ-પારના ભેદજ્ઞાનના અભ્યાસથી પોતાનું સ્વરૂપ શારીરાદિથી જુદું જણાય છે. તેથી પોતાની ક્ષમતા હોય ત્યાં સુઘી ભેદજ્ઞાનનો પુરુષાર્થ કરવો. આ પ્રકારની વિચારણા તે અન્યત્વભાવના છે.
શરીરનું નિત્ય પોષણ કરવા છતાં તે સૂકાતું જાય છે. તેને જેમ ઘોવામાં આવે છે તેમ તે તુરત ફરીથી મેલું થતું જાય છે. રાત-દિવસ શારીરના આરોગ્યની સંભાળ રાખવા છતાં તેમાં રોગની અવસ્થા વ્યાપેલી રહે છે. માતા-પિતાની રજ-વીર્ય મળીને બનેલું તારું શરીર માંસ-હા-નસ-લોહી-પરૂથી ભરેલું છે અને પ્રગટપણે વ્યાધિઓથી ઘેરાયેલું છે.
૨૫૪
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની નની : બાર ભાવના
Page #255
--------------------------------------------------------------------------
________________
છાના ર ા છાણ થઇ, ૧રે તો તે છે રાત્રિ-દિવસ મળ ઝરતા શરીરનો સ્પર્શ થતાં વેંત જ સુગંઘતિ
પુષ્પ, ચંદન, કેશર જેવા સંઘળાં પવિત્ર પદાર્થો પણ અપવિત્ર થઈ
જાય છે. માટે જેમ શેરડીનો કાણો સામો પ્રાપ્ત થયા પછી તેને ચૂસીને कले अनन्त जु धर्म ध्यान की, भूमि विष बोवे ॥
વ્યર્થ વેડફી નાખી પછી પસ્તાવો કરવામાં આવે તેને બદલે તેને ઉત્તમ ભૂિમિમાં રોપવામાં આવે તો અનેક સાડા ઉત્પન્ન થાય અને તેથી તેનો ઘણો બધો મધુર રસ પ્રાપ્ત થાય. તેમ શેરડીના કાણા સાઠા સમાન
મનુષ્યદેહ પ્રાપ્ત થયા પછી તેને વિષયકષાયમાં વ્યર્થ વેડફી નાંખી केसर चन्दन पुष्प सुगन्धित, वस्तु देख सारी ।
પછી પસ્તાવો કરવામાં આવે તેને બદલે તેને ઉત્તમ ભૂિમિરૂપ ધર્મધ્યાનમાં લગાડવામાં આવે તો અનેક બિપનો અભિાવ થાય એન તેથી તેનો ઘણો
બઘો મધુર આત્મિક રસ એટલે કે અતીન્દ્રિય આનંદનો આહ્વાદ પ્રાપ્ત ૨૪ પૂણૉ હોઇ, ૩૫ાવન નિશ દિન મણ ગારો ને થાય. આ પ્રકારનું ચિંતવન તે અશુચિ ભાવના છે. ૭. આચવભાવના
જેમ નૌકાની ખાળના કારણે સરોવરનું જળ નૌકામાં આવે છે, ज्यों सर जल आवत मोरी त्यों, आमव कर्मन को ।
તેમ જીવના આસવભાવના કારણે ભટકતાં પદગલોનું જીવના પ્રદેશોમાં दर्वित जीव प्रदेश गहै जब, पुदगल भरमन को।
ગ્રહણ થઈ ફર્મરૂપે પરિણમન થાય છે. અજ્ઞાની જીવ રાતદિવસ શુભभावित आसव भाव शुभाशुभ, निश दिन चेतन को ।
અશુભરાગરૂપ આસવમાઘને જ મિાવે છે, જેના કારણે તે બંઘના पाप पुण्य के दोनों करता, कारण बन्धनको ॥
કારણભૂત પુણ્ય-પાપકર્મનો કર્તા થાય છે.
પાંચ પ્રકારના મિથ્યાત્વ, પંદર પ્રકારના યોગ, ચાર પ્રકારની પર મધ્યાત પજ ઘન, તારા પતિ ગાન અવિરતિ અને પચીસ પ્રકારના કષાય મળીને કુલ સતાવન પ્રકારના પંચાયત સ્પષ મને સપ, સત્તાન માનો આસવભાવવાળો એગ ની જ ન હોય છે અને મોહભાવની મમતા
ટાળનાર, પરપરિણતિને છોડનાર અને મોક્ષનો પ્રયત્ન કરવાવાળો मोह भाव की ममता टारे, पर परिणति खोते ।
નિરાસવી જ્ઞાનીજન હોય છે. આસપાભાવનામાં આ પ્રકારની વિચારણા #રે મોકા ૨ા વતન નિરવ, ના ગન હોતે હોય છે. ૮, સંવરભાવના
જેમ નૌકાની ખાળમાં ડારો લગાવવાથી તેમાં આવતું પાણી રોકાઈ જ જોશ જે હદ સT, તH % ગાતા જાય છે, તેમ કર્મના આરસવને રોકનારો સુંવર છે. આ બાબત કેમ त्यों आसव को रोक संवर, क्यों नहिं मन लाता ॥
ધ્યાનમાં લેતો નથી ? હે ચેતન ! હવે ક્યાં સુધી સૂઈ રહેવું છે ?
સ્વપ્નદશામાંથી જાગો અને સાવઘાન થાવ. શુભાશુ નિભાવરહિત पंच महावत समिति गुप्ति तीन, बचन काय मन को ।
પીતરાગી શુભાવ જ નિશ્ચય સંપર છે. આવા નિશ્ચય સંવર સાથે Rી હ પણ પાઠ મા
| સંબંધિત પાંચ મહાવ્રત, પાંય સમિતિ, મન-વચન-ડાયરૂપ ગણ
ગુપ્તિ, દશ પ્રકારના ઘર્મ, બાવીસ પરિષદ અને બારભાવના મળીને यह सब भाव सतावन मिलकर, आमव को खोते ।
કુલ સંતાવન પ્રકારના શુભભાવો આસવને રોકનારા સંવર વ્યવહારથી પર હા રે ગા ન હ તે સારે છે. ખાળમાં ડાકો લગાવેલી નૌકા સામા કિનારે પાર ઉતારે છે, તેમ भाव शुभाशुभ रहित शुद्ध भावन संवर पावै । આ નિશ્ચય-વ્યવહારરૂપ સંઘર સંસારસાગરને પાર ઉતારે છે. આ પ્રકારે કાટ ના પદ ના પt, iાપાર પર વાર સંવરમાવની ભાવવી જોઈએ. ૯. નિર્જરાભાવના
જેમ સરોવરના જળની નવી આવક રોકાયા પછી ભારે તાપથી
તે સૂકાઈ જાય છે, તેમ નવાં કર્મની આવક સંવર ત¢ારા રોકાયા પછી ज्यों सरवर जल रुका सूखता तपन पई भारी ।
સત્તામાં રહેલ કર્મ નિર્જરાથી નાશ પામી જાય છે. આંબાની ડાળી ઉપર संबर रोके कर्म, निर्जरा है सोखन हारी ॥ આપમેળે પોતાના સમયે પાકી ગયેલી કેરી ખરી પડે છે, તેમ સ્વ
સમયાનુસાર ઉદયમાં આવેલ કર્મ ભોગવાઈને ખરી પડે છે ; તે પહેલા उदय भोग सविपाक समय, पक जाय आम डाली ।
પ્રકારની સવિપાક નિર્જરા છે. બીજા પ્રકારની અવિપાક નિર્જરા જેમ दुजी है अविपाक पकाये, पाल विषे माली ॥ માળી પાવામાં રાખીને કાચી કેરીને વહેલી પકવે તે પ્રકારની છે.
પહેલી સવિપાક નિર્જરા જ્ઞાની-અજ્ઞાની બઘાંયને હોય છે. તેનાથી પની સમજે છોડ, છg રે હામ તેરા ને પોતાનું કોઈ પ્રયોજન પાર પડતું નથી. બીજી અવિપાક નિર્જરા
પ્રયત્નપૂર્વક થવાથી સંસારનું પરિભ્રમણ રળે છે. અવિપાક નિર્જરા ગી ઉપમ , મરે ગત્ત છે જે
માટે હે પ્રાણી ! તમે સંઘર સહિત તપ કરો, જેથી મુક્તિરામણી મળે, માટે છે પાણી તમે સંવર
બારભાવનાના કાવ્યો
૨૫૫
Page #256
--------------------------------------------------------------------------
________________
સિંગર દત છો ની, મિને મુરિ જો મુક્તિરમણીરૂપ દુEદનને મેળવી આપનાર આ સમ્યક્ તપ જ તેની
એકમાત્ર સહેલી છે, તેમ બધાં જ્ઞાની જાણે છે. જ્ઞાનીઓની આ પ્રકારની સ ન ર યહી દેતા, ગાજે નવ રાની | વિચારણા તે નિર્જરાભાવના છે. 10. લોકભાવના
આકારમાં લોક - ચાલોકનો વિભાગ કરતો દ્રવ્યોનો સમુહરૂપ તોજ સાંજ સજાગ કિ ઉપર બિT TT | લોક કેડ પર હાથ મૂકેલ પુરુષ સમાન આકારનો છે. આકાશમાં તે पुरुष रुप कर कटी भये, बट दव्यन सों मानो ।
સ્થિર અને નિરાઘાર છે. તે અનાદિ-અનંત હોવાથી તેનો કોઈ કર્તાइसका कोई न करता हरता, अमिट अनादि है।
હર્તા નથી. આ લોકમાં કર્મઉપાધિના કારણે પૌલિકદેહઘારી જીવ जीव रु पद्गल नाचे पाम, कर्म उपाधी है ॥
બ્રિમણ કરતો રહે છે.
લોકમાં બ્રિમણ પામતો જીવ પોતાના પુણ્ય-પાપ અનુસાર હંમેશાં पाप पुण्य सों जीव जगत में नीत सुख दुख भरता ।
સુખ-દુ:ખ પામે છે. એટલે કે પોતે જેવું કરે છે, તેવું પામે છે. તોપણ
અજ્ઞાની જીવ મોહના કારણે પોતાના દોષનો ટોપલો બીજાના માથે अपनी करनी आप भरै सिर औरन के परता ॥ નાંખે છે. અજ્ઞાનના કારણે થતા મોહકર્મનો નાશ કરવાથી જગતની
બધી ઈચ્છાઓ ટળે છે. અને પોતાના સ્વરૂપમાં સ્થિત થવાય. मोह कर्म को नाश मेटकर, सब जग की आशा । છે. પોતાના શુઇસ્વરૂપમાં સ્થિત થવાથી લોકમાં થતું ભ્રમણ ટળી
લોકના શિખર ઉપર સ્થિરદશા-મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ રીતનું निज पद में थिर होय लोक के, शीश करो वासा ॥
'( / ચિંતવન તે લોકભાવના છે. ૧૧. બૌધિદુર્લભભાવના
નિત્ય નિગોદમાંથી નીકળી સ્થાવર અને ત્યારપછી ત્રસગતિ પ્રાપ્તિ
થવી દુર્લભ છે. પ્રસગતિમાં પણ મનુષ્યદેહ પ્રાપ્ત થવો મહાદુર્લભ दुर्लभ है निगोद से पावर, अरु स गति पानी।
છે, કે જેને ઘારણ કરવા માટે ઈન્ડે પણ ઝંખે છે. મનુષ્યદેહ પ્રાપ્ત નર થાય છે સુરપતિ તરણે, સ રત્નમ Nrit ] થયા પછી પણ ઉત્તમ આર્યદશ, જૈનશ્રાવકનું કુળ અને સત્સંગત્તિ उत्तम देस सुसंगती दुर्लभ, श्रावक कुल पाना ।
પ્રાપ્ત થવી દુર્લભ છે. સંસંગતિની પ્રાપ્તિ થયા પછી પણ સમ્યગ્દર્શન,
સંયમદશા, શ્રાવકનું પાંચમું ગુણસ્થાન, રનત્રયની આરાઘના, दुर्लभ सम्यक दुर्लभ संयम पंचम गुण ठाना ॥
જિનદીક્ષાનું ઘારણ કરવું, મુનિવરના વ્રતોનું પાલન કરવું અને પરિપૂર્ણ વીતરાગ શુદ્ધભાવની પ્રાપ્તિ થપી ઉત્તરોતર દુર્લભ છે. આ બઘાંય
દુર્લભમાં પણ સૌથી વધુ દુર્લભ હોય તો હે ચેતન ! તે સમ્યગ્દર્શનરૂપ दुर्लभ रबत्रय आराधन, दीक्षा का धरना ।
બોઘિ જ છે. આ બોધિને પ્રાપ્ત કરવાથી નિયમથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ दुर्लभ मुनिवर को व्रत पालन, शुद्ध भाव करना ॥ થાય છે અને કેવળજ્ઞાનને પ્રાપ્ત થયેલો જીવ ફરી પાછો આ दुर्लभ त दुर्लभ है चेतन, गोषि भान पावै । | ભિવબ્રિમણમાં આવતો નથી. બોધિની દુર્લભતા અને તેની પ્રાપ્તિ માટે पाकर केवलज्ञान नहीं फिर, ईस भव में आवै ॥
વર્તમાન મનુષ્યજીવનની યોગ્યતાની વિચારણા થવી તે
બોધિદુર્લભભાવના છે. ૧૨. ધર્મભાવના
અનેક પ્રકારની ફપિત યુક્તિઓ બનાવીને પોતાના જ્ઞાનને પ્રજાનાર છે ઘર છે, રન બતર હરનારા એકાંતવાદી મિથ્યા માન્યતા ઘરાવતા અન્ય દર્શનો જગતમાં
ઘણાં બઘાં છે. જૈનદર્શન સિવાયના એકાંતવાદી મિથ્યાં માન્યા कल्पित नाना युक्ति बनाकर, भान हरें मेरे ॥ ઘરાવતા અન્ય દર્શનોમાં કોઈ ક્ષણિકવાદી કે કોઈ ફર્તાવાદી હોય हो सुछन्द सब पाप करें सिर, करता के लाये ।
છે. તેમની આમ્નાય રાખી અજ્ઞાની જીવો જગતમાં બિટકે છે. આ લોકો
સ્વછંદી થઈ પોતે જ પાપ કરે છે અને તેનો ભાર જગતના કહેવાતા. રો ડિનર હોઈ ૪તા રે, ગામ બહારે | નિયંતા ઉપર રાખે છે. वीतराग सर्वज दोष बिन, श्री जिनकी बानी ।
વીતરાગ-સર્વજ્ઞ જિનદેવની દિવ્યવાણી નિર્દોષ છે. આ પાણીમાં
સાત તત્ત્વોનું યથાતથ્ય વર્ણન આવે છે, જે બઘાને સુખદાયી હોય सप्त तत्व का वर्णन जामें, सब को सुख दानी ॥ છે. આ જિનવાણીનું વારંવાર ચિંતવન કરી અંતરમાં સમ્યગ્દર્શનને ईनका चितवन मार मार कर श्रद्धा उर धरना ।
ઘારણ કરવું જોઈએ. જિનવાણીના ચિંતનના આવા પ્રકારના
પ્રયત્નથી એક દિવસ ભિવસાગર તરી જવાની ઘર્મભાવના કવિ "मंगत" ईसी जतन ते ईक दिन, भवसागर तरना ॥ મંગતરાય ભાવે છે અને આ રીતે તે ઘર્મભાવનાનું સ્વરૂપ બતાવે છે.
૨૫૬
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
Page #257
--------------------------------------------------------------------------
________________
કાવ્ય નં.૩: ૫. જયચંદજી છાબડાકૃત બારભાવના ૧. અનિત્યભાવના
ત્રિકાળ દ્રવ્યસ્વભાવની દ્રવ્યદષ્ટિએ જગતનાં બઘાં પદાર્થો નિત્ય છે અને તે જ પદાર્થ તે જ સમયે પર્યાયદષ્ટિએ જોવામાં આવે તો
તેમાં નિત્ય કોણ છે ? એટલે કે પર્યાયદ્રષ્ટિએ કોઈ નિત્ય હોતું નથી. दव्य रुप कर सर्व थिर, परजय घिर है कौन ।
તેથી પર્યાયદષ્ટિની અનિત્યતાને ગૌણ કરી એટલે કે પર્યાય અપેક્ષાએ
થતા સંયોગ-વિયોગમાં હર્ષ-ખેદ મટાડી પોતાના આત્માને દ્રવ્યદષ્ટિએ ૬૦ રષ્ટિ મા નો પર્વ ના ૪ર જોર || નિત્યપણે નિહાળવો એ જ અનિત્યામાવનાનો આશય છે. ૨. અશરણભાવના
આ જગતમાં નિશ્ચયથી પોતાનો શુદ્ધાત્મા અને વ્યવહારથી
પંચપરમેષ્ઠિદ્ર બે જ શરણ છે. આ બે સિવાય અન્ય કોઈને શરણ શુઢામ ગઢ પંજાઇ, સરનો હોય છે. માનવાની કલ્પના વ્યર્થ છે, જે જીવને મિથ્યા-મોહના ઉદયના કારણે
હોય છે. અન્યને શારણ માનવાનો મિથ્યા- મોહ મટાડી પોતાના मोह उदय जिय के वृथा, आन कल्पना होय ॥ શુદ્ધાત્માના સાચા શરણને શોઘવું એ જ અશરણભાવનાનો સાર છે. 3. સંસારભાવના
પરદ્રવ્ય પોતે સુખ-દુ:ખરૂપ નથી. પરંતુ પારદ્રવ્ય પ્રત્યે પ્રીતિરૂપ
રાગ કે અપ્રીતિરૂપ દ્વેષ જ સુખ-દુ:ખરૂપ છે. તેથી પરદ્રવ્યના લો परदव्यन है प्रीति जो, है संसार अगोध ।
થતી પરપરિણતિરૂપ રાગ-દ્વેષ જ આત્માનો સંસાર છે. અને આ સંસારમાં સુખ માનવું તે જ અજ્ઞાન છે. આ અગાનનું ફળ સંસારની
ચારમતિમાં બ્રિમણ છે, એમ શાસ્ત્રોના પાણાનીઓ કહે છે. આ રીતે ताको फल गति चार में, भमण कहो श्रुत शोध ॥ સંસારને અસાર માનવાની વિચારણા તે સંસારમાવના છે. ૪. એકત્વભાવના
પારમાર્થિક દ્રવ્યદષ્ટિથી જોવામાં આવે તો બઘાંય આત્માઓ એકરૂપ જ છે. આત્માનું એકરૂપપણું તેના નિર્વિકલ્પ સર્વજ્ઞસ્વભાવે
છે. આ જ આત્મા વ્યવહારિક પર્યાયષ્ટિએ જોવામાં આવે તો परमारथ त आतमा, एक रूप ही जोय । કર્મનિમિત્તથી થતાં અનેક પ્રકારના વિકલ્પોરૂપે છે. દ્રવ્યદષ્ટિના
એકત્વના આશ્રયથી આ સઘળાં વિકલ્પો ટળે છે. અને તેથી એકત્વરૂપ
સર્વજ્ઞસ્વભાવ જેવી સર્વજ્ઞદશા પ્રગટે છે. આવી વિચારણા તે * જામા તિજ ઘને, રિત ના રાવ હોય છે એકત્વભાવના છે. ૫. અન્યત્વભાવના
પોતપોતાની સત્તાને જાળવી રાખીને બધી વસ્તુ સ્વતંત્રપણે વિલાસ
કરતી રહે છે. તેથી કોઈ કોઈમાં હસ્તક્ષેપ કરતું નથી અને કરી શકતું મને ગાને , સર નિજ 1 પણ નથી, બઘાં પદાર્થો એકબીજાથી તદ્દન નિમિત્ત અને સ્વતંત્ર છે.
પરપદાર્થને પર માનવાથી પરઢષ્યનું મમત્વ ટળી જાય છે. આવા તેરે ગીર તપ, પૂર તે મમત થાવ એ પ્રકારનું ચિંતવન તે અન્યત્વભાવના છે. ૬. અશુચિભાવના
પોતાનો આત્મા એકદમ નિર્મળ પરમ પવિત્ર છે. અને શરીર
- અત્યંત અપવિત્રતાનું જ ઘર છે. તેથી હે ભવ્ય ! સ્વભાવથી જ અશુચિ નિર્મલ ગજની ગરમ, ૨૪ અપાવન હર એવા શરીર પ્રત્યેનો સ્નેહ તજો અને પોતાના પરમ શુચિ શુદ્ધ સ્વભાવનું આજ અશ્વ ના નવ , પ સ તગો સનેહ |ી દયાન ઘરો. આ પ્રકારની ભાવના તે અશુચિ ભાવનો છે.
નિશ્ચયનયની અપેક્ષાએ જોવામાં આવે તો પોતાનો આત્મા માત્ર ૭. આચવભાવના
જ્ઞાનમય એટલે કે ગાયક જ છે. બઘાંય પ્રકારના વિભિાવ પરિણામરૂપ
આસવભાવ તેમાં છે જ નહીં. જ્ઞાયક આત્માના અજ્ઞાનના કારણે ઉત્પન્ન आतम केवल भान भय, निक्षय दृष्टि निहार । થતા આસવભાવ વિકારવા યોગ્ય એટલે કે મારી હઠાવવા યોગ્ય છે.
આ રીતે ગાયક આત્માનું ઉપાદેયપણું અને આસપાભાવોનું દેયપણું સર લિબાર Tન મક, ગાજર ખાવ મા છે વિચારવું તે આચવાભાવના છે.
બારભાવનાના કાવ્યો
૨પ૭
Page #258
--------------------------------------------------------------------------
________________
૮. સંઘરભાવના
આસવના નિરોઘને સંઘર કહે છે. નિશ્ચયથી પોતાના ત્રિકાળ ધ્રુવ
શુદ્ધ સ્વરૂપમાં લીનતારૂપ વીતરાગભાવ જ આસવને અટકાવનારો निज स्वरुप में लीनता, निश्चय संवर जानि । સંવર છે. આવા નિશ્ચય સંવરપૂર્વક સમિતિ, ગુપ્તિ, સંયમ અને ક્ષમાદિ
દશ ઘર્મોપ શુમિરાગભાવ પાપને અટકાવનારો હોવાથી વ્યવહારથી સમિતિ સુર સંગમ ઘરમ, ઘર જ ર ર સંવર છે. સંવરાભાવનામાં આ પ્રકારનું ચિંતવન હોય છે. ૯. નિર્જરાભાવના
સંઘર સહિત આત્માના પ્રદેશોમાંથી પૂર્વબદ્ધ કર્મોનું ઝડી જવું
તેને નિર્જરા કહે છે. આવી નિર્જરાના કારણે પોતે લોકશિખર ઉપર संवरमय है आतमा, पूर्व कर्म झड जाय ।
પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિરૂપ મોક્ષને પામે છે, તે નિર્જરાનું ફળ જિગ જ છે , તો રાબર ન થાત છે. જ્ઞાનીઓની આવી વિચારણાને નિર્જરાભાવના કહે છે. ૧0. લોકભાવના
હે મુનિ ! વ્યવહારથી છ દ્રવ્યસ્વરૂપ લોકનું સ્વરૂપ વિચારીને
| નિશ્ચયથી મિથ્યાત્વને મટાડનાર પોતાના શુદ્ધાત્મસ્વરૂપ નિજલોકનો लोक स्वरुप विचारि के, आतम रुप निहारि ।
| અનુભવ કરવો જોઈએ. આ બાબત લોકભિાવનાના ચિંતવનનો परमारथ व्यवहार मुणि, मिथ्याभाव निवारि ॥ કેoડ્રવર્તી વિચાર છે. ૧૧. બોuિદુર્લભભાવના
સમ્યત્વરૂપ બોધિ પોતાના આત્માનો સહજ સ્વભાવ છે. વર્તમાન મનુષ્યજીવનમાં તેની પ્રાપ્તિ માટેની સઘળી સુવિઘાઓ પણ છે. તેથી
તેને નિશ્ચયથી દુર્લભ કહી શકાય નહિ. તોપણ અનાદિ ભવબ્રિમણમાં बोधि आपका भाव है, निश्चय दुर्लभ नाहिं । બીજું બધુંય પ્રાપ્ત કર્યું પણ એકમાત્ર બોધિની પ્રાપ્તિ કયારેય થઈ નથી.
તેથી તેની પ્રાપ્તિ મુશ્કેલ માનવામાં આવે છે. આ રીતે બોધિની દુર્લભતા
છે, તે વ્યવહારથી કહી શકાય છે. આ બાબત બોuિદુર્લભ ભાવનાના બા એ જ દિન , પઇ વ્યવહાર છrft ને ચિંતવનનું કેન્દ્રબિંદુ છે. ૧ર. ઘર્મભાવના
દનજ્ઞાનમય જ્ઞાનચેતનાને જ આત્માનો ઘર્મ કહેવામાં આવે
છે. નિશ્ચયથી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ વીતરાગ પરિણતિ અને दर्श भानमय चेतना, आतम धर्म पखानि ।
વ્યવહારથી દયા, ઢામાદિક શુભરાગ પરિણતિ પણ આ ઘર્મમાં સમાવેશ (વા કામાકર નગર, પામે મત માનિ | પામે છે. ઘર્મ માટેની આ પ્રકારની વિચારણા તે ઘર્મભાવના છે.
વિલેપાર્લે મુંબઈ મુંબઈ બેંગ્લોર ઘાટકોપર રાજકોટ
આ પુસ્તકની પ્રકાશન અર્થે દાનમાં મળેલ રકમ રૂા. ર૧000/- ડો.મેહુલભાઈ એન. શાહ U.S.A. રૂા.૧૫00/- ડો.પારૂલબેન કામદાર રૂા.ર0000/- ડો.ગીતાબેન રોહીતભાઈ શાહ,
U.S.A.
રૂ.1001/- અરૂણાબેન રમેશભાઈ શાહ, રૂા.10000/- અરૂણાબેન કમલેશભાઈ પારેખ U.S.A. રૂા.1001/- નયનાબેન ભરતકુમાર શાહ રૂા.પ001/- પલ્લવીબેન પૃથ્વીરાજ શાહ સોનગઢ રૂા.1001/- ઈન્દિરાબેન દિલીપકુમાર શેઠ રૂ.પ00૧/- વૃજકુંવરબેન મગનલાલ મહેતા, વાંકાનેર રૂા.1001/- સંધ્યાબેન શૈલેષભાઈ શાહ રૂા.પ001/- ચંપકલાલ વિકમશી સંઘવીના મુંબઈ રૂા.50૧/- મહેન્દ્રભાઈ ભૂરાલાલ કામદાર સ્મરણાર્થે હ. ભરતભાઈ
ચિ.પારસના લગ્ન પ્રસંગે રૂ.પ000/- ગૌતમભાઈ શાહના સમરણાર્થે U.S.A. રૂા.500/- કલ્પનાબેન જયેશભાઈ શાહ 6.કુસુમબેન, કેદાર, દેવડી.
રૂા.પ0૧/- ચંદનબેન સુરેશભાઈ કામદાર રૂ.પ000/- જયશ્રીબેન કેશવલાલ શેઠ
U.S.A. રૂા.૫0૧/- રાજશ્રી પ્રતિક શાહ રૂા.પ000/- પ્રવિણભાઈ એન. શાહ
U.S.A. .૫0૧/ - ડો.હિતેશ જશવંતરાય શાહ રૂા.1001/- સુશીલાબેન શશીકાંત મહેતાના બેંગલોર
રૂ.૪૪૮)- બીપીન ભાઈ પોપટલાલ શાહ સમરણાર્થ 6.મનું ભિાઈ શેઠ.
રૂા.૩૫૧/- રંજનબેન ધીરજલાલ શાહ રૂા.3500/- પ્રીતિબેન નવીનભાઈ શાહ, બોરીવલી
રૂા.રપ૧ - રમેશચંદ નાનાલાલ માલાણી રૂ. રપ0૧/- જયાબેન અમૃતલાલ શેઠના મરણાર્થે સોનગઢ
રૂ. ૨૫૧/- બ્ર.નિર્મળાબેન પોપટલાલ શાહ
બોરીવલી. સુરત બોરીવલી, અમદાવાદ બોરીવલી બોરીવલી બોરીવલી સોનગd
૨પ૮
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
Page #259
--------------------------------------------------------------------------
________________
કાવ્ય નં.૪: પં. દીપચંદજીકૃત બારભાવના ૧. અનિત્યભાવના
દ્રવ્યદષ્ટિએ દરેક વરતુ એકરૂપ અને રિથર જણાઈ છે. અને તે જે વસ્તુ તે જ રામયે પર્યાયષ્ટિએ અનેકરૂપ અને
અરિથર જણાઈ છે. પર્યાયષ્ટિ તાળી દ્રવ્યદષ્ટિ કરવાથી दव्य दृष्टि से वस्तु थिर, पर्यय अथिर निहार ।
અસ્થિરતામાં પણ વસ્તુની રિથરતા જોઈ શકાય છે. તેથી
પર્યાયદષ્ટિએ થતા અરિથર સંયોગ-વિયોગમાં હર્ષ-વિષાદ તાલે uિr R, પિત્ત નિવાર | નિવારી શકાય છે. આવી વિચારણા તે અનિત્યભાવના છે. ર. અશરણભાવની
આ જગતમાં આ જીવને કોઈ ઈન્દ્ર, નરેન્દ્ર કે ખગેન્દ્ર પણ
શરણરૂપ નથી. નિશ્ચયથી પોતાનો શુદ્ધાત્મા જ પોતાને શરણરૂપ ફાઇન 1 નિત હો વાત , ઘર ના જાતિ સારી છે અને વ્યવહારથી તે શુદ્ધાત્માને ઓળખાવનાર અને ત્યાં
સુધી પહોંચાડનાર પંચપરમેષ્ઠિ શરણરૂપ છે. શરણના આવા નિ શતમ રાઈ, vમેરી બહાર | સ્વરૂપનું ચિંતવન તે અશરણ ભાવના છે.
3. સંસારભાવના,
જન્મ, પૃદ્ધાવરથા, રોગ અને મૃત્યુના કારણે જે ભયાવહ जन्म जरागद मृत्यु भय, पुनि जहं विषय कषाय ।
છે તેમ જ વિષય-કષાયને વશ જીવ જેમાં સુખ-દુ:ખને પામે
છે, તેને સંસાર કહેવામાં આવે છે. આવા સંસારની અસારતાની, તો ફુલ ૪૪ ના હો, તો સંસાર ૨૫ | વિચારણા તે સંસારાભાવના છે. ૪. એકત્વભાવના
પાપ-પુણ્યનું ફળ, સુખ-દુ:ખનો ભોગવટો, સંપત્તિ-વિપત્તિ, पाप पुण्य फल दुःख सुख, सम्पत विपत सदीव । જન્મ-જરા-મૃત્યુ વગેરે બઘાં પ્રસંગોમાં આ જીવ હંમેશાં એકલો
જ હોય છે. તે સમયે તેનો કોઈ સાથી કે સહાયક હોતો નથી. જન્મ રજા મત ગારિ સા, સર ગણા વીર | એકત્વના આવા સ્વરૂપનું ચિંતવન તે એકત્વભાવના છે. ૫. અન્યત્વભાવના
જે શરીરમાં પોતાનો આત્મા કાયમ રહે છે, તે શરીર જ ના તન ને નિત નિત છે. જો 1 લાખનો દોર , પોતાનું નથી. તો પછી જે પોતાથી પ્રત્યક્ષાપણે મિજા છે તેવા
પરદ્રવ્ય પોતાના કઈ રીતે હોય ? ન જ હોય. આ પ્રકારે સ્વgaણ નો ર. ગાતો હોય છે પરના ભેદજ્ઞાનની ભાવના ભાવવી તે અન્યત્વભાવના છે. ૬. અશુચિભાવના
| ઉત્તમ સુગંઘિત પવિત્ર પદાર્થ પણ શરીરની સંગથી અપવિત્ર
થઈ જાય છે. તેવા મલિન હાડ-માંસ-મળ-લોહીથી ભરેલી सुष्टु सुगंधित द्रव्य को, करे अशुचि जो काय ।
થેલી સમાન શરીરને શુચિ કઈ રીતે કહેવાય ? આ પ્રકારે શરીરનું
અશુચિપણું અને તેમાં બિરાજમાન આત્માનું શુચિપણ ચિંતવવું હત ના મન રાજર થa, તો હિમ શુર રાજ |તે અશુચિમાવના છે. ૭. આસવભાવના
મન-વચન-કાયના યોગદ્વારા થતાં શુભ-અશુમિ ભાવ मन बच तन शुभ अशुभ ये, योग आसव द्वार ।
એ આસવનો દ્વાર છે. આ આસ્રવ જીવને મહાકુટિલ અને દુ:ખ
દાયક એવા કર્મનું બંઘન કરાવે છે. આ પ્રકારે આસવના દેય જાત નિધિ નીર , મહા કિર કરાર | સ્વરૂપની વિચારણા તે આસવભાવના છે.
બારભાવનાના કાવ્યો
૨૫૯
Page #260
--------------------------------------------------------------------------
________________
૮. સંઘરભાવના
જ્ઞાન-વૈરાગ્યપૂર્વકની વિચારણા અને મન-વચન-કાયની.
ગુપ્તિના બળે પોતાના શુદ્ધાત્મસ્વરૂપમાં સ્થિર રહેવું તેને ज्ञान विराग विचार के, गो मन वच काय ।
આરવના નિરોઘરૂપ સંઘર કહે છે. આ સંવરના સુખદાયક 1 કપ ગાજ છે, ન સંત | સ્વરૂપની વિચારણા તે સંવરાભાવના છે. ૯. નિર્જરાભાવના
પાંચ ઈન્દ્રિયોના વિષયનો નિરોઘ કરીને તેમ જ પાંચ
સમિતિ, ત્રણ ગુપ્તિ અને પાંચ મહાવ્રતોને ઘારણ કરીને ઈચછાના રાં ના મન , સમિતિ સુરત વત ઘાર અભિાવપૂર્વક વીતરાગ ભાવ૫ તપ કરવાથી કર્મની નિર્જરા
થાય છે. સંઘરપૂર્વક થતી નિર્જરા માટેની આવી ભાવના તે છા પિત્ત જ મા, જો નિત નિત છે નિર્જરાભાવના છે, 10. લોકભાવના
જીવ, પુદ્ગલ, ઘમાસ્તિકાય, અધર્માસ્તિકાય અને કાળદ્રવ્ય
આકાશની જેટલા ભાગમાં રહેલાં છે તે લોક છે. મનુષ્યાકાર पुदगल धर्म अधर्म जिय, काल जिते नभ माहि । લોકમાં કર્મના ઉદયને વશ જીવ અનેક પ્રકારના દુ:ખોને પામે
છે. કર્માધીન પરલોકને છોડીને આત્માધીન નિજ લોકમાં
નિવાસ કરવાથી લોકાણે શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે તેવી રાજા જ તો જે વિષ તથા નિર ૬૪ rtરિ | હિમા 2 વોવના છે
૧૧. બોuિદુર્લભભાવના
સુરેન્દ્ર-નરેન્દ્રની પદવી, ઘન-ઘાન્યની સમૃદ્ધિ વગેરે બધુંય
આ જગતમાં અનેકવાર પ્રાપ્ત થયું છે. તેથી તે સુલભ છે, પરંતુ सबहि सुलम या जगत मै, सुर नर पद धन धान ।
સમ્યક્ત્વરૂપ બોધિ આ જીવે આજ સુધીમાં એકેય વાર પ્રાપ્ત
કરી નથી ; તેથી તે દુર્લભ છે. આ દુર્લભ બોઘિ જ મોક્ષમાર્ગનું दुर्लभ सम्यग्बोषि इक, जो है शिव सोपान ॥
પ્રથમ સોપાન છે તેવી વિચારણા તે બોધિદુર્લભભાવના છે. ૧૨. ઘર્મભાવના
પોતાને સંબોઘન કરીને કવિ પં. દીપચંદજી બીજાને પણ ઉપદેશે છે કે, હે આત્મન ! ઉત્તમ આત્મિક અતીન્દ્રિય સુખ
આપનાર નિશ્ચય ઘર્મ તો પોતાના ચૈતન્યસ્વરૂપી શુદ્ધાત્મામાં તપ તપ સંઘમ શાંત પુનિ, તારા ઘર્મ વ્યવહાર | રમણતારૂપ વીતરાગભાવ છે. આવા નિશ્ચય ઘર્મપૂર્વક કરવામાં
આવતા જપ, તપ, સંયમ, શીલ તેમ જ ત્યાગ જેવા
શુમિરાગભાવને વ્યવહારથી ઘર્મ કહેવાય છે. નિશ્ચય-વ્યવહાર “જીના નિષ તિગ, નિપા યુવરાજ | ઘર્મના આવા સ્વરૂપનું ચિંતવન તે ઘર્મભાવના છે. = = = = == == = = =
2 કરી રહી છે કે પાંચ સમવાયમાં પુરુષાર્થની મુખ્યતા
પાંચ સમવાયમાં પુરુષાર્થ જ આત્મહંતનું ચોક્કસ, વાસ્તવ, સત્ય અને સીધું ફારણ હોવાથી તે નિશ્ચયથી શારણ છે. પુરુષાર્થ સિવાયનાં બાઝનાં ઝારણો પુરુષાર્થ સાથે સંબંધીત તેમ જ પુરુષાર્થનાં પ્રતિપાદડ અને પ્રેરક હોવાથી વ્યવહારથી કારણ
છે. નિશ્ચય જ્ઞારણ હંમેશા એઝ અને માત્ર એ જ હોય છે. અને તે પોતાનો પુરુષાર્થ જ છે. પુરુષાર્થ એ આત્માની વીર્યશત છે. કે પોતાનું ફોઈપણ ક્રાય પોતાના પુરુષાર્થથી જ પરિણમે છે. કાર્યના પરિણમન માટેનો સંચાલg બળ કે ઊજી પોતાનો પુરુષાર્થ જ હોય છે p® છે. તે જ્ઞાર્યની ઉત્પાદg પ્રક્રિયામાં સીધી રીતની સામેલગીરી ધરાવે છે. તેથી પુરુષાર્થ એ ઉપાદન ઝારણ છે. ઉપાદન શારણ પણ એge
જ હોય છે અને તે પુરરુષાર્થ જ છે. પોતાના આત્મહંતનું ફોઈપણ જ્ઞાર્ય પોતાના પુરુષાર્થને અનુસરીને નિયમથી થતું હોવાથી - પુરુષાર્થ એ નિયામક ફારણ છે. પુરુષાર્થ સિવાયના બાકીના કારણો ઝાયુના નિયામ નથી. તેથી પાંચ સમવાયમાં પુરુષાર્થની છેમુખ્યતા છે.
(લેખકનાં આગામી પ્રકાશન પાંચ સમવાયમાં પુરુષાર્થ પ્રકરણ-૧માંથી)
૨૬૦
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
Page #261
--------------------------------------------------------------------------
________________
કાવ્ય નં.૫: પં.ચુગલકિશોરકૃત બારભાવના બારભાવનાની ભૂમીકા
સંસારરૂપી વનમાં હોંશભેર ભ્રમણ કર્યું. તેના કણ-કણને
મન ભરીને માણ્યું. તોપણ ઝાંઝવાના જળની પાઈ | દોહ भव वन में जी भर घूम चुका, कण-कण को जी भर-भर देखा । મૂકવાથી જેમ હરણની તૃષા છીપતી નથી. તેમ સંસારમાં ક્યાંય
સુખનો એક અંશ પ્રાપ્ત થતો નથી તેથી સંસાર પ્રત્યેના વૈરાગ્યના જન જા તુwા જે તીરે, મુક્ષ મિની પુત્ર શ્રી ના કારણભૂત બારભાવના ભાવું છે. ૧. અનત્યિભાવના
જગતનાં સઘળાં સ્વપ્નાં જૂઠાં છે, મનનાં બઘાં અરમાનો
પણ મિથ્યા છે. કેમ કે, તે અનુસાર પ્રાપ્ત થતાં તન-જી વન - झूठे जग के सपने सारे, झूठी मन की सब आशायें । યૌવન વગેરે બધુંય પHકવારમાં પલટાઈ જનાર હોવાથી
ક્ષણભંગૂર છે, અરિથર છે. આ પ્રકારની વિચારણા તે તન-રીત-dra-, મન જે મHIઈ અનિત્યમિાવના છે. ૨. અશરણભાવના
મહાબળવાન રોનાનો અઘિપતિ સમ્રાટ પણ પોતાના
મરણની ક્ષણને ટાળી શકતો નથી કે કોઈ મૃત કાયામાં પોતાના समाट महावल सेनानी, उस भण को टाल सकेगा क्या? | હર્ષિત જીવનને ઉમેરી તેને સજીવન કરી શકતો નથી, તે તેનું
અશરણપણું સૂચવે છે. આ પ્રકારની વિચારણા તે अशरण मत काया में हर्षित, निज जीवन डाल सकेगा क्या? ॥ 3. સંસારભાવના
| હે પ્રભુ ! સોનું, સ્ત્રી, મહેલો જેવી સુવિઘાઓમાં પણ મને એક ક્ષણમાત્ર પણ કિંચિત્ સુખ મળી શક્યું નથી. તેથી સંસારમાં
જેને રાખી માનવામાં આવે છે તે પણ સુખના આભાસરૂપ જ संसार महा दुख सागर के, प्रभु दुःखमय सुख आभासों में |
હોવાથી દુ:ખમય છે. સંસાર મહાન દુ:ખોના દરિયા સમાન
જ છે. સંસારની આ પ્રકારની અસારતાનું ચિંતવન તે મુન્નો 1 મિના પુત્ર મ ણી, રંજન રામર સાદો જો સંસારાભાવના છે. ૪. એકત્વભાવના
અનેક પ્રકારની અવરથાઓમાં પોતાના આત્માનું એકરૂપપણું કે એકત્વ ઘરાવાનારો હું શરીર, સંપત્તિ વગેરેને પોતાનો સાથી
કે સહાયક માનતો હતો, પરંતુ તેઓ બઘાં મને છોડીને જતા मैं एकाकी एक त्व लिए, एकत्व लिए सब ही आते । રહે છે. તેથી આ બધાં સંયોગો વચ્ચે પણ હું એકલો છે. આ
રીતે જગતના બઘાં આત્માઓ પણ પોતાનું એકત્વ ટકાવીને
આવતા જતા રહે છે. અને કોઈ કોઈને સહાય કરતું નથી. તન ઘર જો સારી સમક્ષ થા, પૂર જે બી કોર તો તે છે આ પ્રકારનું ચિંતવન તે એકત્વભાવના છે. પ. અન્યત્વભાવના
કોઈ પરસંયોગો મારા થયા નથી તેથી હું આ સઘળાં
સંયોગોથી નિરાળા પ્રકારનો અત્યંત મિશ અખંડ પદાર્થ છું. રે 1 ( ર મ રે, ગતિ ગણ તાતા K L 6 પોતામાં પરથી ભિન્નપણું રાખી પોતાના સમતારૂપી રસને નિજ મેં સનાત નિક, નિર તમ ને તારા હૃ પીનારો છું. આ પ્રકારની ભાવના તે અન્યત્વભાવના છે. ૬. અશુચિભાવના
જેના શણગારમાં મારું આ કિંમતી મનુષ્યજીવન બરબાદ
થઈ જાય છે તેવા અત્યંત અપવિત્ર જડ શરીરની સાથે મારા जिसके अंगारों में मेरा, यह महंगा जीवन घुल जावा ।
આ પરમ પવિત્ર પૈતન્યનો શો સબંઘ છે ? કોઈ પણ સંબંઘ अत्यन्त अशुचि जड काया से, ईस चेतन का सा नाता ॥ નથી. આ પ્રકારની વિચારણા તે અશુચિભિાવના છે. ૭. આચવભાવના
મન-વચન-કાયા દ્વારા શુભાશુભભાવોમાં મારો ઉપયોગ
રાત-દિવસ ચાલ્યા કરે છે અને તેથી પૌલિકકર્મોનું दिन रात शुभाशुभ भावों से, मेरा व्यापार चला करता ।
આત્મપ્રદેશોમાં આવવારૂપ આસવનું વાર ખુEલું રહે છે. આ બત (ાળી મા , ગાતા પ (ત છે પ્રકારનું ચિંતવન તે આરાઘભાવના છે.
બારભાવનાના કાવ્યો
Page #262
--------------------------------------------------------------------------
________________
૮. સંવરભાવના
શુભ ગોર અશુભ દી ાલા હૈ, ધ્રુક્ષા કે મેલ અસલ । શૌય છે, પણ કે ગાળું મનવમી ૯. નિર્જરાભાવના
।
ફિર ૪૫ ૪૧ શોષણ ત્રિ ૫, ૬માં ૪૧ પીપાં ટૂટ સર્વાંગ નિષાભ પ્રદેશો કે, અમૃત જે નિર્ણય ફૂટ પડે" ૧૦. લોકમાવના
ક્રમ કોડ (તે પહ મોડ તમી, શોના વિષે મળ મેં હૈં । નિષ ભોજ મારા વાલા હો,શોરન્સ પત્ર પર ક્રમશે ા ॥ ૧૧. બૌદ્ધિદુર્લભભાવના
ચાર્થ મમ પુર્ણ પોષ માં, વય સમ અન્ય રન રે । વસ જ્ઞાતા ચૂકા ર૪ ગામ, ન મત્સર મોઠ વિનસ ગાવે ॥ ૧૨. ધર્મભાવના
चिर रक्षक धर्म हमारा हो, हो धर्म हमारा चिर साथी । जग में न हमारा कोई था, हम भी न रहें जग के साथी ॥
૨૬૨
Of
૧૦
B
D
D
D
D
B
C
A
A
C
પરિશિષ્ટ : ૨: હેતુલક્ષી પ્રશ્નોના જવાબ
૧
૧૧ ૧૨
ભાવના વિષય ૨ ૩ | ૪ | ૫ ξ ૭ | ૮ | ૯ ૧૦ પ્રશ્નો પ્રવેશ નૃત્ય અશરણ સંસાર એકત્વ અત્યત્ય અશુચિ આસન | સંવર નિર્જરા | લોક બોÙદુર્લભ ધર્મ A | B |
૦૧
C | D | A
B
C | D | A | B | C
D A
૦૨
c
D A | B
C
A | B
c
c
03
C
D
D
A
B
Y
A
B
c
D
૦૫
A
B
C
C
D
οξ
A
B C
C
D
09
A
B
C
C
D
c
D A
B
D
A
C
B
C
A
B
D
શુભ અને મની અગ્નિની જ્વાળાઓમાં બળઝાળી ગરોલ મારા હૃદયમાં જ્યારે અંતરંગ આત્મશક્તિના બળે સમ્યક્ત્વરૂપી શીતળ કિરણો ફુટે છે ત્યારે આસવને અટકાવનારી સંવરદશા પ્રગટે છે. આ પ્રકારનું ચિંતવન તે સંવરમાવના છે.
પછી જ્યારે આત્માની શુદ્ધિ કરનાર તપની અગ્નિ પ્રગટે છે ત્યારે પૌદ્ગલિકકર્મોની શૃંખલા તૂટી પડે છે અને તેથી પોતાના આત્માના સઘળા પ્રદેશોમાં અતીન્દ્રિય આનંદરૂપી અમૃતનું ઝરણું ફ્રુટી પડે છે. જ્ઞાનીનું આ પ્રકારનું ચિંતવન તે નિર્જરાભાવના છે.
B
C
A
જ્યારે આપણે આ છ દ્રવ્યસ્વરૂપ પરલોકમાં થતું ભ્રમણ છોડીને પોતાના ચૈતન્યસ્વરૂપ નિજલોકમાં નિવારા કરીશું ત્યારે ક્ષણમાત્રમાં લોકના અંતે શિદ્ધશિલામાંમુદશામાં સર્વ શોકનો અંત આણી બિરાજમાન થઈશું; ત્યારે આ પરલોક સાથે આપણે શો સંબંઘ ? કોઈ પણ રાબંધ નથી. આ પ્રકારની વિચારણા લોકભાવના છે.
હે પ્રભુ ! મને સમ્વધૃત્યરૂપી દુર્લભ બોધિની પ્રાપ્તિ થાય કે જેના કારણે જૂતા નયોરૂપી જ્ઞાન અંધકાર શીઘ્ર તળી જાય. મારા અભિમાન, ઈર્ષા, મોઠ વગેરે વિણસી જાય અને તેથી હું બરા જ્ઞાતા-દ્ર્ષ્ટારૂપે રહી જાઉં. આ પ્રકારની ભાવના તે બોધિદુર્લભભાવના છે.
આ જગતમાં પોતાનું કોઈ રક્ષક એટલે કે સાથી હોતું નથી અને પોતે પણ જગતમાં કોઇનો સાથી હોતો નથી. માત્ર ધર્મ જ પોતાનો કાયમી રક્ષક એટલે કે સાથી છે. પોતે હંમેશાં ઘર્મનો સાથ રાખે એટલે કે ધર્મના પાલન દ્વારા ધર્મની રક્ષા કરે, જેથી ઘર્મ દ્વારા પોતાની પણ દુર્ગતિ રોકનારી રક્ષા થાય. આ પ્રકારની ભાવના તે ઘર્મભાવના છે.
D
BDDDD
|||||
B
A | B
B
B
D
A
C
A
c
D
B
D A B
A
C
CA
|。。。lo
D
A B
B
c
D
A
DBBB
A
A
A
B
C D
D
A
B
C
C
C
C
A
B
D
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ાની : બાર ભાવના
Page #263
--------------------------------------------------------------------------
________________
વાચકની અંગત નોંધ
મુદ્દો
પાના નં.
પ્રકરણ વિષય પ્રવેશ |
મંગલાચરણ
નોંઘ મોક્ષમાર્ગની શરૂઆતથી લઈને મોક્ષ સુઘીના પારમાર્થિક પંથમાં જ્ઞાનપૂર્વકનો વૈરાગ્ય જરૂરી હોય છે. જ્ઞાનપૂર્વકની વૈરાગ્યનું એકમાત્ર કારણ બાર ભાવના છે. [આ નમૂનાની નોંઘ છે. વાચકો પોતાને ગમતી ઉપયોગી કોઈ નોંa Hખી શકે છે.].
T
વાચકોની નોંધ
Page #264
--------------------------------------------------------------------------
________________ વાચકની અંગત નોંધ | પ્રકરણ | | મુદ્દો નોંઘ પાના નં 264 જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના