SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ભાdળા. " સંસારસાઈજા. આત્માની અશુદ્ધ અવસ્થા તે સંસાર અને ૧. પરીભ્રમણ એટલે જન્મ-મરણરૂપ સંસાર શુદ્ધ અવસ્થા તેમોક્ષ છે. સંસાર અને સંસારનો [Revolution]. માર્ગ દુખમય હોવાથી અસાર છે. તેનાથી ૨. કુક્ષીયજમણ એટલે ચારણતિરૂપ સંસાર વિરુદ્ધ મોક્ષ અને મોક્ષનો માર્ગ સુખમય હોવાથી [Retention] સારભૂત છે. તેવા પ્રકારનું ચિંતવન કરવું તે ૩. પરાવર્તન એટલે પાંચ પ્રકારનાં સંસારભાવના છે. પરાવર્તનરૂપ સંસાર [Reflection]. અજ્ઞાની જીવ સાંસારિક સાનુકૂળ સંયોગોમાં સુખ માને YYYYYYYYY) છે. પણ સંસારનું સ્વરૂપ જ દુ:ખરૂપ છે. સંસારની ચારેય છે. સંસારનું દુઃખમય સ્વરૂપ છે ગતિ દુ:ખ ભોગવવાનું જ સ્થાન છે. સ્વર્ગના દેવો પણ AgheltછIgleglegle) દુ:ખી જ છે. સંસારમાં ક્યાંય સુખ સંભવતું નથી. તેથી જન્મ-મરણ, ચારગતિ અને પાંચ પરાવર્તનરૂપ સંસાર અસાર છે. સંસારથી વિરુદ્ધ મોક્ષ અને મોક્ષમાર્ગ ત્રણેય પ્રકારના સંસારચક્રમાં સંસારનું સ્વરૂપ સુખરૂપ છે. તેથી સારભૂત છે. સંસારના પરિભ્રમણથી દુખમય છે. છૂટી મોક્ષમાર્ગની પ્રાપ્તિનો ઉપાય શીઘ કરવા જેવો છે. આવા પ્રકારની વિચારણા થવી તે સંસારભાવના છે. જન્મ-મરણરૂપ સંસારમાં જીવ૮૪ લાખ યોનિઓમાં જન્મ-મરણ કરતો રહે છે, જન્મનું દુ:ખ અનંત હોય છે સંસાર એટલે શું? અને મરણનું દુ:ખ જન્મથી પણ અનંતગણું હોય છે. . અને તેના પ્રકાર ચારણતિરૂપ સંસારમાં સંસારની ચારેયગતિ પણ દુ:ખ & Jonmolice constop: ભોગવવાનું જ સ્થાન છે. નરક ગતિના ભિયાનક દુ:ખોનું સંસરા ત સંસાર: / એ સૂત્ર અનુસાર પોતાના વર્ણન થઈ શકતું નથી. તિર્યંચ ગતિના છેદન-ભિન શુદ્ધાત્મસ્વભાવથી યૂત થઈને પરાશ્રયે થતી આત્માની અને વઘ-બંઘન જેવા દુ:ખો પ્રત્યક્ષપણે દેખી શકાય છે. અશુદ્ધ પરિણતિ પોતે જ નિશ્ચયથી સંસાર છે, પોતાની મનુષ્ય પોતે જ પોતાના દુ:ખોને અનુભવે છે. સ્વર્ગના ઘોને આ અશુદ્ધ પરિણતિમાં સ્ત્રી, પુત્ર, પરિવાર વગેરે બાહ્ય સુખી માનવામાં આવે છે, પણ તેઓને પણ વિષયોની નિમિત્ત હોવાથી તેને પણ વ્યવહારથી સંસાર કહેવાય પ્રવૃતિ જોવામાં આવે છે જે તેમના દુ:ખને જ દર્શાવે છે. છે. પોતાના શુદ્ધસ્વભાવમાંથી છૂટેલી પોતાની તેથી સ્વર્ગના દેવોને પણ દુ:ખી જ જાણવા. પરિણતિને ક્યાંય આશ્રય કે વિસામો હોતો નથી. તેથી તે સતત ભટકતી જ રહે છે. સતત ભટકતી પરિણતિ પંચ પરાવર્તનરૂપ સંસાર પૈકી દ્રવ્યપરાવર્તનમાં એક ચક્ર સમાન છે. જેમ કોઈ એક ચેકનું બ્રિમણ ત્રણ નિરંતર પૌદ્ગલિકકર્મ-નોકર્મનું ગ્રહણ-ત્યાગ હોય છે. પ્રકારે હોય છે તેમ સંસારચક પણ ત્રણ પ્રકારે છે– આ ગ્રહણ-ત્યાગ કષાય સહિતના આત્મપ્રદેશના પરિસ્પંદનરૂપ યોગના કારણે હોવાથી તે અત્યંત દુ:ખરૂપ 3. સંસારભાવના ૬૩
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy