________________
વિચારતા કેદ્રવ્રુદ્ધ
ઓળખાયેલા ભયંકર દુષ્કાળ વખતે બાળકકાનજી “सा विद्या या विमुक्तिये ।
દશ વર્ષની ઉંમરનો હતો. તે સમયે તેણે ભૂખમરાથી
રોજેરોજ અનેક પશુઓ મરતાં જોયા. ઘણાં માણસો એટલે કે જે સંસારના બંધનમાંથી મુક્તિ અપાવે તે જ
પણ દુષ્કાળના ખપ્પરમાં હોમાઇ ગયા. ગોવાળ સાચોવિધા છે પણ લૌક્કિ નિશાળમાં ભણતરમાં સંસારનાં
ગાયના ટેકે માથું નાંખી રડતો અને ભૂખપીડિત બંધનમાંથી પોતાના આત્માને કઇ રીતે મુક્ત કરી શકાય
ગાયની આંખમાંથી પણ આંસુ વહી જતા. આવા તેની તો કોઈ વાત જ આવતો નથી અને જૈનશાળાના
કરૂણ દ્રશ્યો નિહાળીને બાળક કાનુનો સંસાર ભણતરમાં તો તેની જ વાત છે.”
પ્રત્યેનો વૈરાગ્ય વધ્યો. તેણે મનોમન નક્કી કર્યું આ પ્રમાણે વિચારતા બાળક કાનજીને કે આ દુઃખમય સંસારનો અંત આણવાનો એક આત્મહિતને ઉપયોગી જૈનશાળાના ભણતરમાં માત્ર ઉપાય સમ્યક્ત્વરૂપ બોધિ જ છે. તેથી વધુ રસ પક્તો, તોપણ તેજસ્વી બાળક બન્નેમાં તેના માટે જ પ્રયત્ન કરવા જેવો છે. પહેલો નંબર રાખતો.
દીપચંદભાઇનું અવસાન અનુપમ દેહલાવણ્ય, ગોરૂ બદન, શરમાળ
દુષ્કાળ પછીના વર્ષે વિ.સં. ૧૯૫૭ (ઇ.સ.૧૯૦૧) અને નમ્ર પ્રકૃતિને કારણે કયારેક સહાધ્યાયી.
માં કમાવા માટે મુંબઇ ગયેલા મોટાભાઇ વિદ્યાર્થીઓ તેને ‘મઢમ' કહીને ચીઢવવાનો
દીપચંદભાઇનું મુંબઇની આબોહવા માફક ના પ્રયાસ કરતાં પણ બાળક કાનજી બિલકુલ
આવવાથી અવસાન થયું. જુવાનજોધ કમાઉ ચીઢાતો નહિ. ખોજા સજજન કાસમ મામાં,
દીકરાના અવસાનથી કાળો કેર વર્તી ગયો. આ કરૂણ સતબાઇ માસી, ગુલાબચકરડી વેચનાર
પ્રસંગથી બાળકકાનજીને મોટાભાઇના વિયોગના દુકાનદાર વગેરે તેનું રૂની પૂણી જેવું રૂપાળું અને
દુઃખ સાથે સંસાર પ્રત્યેનો વૈરાગ્ય એકદમ વધી કોમળ શરીર જોઇને તેને પૂઇ’ કહીને હેતથી
ગયો. તેણે વિચાર્યું કે આ અશરણ સંસારમાં એક બોલાવતા. પરંતુ આખો દિવસ ધર્મધ્યાન અને
માત્ર સમ્યત્વપ બોધિ જ શરણ છે. તો તે બોધિ જૈનશાળાના ભણતરમાં રચ્યાપચ્યા રહેતા,
માટે જ બધો પ્રયત્ન કરવા જેવો છે. ઉદાસીન જીવન અને સરળ અંતઃકરણના કારણે બીજા કોઇ ઉપનામને બદલે “ભગત' તરીકે
પ્લેગનો રોગચાળો અને માતાનું મરણ પ્રસિદ્ધિ પામ્યા. ગામના વેપારીઓ, ખેડૂતો, છપ્પનિયાના દુષ્કાળ પછીના ત્રીજા વર્ષે વાળંદ, મોચી જેવા કારીગરો વગેરે બીજા વિ.સં. ૧૯૫૯ (ઇ.સ. ૧૯૦૩)માં પ્લેગનો ભયંકર બાળકોથી જુદા જ તરી આવતાં ભગતને જોઇને રોગચાળો ફાટી નીકળ્યો. પ્લેગ એટલી ઝડપથી દંગ જ રહી જતાં.
ફેલાતો કે ગામના ગામ ખાલી કરવા પડે. કોઇ જન્મથી જ વૈરાગી બાળક કાનજી ભગતના
ઠેકાણે તેને કારણે આખું ગામ પ્રાયઃ ઉજ્જડ થઇ જીવનમાં ઉપરાઉપરી વૈરાગ્યના અનેક પ્રસંગો.
જતું. પ્લેગથી બચાવવા માતા ઉજમબાએ આવ્યા. આ દરેક પ્રસંગ તેને બોધિદુર્લભ
પોતાના વહાલસોયા દિકરા કાનુને તેની બેન ભાવનાના ચિંતવનનું કારણ બની.
કસ્તુરના સાસરે ગારીયાધાર મોકલી આપ્યો.
અને પાછળથી માતા ઉજમબાને તાવ આવ્યો છપ્પનિયો દુકાળ
અને પ્લેગની ગાંઠ નીકળી. પ્લેગની બિમારીથી વિ.સં. ૧૯૫૬ના છપ્પનિયાનાં નામે માતાનું ૪૮ વર્ષની ઊંમરે અવસાન થયું.
૨૨૨
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની: બાર ભાવના