________________
AAભાવના HIT
( ૧૦ )
લોકભાવના
णाऊण लोगसारं, णिस्सारं दोहगमण संसार । लोयग्ग सिहरवासं, झाहि पयत्तेण सुहवासं ।।
ભાવાર્ય : લોકસંજ્ઞાથી દીર્ધકાળથી લોકમાં રખડતો જીવ લોભાવનાના ચિંતવન વડે નિજલોકનું સારભૂતપણુ અને પરલોકનું અસારભૂતપણું સમજી પરદ્રવ્ય પરલોકનો આશ્રય છોડી શુદ્ધ ચૈતન્યદ્મ નિજલોકનો આશ્રય કરે તો તે લોકનું ભ્રમણ છોડી લોકના શિખર ઉપર શાનવત સુખની સ્થિર દશાને પ્રાપ્ત થાય છે. (સમણસુd ગાથા પ૨૩)
ક રૂપરેખા ક
1.વ્યાખ્યા અને સમજૂતી ૨,લોકના અનેક પ્રકાર 3,લોકભાવના અને
સંસારભાવના વચ્ચેનો ભેદ ૪. લોકભાવનાની વિષયવસ્તુની
વિશાળતા અને તેનું પ્રયોજન પ.લોકભાવનાની ચિંતવન પ્રક્રિયા ૬, લોકભાવનાનું સાધન કે કારણ
૧, અંતરંગ સંયોગો રે, બર્મિંગ સંયોગો છે, અદ્ય પદાર્થો
૪, રોટલીક ૭. કઈ રીતે વ સ્વરૂપની સમજણ
ફરવનાર છે ? ૮. કઈ રીતે વૈરાગ્યનું કારણ છે ? ૯. પ્રયોજનપૂર્વકનું વિશેષ ફળ 1. કર્તાપણું ટાળી જ્ઞાતાપણું પ્રગટાવે ટ, નિજલોકના નિવાસ દ્વારા પરલોકનું
ભ્રમણ મટાડી લોકાર્ચે સિકંલોકની
પ્રાપ્તિ કરાવે ૧૦, ઉપસંહાર 1. લોર્કમાવનાની કંથા :
લોકભાવનાથી લોકાગે પહોંચતા ચક્રવતી મધવા