________________
નિશ્ચયથી જીવ પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં વસે છે તેને ચૈતન્યલોક કહે છે. આ ચૈતન્યલોક
ર. લોકાભાવનાની વિષયવસ્તુમાં સમસ્ત 9 દ્રવ્યો અને સંપૂર્ણ ત્રિલોકનું સ્વરૂપ સમાય છે.
જિનાગમની વિષયવસ્તુ એ ૪ લોકમાવનાની વિષયવસ્તુ છે તેથી લોકમાવનાની વિષયવસ્તુ સમુદ્ર જેવી અત્યંત વિશાળ છે. સંસારમાવનાની વિષયવસ્તુ જીવની વિકારી અવસ્થા અને તેના કારણે થતું તેનું ભ્રમણ છે. લોભાવનાની અપેક્ષાએ સંસારભાવનાની
એક માત્ર નિજ ચૈતન્યલોક જ ઉપાય છે વિષયવસ્તુ સિંધુ સામે બિંદુ જેવી એટલે કે
દરિયા સામે ખાનોપિયા જેવી છે.
અને તે સિવાયના સઘળાં સ્વર્ગલોક, મનુષ્યલોક વગેરે અનેક પ્રકારના પરલોક હોય છે એ છોક માવનાની વિચારણાનો કેન્દ્રિય વિચાર છે.
જ પોતાનો નિશ્ચયોક છે. નિજલોક છે. નિજલોક એક જ પ્રકારે હોય છે. વ્યવહારથી જીવ લોકાદાશના સ્વર્ગલોક, મનુષ્યલોક વગેરે જેવા માગમાં રહે છે. આ સ્વર્ગલોક, મનુષ્યલોક વગેરે પોતાના આત્માનો વ્યવહારલોક કે પરલોક છે. પરલોક અનેક પ્રકારે છે.
||HETHE
લોકભાવના અને સંસારભાવના
વચ્ચેનો ભેદ
06-30-306-30 DE A
EXENEME MEME MEME MEME DE DOG DOG DOG DOG DOE
લોકભાવનાનો કેન્દ્રિયવિચાર સ્વર્ગલોક, મનુષ્યલોક વગેરેને માત્ર જ્ઞેય માની તેમનું
પ્રયોજન છોડાવવાનું છે. અને પોતાના ચૈતન્યલોને ઉપાદેય જાણી તેને ગ્રહણ કરાવવાનું છે. તેથી એમ લાગે કે લોકમાવના પણ સંસારમાવના જેવી જ છે. પણ વાસ્તવમાં એવું નથી. લોકભાવના અને સંસારમાંવનામાં સિંધુ અને બિંદુ જેવો તફાવત છે. લોક્ભાવનાની વિષયવસ્તુ સિંઘુ એટલે સમુદ્ર જેવી વિશાળ છે. તો સંસારમાપનાની વિષયવસ્તુ લોકભાવનાની અપેક્ષાએ એક બિંદુ સમાન છે. લોકમાવના અને સંસારના વચ્ચેનો મૂલ મિદ નીચે મુજબ છે.
૧. છ દ્રવ્યોના સમુદાય અને તેના વસવાટના સ્થાનને લોક કહે છે. જીવની વિકારી અવસ્થાને સંસાર કરે છે.
૧૯૦
૩. લોકભિાવનામાં નિશ્ચયથી લોક પોતાનો શુદ્ધ સ્વરૂપી ચૈતન્યલોક છે. વ્યવહારથી તે જીવલોક, અજીવલોક, ઊર્ધ્વલોક, મધ્યલોક, અપોલોક, વિર્યજ્ઞો, વ્યંતરલોક, જયોતિર્લોક. મનુષ્યલોક જેવા અનેક પ્રકારે છે.
સંસારાવનમાં નિશ્ચયથી સંસાર જવની વિકારી
દશા છે. વ્યવહારથી તે જન્મ-મરણ, ચારગતિ અને પાંચ પરાવર્તન એ ત્રણ પ્રકારે છે.
૪. લોકમાવવાના ચિંતનનો વિષય પોતાના
નિશ્ચયલોક કે નિજલોકને ઉપાદેય જાણી તે સિવાયના સઘળાં વ્યવહારલોક કે પરલોકને જ્ઞેય જાણવાનું છે.
સંસારભાવતીની ચિંતવનો વિષય ચોક માત્ર મોક્ષ અને મોક્ષમાર્ગને ઉપાય જાણી સઘળાં પ્રકારના સંસારને હેય જાણવાનો છે.
૫. અજ્ઞાની જીવ સંપૂર્ણ લોક્માં સતત ભ્રમણ તો રહે છે તેનું કારણ પરલોક પ્રત્યેના મોહરાગ-દ્વેષના કારણે થતું ત્વ છે. લોકમાવનાના ચિંતવન ઘડે પરલોકનું કર્તૃત્વ થી જ્ઞાતૃત્વ પ્રગટે છે. તેથી પરલોક પ્રત્યેનો ઉપયોગ ત્યાંથી પાછો વળી પોતાના નિજ ચૈતન્યલોકમાં જોડાય છે. અને તેથી સંપૂર્ણ લોકમાં થતું ભ્રમણ ઢળી
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ાની : બાર ભાવના