________________
સંબંઘ કહે છે. આવા સંબંઘ સમયે જીવના પરિણામને ભાવ અને પૌષ્ણલિકડર્મના પરિણામને
૨. દ્રવ્યનર્જશ દ્રવ્ય કહેવાની પદ્ધતિ છે. આ કારણે જીવની | ભાવનિર્જરાના નિમિત્તે જીવના પ્રદેશોમાં શદ્ધિની વૃદ્ધિ અર્થાત વીતરાગભાવની પ્રચુરતાપૂ ૨હેલ પૂર્વબદ્ધ પૉલિકકર્મોનું ક્ષણ નિર્જરાને ભાવનિર્જરા અને તેના નિમિત્તે થતા થઈ જવાં કે ખરી જવારૂપ પુલના પૂર્વબદ્ધ પૌલિકકર્મના ઝડવારૂપ નિર્જરાને પરિણામને દ્રવ્યનિર્જરા કહે છે. દ્રવ્યનિર્જરા કહેવામાં આવે છે. તેથી જીવ અને
- નિર્જરા એટલે કડવું કે ખરી જવું. નવીન પૌગલિકકર્મના પરિણામની અપેક્ષાએ નિર્જરા
પૌદ્ગલિકકર્મના સંવરપૂર્વક પૂર્વબદ્ધ કર્મોનું કડવું બે પ્રકારે છે:
કે ખરી જવું તે દ્રવ્યનિર્જરા છે. દ્રવ્યસંવરપૂર્વક ૧. ભાવનિર્જરા અને ર. દ્રવ્યનિર્જરા
જ દ્રષ્યનિર્જરા હોય છે તેથી તે જ્ઞાનીને જ
હોય છે. દ્રવ્યનિર્જરાના કારણે જીવ મોક્ષમાર્ગની ૧. ભાáનર્જ
સાધનામાં એકદમ આગળ વઘતો મોક્ષની તદ્દન જીવ સાથે જોડાયેલ પૂર્વબદ્ધ નિકટ પહોંચે છે. પગલકકર્મોનું ક્ષીણ થઈને ખરી જવાના ૨. ફળદાનની અપેક્ષાએનર્જચના બે પ્રકાર કારણભૂત જીવના શુદ્ધોપયોગરૂપ વાંતરાગભાવને ભાવનિર્જરા કહે છે. ૧. સવિપાક નિર્જરા અને જીવના શુદ્ધોપયોગરૂપ વીતરાગભાવ જ સંવર
૨. અવિપાક નિર્જરા અને નિર્જરા છે. તેથી જે ભાવસંવર છે તે જ ભાવનિર્જરા હોય છે. તોપણ ભાવનિર્જરામાં
૧. ઋવિપાક નિર્જ વીતરાગભાવની પ્રચુરતા કે વૃદ્ધિરૂપ વિશેષ
પેલિકકર્મનું ઉદયમાં આવીને પોતાનું ફળ પ્રકારના વીતરાગભાવ છે કે જે સંઘર ઉપરાંત
આપીને ખરી જવું તે સવિપાક નિર્જરા છે. નિર્જરાનું પણ કારણ હોય છે. તેથી ભાવસંવરપૂર્વક જ ભાવનિર્જરા હોય છે અને જીવના પ્રદેશોમાં પૂર્વે જે પૌલિકકર્મો તે જ્ઞાનીને જ સંભવે છે. ભાવસંવરના કારણે બંધાયેલા હોય છે તે તેના ઉદયકાળ અનુસાર મોક્ષમાર્ગની શરૂઆત છે પણ મોક્ષમાર્ગની વહેંચાયેલા હોય છે જેને નિષેકો કહે છે. આ આરાધના અને પૂર્ણતા તો ભિાવનિર્જરાથી જ નિષેકો તેના સ્વકાળે ઉદયમાં આવે છે. અને હોય છે. ભાવનિર્જરા જ સાક્ષાત્ મોક્ષમાર્ગ અને તે ઉદય અનુસાર જીવ તેમાં જોડાઈને તે મોક્ષનું સીધું કારણ છે.ભાવનિર્જરામાં શુદ્ધોપયોગની અનુસારના રાગાદિ વિકારો પામે તો તેણે પોતાનું વૃદ્ધિ, શુદ્ધાત્માનું પ્રચુર સ્વસંવેદન અને ફળ આપ્યું કહેવાય છે. પૌલિકકર્મો આ અતીન્દ્રિય આનંદનો આહલાદ છે. આત્માના રીતે પોતાનું ફળ આપીને જીવના પ્રદેશોથી છૂટા અનંતગુણોની યથાસંભવ આંશિક શુદ્ધતાની પડી જાય તો તેને સવિપાક નિર્જરા કહે છે. પ્રગટતાનું કારણ પણ ભાવનિર્જરા છે. તેથી સવિપાક નિર્જરા જ્ઞાની કે અજ્ઞાની દરેક પ્રગટ કરવાની અપેક્ષાએ ભાવસંવર કરતાં પણ જીવને સતત ચાલતી રહે છે. સવિપાક નિર્જરાનું તે વધુ ઉપાદેય છે.
ફળ આવે છે અને તેથી તે અનુસાર જીવ
૧૬૪
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના