________________
રાગાદિ વિકારો પામે છે. અને તેના નિમિત્તે રહેલ આ પાપકર્મોનું અપકર્ષણ થઈ તેની નવીન ફર્મનું બંધન પણ થતું રહે છે. તેથી સ્થિતિમાં કે અનુભાગમાં કે બન્નેમાં ઘટાડો આ પ્રકારની નિર્જરા તે વાસ્તવિક નિર્જરા ગણાતી થવો અને તેના કારણે તેની ફળદાન શકિત નથી. મોક્ષમાર્ગમાં તેનું કોઈ સ્થાન નથી. તેથી ઘરવી તે પણ અવિપાક પ્રકારની નિર્જરા છે. નિર્જરાભાવનાનો તે વિષય નથી. તેથી તેનું જીવના પુસ્માર્થ પૂર્વકના વીતરાગભાવ કે શુભકોઈ ચિંતવન કે વિચારણા હોતી નથી. | ભાવના કારણે આ પ્રકારની નિર્જરા હોય છે.
૨. વિપાક નિર્જ
૨.૨.પૂર્વબદ્ધ પુણ્યકર્મોની સ્થિતિ
અનુભાઇ વધવા પૂર્વબદ્ધ પગ
૧ આપ્યા વિના અઘાતિકની શાતા વેદનીય, શુભનામ, જીવના પ્રદેશોમાંથી છૂટા પડીને ખરી જવું તેને ઉચગોત્ર અને શુભઆયુ એ પુણ્યકર્મોની પ્રકૃતિ અર્વપાક નિર્જરા કહે છે.
છે. જીવના પુરુષાર્થપૂર્વકના વીતરાગભાવ કે
શુભ ભાવના નિમિત્તે સત્તામાં રહેલ પૂર્વબદ્ધ સામાન્યપણે ઉદયગત પૌલિકકર્મોનું ફળ
પુણ્યકર્મોનું ઉત્કર્ષણ થઈ તેની સ્થિતિમાં, આપ્યા વિના ખરી જવું તે અવિપાક નિર્જરા
અનુભાગમાં કે બન્નેમાં વધારો થવો અને તેના છે. આ ઉપરાંત સતામાં રહેલ પૌલિકકર્મોનું
કારણે પુણ્યકર્મની ફળદાન શકિત વઘી જવી. ઉત્કર્ષણ, અપકર્ષણ કે સંક્રમણ પામી ક્ષીણતા
તે પણ એક પ્રકારની અવિપાક નિર્જરા છે. પામે અને તેથી તેના સ્થિતિ-અનુભાગમાં ઘટાડો થાય તે પણ અવિપાક નિર્જરા છે. અવિપાક ૨.૩.પૂર્વબદ્ધ પામનું પુણ્યમાં નિર્જરાની સામે નવીન પૌત્રલિકકર્મોનું બંઘન
ફેરવાઈ જવું થતું નથી. આ અવિપાક નિર્જરા નીચેના પાંચ
જીવના પુરુષાર્થપૂર્વકના વીતરાગીભાવ કે પ્રકારે હોય છે :
મંદકષાયરૂપ શુભ ભાવના કારણે અઘાતિકર્મોની ર.૧. પૂર્વબદ્ધ પાપBર્મોની સ્થિતિ અનુભાવ ઘટવા પાપપ્રકૃતિનું પુણ્યમાં સંક્રમણ થવું એટલે કે ૨.સ. પૂર્વબઇદ પુણ્યકર્મોની સ્થિતિ અનુભાવ વધવા ફેરવાઈ જવું તે પણ અવિપાક નિર્જરા છે. ૨.૩. પૂર્વબદ્ધ પાપકર્મોનું પુણ્યમાં ફેરવાઈ જવું
૨.૪.પૂર્વબદ્ધ કર્મોની ઉદીરણા ર.૪. પૂર્વબદ્ધ કર્મોની ઉદીરણા થઈને તેનું ખરી
થઈને તેનું ખરી જવું
અગાઉ બંઘાયેલા અને સત્તામાં રહેલ ૨.૫, ઉદયમાં આવેલ કર્મોનું ફળ આપ્યા પૌગલિકકર્મોને વહેલા ઉદયમાં લાવવા તેને વિના ખરી જવું
ઉદારણા કહે છે. આવી રીતે ઉદીરણા પામીને
ઉદયમાં આવેલ કર્મને તપના પ્રભાવે ફળ આપ્યા ૨.૧.પૂર્વબદ્ધ પ્રાપકર્મોની સ્થિતિ
વિના જીવના પ્રદેશોથી અલગ કરીને ખેરવી અનુભાઇ ઘટવા
નાખવા તે પણ અવિપાક નિર્જરા છે. સમસ્ત ઘાતિકર્મો અને અઘાતિકર્મોમાં અશાતા વેદનીય, અશુભનામ, નીચગોત્ર અને અશુભઆયુ ૨.J. ઉદયમાં આવેલ શર્મોનું ફળ આપ્યા એ પાપકર્મો છે. પૂર્વે બંઘાયેલા અને સત્તામાં
વિના ખરી જવું
જવું
૯. નિર્જરાભાવના