________________
શિવભૂતિ એ કહ્યુંઃ “હે સ્વામી ! કોઇ ઉદાહરણ આપી સ્વ-પરૉ સાચી સમજણ આપો અને તેનું ફળ બતાવો"
મુનિરાજે બાજુમાં ઊગી નીકળેલા અડદના છોડને બતાવીને કહ્યું :
“જેમ અડદની ડાળ તેના ઉપરના ફોતરાથી
શુ છે તેમ આપણો બાબા સારા િનોકર્મથી જુદો છે. ખા જુદા વિભક્ત પ્રદેશરૂપ અન્યપણે છે.
ફોતરા કાઢી નાંખ્યા બાદ તેના ઉપરના છોતરા પણ તે દાળ ભિન્ન છે. તેમ શરીરર્હદય નોકર્મથી મિત્ર પડયા બહ બાબરીયાકિ મૌલિક કન્યકર્મથી પણ આત્મા ભિન્ન છે. આ ભિન્નતા જિભક્તપ્રદેશરૂપ અનન્યપણે છે.
ફોતરા અને છોતરા કાઢી નાંખ્યા બાદ છોતરાના કારણે દાળ ઉપર દેખાતી કાળપ એ પણ દાળનો ભાગ નથી. તે કાળપથી પણ દાળ અલગ છે. તેમ દ્રવ્યકર્મના કારણે થતા રાષર્રઢ વિકારાભાલરૂપ ભાવકર્મથી પણ આપણો આત્મા અલગ છે. આ અલગતા અવિભકતપ્રદેશરૂપ અન્યપણે છે.
કાળપ કાઢી નાખ્યા બાદ છેવટે જે સફેદ દાળ
ડેખાય છે તે તેની સફેદાઇથી પણ ભિન્ન છે. તેમ જ્ઞાનાદિ ગુણભેટ જેવા મેટભાવોથી પણ ભેટ આત્મા ભિન્ન છે. આ ભિન્નતા અનિત્મકતરૂપ
અનન્યપણે છે.
આ પ્રકારે આઠની હાળતા અંતે આત્માના ચૈતન્યભાગની ભિન્નતાનો સિદ્ધાંત સમજી શકાય છે. મા પ્રમાણે પરથી ભિન્નતા સમજનાથી પરાનું પ્રયોજન, ત્રણ ૪ આશ્રયરૂપ પરાધીનતા ટળે છે. પરાધૉનતા ટળખાથી પરાણે થતાં રાગ-દ્વેષ મનાયી સંસાર અને તેના હુ:ખોનો અભાવ થાય છે. અને
૧૦૪
મોક્ષમાર્ગ અને તેનું સુખ પ્રગટે છે. આ પ્રકારે સ્થ-પર સાચી સમજણનું ફળ સમ્યગ્દર્શનથી માંડીને સિદ્ધઠશા સુધીનું જાણવું.”
મુનિરાજના સદુપદેશથી શિવભૂતિ સંતુષ્ઠ થયા. તોપણ અન્યત્વભાવનાના અંગરૂપ સ્વકોઇ સૂત્ર આપવાની માંગણી કરી. શિવભૂતિની પરના ભેદજ્ઞાનને સંક્ષેપમાં સમજી શકાય તેવું જીજ્ઞાસા જાણી મુનિરાજે કહ્યું
પરથી ખમ્સ, સ્વમાં વસ ટૂંકુને ટચ, આટલું કર તૉ બસ.
આ એક સૂત્રમાં સર્ગ સિદ્ધાંતોનો સાર સમાયેલો છે. અન્યત્મભાવનાના અભ્યાસ થડે સ્ત્ર-પરનું ભેદાન પામી પરને પર તેમ જ સ્થળે સ્વ તરીકે ઓળખા પરથી પાછું વળી પોતાના સ્થ એલા શુદ્ધાત્મસ્વભાવમાં સ્થિત રહેવાથી સ્ત્રાત્માનુભૂતિની પ્રાપ્તિ થાય છે. સ્વાત્માનુભૂતિની પ્રાપ્તિ થતા રાગ-દ્વેષ અને તેના કારણે થતા સઘળા સંસારનો અભાવ થાય છે, માટે કે બંદુ ! આ એક સૂત્રને યાદ રાખવાથી સર્વ પ્રયોજનની સિદ્ધિ થશે."
મુનિરાજના ધર્મોપદેશથી શિવભૂતિ પ્રભાવિત થયા.પણ આત્મચિમાં ઉત્કૃષ્ટ છતાં તેઓ સ્મરણશકિતમાં નબળા હતા. તેથી તેમને કોઇ પણ બાબત કંઠસ્થ રાખવી કઠિન લાગતી. મુનિરાજે સમજાવેલ સાદુ સીધું સૂત્ર પણ તેઓ યાદ રાખી શકતાં ન હતા. તેથી તેમણે મુનિરાજને પોતાને કરવા જેવા કાર્ય સંબંધી અને સરળતાથી સ્મરણમાં રહી શકે તેવો કોઇ એક નાનકડો કલ્યાણકારી મંત્ર જ આપવાની વિનંતી કરી.
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની જ્મની : બાર ભાવના