________________
શિવભૂતિની જિજ્ઞાસા જાણીને મુનિરાજે કહ્યું. કાળપ પણ ધોઇને દૂર કરી અને સફેદ દાળ જુદી
હે ભવ્ય! જયના સંસારનું કારણ રાગ - કરી. શિવભૂતિએ આ બધું જોઇને પૂછયું : ફેષ છે. રાગ-દ્વેષનું કારણ પરાધીનતા છે, “બહેન, તું આ શું કરે છે ?” પરાધીનતાનું કારણ પર સાથેનું એકત્ય કે મમત્યુ બાઈએ જવાબ આપ્યો : છે. ૫ર સાથેના એકત્ય કે મમત્વનું કારણ “તુજ (ફોતરા) અને માપ (દાળ) ભિન્ન કરી અચ૯ભાવનાનો અણઅભ્યાસ છે. જે તું રહી છું” અચૂત્યભાભનાનો અભ્યાસ કરી તેનું ચિંતયજ આ સાંભળીને જ શિવભૂતિને પોતે રટણ રાખીશ તો સ્થ–પરનું ભેદજ્ઞાન થશે અને કરતાં તે તુષ-માષ મંત્રનો ભાવ સમજાયો. તેથી પર સાથેનું એકત્વ છે મમત્વ મટશે. તેથી અને તે ઊંડા મનોમંથનમાં ડૂબી ગયા : પરાધીનતા ટળશે અને તેથી પરાશ્રિતપણે થતો “અરે મારા ગુરુએ મને જણાવ્યું હતું કે જેમ રાગ-દ્વેષ પણ નહિ રહે. તેથી તે મિશ્ર ! રાગ- આ અડદની દાળ તેના ફોતરા, છોતરા, કાળપ દ્વેષ ન કરવા. આથી તું
અને સફેદાઇથી જુઠી છે તેમ મારો શુદ્ધાત્મા પણ
ફોતરારૂપ શરીરાહે નોકર્મ, છોતરારૂપ HI તુષ ! I as !
જ્ઞાનાવરણોયાઠિ દ્રવ્યકર્મ, કાળપરૂપ રાગાઠ (અર્થ : રાગ ન કર, દ્વેષ ન ક૨)
ભાભકર્મ અને સફેદાઇરૂપ જ્ઞાસાઠ ગુણભેદથી એટલો જ જાનકડો મંત્ર યાદ રાખજે. અને
જુદો છે. આ સઘળાં અચભાયોથી ભિન્ન રાગ-દ્વેષ ન થાય તે માટેના ભેદજ્ઞાનનો અભ્યાસ શુદ્ધાત્માનો આશ્રય કરવાથી પરાશ્રયે થતો અને અન્યત્યભાવનાનું ચિંતવન કર જે. રાગ-દ્વેષ ટળે છે. રાગ-દ્વેષ ટળયાથ સંસારનો
ભવ્ય ! તારું અભિનાશ કલ્યાણ થા” પણ અભાથે થાય છે. મારે શીધ્ર જ આ મુનિરાજ પાસેથી મંત્ર મેળવી અને આશીર્વાદ શુદ્ધાત્માનો આશ્રય કરવાનો છે.” પામી શિવભૂતિ અતિ આનંદ પામ્યા અને આ પ્રકારે અન્યત્વભાવનાના ઊંડા મા તુષ! મા રુષ !એ મંત્રનું રટણ કરતાં પોતાના ચિંતવનથી શિવભૂતિ સ્વાત્માનુભૂતિરૂપ સ્વભાવને પરથી પૃથ્થક જાણીને રાગ-દ્વેષને |
સમ્યગ્દર્શન પામ્યા. ત્યાર પછી મુનિદશા દૂર કરવાનો પ્રયત્ન કરવા લાગ્યા. પરંતુ
અંગીકાર કરી કેવળજ્ઞાન અને મોક્ષને પામ્યા. શિવભૂતિની નબળી સ્મરણશકિતના કારણે એ મંત્ર પણ પૂરો યાદ ન રહ્યો. અને મા તુષમાંથી
તુષ માષના રટણ વડે સમ્યગ્દર્શનથી માંડીને મા શબ્દ અને મા રુષ માંથી રુ શબ્દ ભૂલીને |
સિદ્ધદશાની પ્રાપ્તિ કરવાથી તેઓ તુષ-માષ મુનિ તુષ માષ તુષ માષ એમ ગોખવા લાગ્યા.
તરીકે પણ પ્રસિદ્ધ થયા. એક વખત શિવભૂતિ તુષ માષનું રટણ તુષ-માષના રટણ વડે અન્યત્વભાવનાની. કરતાં જઇ રહ્યા હતા ત્યારે તેમણે એક બાઇને | આરાધના કરી શિવની ભૂતિ એટલે કે મોક્ષની જોઇ. બાઇએ અડદની શીંગમાંથી ફોતરા કાઢી લક્ષ્મી પ્રાપ્ત કરી પોતાના શિવભૂતિ નામને સાર્થક અડદ કાઢ્યા. ત્યાર પછી છોતરા જુદા કરી કરનાર તુષ-માષ મુનિને ભાવભર્યા નમસ્કાર. અંદરની દાળ કાઢી. ત્યારબાદ દાળની ઉપરથી
૫. અન્યત્વભાવના
૧૦૫