________________
૨. દર્શન વિનય ઃ નિર્મળ સમયગ્દર્શનને ઘારણ સંયમી પુરુષો અને તેમાં પણ જે કોઈ કરવું અને જાળવી રાખવું તે દર્શન વિનય છે.
અશક્ત, વૃદ્ધ, રોગી કે બાળ હોય અને કોઈ
સેવાની અપેક્ષા ઘરાવતા હોય તેમને સૂવા૩. ચાસ્ત્રિ વિનયનશ્ચય-વ્યવહાર સમ્યક્રચારિત્રનું નિર્દોષ પાલન તે ચારિત્રવિનય છે.
બેસવાના સ્થાનની વ્યવસ્થા કરવી, તેમના
હાથ-પગ દબાવવા, તેમને નિર્દોષ આહાર૪. ઉપચારવિનય? મોક્ષમાર્ગી મહાત્મા કે અન્ય
ઔષઘ પૂરા પાડવા, તેમના મળ-મૂત્ર સાફ માત-પિતા જેવા વડીલોને જોઈને ઉભા થઈ જવું,
કરવા અને કોઈ વખત સંયમમાં શિથિલ થતાં નમસ્કાર વા વગેરેને ઉપચાર વિનય કહે છે.
જાણીને તેમને યથાર્થ ઉપદેશ વડે ફરી પાછા વિદ્યા વિનયથી શોભે છે, વિનય વિના કોઈ સંયમમાં સાવઘાન કરવા કે સ્થાપિત કરવા
જેવા કાર્યો વૈયાવૃત્યને યોગ્ય મનાય છે. પણ નથી. મોક્ષમાર્ગી મહાત્મા પ્રત્યેના વિનય વિના તેમના ગુણો કદાપિ ગ્રહણ થઈ શકતા.
સંયમી પુરુષોની વૈયાવૃત્ય કરવાથી તેમના નથી. અને તેથી મોક્ષમાર્ગ સાધી શકાતો નથી.
ગુણરૂપ પોતાના પરિણામ થાય છે. આ ઉપરાંત તેથી વિનયને મોક્ષમાર્ગનું દ્વાર પણ કહેવાય છે. વિનયના આઘારે જ આત્માના અનેક ગુણોની,
શ્રદ્ધા, વાત્સલ્ય, ભક્તિ, પાત્રલાભ, રાત્રયનું પ્રગટતા છે.
સંઘાન, તપ, પૂજા, ઘર્મ આરાઘનાની અખંડતા, નિશ્ચયથી પોતાના ત્રિકાળ સ્વરૂપનો આદર સમાધિ, તીર્થકરોની આજ્ઞાનું અનુપાલન, સંયમમાં કરવાથી ઉત્પન્ન થતો વીતરાગીભાવ જ વિનય સહાય, દાન, નિવિચિકિત્સા, પ્રભાવના, કાર્યની તપ છે. આવા નિશ્ચય વિનયપૂર્વક ઉપરોકત
પૂર્ણતા જેવા ગુણોનો લાભ થાય છે. ચાર પ્રકારનો શુભરાગરૂપ વિનય તે વ્યવહારથી. વિનય તપ છે.
નિશ્ચયથી પોતાના શુદ્ધ સ્વરૂપની સેવા
કરવારૂપ વીતરાગભાવ જ વૈયાવૃત્ય તપ છે. | E. વૈચાવૃત્ય.
આવા નિશ્ચય વૈયાવૃત્ય તપપૂર્વક સંયમી, ગુણાનુરાગી થઈને શકિત-ભક્તિપૂર્વક સંચમી પુરૂષોની યથાયોગ્ય સેવા-ચાકરી કરવાનો શુભભાવ પુષ્પોની સેવા-સુશ્રુષા કરવી તેને વૈયાવચે તે વ્યવહારથી વૈયાવૃત્ય તપ છે. તપ દ્ધે છે.
૧0. સ્વાદયાય ગુણી પુરુષોના ગુણોને ગ્રહણ કરવા માટે ગુણાનુરાગી થઈને તેમની ભક્તિપૂર્વક પોતાની આત્મહંત માટે કરવામાં આવતા સશાસ્ત્રના શક્તિ અનુસાર જે કોઈ સેવા-ચાકરી થઈ શકે
અધ્યયનને સ્વાધ્યાય તપ કહે છે. તે કરવી તે વૈયાવૃત્ય તપ છે.
આત્માનું હિત સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગ અને મોક્ષમાં છે. આત્માના આ પ્રકારના
૯. નિર્જરાભાવના
૧૭૭