________________
હિત માટે સશાસ્ત્રનું અધ્યયન આવશ્યક છે. શાતા પુસ્ત્રના વચનને સશાસ્ત્ર કહે છે. જેનું શાસન ચાલતું હોય તેને શાસ્તા પુરુષ કહે છે. પારમાર્થિક પંથમાં જિનેન્દ્ગમગવાનનું શાસન ચાલતું હોવાથી તેઓ શાસ્તા પુરુષ છે. આ જિનેન્દ્ર મિગવાનની દિવ્યધ્વનિ અનુસાર ગણઘર, આચાર્ય દ્વારા થયેલી રચના એ રસશાસ્ત્ર છે. સમયસારાદિ. શાસ્ત્રનો શારમાં સમાવેશ છે. આ સત્ત્શાસ્ત્રના અધ્યયનને સ્વાધ્યાય કહે છે.
સત્તુશાસ્ત્રની વાચના, ધૃમાં, અનુપ્રેક્ષા, આનાય અને તેનો ધર્મોપદેશ પણ સ્વાઘ્યાયમાં સમાય છે.
ખારેય પ્રકારના તપમાં સ્વાધ્યાયને શ્રેષ્ઠી માનવામાં આવે છે. ચિત્તની સ્થિરતા માટે તે અત્યંત ઉપકારી છે. સ્વાધ્યાય પહેલા ઉપવાસાદિ તપો સ્વાઘ્યાયની સાનુકુળતા કરાવે છે અને તેઓ સ્વાઘ્યાય સહિત હોય તો સફળ થાય છે. સ્વાધ્યાય પછીના વ્યુત્સર્ગ અને ધ્યાન ને સ્વાધ્યાયના કારણે સંભવે છે. યથાવિધિ સ્વાધ્યાયનું ફળ સમ્યગ્દર્શનથી માંડીને સિદ્ધદા સુધીની પ્રાપ્તિ છે.
નિશ્ચયથી પોતાના ગુરૂ સ્વરૂપની સમજણ, શ્રદ્ધાન અને સ્થિરતારૂપ વીતરાગભાવ જ સ્વાધ્યાય તપ છે. આવા નિશ્ચય સ્વાધ્યાય
તપપૂર્વક સશાસ્ત્રોના અધ્યયન કરવારૂપ શુભમાવ એ વ્યવહારથી સ્વાધ્યાય તપ છે.
પિધિ એણે પ.િ ધન, ધાન્યા, બ્રા પરિગ્રહ અને મિથ્યાત્વ, કષાયા. અત્યંતર પરિગ્રહના ત્યાગને વ્યુત્સર્ગ તપ કહે છે. મુનિદશામાં વ્યુત્સર્ગ કાયમ માટે હોય છે અને શ્રાવકને અમુક અંશે અમુક કાળની મર્યાદા સુઘીનો હોય છે.
૧૭૮
બંધના કારણભૂત દોષો અને દોષોના કારણોનો ત્યાગ કરવો તે વ્યુત્સર્ગ છે. આત્માના સઘળાં દોષો પ્રયાના કારણે થતા હોય છે, તેથી કાયાના ત્યાગથી જ વ્યુત્સર્ગ હોય છે. કાયાનો ત્યાગ મરણ થતાં પહેલા થતો નથી. પણ અહીં ડાયા પ્રત્યેના એપ મધના ત્યાગને જ કાયાનો ત્યામ કહ્યો છે. આ પ્રકારે કાયાના ત્યાગને કાયોત્સર્ગ કહે છે અને આવા કાર્યોત્સર્ગપૂર્વક જ વ્યુત્સર્ગ તપ હોય છે.
વ્યુત્સર્ગ તપના પરિણામે નિર્સગપણું, નિપણું અને જિજીવિષાના અભાવ જેવા ગુણો હોય છે.
નિશ્ચયથી રામના ત્યાગરૂપ વીતરાગભાવ જ વ્યુત્સર્ગ તપ છે. આવા નિશ્ચય વ્યુાર્ગ પપૂર્વક કાયાદિ પ્રત્યેના મમત્વના ત્યાગરૂપ શુભભાવને વ્યવહારથી વ્યુત્સર્ગ તપ કરે છે.
૧૨. દયાન
મનની એકાગ્રતાને ધ્યાન કહે છે. પંચપરમેષ્ઠી કે શુદ્ધાત્મામાં મનને એકાગ્ર કરવું તે ધ્યાન તપ છે.
૧૧. ચુસ[
एकाग्र चिन्ता निरोध ध्यानः ।
:
બાહ્ય-અત્યંતર ઉપધ્ધિના ત્યાગને ચૈત્સર્ગ અર્થે અન્ય સમસ્ત ચિંતાઓનો નિરોધ કરીને એકજ તપ કહે છે. વિષયમાં પોતાના મનને એકાગ્ર એટલે કે સ્થિર કરવું તે ધ્યાન છે. (તત્વાર્થસૂત્ર : અધ્યાય ૯, સૂત્ર ૨૭)
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ાની : બાર ભાવના