________________
સમયે પોતે
જ
ગીજ છે તેથી તેના
વિયોગ
| એકવળાવના | અન્ય-વળાવના |
સંકળાયેલા શરીરમાં પહેલેથી જ પોતાપણું હોય ૧. એકવ-વિભક્ત ૧, પરસંયોગો અને
છે. પણ જે ચીજ પોતાપણે હોય તે કાયમ શ, ધ્રા મ I ની પરભાવોથી પૃથ્થક
પોતાની સાથે એકરૂપપણે રહેવી જોઈએ. પણ
આ શરીરના પરમાણુઓ સતત બદલાતા રહે અ L ળ ખ | શ દ્ધ | ત મ | ન || કરાવવાનો આશય ઓળખાણ કરાવવાનો
છે. ચૌદ વર્ષ પહેલાનો એક પણ પરમાણુ આશય છે.
અત્યારના શરીરમાં હોતો નથી. પોતાની ઉમર
ચૌદ વર્ષથી વઘારે છે અને ચૌદ વર્ષ પહેલા ૨. અસ્તિથી પોતે ર. નાસ્તિથી પોતે પણ પોતે હતો જ. તેથી આ શરીર પોતાપણે સઘળાં સંયોગોની| સંઘળાં સંયોગોથી અન્ય હોય શકે નહિ. વચ્ચે પણ એક્લો છે છે.
મરણ થતાં શરીર અહીં પડ્યું રહે છે અને 3. કોઈ પણ સમયે ૩. કોઈ પણ સમયે પોતે આત્મા અન્ય ગતિમાં ચાલ્યો જાય છે. શરીર પોતાનું કોઈ સાથી કે પોતાની આગવી ઓળખ એક સંયોગી ચીજ છે તેથી તેનો વિયોગ પણ સહાયક હોતું નથી. કે વિશેષતા ઘરાવે છે. | અવશ્ય થાય જ છે. સંયોગી શરીરનો વિયોગ
થતાં પણ અંદરનો અસંયોગી આત્મા કાયમ ૪. વ્યવહારથી ૪. વ્યવહારથી પોતે
માટે જેવો ને તેવો રહે છે. આ બાબત શરીરથી પોતાનું અસહાયપણું પરથી ભિન્ન છે તે તે એકવ છે અને અન્યત્વ છે અને
આત્માનું મિશ્નપણું દર્શાવે છે. નિશ્ચયથી પોતાનું નિશ્ચયથી પોતાની દેહ અને આત્માનો સંયોગ હોવા છતાં બન્નેનો એકરૂપપણું તે આગવી ઓળખ જાળવે સ્વભાવ તદ્દન ભિન્ન-ભિન્ન છે. દેહ પાંચ એકવ છે. | છે તે અન્યત્વ છે. | ઈન્દ્રિયોથી રચાયેલ પૌગલિક પદાર્થ છે અને
********************* આત્મા ચૈતન્યસ્વભાવી જાણનાર દેખનાર છે. - અન્યત્વભાવનાની ચિંતવન પ્રક્યિા છે ઈન્દ્રિય વડે જે તે વિષયનું જ્ઞાન થાય છે
છે પણ તે આત્માની હયાતિ વિના થતું નથી. પોતાનો શુદ્ધાત્મસ્વભાવ જ પોતાનું સ્વ છે અને
આ રીતે પાંચેય ઈન્દ્રિય દ્વારા જણાતા પદાર્થોનું
જ્ઞાન એકલા આત્માને જ થાય છે. આત્મા તે ર્સિવાય ૧. શરીરાદિં નોકમ ૨. રાગાર્દેિ
વિનાના મરણ પામેલા દેહની આંખ ઉઘાડી ભાવકર્મ ૩. જ્ઞાનાવરણયાÉદ્રવ્યકર્મ અને ૪.
હોય તોપણ તે કાંઈ દેખાતી નથી. આ કારણે જ્ઞાનાૐ ગુણભેદ પોતાનાથી પર છે તે પ્રકારે
દેહદેવળમાં બિરાજમાન હોવા છતાં આત્મા દેહથી સ્વ-પરના ભેદજ્ઞાનની ભાવના ભાવવી તે જ
તદ્દન ભિન્ન છે એમ સમજી શકાય છે. અન્યત્વભાવનાની ચિંતવન પ્રકૈિયા છે.
પોતાનો આત્મા શરીરથી ભિન્ન છે તો શરીર જે આ પ્રકારે હોય છેદ્ધ
સાથે સંબંધિત સ્ત્રી-પુત્ર-પરિવારાદિ મારા કઈ ૧. અન્યત્વભાવનાના ચિંતવન પ્રક્રિયામાં
રીતે હોય ? ન જ હોય. તે તો પ્રગટપણે સૌપ્રથમ શરીરાદિ નોડર્મથી પોતાનું મિશ્નપણું
જ પોતાનાથી ભિન્ન છે. આ રીતે શરીરાદિ ચિંતવવામાં આવે છે. એકોત્રાવડાહપણે રહેલા
સંયોગોરૂપ નોકર્મથી પોતાનું ભિન્નપણું ભાસે અને ગાઢપણે નિમિત્ત-નૈમિત્તિક સંબંઘથી છે. આ ભિન્નતા વિભિતપ્રદેશરૂપઅન્યપણે છે.
૯૮
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લન : બાર ભાવના