________________
પરોક્ષપણે જાણી સ્વ-પરનું ભેદજ્ઞાન કરવામાં અન્યત્વભાવનાના અભ્યાસમાં સ્વ-પરના આવે છે.
ભેદજ્ઞાનની સમજણ સમાયેલી હોય છે.
દ્રવ્યકર્મને ઓળખવા માટે દ્રવ્યકર્મના બે પ્રકાર જાણવા જરૂરી છે. એક અઘાતિકર્મો અને
એકવભાવના અને બીજા ઘાતિકર્મો. અઘાતિકર્મોના કારણે શરીરાદિ અન્યત્વભાવળ નોકર્મ અને ઘાતિકર્મોના કારણે રાગાદિ ભાવકર્મ હોય છે. તેથી શરીરાદિ નોકર્મ અને રાગાદિ
એકત્વભાવના અને અન્યત્વભાવનાનો આશય ભાવકર્મો વચ્ચેના પહેલા અને ત્રીજા પ્રકારના
એક જ હોવા છતાં તેમાં અસ્તિ-નાસ્તિ રૂપ
કથનનો ભેદ . એડવભાવનામાં અસ્તિથી ભેદજ્ઞાન વડે દ્રવ્યકર્મને ઓળખી શકાય છે.
પોતાનો એquપી શુદ્ધાત્મા સઘળાં સંયોગોની આ રીતે નોકર્મ અને ભાવકર્મરૂપ લક્ષણ વડે.
વચ્ચે પણ એકલો જ છે તે બાબત છે. દ્રવ્યકર્મને ઓળખ્યા બાદ શુદ્ધાત્માને ઓળખવા
અન્યત્વભાવનામાં નાસ્તિથી તે જ શુદ્ધાત્મા માટે તેનું લક્ષણ જ્ઞાનગુણ છે. તેથી શુદ્ધાત્મા સઘળાં સંયોગોથી અન્ય છે તે બાબત છે. અને જ્ઞાનગુણ વચ્ચેના ચોથા પ્રકારના ભેદજ્ઞાન
એડવભાવના અનુસાર અનેક પ્રકારના વડે શુદ્ધાત્માને ઓળખી શકાય છે.
સંયોગોની વચ્ચે પણ પોતે એકલો જ છે, સ્વ-પરના ભેદજ્ઞાનના વિષયભૂત શુદ્ધાત્મા
એટલે કે પોતાનું કોઈ સાથી કે સહાયક હોતું અને દ્રવ્યકર્મના બંઘને અલગ ઓળખવા માટે
નથી. અન્યત્વભાવના અનુસાર સઘળાં પ્રકારના સૌપ્રથમ સ્વભાવ-વિભાવ કે જ્ઞાન-રાગનું
સંયોગોથી પોતે અન્ય જ છે. એટલે કે પોતે
પોતાની આગવી ઓળખ કે વિશેષતા જાળવી ભેદજ્ઞાન જરૂરી છે. પોતાની વર્તમાન અવસ્થામાં
રાખે છે. દરેક સમયે એકીસાથે જ્ઞાન અને રાગ બન્ને હોય છે. જ્ઞાન લક્ષણ વડે શુદ્ધાત્માને ઓળખી. એકત્વભિાવનાનું એકત્વ અનેક પ્રકારના શકાય છે અને રામલક્ષણ વડે દ્રવ્યકર્મના બંઘને સંયોગોની વચ્ચે પણ પોતે અસહાય છે તે ઓળખી શકાય છે. રાગાદિ ભાવકર્મો ઉપરાંત
વ્યવહારથી એકત્વ છે. અને અનેક પ્રકારના
સંયોગીભાવોની વચ્ચે પણ પોતાનું એકરૂપપણું શરીરાદિ નોડર્મના લક્ષણ વડે પણ દ્રવ્યકર્મના
છે તે નિશ્ચયથી એકત્વ છે. અન્યત્વભાવનાનું બંઘને ઓળખી શકાય છે. આ રીતે સ્વ-પરના
અન્યત્વ પોતે નોકર્મ, દ્રવ્યકર્મ, ભાવકર્મ અને ભેદજ્ઞાન વડે પોતાના શુદ્ધાત્માને અલગ
ભેદભાવોથી ભિન્ન છે તે વ્યવહારથી અન્યત્વ ઓળખવા માટે નોકર્મ, દ્રવ્યકર્મ, ભાવકર્મ અને
છે અને પોતે સઘળાં પરસંયોગો અને પરમાવોથી જ્ઞાનગુણ એમ ચારેય પ્રકારે ભેદજ્ઞાન આવશ્યક પુથ્થક રહી પોતાની આગવી ઓળખ કે વિશેષતા હોય છે. પરંતુ જ્ઞાન અને રાગના ભેદજ્ઞાન જાળવી રાખે છે તે નિશ્ચયથી અન્યવ્ય છે. માટે ઉપયોગની એકદમ સૂક્ષ્મતા જરૂરી છે.
એક્વભાવના અને અન્યત્વભાવનાની ઉપરોક્ત ઉપયોગની સૂક્ષ્મતા માટે મિથ્યાત્વની મંદતા
તુલના નીચેના કોઠામાં ટૂંકમાં દર્શાવી છે. જરૂરી હોય છે. મિથ્યાત્વની મંદતા માટે અન્યત્વભાવનાનો અભ્યાસ ઉપયોગી છે.
૫. અન્યત્વભાવના