________________
૨. જેમ શરીરાદિ સંયોગોરૂપ નોડર્મ આત્માથી નોકર્મ-ભાવકર્મ-દ્રવ્યકર્મને પોતાનાથી ભિન્ન ભિન્ન છે તેમ સંયોગોના લો થતા રાગાદિ જાણવાના સાઘનમૂત જ્ઞાનગુણ એ પણ જ્ઞાયક સંયોગીભાવરૂપ ભાવકર્મ પણ આત્માથી ભિન્ન આત્માનું સ્વરૂપ નથી. જ્ઞાયક આત્મા તો છે. રાગાદિ ભાવ ક્ષણિક અને વિનાશી છે. અનંતગુણોના અખંડ, આભેદ, એકરૂપપિંડ છે. તેથી કોઈ પણ રાગ કાયમ ટકતો નથી. વળી
તેથી અમેદ એકરૂપ આત્મા જ્ઞાનાદિ તે આત્માની વિકારી અવરથા હોવાથી આત્માને
અનેક ગુણોના ભેદથી પણ ભિન્ન છે. અત્યંત દુ:ખરૂપ છે. તેથી તે આત્માને પ્રતિકૂળ
આ ભિન્નતામાં પ્રદેશભેદ નથી પણ
અતાભાવિક ભેદ છે. છે. આત્માને પ્રતિકૂળ હોય તે આત્માનો સ્વભાવ હોય શકે નહિ. તેથી પોતાનો શુદ્ધાત્મસ્વભાવ વસ્ત્ર પાંચેય ઈન્દ્રિયનો વિષય છે. અને તેની આવા ક્ષણે-ક્ષણે પલટતા અનેક પ્રકારના રાગાદિ સદાઈ માત્ર થશુઈન્દ્રિયનો વિષય છે. તેથી, સંયોગીભાવરૂપ ભિાવકર્મથી ભિન્ન જ છે. આ વસ્ત્ર અને તેની સફેદાઈ અતાભાવિક ભિન્નતા અવિભકતપ્રદેશરૂપ અન્યપણે છે.
ભેદ છે. તેમ અભેદ આત્મા અને જ્ઞાનાદિ
ગુણભેદ વચ્ચે પણ અતાભાવિક ભેદ છે. 3. શરીરાદિ નોકર્મ અને રાગાદિ ભાવકર્મથી
આ ભેદ અવિભક્તપ્રદેશરૂપ અનન્યપણે છે. આપણો આત્મા ભિન્ન છે. તો આ નોડર્મ અને ભાવકર્મના કારણભૂત દ્રવ્યકર્મથી પણ ભિન્ન
ઉપરોક્ત પ્રકારે ૧. શરીરાદિ નોર્મ ર. રાગાદિ
ભાવકર્મ 3. જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મ ૪. જ્ઞાનાદિ જ છે. દરેક સમયે જૂના દ્રવ્યકર્મનો ઉદય
ગુણભેદથી ક્રમાનુસાર પોતાના શુદ્ધાત્માને આવી તેનું ફળ નોકર્મ અને ભાવકર્મપણે આપી
ભિન્નપણે જાણી શકાય છે. આ પ્રકારે ભિન્નતાનો તે ખરી જાય છે. અને જીવના ભિાવકર્મરૂપ
કે ભેદજ્ઞાનનો વારંવાર અભ્યાસ કરવો તે રાગાદિ ભાવોના નિમિત્તે નવીન ફર્મનું બંઘન
અન્યત્વભાવનાની ચિંતવન પ્રકિયા છે. થતું રહે છે. આ રીતે કર્મોનું આવાગમન નિરંતર ચાલુ રહે છે.
સંયોગોની અનિત્યતા, અશરણતા, અસારતા
અને અસહાયતા જ તેની પૃથ્થકતાને બતાવનારી આ રીતે જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારના છે. તેથી પોતાનો શુદ્ધાત્મસ્વભાવ પરસંયોગોથી બદલતા રહેતા પૌલિક દ્રવ્યકર્મોના સંયોગોની અત્યંત ભિન્ન છે. તોપણ અનાદિની મિથ્યા વચ્ચે પણ અસંયોગી ચૈતન્યમય આત્મા કાયમ માન્યતા તેમજ લાંબા સમયના સહવાસ અને જે વો ને તેવો ટકી રહે છે. તેથી પરિચયના કારણે એમ ભાસે છે કે આ સંયોગો જ્ઞાનાવરણીયયાદિ દ્રવ્યથી પણ પોતાનો મારાં છે. તેથી આ જીવ આ સંયોગોને પોતાનાથી આત્મા ભિન્ન જ છે. આ ભિન્નતા પૃથ્થક માનવા તૈયાર હોતો નથી. જો કે ધૂનમાં વિભક્તપ્રદેશરૂપ અનન્યપણે છે.
તો બઘાં એમ જ કહે છે કે આ સંયોગો
પોતાના આત્માથી એકદમ મિક્સ છે. પરંતુ પોતાનું ૪. પોતાનો અખંડ, અમેદ, એકરૂપ શુદ્ધાત્મા આચરણ તે સંયોગોથી અભિન્ન હોય તેમ જ નોકર્મ, ભાવકર્મ, દ્રવ્યકર્મથી ભિન્ન છે તેમ પ્રવર્તે છે. તેનું કારણ સંયોગોથી ભિન્નતાનું જ્ઞાનાદિ ગુણભેદથી પણ ભિન્ન છે.
અંદરથી સાચું શ્રદ્ધાન નથી. આવું શ્રદ્ધાન લાવવા માટે અન્યત્વભાવનાનું ચિંતવન આવશ્યક છે.
૫. અન્યત્વભાવના