________________
છાળાથી શુચિતા નથી
શુચિ માટેનો સાચો ઉપાય
કેટલાંક લોકો પવિત્ર નદી, સરોવર કે
જળના સ્નાનથી આત્માની શુચિતા નથી. સમુદ્રમાં સેનાન કરવાથી આત્મા અને શરીરની મુનિરાજને અજ્ઞાનતા હોય છે તોપણ શરીરના પવિત્રતા માને છે. પર્વના દિવસોમાં આવું
લક્ષ વિનાનો તેમનો આત્મા પરમ પવિત્ર છે. નાન કરવાનું વધુ મહત્વ માને છે. તેથી
અજ્ઞાની જીવો વારંવાર રનાન કરે છે તોપણ પર્વના પ્રસંગે ગંગા નદી, પુષ્કર સરોવર અને
શરીરના લક્ષના કારણે તેમનો આત્મા અત્યંત ત્રિવેણી સંગમ જેવા રસ્થાનોમાં રત્નાન કરવા
અપવિત્ર છે. ભેદજ્ઞાનરૂપી જળથી દેહ સાથેની માટે લોકોની ભારે ભીડ જમા થાય છે. એકqબુદ્ધિરૂપ મિથ્યા માન્યતાને ઘોઈ નાખીને વાસ્તવમાં આવા પ્રકારના નાનથી આત્માની દેહદેવળમાં બિરાજમાન પણ દેહથી ભિન્ન પરમ તો કોઈ પવિત્રતા સંભવતી નથી અને શરીરની પવિત્ર શુદ્ધાત્મસ્વભાવરૂપી તીર્થમાં ડૂબકી સ્વચ્છતા પણ થતી નથી, એક જ સમયે લગાવીને સ્નાન કરવાથી એટલે કે પોતાનો એક સાથે અનેક લોકોના નાનથી ગંદકી ઉપયોગ શુઇālભસ્વભાવમાં
ઉપયોગ શુદ્ધાત્મસ્વભાવમાં જ સ્થિત રાખવાથી જ ફેલાય છે. વળી જેમ મળથી ભરેલા ઘડાને
પર્યાયની મલિનતા મટી જાય છે. એટલે કે ગમે તેટલો ઘોવામાં આવે તોપણ તેમાંથી વર્તમાન પલટતી પર્યાય પણ પોતાના મળ જ કરતો રહે છે અને તે ક્યારેય સ્વચ્છ શુદ્ધાત્મસ્વભાવ જેવી જ પરમ શુચિપણે પ્રગટે થતો નથી. તેમ શરીરના દ્વારો અને છિદ્રોમાંથી
છે. આત્મા પોતાના સ્વભાવથી જ શુચિ છે નિરંતર મળ કરતું રહેતું હોવાથી તેને ગમે
અને શરીર પોતાના સ્વભાવથી જ અશુચિ છે. તેટલા પાણીથી ધોવામાં આવે તોપણ તે શુચિમય આત્મસ્વભાવનું લક્ષા કરવાથી આત્માની તુરત જ મેલું થઈ જાય છે. નિર્મળ નીરના
અવરથામાં પણ શુચિતા પ્રગટે છે અને અશુધ્યિમય રસ્તાનથી પણ સ્વભાવથી જ અશુચિમય શરીર
શરીરનું લક્ષ કરવાથી આત્માની અવસ્થામાં પણ કયારેય નિર્મળ થતું નથી. પણ શરીરના
વિકારીભાવોરૂપ અશુચિ ઉત્પન્ન થાય છે. તેથી સંપર્કથી તે નિર્મળ નીર તો અવશ્ય મલિન
આત્માની શુચિતા માટે શરીરનું લક્ષ છોડી પોતાના થાય જ છે. માટે અશુચિમય શરીરની શુચિતા |
શુદ્ધાત્મસ્વભાવનું લક્ષણ જરી છે. અને તે માટે રસ્તાનથી નથી.
આત્માની શુચિતા અને શરીરની અશુચિતા
સમજાવનારી અશુથિભાવના ભિાવવી જરી છે. શરીરની જેમ આત્માની શુચિતા પણ નાનથી નથી. ગંગાદિ તીર્થજળમાં રહેલાં
જે કોઈ અશુદ્ધતા, મલિનતા કે અશુચિતા જળચર જીવો નિત્ય સેનાન કરે છે. જળ
ઉત્પન્ન થાય છે તે પરલો જ થાય છે. જગતમાં પોતે પણ સ્થાવર પ્રકારનો એકેન્દ્રિય જીવ
પણ કહેવાય છે કે “બગડે બે” એટલે બીજા છે. પરંતુ આ જીવોની અવરથા અગિ જ સાથે સંબંધના કારણે થતા બેપણામાં બગાડો છે. માટે આત્માની પણ શુચિતા નાનથી હોય છે. અને એકત્વમાં જ આત્માની શુદ્ધતા, નથી.
નિર્મળતા કે શુચિતા હોય છે. તેથી સ્વલશે
શુચિતા અને પરલો અશુચિતા જાણવી. પરલક્ષમાં ૬-અશુચિભાવના
૧૧૧