SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ કનોના અશુચિભાવનામાં સ્ત્રીના શરીરનાં અશુચિપણાને છે શરીરનું અશુચિપણું કઈ રીતે ? ભારપૂર્વક ચિંતવવામાં આવે છે. સુંદર ૫, નાજુક નમણાશ, મધુર ભાષા, આર્ષક બહારથી સુંદર દેખાતું શરીર અંદરથી રસ, દેખાવ અને વિવિઘ હાવભાવ વડે સ્ત્રી પુર્ષના ઘિર, માંસ, મજા, હાડ, ચરબી અને શુક્ર | મનને હરી ભે છે. પણ વાસ્તવમાં જોવામાં આવે જેવી સાત કુઘાતુઓ અને વાત, પિત્ત, કફ, તો સ્ત્રીનું શરીર અત્યંત ધૃણાસ્પદ હોવાથી તે શિરા, નાયુ, ચામડી અને ઉદરાગ્નિ જેવી મહાન અશુચિ જ છે. પુત્ર્યના શરીરમાં નવ દ્વારો સાત કુઉપઘાતુઓથી બનેલ છે. જે અત્યંત છે પણ સ્ત્રીના શરીરમાં બાર દ્વારો છે, જેમાંથી ગ્લાનિ ઉપજાવનાર, ખેદદાયક અને જુગુપ્સાપ્રેરક નિરંતર મળ વહેતો રહે છે. વધુ દ્રારોનાં કારણે હોવાથી મહાન અશુચિ છે. આ ઉપરાંત શરીરના | સ્ત્રીનાં રોગો પણ વધુ હોય છે. દ્વારો દ્વારા નિરંતર મળ વહે છે તેમ જ સ્ત્રીની શોભા વિવિઘ વસ્ત્રાભિષણો વગેરેને ચામડીના છિદ્રો દ્વારા દુર્ગથી પરસેવો કરે છે. કારણે હોય છે. પણ વેશભૂષાના કારણે જેની આ શરીર એક એવો સંયો છે કે જેના સંપર્કમાં શોભા હોય તે મૂળમાં તો અશોભનીય જ હોય. આવતા કેસર અને કસ્તુરી જેવા સુગંધી અને બહારમાં સૌંદર્ય પ્રસાધનોના કારણે જે સુંદર પવિત્ર પદાર્થો પણ દુર્ગઘી અને અપવિત્ર થઈ જણાતી હોય તે અંદરમાં તો અસુંદર જ હોય. જાય છે. બહારમાં નિરોગી જણાતું શરીર અંદરમાં સુગંધી પ્રેનો છંટકાવ કરવો પડે તે શરીર અનેક રોગોનું ઘર છે. બહારથી ચામડીથી મઢાયેલું પોતે તો દુર્ગવી જ હોય. કેટલાંક કહેવાતા શરીર અંદરથી અશુચિનો જ ભંડાર છે. શરીરની ઋવિઓ અનેક યુક્તિઓ વડે સ્ત્રીનાં અંગોપાંગની ચામડી ઉતરડીને જોવામાં આવે તો તે અત્યંત રમ્યતા બતાવી તેના વાળને રેશમની, મુખને ધૃણાસ્પદ જણાય છે. તેથી આ જગતમાં આ ચંદ્રમાની, નેત્રોને નીલકમળની, સ્તનોને અમૃતમય શરીરથી ચઢિયાતો અશુવિમય પદાર્થ બીજો કોણ કું ભયુગલની, પેટ અને નિતંબને કોમળ હોય શકે ? કોઈ જ ન હોય શકે. કમળપત્રની, પગોને ઉદલીતંભની વગેરે જેવી ઉપમાઓ આપી પુરૂષને સ્ત્રી પ્રત્યે આકર્ષણ સ્ત્રીના શરીરનું અશુચિપણું કરાવે છે. પરંતુ ખરેખર જોઈએ તો સ્ત્રીનાં કેશ જૂઓનું નિવાસસ્થાન છે. મોટું મનુષ્યનું શરીર મહાન અશુચિ છે. ચામડાથી મઢેલું છે. નેત્ર એ બે છિદ્રો તોપણ મનુષ્યને પોતાના દેહ પ્રત્યેનો છે. બન્ને સ્તનો મલિન માંસના લોથી મોહ હોય છે. અને તેના કારણે સંસાર છે. પેટ એ મળમૂત્રનું ગૃહ છે. નિતંબ અને તેના દુ:ખો હોય છે. સ્વદેહ એ નિરંતર સ્તવવાવાળા મળનું સ્થાન ઉપરાંત પરદેટમાં સ્ત્રીના શરીર પ્રત્યેનું છે અને પગો એ મળગૃહના સ્થંભો આકર્ષણ હોય છે. શાસ્ત્રમાં સ્ત્રી છે. આ પ્રકારે સ્ત્રીનું શરીર અશુચિમય પ્રત્યેના લક્ષને સંસારચકની ઘરી જાણવું. સ્ત્રીના અશુચિમય શરીરનો માનવામાં આવી છે. સ્ત્રી પ્રત્યેનો અનુરાગ ટાળવાથી તેના લક્ષે થતી વાસનાજન્ય અનુરાગ જ પરૂષના પુરૂષના આત્માની રાગરૂપ અશુચિ આત્માની મહાન અશુચિ છે. તેથી ટાળી શકાય છે. તેથી સ્ત્રીના વિષય સ્ત્રી પ્રત્યેનું લક્ષ હઠાવવા માટે પ્રત્યેનો અનુરાગ કરવો નહિ. ૧૧૦ જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લન : બાર ભાવના
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy