________________
ભIqના
૬. અશુચિબાવળા
જે શુદ્ધ હોય તે શુચિ અને જે અશુદ્ધ હોય તે અશુચિ કહેવાય. પોતાનો ત્રિકાળી ધ્રુવ અશુચિભાવનામાં અશુચિની શુદ્ધદાત્મસ્વભાવ જ પરમ શુચિ છે અને તે વિચારણા માટે શરીર શા માટે? સિવાયના શરીરાદેિ સંયોગો અને રાગાર્દેિ સંયોગાભાવો અશુચિ છે. સઘળાં સંયોગો અને
પોતાના ત્રિકાળી ધ્રુવ શુદ્ધાત્મસ્વભાવ સિવાય સંયોગ ભાવોનું કેન્દ્રસ્થાન શરીર છે. અને શરીર સઘળાં સંયોગો અને સંયોગીભાવો અશુદ્ધ મહાન અર્શાચ છે. આ પ્રકારની વારંવાર વિચારણા અવરથારૂપ હોવાથી અશુચિ છે. તોપણ થવી તે અશુચિભાવના છે.
| અશુચિભાવનામાં અશુચિની વિચારણા માટે
મુખ્યપણે શરીરની જ અશુચિની વિચારણા શુચિ એટલે પવિત્ર. જે શુદ્ધ હોય તે પવિત્ર
કરવામાં આવે છે. કેમ કે, સઘળાં સંયોગો કે શુચિ હોય છે. પોતાનો ત્રિકાળી ધ્રુવ સ્વભાવ
અને સંયોગીભાવોનું મૂળ કારણ અખંડ, એકરૂપ, અમેદ અને
શરીર પ્રત્યેનું જ લક્ષ હોય તદ્દન નિર્ભેળ હોવાથી શુદ્ધ છે
છે. શરીરના લો જ સંઘળો અને શુદ્ધ હોવાથી તે શુચિ છે.
સંસાર હોય છે. અશુચિ એટલે અપવિત્ર જે
શરીર છે તો જ શરીર સાથે અશુદ્ધ હોય તે અપવિત્ર કે
સંબંધિત સ્ત્રી-પુત્ર-પરિવાર અને અશુચિ હોય છે. શરીરાદિ
શરીરની સુવિધા માટે રોટીસંયોગો અને આ સંયોગોના
કપડા-મકાન જેવા સંયોગો હોય લક્ષે થતા રાગાદિ વિકારી
છે. આ શરીરાદિ સંયોગોના સંયોગીભાવો અશુદ્ધ
લો જ રાગાદિ સંયોગીભાવો અવસ્થારૂપ હોવાથી અશુચિ છે.
હોય છે. તેથી સઘળાં સંયોગો પોતાના પરમ શુચિસ્વરૂપ
અને સંયોગીભાવોનું કેન્દ્રસ્થાન શુદ્ધાત્માસ્વભાવના લો એટલે કે સ્વાશ્રયે પોતાની કે મૂળ કારણ શરીર જ છે. અનાદિકાળથી અવસ્થા પણ શુદ્ધ કે શુચિરૂપે હોય છે અને આ જીવને શરીરની સાથે ઘનિષ્ટ અને નિકટનો શુદ્ધાત્મસ્વભાવ સિવાયના શરીરાદિના લો એટલે નાતો છે. અનાદિકાળથી શરીર સાથેનું એકત્વ કે પરાશ્રયે પોતાની અવરથા અશુદ્ધ કે અશુચિરૂપે અને મમત્વ છે. વળી આ શરીરનું અશુચિપણું હોય છે. આ પ્રકારે શુચિ-અશુચિની વારંવાર સરળતાથી સમજાય તેવું છે. તેથી, વિચારણા થવી તે અશુચિભાવના છે. અશુચિભાવનામાં અશુચિની વિચારણાનું આઘારબિંદુ
શરીર હોય છે.
૬-અશુચિભાવના
૧૦૯