________________
સૌથી પ્રથમ અને નિકટનું પરલા શરીર જ પીડા પહોંચાડે છે. આ પ્રકારે આત્મા શરીર પ્રત્યે હોય છે. શરીરના સંબંધે જ બીજ પરપદાર્થો ગમે તેટલો પ્રેમ રાખી તેની સંભાળ રાખ્યા કરે અને તેમનું લક્ષ હોય છે તેથી શરીરનું લક્ષ તોપણ શરીર આત્માને પીડા, વેદના, દુ:ખ અને છોડવાથી સઘળાં પ્રકારનું પરલક્ષણ છૂટી જાય દોષ અપાવીને એક શત્રુ જેવું જ કામ કરે છે. છે. શરીરાદિનું પરલક્ષ છૂટી શુદ્ધાત્માનું સ્વલક્ષ થતા આત્માની અવસ્થાની અશુચિતા ટળી
મન નો નવી વાર લગાવવામાં આ
મgષ્યદેહની શુચિતા પ્રગટે છે. આ માટે અશુચિભાવનાનો અભ્યિાસ કાર્યકારી છે.
છેમહા-દુર્લભતા-સાર્થકતા
અશુચિમાં મનુષ્યનો દેહ આત્માના શત્રુ તરીકે આત્માનો શત્રુ ઃ શરીર છે
જ ભાગ ભજવતો હોવા છતાં આ જ દેહવડે સર્પને દુઘ પાવા છતાં તે કેરમાં જ પરિણમે
આત્મહિતનું સાઘન પણ થઈ શકતું હોવાથી
તેની મહત્તા પણ માનવામાં આવી છે. છે. દુર્જન કે દુમનનો ઉપકાર કરવા છતાં તે તેનો બદલો અપકારથી જ વાળે છે. તેમ મનુષ્યદેહ વડે આત્મહિતની શરૂઆતથી માંડીને દુર્જન સ્વભાવી દેહનું પાલનપોષણ કરવા પૂર્ણતા સુઘીનું એટલે કે સમ્યગ્દર્શનથી માંડીને છતાં તે દોષ અને દુ:ખનો જ દાતા છે. સિદ્ધદશા સુધીનું સંપૂર્ણ સાઘન સંભવે છે. સંસારી જીવ શરીરની સંભાળ પાછળ આખું
સમ્યગ્દર્શન માટે સાચી સમજણ અને સવિવેકની આયખું ખર્ચી નાખે છે. મોંઘામૂલના મેવા મીઠાઈ
આવશ્યકતા હોય છે. મનુષ્યદેહમાં સાચી ખવડાવી તેનું પોષણ કરવામાં આવે છે. સુગંધી
સમજણની સર્વોત્કૃષ્ટતા અને સવિવેકની પૂર્ણતા સાબુથી તેને નવડાવવામાં આવે છે. વિવિઘ
હોય છે. જેનો સદુપયોગ કરીને સમ્યગ્દર્શનની
પાપ્તિ કરી શકાય છે. સમ્યગ્દર્શનની પાપ્તિ પછી પ્રકારની વેશભૂષા વડે તેને સજાવવામાં આવે
પારમાર્થિક પંથમાં આગળ વધવા માટે સંયમની છે. શરીરની ચુસ્તી અને રફૂર્તિ માટે આસન
જલ્સ હોય છે. સકળ સંયમની સંભાવના એક અને પ્રાણાયામ કરવામાં આવે છે. ચોવીસેય | કલાક શરીરલક્ષી પ્રવૃત્તિ કરવા છતાં શરીરમાં
માત્ર મનુષ્યદેહમાં જ સંભવે છે. મનુષ્યદેહ
વડે સંયમનું સાઘન કરીને સિદ્ધદશા સુધીની રોગ, પીડા, વૃદ્ધાવસ્થા વગેરે આવે જ છે.
- પાપ્તિ થઈ શકે છે. આ પ્રકારે મનુષ્યના એક શરીરના રૂંવાડે રૂંવાડે પોણા બેના હિસાબે આખા શરીરમાં ૫,૬૮,૯૯,૫00 જેટલા રોગો |
જ દેહ વડે અનાદિકાળથી ચાલ્યા આવતાં સત્તામાં હોય છે. તેમાંથી કોઈ પણ રોગ ક્યારેય
અનંત દેહભ્રમણનો અભાવ થઈ શકે છે અને પણ ઉદયમાં આવે છે. શરીર પ્રત્યે અપાર
તે જ મનુષ્યદેહની મહત્તા છે. પ્રેમ અને મમત્વ હોવા છતાં પણ તે શરીર | આ પ્રકારની મહત્તા ઘરાવનારો મનુષ્યદેહ એક દિવસ દગો દઈને આત્માથી અળગું થઈ મળવો અત્યંત મુશ્કેલ હોવાથી તેને દુર્લભ જાય છે. તે સમયે જન્મ કરતાંય અનંતગણી માનવામાં આવ્યો છે. સંસારની ચારેય ગતિઓમાં
૧૧૨
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યનાં ક્લની : બાર ભાવના