SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્યગતિ મહાદુર્લભ છે. મનુષ્યનો એક ભવ ચિંતવન કરવામાં આવે છે. અને તેની સામે મળે ત્યારે તેની સામે નરકગતિના અસંખ્યભવો શુદ્ધાત્માના શુચિપણાને પણ ચિંતવવામાં આવે કરેલા હોય છે. નરકના એક ભવ સામે ધ્વગતિના છે. આ ચિંતવન પ્રકિયા નીચે મુજબ છે. અસંખ્યમવો અને દેવના એક ભવ સામે તિર્યંચગતિના અનંતભવો કરવા પડે છે. આ સઘળાં સંસારનું મૂળ કારણ મોહ છે. મોહનું રીતે બીજી ગતિના અસંખ્ય અને અનંતભવો કારણ શરીર પ્રત્યેનું લક્ષ છે. તેથી સંસારનો કરીએ ત્યારે એકાદ મનુષ્યનો ભવ પાપ્ત થાય અભિાવ કરવાને માટે મોહને મટાડવો જરી. છે. ફાળ અપેક્ષાએ જોઈએ તો અસંખ્યાત છે. અને તેના માટે શરીરનું લક્ષ ટાળવું જલ્દી કલ્પકાળમાં મહાભાગ્યે મહાકષ્ટ એકાદ મનુષ્યનો મા છે. શરીર પ્રત્યેનો મોહ મટાડવા માટે શરીરની ભિવ પ્રાપ્ત થાય છે. મનુષ્યનો ભવ પાપ્ત થયા પછી પણ તેમાં કર્મભૂમિ, આર્યશ્નોત્ર, પાંચ ઈન્દ્રિયો અશુચિતા ચિંતવવી જલ્દી છે. શરીરની અશુચિતા ચિંતવવાથી શરીર પ્રત્યેનો મોહ મટે છે. નિરોગીપણું, લાંબુ આયુષ્ય, ઉત્તમ બુદ્ધિ, આ જીવ જેને અશુચિ જાણે તેના પર નજર વીતરાગી દેવ-ગુરુ-શાસ્ત્રની ઉપલબ્ધિ અને પણ ન નાખે. તેનું લક્ષણ કે મોહ કયારેય ન જ્ઞાનીની દેશના જેવી આત્મહિત માટે અનુકૂળ કરે. બહારથી સુંદર દેખાતું શરીર અંદરથી જોવામાં બાબતો ઉત્તરોતર દુર્લભ છે. આ બધી બાબતો આવે તો તેના જેવી ધૃણાસ્પદ અશુચિ જગતમાં આપણને પાપ્ત હોવાથી આપણા વર્તમાન મનુષ્યદેહની દુર્લભતા છે. બીજે કયાંય જોવા ન મળે. ચામડીથી મઢેલું સોહામણું જણાતું શરીર અંદરમાં ભયાનક દુર્લભ મનુષ્યદેહનો સદુપયોગ આત્મહિતના હાડપીંજરવાળું છે. બહારથી સુશોભિત લાગતું સાઘન માટે કરવામાં આવે તો તેમાં તેની શરીર અંદરમાં કુઘાતુઓ અને મળ-મૂત્રથી ભરેલું સાર્થકતા છે. મનુષ્યદેહમાં મનની ઉત્કૃષ્ટતા છે. શરીરના નવ દ્વારોમાંથી નિરંતર મળ કરતો અને પાંચ ઈન્દ્રિયોની પરિપકવ પૂર્ણતા હોય છે. તેથી તેના વડે શાસ્ત્રસ્વાધ્યાય, સત્સંગ, હોય છે. પુષ્પ જેવી સુગંધિત ચીજો શરીરના સદાચરણ, સંયમ જેવા સાઘન વડે આત્મહિત સંપર્કથી દુર્ગઘી થઈ જાય છે. બદામ-પિસ્તા સાઘવામાં આવે તો તેની સાર્થકતા છે. પણ જેવા મૂલ્યવાન પદાર્થો મોઢામાં મૂક્યાં જ એઠવાડ તેના બદલે વેપાર-ધંઘા, વિષય-કષાય જેવી થઈ જાય છે. ગંગાનદીનું નિર્મળ નીર શરીરની સાંસારિક પ્રવૃત્તિ જ કરવામાં આવે તો તે અંદર પેસતા જ પરસેવો અને પેસાબપે પરિણમી તેની નિરર્થકતા પણ છે. જાય છે. કોઈ પણ પવિત્ર પદાર્થ શરીરના સંપર્કથી અપવિત્ર થઈ જાય છે. તો શરીર પોતે છે અશુચિભાવનાની ચિંતવન પ્રક્રિયા પવિત્ર કેમ હોય શકે ? ન જ હોય શકે. સઘળાં સાંસારિક સંયોગો અને સંયોગીભાવો શરીર અપવિત્ર કે અશુચિ છે તો તેની સામે અશુદ્ધ અવસ્થાપ હોવાથી અશુચિ જ છે. તોપણ જગતમાં કોઈ પવિત્ર કે શુચિ હોય તેવી ચીજ આ બઘાંના કેદ્રસ્થાને શરીર જ હોવાથી હોવી જોઈએ. અને તે પોતાનો જ શુદ્ધાત્મા અશુચિભાવનામાં મુખ્યત્વે શરીરનાં અશુચિપણાનું છે. પોતાનો શુદ્ધાત્મસ્વભાવ એકરૂપ, અખંડ, ૬-અશુચિભાવના ૧૧૩
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy