SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ અભેદ અને ત્રિકાળ ધ્રુવ હોવાથી શુદ્ધ છે. કોઈ હોસ્પીટલમાં આંટો મારી રોગીઓના શરીરને અને તેથી તે પવિત્ર કે શયિ છે. શરીરન જોવાથી તેનું અશુચિપણું સ્પષ્ટ જણાઈ આવે લક્ષ છોડી શુદ્ધાત્માનું લક્ષ કરવાથી આત્માની છે. કોઢીયાના શરીરમાંથી લોહી-પરુ વહે છે અવસ્થામાં પણ શુચિતા આવે છે અને તે જ અને ભારે દુર્ગઘ ફેલાય છે. શરીર અંદરમાં અશુચિભાવનાની ચિંતવન પ્રક્રિયા છે. તો કૃમિ-ફીડાથી ભરેલું હોય પણ કોઈ રોગીને જીવતાં જીવડાં પડે છે અને પડખું ફરતાં જ હજારો ઈયળોનો ઢગલો થઈ જાય છે. અશુચિભાવનાનું સાધન કે કારણ જેમ હાથીના બહારના દેખાવના દાંત અને અંદરના ચાવવાના દાંત જુદા હોય છે તેમ બહારથી સુંદર જણાતા શરીરના અશુચિપણાના ચિંતવન માટે બીજા કોઈ સાઘન કે કારણને શરીરનું બહારનું અને અંદરનું સ્વરૂપ જુદું હોય ન શોઘીએ અને પોતાના જ શરીર તરફ જોવાથી છે. બહારથી સુંદર જણાતું શરીર અંદરથી નરક જેવી અશુચિવાળું છે. તેનું અશુચિપણું સ્પષ્ટ જણાઈ આવે છે. પોતાનું શરીર એક સુંદર પેકીંગમાં પેક કરેલા શરીરનું અશુચિપણું સમજાય તો તેના પ્રત્યેનો મોહ મટી જાય છે. શરીરનો મોહ મટી જતાં ઉકરડા સમાન છે. રૂપાળી અને સુંવાળી શરીર પ્રત્યેનું લક્ષ ટળી જાય છે. શરીરનું લક્ષ ચામડીથી મઢાયેલું શરીર અંદરમાં અશુચિનો ભંડાર છે. શરીરની થોડીક પણ ચામડી ઉતરડીને ન રહેતાં શરીરના લો થતા રાગાદિ વિકારીભાવો જોવામાં આવે તો તે ચીતરી ચડે તેવું હોય થતાં નથી. રાગાદિ વિકારીભાવો ન થતાં છે. શરીરની અંદરમાં ભયાનક હાડપીંજર, બિભત્સ આત્માની અવરથા તેના સ્વભાવ જેવી પવિત્રપણે કુઘાતુઓ અને ધૃણાસ્પદ મળ-મૂત્ર રહેલા છે. | પ્રગટે છે. શરીરના બે કાનના દ્વારોમાંથી શ્લેષ, બે આંખના - અશુવિમય શરીરની અંદર બિરાજમાન શુદ્ધાત્મા દ્વારોમાંથી આંસુ અને ચીપડા, નાકની બે પરમ પવિત્ર છે. અપવિત્ર શરીરમાં જ પવિત્ર દ્વારોમાંથી લીક, મોઢામાંથી ઘૂંક અને કફ, પરમાત્માનું રહેઠાણ છે. મેલાઘેલા શરીરમાં જ મૂત્ર દ્વારમાંથી મૂત્ર અને વીર્ય તેમજ મળ નિર્મળ નિરંજનનો નિવાસ છે. અશુચિમય શરીરના દ્વારમાંથી મળ અને વાયુ એ પ્રકારે નવેય સાઘન વડે જ પોતાના પરમ શુયિમય દ્વારોમાંથી ગંદડી વહ્યા કરે છે. ચામડીના અનેક શુદ્ધાત્માસ્વભાવની ઓળખાણ થાય છે. અને છિદ્રોમાંથી દુર્ગથી પસીનો પણ કરતો રહે છે. ત્યારબાદ અશુચિ ભાવનાના અભ્યિાસ અને જગતના પવિત્ર મનાતા પદાર્થો પણ પેટમાં ચિંતવનાના બળે અશુચિમય શરીરનું લક્ષ અને પડતાં જ અપવિત્ર થઈ જાય છે અને વમન આશ્રય છોડી શુચિમય શુદ્ધાત્માનું લક્ષ અને આશ્રય કરવાથી પોતાના આત્માની અશુચિમય થતાં તે જોઈ શકાતાં પણ નથી. પુષ્પ જેવા અવસ્થા ટળી શુયિમય અવસ્થા પ્રગટે છે. સુગંધી અને સુંદર પદાર્થો શરીરના સંપર્કમાં આવતાં જ દુર્ગઘી બની ચીમળાઈ જાય છે. ૧૧૪ જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy