SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ભાતુના છે. સાવલાવળી આસ્રવ એટલે આવવું તે. જીવના જે પરિણામના = કારણે પૈક્ષિકકર્મનું જીવના પ્રદેશોમાં આવવાન આસવના ભેદ અને તેનું સ્વરૂપ છે બને તે રાગાર્દેિવિકારા પરિણામને આસ્રવ કહે જીવના પ્રદેશમાં પૌલિકકર્મના આવવાનું છે. આ આસવભાવો અત્યંત હેચ એટલેકે છોડવા કારણ કે તે કર્મનું આવવું તે આસ્રવ છે. જેવા છે અને પોતાનો નિરાસવી શુદ્ધાત્મસ્વભાવ આસવના જુદી જુદી અપેક્ષાએ જુદા જુદા પ્રકારના પરમ ઉપાદેય એટલે કે પ્રાપ્ત કરવા જેવો છે તે ભેદ હોય છે. તે આ પ્રકારેદ્રઢ પ્રકારની અવારનવાર વિચારણા થયા કરવી તેને ૧. જીવના અને પૌગલિકફર્મના પરિણામની આસવભાવના કહે છે. અપેક્ષાએ બે ભેદ છે: ૧. ભાવારાવ અને ર. દ્રવ્યાસવ येन कर्म आस्रवति यदा आस्रवण मात्रं वा स आस्रव ।। ૨. શુભ અને અશુભની અપેક્ષાએ આસવના બે ભેદ અર્થ : જેનાથી કર્મો આવે છે અને કર્મોનું આવવું તે છે: ૧. પુણ્યાચવ અને ૨. પાપારાવ આસ્રવ છે. (તત્વાર્થરાજવાર્તિક : ૧/૪ ૯ ૨૬) 3. આસવભાવની વિવિઘતાની અપેક્ષાએ તેના ચાર આસવનો અર્થ “-આવવું' થાય છે. શરીરાદિ ભેદ છે: ૧, મિથ્યાત્વ ર, અવિરતિ 3. કષાય ૪. યોગ સંયોગોના લક્ષો થતાં જીવના રાગાદિ વિકારી ૪. આરાઘભાવના ઉપરોક્ત ચાર ભેદના પેટમેદની સંયોગીભાવોને કારણે પૌદ્ગલિકફર્મનું જીવના અપેક્ષાએ તેના સતાવન ભેદ છે: પ્રદેશોમાં આવવું બને છે તે આશા છે. અહીં પ મિથ્યાત્વ+૧ર અવિરતિ+ર૫ષાય+રૂપ યોગ = ૫૭ જીવના વિકારીભાવ તે ભાવાચવ અને ૧. જીવના અને પૌગલિક કર્મના પૌગલિકકર્મનું આવવું તે દ્રવ્યાસવ છે. પરિણામની અપેક્ષાએ આસ્રવના આ આસવો અનિત્ય, અશરણ, અસાર, બે ભેદ છેઃ અસહાય, આત્મસ્વભાવથી ભિન્ન, અશુચિ, આકુળતા ઉપજાવનારા, દુ:ખરૂપ અને ભવિષ્યમાં ૧. માવાસ્રવ અને ૨. દ્રવ્યાન્સવ દુ:ખફળ દેનાર છે. તેથી તેઓ અત્યંત હેય ચૈતન્યસ્વરૂપી જીવ અને જડત્વરૂપી છે, એટલે કે ત્યાગવા યોગ્ય છે. અને તેની પૌલિકર્મના પરિણામને પરસ્પર નિમિત્તવિરસા પોતાનો નિરાસવી શુદ્ધાત્મસ્વભાવ નિત્ય, નૈમિત્તિક પ્રકારનો ઘનિષ્ટ સંબંઘ હોય છે. શરણભૂત, સારભૂત, સહાયરૂપ, આત્મસ્વભાવથી. તેમાં પૌગલિફકર્મના કારણે થતા જીવના અભિન્ન, શુચિ, નિરાકુળતા ઉપજાવનારો, સુખરૂપ પરિણામને ભાવ અને જીવના કારણે થતા અને સુખનું કારણ છે, તેથી તે પરમ ઉપાદેય પૌગલિકફર્મના પરિણામને દ્રવ્ય પૂર્વગ છે. એટલે કે ગ્રહણ કરવા યોગ્ય છે. આ લગાડવાની પદ્ધતિ છે. આ કારણે જીવના આસવને માવાચવ અને પૌદ્ગલિશ્કર્મના આસવને પ્રકારે આસવોના હેયપણાનું અને વ્યારાવ કહેવામાં આવે છે. તેથી જીવના શુદ્ધાત્મસ્વભાવના ઉપાદેયપણાનું ચિંતવન થવું પરિણામ અને પૌગલિકર્મના પરિણામની તે આસવભાવના છે. અપેક્ષાએ આસવના બે ભેદ છે: ૭. આત્સવભાવના ૧૨૫
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy