SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. ભાવાસણ ૨. દૂદવાસવ ( ૧. પુશયાન્સવ) ( ૧. ભાવાન્સવ આસવભાવના શુભભાવ કે શુભપ્રકૃતિને પુણ્યાસ્રવ કહે છે. પગલકર્મ-નોકર્સના સંયોગે જીવમાં થતા પુણ્યાચવ બે પ્રકારે છે : ૧. ભિાવપૂણ્યાસંઘ અને રાગાદેિ ચિવિકારોરૂપ સંયોગભાવ કે જેના કારણે નવીન ઑર્ગેલિફકર્મનું જીવના પ્રદેશોમાં ૨. દૈત્રપુચ્ચાસૂવા આવવાનું અને તેને ભાવાસવ કહે છે. ૧. ભાવપુણ્યાસ્રવ : ભાવાત્રંવની મંદતાવાળા જીવના શુભ પરિણામને ભાવપુચાસ્રવ કહે છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગરૂપ જીવના પરિણામો ભાવાસવ છે. જીવના દયા, દાન, પુજા, ભક્તિ, વ્રત, તપ, સંયમાદિ ભાવાચવના કારણે જીવના સ્વભાવનો ઘાત જેવા શુભભાવોને ભાવપુણ્યાચવ કહે છે. થઈ આકુળતા અને અવગુણની ઉત્પત્તિ થાય ૨. વ્યપુણ્યાસ્રવ : ભાવપશ્યામ્રવના નિમિત્તે છે. વળી આજ ભાવાસંઘ પૌદ્ગલિશ્કર્મના આસવ- થતા દ્રવ્યામ્રવની શુભપ્રકૃતિનું જીવના પ્રદેશોમાં બંઘનું કારણ બની આગામી દુ:ખફળ દેનારું છે. આવવારૂપ પરિણામને દ્રવ્યપુણ્યાસ્રવ કહે છે. પૌગલિકર્મના શાતાપેદનીય, શુભઆયુ, ૨. દ્રવ્યાન્નવ શુભનામ અને ઉmગોત્ર જેવા શુભકર્મોનું જીવના ભાવાસવના કારણે આકર્ષણ પામી પ્રદેશોમાં આવવું તે દ્રવ્યપુણ્યાસવ છે. પદગલિકકર્મનું જીવના પ્રદેશોમાં આવવાનું બને નાની ઘર્માત્માના વીતરાગભાવ સાથે સંબંધિત તેને દ્રવ્યાસ કહે છે. ભૂમિકા અનુસારના પુણ્યને વ્યવહારથી ઘર્મ કહેવાતો હોવાથી તેને શુભ માનવામાં આવે - જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારના પૌદ્ગલિકર્મો છે. પાપની અપેક્ષાએ તે પ્રશંસનીય હોવાથી એ દ્રવ્યાસવ છે. જૂના જ્ઞાનાવરણીયાદિ તેને પ્રશસ્ત પણ કહેવામાં આવે છે. તોપણ પૌષ્મતિર્મોના ઉધ્યના નિમિત્તે જીવનો ભાવાસવ આ પુણ્ય પણ આસવ કે બંઘનો જ ભેદ હોય છે અને ભાવાસવનું ફળ દ્રવ્યારાવ આપે છે. | હોવાથી તે ય જ છે. બંઘનની અપેક્ષાએ પુણ્ય ૨. શુભ કે અશુભની અપેક્ષાએ પણ પાપની જેમ કર્મના બંઘનનું જ કારણ હોવાથી તે પાપ સમાન જ દેય છે. પુણ્યઆમ્રવના બે ભેદ છેઃ પાપથી ભિન્ન વીતરાગભાવ જ ઉપાદેય છે. ૧.પચાસ્રવ અને ૨. પાડાન્સવ ( ૨. પાપાસ્રવ ] જીવના રાગાદિ વિહારીભાવો એ ભાવાસવ આસવભાવના અશુભભાવ કે અશુભપ્રકૃતિને છે અને તેના નિમિત્તે જીવના પ્રદેશોમાં પ્રવેશતાં પાપાસવ કહે છે. પૌદ્ગલિકર્મ એ દ્રવ્યાસવ છે. આ ભાવાસવ પાપાચવ બે પ્રકારે છે: કે દ્વવ્યાસવ ના શુભ કે અશુભની અપેક્ષાએ બે ભેદ છે : ૧. ભાવપાપામ્રઘ અને ૨. હૃવપાપામ્રા - ૧. પુપચાસ અને ૨. પાપાસવ ૧. ભાવપાપાસવ : ભાવાર્ડ્સવની તીવ્રતાવાળા જીવના અશુભ પરિણામને ભાવપાપાસ્રવ કહે છે. ૧૨૬ જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની જ્ઞની : બાર ભાવના
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy